Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Catalog link: https://jainqq.org/explore/005503/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ விரிய For Personal & Private Use Only 34 Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री धर्मरत्न प्रकरण. सटीक. -----૦-૦––– (ઉપઘાત.) : આપણું જૈન ગ્રંથકારોની એવી શૈલી છે કે, શરૂઆતમાં મંગળાચરણ કરવું જોઈએ, એથી ટીકાકાર પહેલાં સામાન્ય મંગળ કરે છે પ્રવચનને નમસ્કાર [થાઓ.] ૧ મૂળ ગ્રંથની આદિમાં “ધમરચા નુ ” એવું પદ છે, તે પરથી ગ્રંથનું તેજ નામ પાડેલ છે. ૨ મૂળ ગ્રંથપર જે વિવેચન લખાય તેને ટીકા અથવા વૃત્તિ કહેવામાં આવે છે, તેપરથી જે ગ્રંથ ટીકા સહિત હોય તે સટીક કહેવાય. ૩ ઉપઘાત એટલે પ્રસ્તાવના અર્થત કોઈ પણ બાબતનું આદિ માણ. ૪ પ્રાચીન જૈન ગ્રની પતની આદિમાં આ સાંકેતિક ચિ૯ વપરાય છે. આ ચિન્હ ભાર ધારવા મુજબ કાર અથવા એંકાર બતાવનાર હેવું જોઈએ. ૫ પ્રવચન એટલે ઉત્કૃષ્ટ વચન—ઉત્તમ વચન, અર્થાત જિન રચન– જિનાગમ-જિન સિદ્ધાંત. : આ સામાન્ય મંગળ વખતે પ્રત લખનાર લેખકે પિતા માટે લખેલા હોય, તે પણ હોય. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ~~~~ ~~~~~~~~ 1 ટીકાકારનું ખાસ મંગળાચરણ सदज्ञान लोचन विलोकित सर्व भावं निःसीमभीमभवकाननदाहदावम् । विश्वाचितं प्रवरभास्वरं धर्मरत्न रत्नाकरं जिनवरं प्रयतः प्रणौमि ॥ १ ॥ સમ્યફ જ્ઞાનરૂપ ચક્ષુવડે સર્વ પદાર્થોને જેનાર, સીમા રહિત ભયંકર સંસારરૂપ વનને બાળવા માટે દાવાનળ સમાન, જગપૂજ્ય, ઉત્તમ અને ઝગમગતા ધર્મરૂપ રત્નના માટે રત્નાકર [ સમૂદ્ર] સમાન, (એવા) જિને શ્વરને (હું) સાવધાન [ રહી] સ્તવું છું. હવે ટીકાકાર અભિધેયી તથા પ્રજનર બતાવે છે. श्री धर्मरत्न शास्त्रं बहथ स्वल्प शब्द संदर्भ स्वपरोपकार हेतो विकृणोमि यथाश्रुतं५ किंचित् ॥ २ ॥ ઝાઝા અર્થવાળા અને થોડી શબ્દ રચનાવાળા શ્રી ધર્મરત્ન નામના ક આ કાવ્યને છંદ વસંતતિલકા છે, તેનું લક્ષણ આ પ્રમાણે છે – વસતિની તમન્નાના આ કાવ્યમાં જિનેશ્વરમાં ચાર વિશેષણો આપી ચાર અતિશય બતાવ્યા છે, તે આ પ્રમાણે – પહેલા વિશેષણથી જ્ઞાનાતિશય એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન. બીજા વિશેષણથી અપાયાપગમાતિશય–એટલે ઉત્કૃષ્ટ નિર્દોષિતા. ત્રીજા વિશેષણથી પૂજાતિશય–એટલે ઉત્કૃષ્ટ પૂજ્યતા. ચોથા વિશેષણથી વાગતિશય–એટલે ઉત્કૃષ્ટ વાણી. ૧ જે બાબત કહેવાની હોય તે અભિધેય કહેવાય. ૨ જે અર્થે પ્રવૃત્તિ કરાય તે પ્રયોજન કહેવાય. ૩ આ પદથી અભિધેય બતાવ્યું છે. ' ૪ આ પદથી પ્રયોજન બતાવ્યું છે. . ૫ આ પદથી સ્વમતિ કલ્પના દૂર કરી છે.. ૬ આ પદથી એમ બતાવવાનું છે કે, હજુ વધુ વિવરણું થઈ શકે, પણ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત '' ' શાસ્ત્રને, સ્વપરના ઉપકાર માટે, જેમ મેં સાંભળ્યું છે તેમ કાંઈક વર્ણન હવે ટીકાકાર મૂળ ગ્રંથની પ્રથમ ગાથામાટે અવતરણ લખે છે. इहहि हेयोपादेयादिपदार्थसार्थपरिज्ञानप्रवीणस्य जन्मजरामरणरोगशोकादिदुर्गदौर्गत्यनिपीडितस्य भव्यसत्त्वस्य