________________
બનતા બનાવીને તાત્વિક તેલ નહિ માટે. ઉંડાણની - જ્ઞાનતા રાખવાથી, સારા દષ્ટિબિંદુએ ન વિચારવાથી મન બગડે છે. - સવારે માણસ ઉઠા. શરદી થઈ ગઈ લાગે છે, કફ થયે છે, મનને થાય છે કે “રાત્રે કંઈ નહોતું. કેણે રાત્રે બારી ઉઘાડી મૂકી? બધા છે જ આવા
“હું બજારમાં કેમ જઈશ? તે વિના શું થશે? કમાવાનું ગુમાવ્યું.”
પણ સાંજે લાલ દ્વારા સાંભળે “શેઠ! તમે તેજીના ઘરાક હતા. આજે કઈ તેજીવાળાઓ અલાસ થઈ ગયા તે પાછું તત થાય “સારું થયું શરદી થઈ. તેથી બજારમાં ન જવાયું.' કયાં હિસાબ રહો સારૂં-નરસું થવાને ?
લલાટ પાસે છે પછી શી ફિર? –
જગતમાં બનતી ઘટનાઓ ઉપર કાં તે તાવિક તેલ ન બાંધે તે મરે, ને કાં તે મૌન બેસી ન રહે, મનને સ્થિર ન રાખે તેય તેના બાર વાગે. વિચાર કરવો તે તત્વની રૂએ કરે, નહિતર શાંત બેસી રહેવું. શરદી થઈ, અશાતા કર્મને ઉદય એ જ બતાવે છે, આપણા આત્મામાં છુપા કર્મ કેટલા હશે? એ તે નેટીસ છે કર્મની, કેક દિ આવી રીતે જ અચાનક આવીશ.” શિખીકુમારને ઘર છોડવું પડે છે, એ ખરાબ નથી લાગતું. વિશ્વાસ છે કે “આપણું લલાટ સાથે છે, અને એના ઉપર