________________
re
માલ ખરીઢ, તેમ આ પણ એક મેળા જામેલા છે. કાણ કાનું સ્વજન ? ને કાણુ પારકુ` માણુસ ? કાઈ મેળ નથી આ સ'સારમાં, સૌ પોતપેાતાના ક્રમ ભાગવે; ને પેાત પેાતાની કરણી અનુસાર પોતપોતાના કર્મી ઉપાજે, સંસાર એટલે કદાચ પુત્ર મરીને વૈરી થાય; અને વૈરી મરીને પુત્ર કે પિતા થઈ બેસે. તેવા તદ્ન ચંચળ સ્વભાવવાળા જીવ રૂપી રમકડા પર નાચ કરનારા સ`સાર પર કાણુ મહે સંસારના સ્વજને ઉપર કેશુ આસક્તિ ધર? અસ્થિર ભાવે ભર્યો સંસારના સ્વજન-સ્નેહી પર આસક્તિ ધરવી એ મૂઢતા છે, અજ્ઞાન દશા છે. આ મારા સ્નેહી છે. તેને હું કાયમ સાચવીશ.’ આવા મમવભાવ કરવા એ મેહનુ ફળ છે, બુદ્ધિનુ" ફળ નથી. સબુદ્ધિ હૈાય તે પરખી જાય કે કાણુ છું ? ” પછી ખરાખર સમાધાન હૈાય, રેલ્વેના પાટાની વચ્ચે ઉભેલે માણસ કેવા સાવધાન ડૅાય ? ફાટક ક્રોસ કરતાં ખીસામાંથી પૈસા ઢળી પડે, ને જુએ કે આ ટ્રેઈન આવી તે પૈસા લેવા ઉભેા રહે? કદાચ લે તે કેટલી સાવધાનીથી! ત્યાં ગફલત કેટલી ચાલે! તેમ નની કટોકટીની સ્થિતિમાં જે ધન વગેરેના મમતાને કૂદી જતાં આવડે તે ટ્રેઈનની કચરામણુમાંથી બચી આવડ્યું તે ખલાસ જ ને!
હ
માનવજીવ
વેલ અને ભાવી અનંત સસ્પેંસારરૂપી જવાય, ને જો કૂદતાં ન
પૈસા, શરીર અને સ્વજનાની આ સ્થિતિ છે. ગમે તેવા સ્નેહી પર રાગ ધર્યા, પણ એમાં જીવનું કંઈ વળતુ