स्वर्गापवर्गादिसुखसंपत्संपादनावंयनिबंधनं सद्धर्मरत्न मुपादातु मुचितं? આ જગતમાં છાંડવા આદરવા ગ્ય વિગેરે પદાર્થોની સમજ ધરનાર, છતાં જન્મ–જરા-મરણ–રોગ-શેકાદિ વિષમ પંચાતીથી પીડાયેલા ભવ્ય પ્રાણીએ, વર્ગ-મક્ષાદિ સુખ સંપદાનું મજબૂત કારણભૂત સદ્ધર્મરૂપી રત્ન ગ્રહણ કરવું જોઈએ. तदुपादानोपाय थःगुरूपदेश मंतरेण न सम्यग् विज्ञायतेर તે [સદ્ધ રત્ન] ગ્રહણ કરવાને ઉપાય ગુરૂના ઉપદેશ વિના બરે પર જાણ શકાતું નથી. नचानूपायमस्ताना मभीष्टार्थसिद्धिः અને ઉપાય જાણ્યા વગર પ્રવૃત્તિ કરનારાઓને ઈચ્છિત અર્થની સિદ્ધિ ગ્રા વધી પડે તેથી હું કાંઈક વર્ણન કરીશ. આ આર્યા છંદ છે. * શાસ્ત્રની આદિમાં મંગળ, અભિધેય, પ્રોજન તથા સંબંધ એમ ચાર બાબત બતાવવી જોઈએ, જેમાંની ત્રણ તે પાધરી બતાવી છે. સંબંધ સામર્થગમ્ય એટલે કે, પિતાના જોરેજ જણાઈ શકે તેમ છે. તે આ પ્રમાણે કે, આ ગ્રંથના શબ્દો વાચક છે, અને એની જે મતલબ તે વાચ્ય છે; તેથી વાચ વાચકભાવરૂપ સંબંધ પિોતાની મેળે સમજી શકાય તેમ છે, એને જ ઉપાય અથવા સાધ્ય સાધન સંબંધ પણ કહે છે. ૧–૨–૩ આ ત્રણ ઉલ્લેખને ટુંકામાં સારાંશ એ છે કે, ઈચ્છિત અર્થની સિદ્ધિને માટે ગુરૂ પાસેથી ઉપાય મેળવી ધર્મ અંગીકાર કર્યાથી ચતુર પુરૂષ જન્મજરા મરણથી ટીને સ્વર્ગ મોક્ષાદિકનાં સુખ અવશ્ય મેળવી શકે છે, માટે તૈયાર જનેને ગુરૂએ ઉપાય બતાવવો જોઈએ + + ' + ક છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ - MANAM શ્રી ધર્મરત્ન પ્રકરણ થતી નથી. - इत्यतःकारुण्यपुण्यचेतस्तया धर्मार्थिनां धर्मोपादानपालनोपदेशं दातुकामः सूत्रकारः शिष्टमार्गानुगामितया' पूर्व ताव दिष्टदेवतानमस्कारादिर, प्रतिपादनार्थ मिमां गाथा माह ॥ छ । - એથી કરીને સૂત્રકાર કરૂણાથી પવિત્ર અંતઃકરણવાળા હેવાથી ધમંથિ પ્રાણીઓને ધર્મ ગ્રહણ કરવા તથા તેનું પાલન કરવાને ઉપદેશ દેવા ઈચ્છતા થકા પુરૂષના રણને અનુસરી પહેલાં આદિમાં ઈષ્ટ દેવતા નમસ્કાર વિગેરે બાબતે બતાવવા ખાતર આ ગાથા કહે છે.. (મૂળ ગાથા.) नमिऊण सयल गुण रयणकुलहरं विमल केवलं वीरं । धम्मरयण त्थियाणं વાળ વિરેમિ કહે છે ? [મૂળ ગાથાને અર્થ ] સકળ ગુણરૂપી રત્નના ઉત્પત્તિ સ્થાન સમાન નિર્મળ કેવળ જ્ઞાનવાન વીર પ્રભુને નમીને ધર્મ રત્નના અર્થિ જનને ઉપદેશ આપું છું. ૧ શિષ્ટ એટલે શિક્ષા પામેલા–કેળવાયેલ જને, તેમને માર્ગ એટલે ધેરણપદ્ધતિ; શિષ્ટ જનનું એ ધેરણ છે કે મંગળ પૂર્વક પ્રવર્તવું; તેથી સૂત્રકાર પણ તેમજ કરે છે. ૨ આદિ શબ્દથી અભિધેય પણ બતાવે છે. ૩ ચાલતો પ્રસંગ પૂર્ણ થાય ત્યારે આ છકારનું ચિન્હ સંસ્કૃત–પ્રાકૃતમાં વપરાય છે. એ પૂર્ણવિરામનો અર્થ સારે છે. ૪ કુળકુળધર–ઉત્પત્તિસ્થાન, For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉપદ્યાત, -~-~~----------- [ પ્રથમ ગાથાની ટીકા, ] *. . . . .