________________
૧૨૩
એક માસનું આયુષ્ય કહ્યા પછી સંસારને અસારે ઓળખી લઈ, ચારિત્ર લીધું, ને આગળ વધ્યા.
એવા એ અરિહંત પરમાત્માના અજબ જીવનને અને એ પછી એમણે ફરમાવેલા શાસનને જે અગાધ પ્રભાવ અને રહસ્ય છે, તેના પ્રતાપે આ સમુદ્રદત્તને પણ વિચિત્ર પ્રસંગે ઉપસ્થિત થતાં યેગ્ય અને વૈરાગ્યભરી વિચારણા જ સુઝે છે !
સમુદ્રદત્તની ચગ્ય વિચારણું –“આ પત્નીએ કે જે જૈન ધર્મના મર્મને પિછાણનારી છે, તેણે કુળવિરુદ્ધ આચર્યું? આહા ! આવા આત્મામાં આવું બને તે દુનિયામાં બીજે તે શું ય ન બને ? તે મારે આ દુન્યવી સંબંધ જ ન જોઈએ !” સમુદ્રદત્તના આત્મા ઉપર રાષ-તેષ-મેહના વર્ચસ્વને બદલે કેવી સુંદર શ્રી અરિહંત પરમાત્મા અને એમના શાસનની છાયા કે આટલી મહાન સાત્વિક વિચારણું કરી શકે છે.
અરિહંતને અનુપમ પ્રભાવ --અલબત આમાં પિતાની યોગ્યતા અને પુરૂવાર્થ તે છે જ, પરંતુ સાથે એ પણ મહત્વનું છે કે પરમાત્માનું જીવન જે લેકેત્તર ન હૈત, એમની સાધના જે ભવ્ય અતિભવ્ય કેટિની નહેત, અને એમનું શાસન અનુપમ વાતને દર્શાવનારૂં ન હેત, તે કયાંથી આ બનત? માટે એ અરિહંતની સતત રટણ આપણા જીવનમાં જોઈએ. રણમાં શું જોઈએ ? આ