________________
૩૮૦
અમારે તે શાસ્ત્રાએ જે કહ્યું તેમાં જ લાભ !' મિલિટરી એડર કેવી રીતે પળાય છે ? એટલા માટે મિલિટરીની કેળવણી આપતાં એની પરીક્ષા થાય છે. સારામાં સારા પેન્ટ અને કેટ પહેરી લાવ્યા હોય, તે વચ્ચે આવે કાદવ ને કીચડ ! તેમાં લ કહે કે ચલે જાવ' એમાં જે વિલ અ કરે તે ચાખા પડે ! નપાસ થાય, કલના એડર એટલે માનવા જ જોઈએ. એની સામે પ્રશ્ન નહીં ! તેમ સાધુજીવનની આ ચેાગ્યતા છે કે શાસ્ત્ર કહે છે કે આ માગે ચાલે તે અમારે લેક સંજ્ઞામાં નહીંપડવાનું શાસ્ર કહે કે ચેાથા બ્રહ્મચર્ય વ્રતમાં કોઇ અપવાદ નહી ! આજના જમાને ફરી ગયે હાય તે તમારે ત્યાં. અમારે તે આજ મા શાસ્ત્રનેા ! જેટલી ખાખતમાં શાસ્ત્રે કહ્યું હાય કે આ દેશ કાળ જોઈને કરને, તે તેમ થાય ! પણ બ્રહ્મચર્ય આદિમાં નહીં. લાવને ટૂંકા રસ્તેથી જા ! એમ કરી વેશ્યાવાડામાંથી જતાં કઈ માસ મહારાજને જુએ તે ? અથવા સાધુના સુકામમાંથી અપાર સપેારના સમયે એકલી સ્ત્રી નીકળે તેા ? વાત બહાર ઉડે કે અરે, ભાઈ! ધ મહાવીર ભગવાનની પાછળ ગયા. આખા સાધુવને કલંક લાગે અને જીવે ધર્મ તરફ ઢમકી જાય ! ધર્મ પામેલા ખસી જાય અને ન પામેલા હાથ જોડે, ‘ન જોઇએ. ધ.’માટે સાધુપણુ લેવા પહેલાં ચેાગ્યતા જોઈએ. તે માટે બ્રહ્મદત્ત પૂછે છે, પ્રભુ, આનામાં સાધુષમ પાળવાની યોગ્યતા છે ??
જીવ રાગી અને ભિખારી :-આ તે થઈ યોગ્યતા