* इह पूर्वाना भीष्टदेवतानमस्कारद्वारेण विघ्नविनायकोपशांतयेउ मंगल मभिहित मुत्तरार्द्धन चाभिधेय मिति । - આ ગાથાના પૂર્વાદ્ધવડે અભીષ્ટ દેવતાને નમસ્કાર કરવાના દ્વારે કરીને વિઘવિનાયક (દેવ ગણ) ની ઉપશાંતિના અર્થે મંગળ કહી બતાવ્યું છે, અને ઉત્તરાદ્ધવડે અભિધેય કહી બતાવ્યું છે. संबंधपयोजने पुनः सामर्थ्यगम्ये । तथाहि । સંબંધ અને પ્રજન તે સામર્થ્ય ગમ્ય છે, એટલે કે પિતાના જોરથીજ જણાય છે તે આ રીતે – संबंध स्ताव दुपायोपेयलक्षणः४ साध्यसाधनलक्षणो वा । तत्रेदं शास्त्र मुपायः साधनं वा । साध्य मुपेयं वा शास्त्रार्थपरिज्ञाજ મિતિ . ત્યાં સંબંધ તે ઉપાયોપેય સ્વરૂપ અથવા સાધ્ય સાધન રૂપ જાણવે. ત્યાં આ શાસ્ત્ર છે તે [ તેના અર્થને ] ઉપાય અથવા સાધન છે, અને શાસ્ત્રના અર્થનું પરિજ્ઞાન છે તે ઉપેય અથવા સાધ્ય છે. ૧ ગાથાનાં પહેલાં બે પદ તે પૂર્વાર્ધ અને છેલ્લાં બે પદ તે ઉત્તરાદ્ધ - ગણાય છે. ૨ અભીષ્ટ દેવતા એટલે જે પ્રકારનું શાસ્ત્ર હોય, તે પ્રકાર માટે અને નુકુળ દેવતા. ૩ વિઘવિનાયક એટલે વિઘો ઉપર સત્તા ચલાવનાર અર્થાત વિઘ કરનાર તથા ટાળનાર દેવગણ. જ ઉપાય એટલે જેવડે શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન થઈ શકે છે, અર્થાત ખુદ શાસ્ત્ર તે ઉપાય છે, અને ઉપય એટલે જે ઉપાયવડે પ્રાપ્ત થઈ શકે છે, અર્થાત શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન. . For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तु द्विविध-कर्तुः श्रोतुश्च । पुनरनंतर२परंपर भेदा प्रयोजनं પ્રજન તે બે પ્રકારનાં છે– કરનારનું અને સાંભળનારનું, તે ઇરેક પાછું અનંતર અને પરંપરા ભેદે કરીને બે પ્રકારનું છે. तत्त्रानंतरं कर्तुः सत्त्वानुग्रहः-परंपर मपवर्गप्राप्तिः । तथा. જો . ત્યાં શાસ્ત્ર કરનારને અનંતર પ્રયજન ભવ્ય ઉપર અનુગ્રહ કરે એ છે, અને પરંપર પ્રયજન મોક્ષ પ્રાપ્તિરૂપ છે, જે માટે કહેવું છે કે – ( જી.) " सर्वज्ञोक्तो पदेशेन, यः सत्त्वाना मनुग्रह करोति दुःख तप्तानां, स प्रामोत्यचिराच्छिवं," इति । - સર્વના કહેલા ઉપદેશવડે કરીને જે પુરૂષ દુઃખથી તપેલા જ ઉપર અનુગ્રહ કરે તે છેડા વખતમાં મેક્ષ પામે છે. श्रोतुः पुनरनंतरं शास्त्रार्थपरिज्ञानं, परंपरं तस्या प्यपवर्गमासिः । સાંભળનારને તે અનંતર પ્રયજન શાસ્ત્રાર્થ પરિજ્ઞાન છે, અને પર પર પ્રજા તે તેને પણ મોક્ષ પ્રાપ્તિરૂપ છે. કહેવું છે કે – (ા .) “ શારિજ્ઞાના, દ્રિામવતો નના लब्ध्वा दर्शनसंशुद्धिं, ते यांति परमां गति "-मिति - - ૧ પ્રયોજન એટલે ફળ કે અર્થ.. ૨ અનંતર એટલે તરતનું અર્થાત હમણું ને હમણાંનું, તાત્કાલિક ૩ પરંપર એટલે લાંબા વખતે પેદા થનાર અર્થાત આખરી. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ - ઉપદ્યાત. શાસ્ત્રના સમ્યફ પરિક્ષાનથી સંસારથી વિરકત થએલા જ સમ્યકવની શુદ્ધિ મેળવીને પરમગતિ [મોક્ષગતિ ] પામે છે. सांप्रतं सूत्रव्याख्या હવે મૂળની ગાથાની વ્યાખ્યા કરીએ છીએ. ના–ાળા, પં–વીર–વિવાર, ત્તા વિરાનના, द्वर्यवीर्य युक्तत्वाच, जगति यो वीर इतिख्यातः-यदवादिः " विदारयति यत्कर्म, तपसा च विराजते तपोवीर्येण युक्त श्व, तस्मा द्वीर इति स्मृतः" तं वीरं श्रीमदर्द्धमानस्वामिनं - નમીને એટલે પ્રણામ કરીને, કેને એટલે વીરને, કર્મને વિદારણ કરે વાથી, તપવડે વિરાજમાન હવાથી, અને ઉત્તમ વીર્ય કરી યુક્ત હેવાથી જગતમાં જે