________________
૩૩૮
પુણ્યવાનને જ જાગે છે. સદ્બુદ્ધિ જાગ્યા પછી પણ પુણ્યની ખાસી હોય તે આવા સકલગુણુસ ́પત્તિસ’પન્ન ગુરુમહારાજને લાભ થતા નથી, એનુ ય મહાપુણ્ય હેય તે એવ ગુણુસ'પત્તિવાળા ગુરુદેવ મળે છે. મારે એવાં મહાભાગ્ય જગત થયા છે. તે ભગવત મારા પર કૃપા કરે.
પ્રકરણ-૨૬
શિખીકુમારના સમર્પણ
ભાગવાન ! આત્માને
વિજયસિહ આચાય મહારાજ કુમાર સચાટ પ્રાંતમેધ પામ્યા છે. એટલે જાણવા સામે છેવટે એણે માગી લીધુ કે ચારિત્રની મહાકઠિનતામાં પાર પડવા માટે બળવાન બનાવી જે માહુના નાશ કરવાની જરૂર છે, તે પણ વસ્તુ સાધુપણામાં શકય છે. મેાહના ઘરમાં તે માહના બહુ ધીમે ધીમે નાશ કરવાનું થાય. સાધુપણાના સચેગમાં સારી રીતે થઈ શકે. પ્રયત્ન કર્યાં હશે તા ફૂલ આવવાના સ ંભવ રહેશે. પ્રયત્ન વિના કુળની આશા ક્રમરૂખાય ? અહીં તે। આજ પ્રયત્ન છે કે આપની પાસે સાધુપણું અંગીકાર કરવું. એમાં કદાચ અમે એવા બહાદુર ન હેાઈએ, તા પણ શૂરા ખલાસી જેમ કાયરને પણ વહાણમાં બેસાડી પાર ઉતારે છે, તેમ અમે પણ આપ શૂરાની સરદારી નીચે ભવના પાર કરીશું.
ભાવ
mm
પાસે શિખીઘણી કઠિનતા
•