________________
૩૬૯
આચાર્ય મહારાજ ઉત્તર કરે છે. કે આ તારી ગેરસમજ છે. સ્નેહીજનના અનિત્ય સંગમાં સુખની બ્રાતિ છે. અરું જોતાં આત્માને સનેહી જ કયાં છે? અને ગણે તે આખું જગત એનું સનેહી છે.
વળી તું કહે છે કે ઋદ્ધિ ભલે ચંચળ હોય, પણ એને રક્ષવાના ઉપાય લેવા. પરંતુ આ તારી જમણું છે. રિદ્ધિ ચંચળ છે તે શું એ સાચવી સચવાય? જે એમ સચવાઈ હોત તે કોઈ નિર્ધન ન થાત ! મોટા મોટા રાજઓ સિંહાસનેથી ઉતરી ગયા ! મોટા યુધિષ્ઠિર જેવા, ને નળ જેવા જંગલમાં પહોંચી ગયા ! માટે જ, એની ચંચળતામાં રેવાને અવસર આવે તે પહેલાં જ સ્વેચ્છાએ એને ત્યાગ કરી ચારિત્રના માર્ગે જાય એ કેવી સુંદર બુદ્ધિ ધરનારે ગણાય !
બીજું હે પિંગક તું છે કે યુવાવસ્થા જવાની છે, માટે કાંઈ દીક્ષા ન લેવાય. એ તે વસાણું રસાયણ ખાવાના, જેથી યુવાની ટકી રહે. આ તારે અતિપ્રાય જમણું છે. કેમકે એ વિચાર, કે આરોગ્યને શે ભરેસે ? ને કયાં સુધી રસાયણ ખાચે જઈએ ? એ તે રસાયણ ખાનાર પણ યુવાની ક્યાં નથી ગુમાવતા? એવા રસાયણ વગેરેની ધાંધલમાં યુવાનીને સમય બરબાદ કરવાને બદલે, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યમાં એ યુવાનીને વાળી દીધી હોય તે એવું રસાયણ પ્રાપ્ત થાય કે ભવિષ્યમાં મૃત્યુ જેવું જ ન