વીર એવા ઇલકાબથી પ્રખ્યાતિ પામેલ છે, જે માટે કહેવામાં આવ્યું છે કે – - જે માટે કર્મને વિદારણ કરે છે, તપથી વિરાજે છે, અને તપ વીર્યથી યુક્ત છે, તે માટે વિર એવા નામથી સંભારાય છે તે વીરને એટલે કે શ્રીમાન વર્ધમાન સ્વામીને, किं विशिष्टं-सकलगुणरत्नकुलगृह-सकलाः समस्ता ये गुणाः सभामार्दवार्जवादय-स्तएव रौद्रदारियमुद्राविद्रावकत्वात् सकलकल्याण कलापकारणत्वा च रत्नानि-सकलगुणरत्नानि, तेषां कुलगृह-मुत्पत्तिस्थान-तं सकलगुणरत्नकुलगृहं । કેવા વીરને- ત્યાં વિશેષણ આપે છે કેસકળ ગુણ રત્ન કુળગ્રહ (એટલે કે સકળ–સમસ્ત જે ગુણ-ક્ષાંતિ માર્દવ આર્જવાદિક-તેએજ ભયંકર દારિદ્રની છાપને ગાળનાર હોવાથી તેમજ સકળ કલ્યાણ પરંપરાના કારણભૂત હેવાથી રતનરૂપે ( મનાયાથી ) સકળ ગુણ ને [ કહેવાય છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. તેમના જે કુળગ્રહ એટલે ઉત્પત્તિસ્થાન છે, એવા તે વીરને, પુનઃ 1: किंविशिष्टं – विमलकेवलं – विमलं सकलतदावारकर्माणुरेणुसंपर्कविकलत्वेन निर्मलं केवलं केवलाख्यं ज्ञानं यस्य स विमવહ-ત, ફરીને કેવા વીરને [ ત્યાં બીજી વિશેષણ આપે છે કે ] વિમળ કેવળ એટલે કે વિમળ અથાત્ જ્ઞાનને ઢાંકનાર તમામ કર્મ પરમાણુ રજના સમધથી રહિત હાવાથી નિર્મળ, કેવળ અર્થાત્ કેવળ નામે જ્ઞાન છે જેને તે વિમળકેવળ–એવા તે વીરને, तत्वा प्रत्ययस्य चोतरक्रियासापेक्षत्वा दुत्तरक्रिया माह સખ‘ધક ભૂતકૃદંતના કા પ્રત્યય ઉત્તર ક્રિયાપદની અપેક્ષા રાખ નાર હોવાથી ઉત્તરક્રિયા કહે છે, [ મતલખ કે સકળ ગુણુ રત્ન કુળગૃહ વિમળકેવળજ્ઞાની વીરને નમી કરીને પછી શું કરનાર છુ તે મતાવે છે ]. વિતામિ—પ્રયકામ, —મુદ્દેશ—યિત ફ્સ્યુલેશો વિતાहित प्रवृत्ति निवृत्तिनिमित्तवचनरचनाप्रपंच स्तं જિતરામિ એટલે આપુ' ', શુ ?-ઉપદેશ-કહેવુ' તે ઉપદેશ અથાત્ હિતમાં પ્રવર્ત્તવા અને અહિતથી નિવ્રત થવા માટે જે વચન રચનાની ગાઠવણી તે ઉપદેશ. केभ्यो जनेभ्यो लोकेभ्यः कथं भूतेभ्यो — धर्मरत्नार्थिभ्यः કાને ઉપદેશ આપુ છુ ? જનાને-લેાકાને, કેવા જનાને ? ધર્મરત્નના અથિઓને. दुर्गति प्रपततं प्राणिगणं धारयति सुगतौ धत्ते चेति धर्मः । ...ઉર્જન । ' दुर्गतिप्रसृतान् जंतून, यस्मा द्धारयते ततः धत्ते चैतान् शुभस्थाने, तस्माद्धर्म इति स्मृतः इति For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ - ઉપદ્યાત. . દુર્ગતિમાં પડનાર પ્રાણિઓને (પડતાં) ધરી રાખે અને શુગતિમાં પહોચાડે તે ધર્મ જે માટે કહેવું છે કે – . . . . . જે માટે દુર્ગતિમાં પડતા જંતુઓને તેનાથી ઘરી રાખે છે. અને શુભસ્થાનમાં તેમને પહેચાડે છે માટે તે ધર્મ કહેવાય છે . • g -નાગતિ શાઈ, તને શ્વેત વંશીજૉ પરત્નાઈન તે ? " તે ધર્મજ રત્ન ગણાય–રત્ન શબ્દનો અર્થ પૂર્વે વર્ણવ્યો છે. તે ધર્મરત્નને જેઓ ચાહે તેવા સ્વભાવવાળા જે હોય તે ધર્મરત્નાથિ કહેવાય તેવા જનેને ....... सूत्रे च षष्टी चतुर्थ्यर्थे. प्राकृत लक्षणवशाद् यदाहुः प्रभु श्री हेमचंद्र રિપિતા હવન ગાઝા સ્ત્રને “વાર્યા છી” ન જાવે.. * મૂળ ગાથામાં પ્રાકૃતને નિયમ પ્રમાણે જેથીને અર્થે છઠી વિભક્તિ વાપરેલ છે. જે માટે પ્રભુ શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં કહ્યું છે કે “ચતુર્થીના બદલે ષષ્ઠી કરવી” આ રીતે ગાથાને અક્ષરાર્થ બતાવ્યું. માવા પુન- ભાવાર્થ તે આ પ્રમાણે છે- - नत्वेति पूर्वकालाभिधायिनाऽक्षिप्तोत्तर कालक्रियेण स्याद्वादशार्दूलनादसंवादिना पदेनैकांत नित्यानित्यवस्तुविस्तारिवादिप्रवादिमृगयो मुखबंधो व्यधायि । ૧ વિશેષ નામની સાથે પાદ શબ્દ જોડ્યાથી પાદ શબ્દનો અર્થ પૂજ્ય થાય છે. અને તે બહુવચનમાંજ વર્તે છે.. - ૨ સ્યાદ્વાદ એટલે કથંચિત વાદ અર્થાત કાઈક અપેક્ષાએ એમ પણ હેય અને કઈક અપેક્ષાએ તેમ પણ હેય એમ ઉભયકેટિને ગ્રહણ કરનાર કથન • • For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ : “નમીને” એ પૂર્વકાળ દશક અને ઉત્તરકાળની ક્રિયા સાથે સંબંધ રાખનાર એ રીતે સ્યાદ્વાદરૂપી સિંહનાદ સમાન પદે કરીને એકાંત નિત્ય તથા એકાંત અનિત્ય વરતુ સ્થાપન કરનાર વારિ પ્રતિવાદરૂપ બન્ને હરનું સુખ બંધ કરેલ છે. .. यतो नैकांतेन नित्योऽनिलो वा कर्ता क्रियाद्वयं कर्तु मीटे क्रियाभेदे कई भेदाद, ततो द्वितीयक्रियाक्षणे कर्तु रनित्यनित्यत्वाभानप्रसंगाभ्यां दयो रप्यपाति रिति । કારણ કે એકાંત નિત્ય અથવા એકાંતઅનિત્ય કર્તા જૂદી જૂદી છે ! ક્રિયા કરી શકે નહિ, કેમકે જુદી જુદી ક્રિયા થતાં કર્તા પણ જાદા જુદા થઈ જાય. તેથી બીજી ક્રિયા કરવાના ક્ષણમાં કને કાં તે અનિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પડશે અથવા તે નિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પહશે એ રીતે બે પ્રસંગોએ કરીને એકાંત નિત્યપણું તથા એકાંત અનિત્યપણાનું ખંડન કરવું • હવે વિશેષણને ભાવાર્થ બતાવતાં ચાર અતિશય જણાવે છે. * આ ન્યાયની પંક્તિ છે. માટે તેને વિશેષ અર્થ જણાવીયે છીયે. જે વસ્તુને એકાંત નિત્ય માનીયે તે નિત્ય વસ્તુ હમેશાં એક સ્વભાવે રહે તેથી તેજ પદાથે એક ક્ષણે એક ક્રિયા કરી બીજે ક્ષણે બીજી ક્રિયા નહિ કરી શકે તેમજ જે એકાંત અનિત્ય માનિયે તે પદાર્થ ક્ષણ વિનાશી થતાં બીજે ક્ષણે શી રીતે બીજી ક્રિયા કરી શકે તેથી એકાંત અનિત્ય વાદિને તેજ પદાર્થ બીજે ક્ષણે બીજી ક્રિયા કરતો બતાવી તેણે માનેલા અનિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પાડી તેનું ખંડન કરવું અને એકાંત નિત્ય વાદિને તે જ પદાર્થ બીજે ક્ષણે બીજી ક્રિયા કરતે બતાવી સ્વભાવ ભેદ સિદ્ધ કરી તેણે - ભલા નિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પાડી તેનું ખંડન કરવું. માટે સારાંશ એ છે કે જે સ્યાદવાદથી વસ્તુને નિત્યનિત્યપણું માનીયે તે જ હું આમ કરીને આમ કરું છું.” એમ એક કે બે ક્રિયા સાથે જોડાઈ શકાય, માટે આવી જાતના વામથી સ્યાદાદની સિદ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ उयोहूज्ञात. सकलगुणरत्नकुलगृह मित्यनेन भगवतः श्रीमदपश्चिमतीर्थाधिनाथस्य पूजातिशयः प्रकाश्यते, तथाच पूज्यंत एवा प्रथमिकाविधीयमानावनामवशसमुत्पन्नशिरःकोटीर कोटीविटंकसंघ हैः सुरासुरनरनिकरनायकैरपि गुण बंत उक्तंच, सो गुणेहि गण्णो, गुणाहियस्सजह लोगे वीरस्स संभंत - मउड - विडवो, सहस्सनयणो सयय मेइ । इति । ८ > સકળગુણરત્ન કુળગૃહ ' એ પદે કરીને છેલ્લા તીર્થ નાયક ભગવાન વીર પ્રભુના પૂજાતિશય બતાવવામાં આવે છે; કેમકે ગુણવાન પુરૂષને દોડમ દોડા કરી કરવામાં આવતા પ્રણામના લીધે માથાં ઉપરના મુગટાની અણીઆના અણુઅણુ કરતા મેલાપ સાથે દેવા અને દાનવાના ઇંદ્રે પણ પૂજ્યા ४; हेतु छे, या बोभां सर्व अर्ध शुशोना सीधे ( भाननीय ) ગણાય છે, દાખલા તરીકે જુએ કે ગુણે કરીને અધિક એના વીર પ્રભુની પાસે મૂળતી મુગટની અણીએ વડે ઈંદ્ર (पालु ) हमेशां यान्या रे छे. ૧૧ विमलकेवल मित्यमुना तु ज्ञानातिशयसंपन्नतया प्रसिद्ध सिंधार्यपा विकुलविमलनभस्तल निशीथिनीनाथस्य जिननाथस्य वचनातिशय: प्रपं च्यते, यतः केवलज्ञाने सत्यवश्यंभाविनी भगवतां तीर्थकृतां सदेशनामति, स्तीर्थकरनामकर्मण इत्थमेव वेद्यमानत्वात् । यदुक्तं श्रीभद्रबाहुस्वामिपादैः “ तंच कहं वेइज्जर, अगिलाए धम्मदेसणाईहिं" । इत्यादि२ । ' विभण ठेवण ' ये यहे उरीने तो ज्ञानातिशय सहितयशु अताન્યાથી પ્રખ્યાત સિદ્ધાર્થ રાજાના કુળરૂપ નિર્મળ આકાશ પ્રદેશમાં ચંદ્ર १ संस्कृत छाया; - सर्वो गुणै र्गण्यो, गुणाधिकस्य यथा लोके वीरस्य संभ्रांतमुकुटविटपः सहस्रनयनः सतत मेति २०७० - तच कथं वेद्यते, अग्लान्या धर्मदेशनादिभिः (आवश्यक नियुक्ति) For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી ધર્મરત્ન પ્રકરણ સમાન વીર જિનેશ્વરને વચનાતિશય (પણ) જણાવાય છે, કારણ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં તીર્થંકર ભગવાન અવશ્યપણે ઉત્તમ દેશના આપવા પ્ર છે, કેમકે એ રીતે જ તીર્થકર નામ કર્મ વેદી શકાય છે. જે માટે પૂજ્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહેલું છે કે - તે ( તીર્થંકરનામ કર્મ શી રીતે વેદાય? (તેનું ઉત્તર એ કે) અગ્લાનીથી અર્થાત્ વગર થાક ધર્મદેશનાદિક કયાથી.” વગેરે. वीर मिति सान्वयपदेन च भगवतः समूलकाकषितनिःशेषापायनिबंधनकर्मशत्रुसंघातस्य चरमजिनेश्वरस्या पायापगमातिशय प्रस्पष्टं निष्टंक्यते, यतोऽपायभुतंभवभ्रमणकारणत्वात् सर्व मपि कर्म । तथाचा गमः-... વીર એવા યોગિક પદે કરીને સર્વ અપાયના હેતુભૂત કમરૂપી શત્રુના સમૂહને મૂળથી ઉખેડનાર ભગવાન્ ચરમ જિનેશ્વર, વીર પ્રભુને અપાયાપગમાતિશય ખુલ્લી રીતે ટાંકી બતાવેલો છે, કારણ કે તમામ કર્મ સં. સારમાં ભ્રમણ કરવાના કારણ હોવાથી અપાયરૂપે રહેલ છે. જુ આગમમાં લખ્યું છે કે ' , * “સર્વ કર્મ (પરમાર્થે) પાપરૂપ છે, કેમકે તેનાવડે છે : છે (જીવ) સંસારમાં ભટક્યા કરે છે. धर्मरत्नार्थिभ्य इत्येतेन श्रवणाधिकारिणा मर्थित्व मेव मुख्यं लिंग मित्य भाणि । यदुक्तं परोपकारभूरिभिः श्री हरिभद्रमुरिभिः - "“તી હિજાર થી, સમચો વો ન મુત્તપતિ " શ નો વિગો, ઘણુ પુરઝમાળ ચ” તિર ૧ સં છા–સર્વ જ કર્મ, પ્રાતે જોર જંજારે ૨ (સં છા) તત્રાધિકારી કથ, સમથયો ન સૂત્રપતિ ' : ' - સથ તુ જો વિતા સમુસ્થિત પૃદ્ધમાન શા .. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અપાવન બનાવવાના રાષ્ટ્ર ઉપદ્યાત. '; “ધર્મરત્નાથિ” એ પદે કરીને એમ સૂચવ્યું છે કે સાંભળવાના અધિકારિનું મુખ્ય લિંગ અર્થિપણું જ છે-અથાત્ જે અથિ હોય તે જ સાંભળળવાને અધિકારી ગણાય; જે માટે બહુ પરેપકાર કરનાર શ્રી હરિભદ્ર સૂરિએ નીચે મુજબ કહેલું છે – ત્યાં જે અર્થ હોય, સમર્થ હોય, અને સૂત્રમાં વર્ણવેલા દેષથી રહિત હોય તે (સાંભળવાનો અધિકારી જાણવે. અર્થ છે કે જે વિનીત થઈ સાંભળવા આતુર થાય અને પૂછવા માંડે.” जनाना मित्यनेन बहुवचनांतेने द मुदितं भवति, यथा नैक मेवे श्वरादिक माश्रित्यो पदेशदाने प्रवर्तितव्यं-किंतु सामान्येन सर्वसाधारणतया। तथाचाह भगवान् सुधर्मस्वामी ..जहा पुन्नस्स कत्थइ तहा तुच्छस्स कथइ : હા તુરત રથરૂ તા પુરસ થરૂ તિ “જનોને” એવા બહુવચનાત પદથી એમ જણાવ્યું છે કે ફક્ત એકલા મોટા માણસને જ ઉદેશી ઉપદેશ આપવાનું નહિ રાખવું, કિંતુ સામાન્યપણે સર્વને સરખી રીતે ઉપદેશ આપવો. જે માટે સુધર્મ સ્વામિએ જેમ તવંગરને કહેવું તેમ ગરીબને કહેવું જેમ ગરીબને કહેવું તેમ તવંગરને કહેવું.” वितराम्यु पदेश मिती हाय माशयो-न निजप्रज्ञाभिमानेन, न परपरिभवाभिप्रायेण, न कस्यचि दुपार्जनायप्रवर्ते-किंतर्हि कथं नु नामा मी जंतवःसद्धर्ममार्ग मासाद्या पर्यवसितं महानंदामंदानंदसंदोह मवाप्स्यंती त्यनुग्रहबुद्ध्यापरेषा मात्मन श्च । यदभाणि-- - જ નક ૧ સં છા) થા પુરી શક્તિ તથા સુરજીય વાયતે (આચારાંગ) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ઉપદેશ આપું છું ” એમ કહેવાના એ આશય છે કે પેાતાની બુદ્ધિ ખતાવવા ખાતર, અથવા બીજાને હલકા પાડવા ખાતર અથવા કાઇને કમાવી આપવા ખાતર હું પ્રવર્તતા નથી,—કિંતુ શી રીતે આ પ્રાણી સદ્ધમમાર્ગ પામીને અનત મુક્તિ સુખ રૂપ મહાન્ આનંદના સમૂહને પામી શકે એવી રીતે પાતાપર અને ખીજાઓપર અનુગ્રહ બુદ્ધિ લાવીને ( ઉપદેશ આપું છું). જે માટે કહેલું છે કે,~ ૧૪ शुद्धमार्गोपदेशेन यः सवाना मनुग्रहं ', करोति नितरांतेन कृतः स्वस्या प्यसैौमहान् " । " 66 तथा kr " न भवति धर्मः श्रोतुः सर्वस्यै कांततो हितश्रवणात् ब्रुवतो नुग्रहबुध्या वक्तु स्त्वेकांततो भवति " । इत्युक्तः सभावार्थः सकलोपि गाथार्थः ॥ छ ॥ “ જે પુરૂષ શુદ્ધ માર્ગનો ઉપદેશ કરી ખીજા પ્રાણિઓપર અનુગ્રહ કરે છે તે પેાતાના આત્મા ઉપર અતિશય મહાત્ અનુગ્રહ કરે છે. ” હિતાપદેશ સાંભળવાથી સર્વ સાંભળનારાઓને કઇ એકાંતે ધર્મ પ્રાપ્તિ થતી નથી, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનારને તે એકાંતેઅવશ્ય ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે ભાવાર્થ સહિત પ્રથમ ગાથાનેા તમામ અર્થ કહ્યેા. હવે બીજી ગાથા માટે ટીકાકાર અવતરણ આપે છે. अथ यथाप्रतिज्ञातं बिभणिषुः प्रस्तावय न्नाह ॥ छ ॥ હવે સૂત્રકાર પેાતાની પ્રતિજ્ઞા મુજબ કહેવા ઇચ્છતા થકા પ્રસ્તાવના કરે છે, For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવાત. (મૂળ ગાથા.) भवजलहिंमि अपारे, दुलहं मणुयत्तणं पि जंतूर्णः तत्थवि अणत्थहरणं, સન્મવરરયાં ૨ // (મૂળ ગાથાને અર્થ.) અપાર સંસારરૂપ સાગરમાં (ભમતા) જતુઓને મનુષ્ય પણું (મળવું) પણ દુર્લભ છે, તે (મનુષ્યપણા) માં પણ અનર્થને હરનાર એવું સદ્ધર્મરૂપી રત (મળવું) દુર્લભ છે. (ટીકા.) भयंत्य स्मिन् नारकतिर्यङ्नरामररूपेण कर्मवशवर्तिनः प्राणिन इति भवः संसारः, सएव जन्मजरामरणादिजलधारणा जलधि स्तस्मिन्ननादिनिधनतयाऽपारेऽदृष्टपर्यंते बंभ्रम्यमाणाना मिति शेषः (ભૂ ધાતુને અર્થ ઉત્પન્ન થવું હેવાથી) પ્રાણિઓ કર્મના વિશે કે રીને નારકતિર્યંચ-નર–તથા દેવરૂપે ઉત્પન્ન થતા રહે છે જેમાં તે ભવ-સંસાર જાણ. તેજ ભવ જન્મજરા મરણાદિરૂપ જળને ધરનાર હોવાથી જળધિ ગણી શકાય, હવે તે ભવજળધિ આદિ અને અંતથી રહિત હેવાના કારણે અપાર એટલે છેડા વિનાને રહેલ છે, તેમાં “ભમતા એટલું પદ અધ્યાહાર કરી જેડવાનું છે-(તેથી એ અર્થ થ કે અપાર સંસારરૂપ સાગરમાં ભમતા જંતુઓને) दुर्लभं दुरापं मनुजत्व मपि-मनुष्यभावोपि, दूरे ताव देशकुलजातिमभृतिसामग्री सपे रर्थः। For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ મનુજ––મનુષ્યપણું પણ દુર્લભ=દુઃખે મળી શકે છે. પણ કહેવાની એ મતલબ કે દેશ-કુળ-જાતિ વગેરેની સામગ્રી મળવી દુર્લભ છે એ વાત તે દૂરજ રહી, પણ ખુદ મનુષ્યપણું મળવું પણ દુર્લભ છે. यज्जगदे जगदेकबंधुना श्री वर्द्धमान स्वामिना अष्टापदादागतं श्री गौतमहामुनि प्रति જે માટે જગતના ખરેખરા બંધુ શ્રી વાદ્ધમાન સ્વામિએ અષ્ટાપદ પર્વત પરથી આવેલા શ્રી ગૌતમ મહામુનિને (નીચે મુજબ) કહેલું છે “સુ વહુ માથુરે મરે, चिरकालेण वि सव्वपाणिणं गाढा य विवागकम्मुणोસમાં જોમ મા પમાય.” તિ ' “સર્વ પ્રાણિઓને લાંબા વખતે કરીને પણ મને નુષ્ય ભવ (મળવું) ખરેખર દુર્લભ છે; કર્મના વિપાક આકરા (ભયંકર) છે-માટે હે ગીતમ તું ક્ષણ માત્ર (પણ) પ્રમાદ-આલસ્ય નહિ કરજે.” જો શુ"संसारकांतार मपास्तपारं, बंभ्रम्यमाणो लभते शरीरीकृच्छ्रेण नृत्वं मुखसस्यबीजं, प्ररूढ दुःकर्मशमेननूनं" બીજા મતવાળાએ પણ કહ્યું છે કે – અપાર સંસારરૂપ અરણ્યમાં ભટક્ત પ્રાણી (ત્યાં) ઊગેલા હુકમરૂપ તૃણને) બાળીને સુખરૂપ પાક૧ (સં. છા) ટુર્સમાં વર્લ્ડ માનુષ મવા, વિના ન સર્વમાનના; ४. . . . . गाढा श्च विपाकाः कर्मणः- समयं गौतम मा प्रमाद्यस्व ' . . (ઉત્તરાધ્યયન-) . For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત. * નો બીજભૂત મનુષ્યપણને ખરેખર કોણે કરીને જ પામી શકે છે.” “નg વી ગિજુ સ્ત્રી, मृगेषु सिंहः प्रशमो व्रतेषु, मतो महीभृत्सु सुवर्णशैलो, - ' ' મનુ મનુષ્યમવઃ કલાના ' " “મનુષ્યમાં ચક્રવર્તી પ્રધાન છે, દેવામાં ઈદ્ર પ્રધાન છે, પશુઓમાં સિંહ પ્રધાન છે, વ્રતમાં પ્રથમ-શાંતિભાવ પ્રધાન છે, પર્વતમાં મેરૂ પ્રધાન છે, અને ભવમાં મનુષ્યભવ પ્રધાન છે.” તથા " अनाण्यपि रत्नानि, लभ्यते विभवैः सुखदुर्लभो रत्नकोव्यापि, क्षणोपि मनुजायुषः" इति “અમૂલ્ય રત્ન પણ પૈસાના જોરે સહજમાં મેળવી શકાય છે, પણ કેડ રત્ન વડે કરીને પણ મનુષ્યના આયુને ક્ષણમાત્ર પણ મેળવો દુર્લભ છે.” जंतुनां प्राणिनां-तत्रापि मनुजत्वे सत्यप्य-नर्थहरण मितिनार्थ्यते नाभिलष्यते ये दारिद्रक्षुद्रोपद्रवादयोऽपाया स्ते हियंते विध्वस्यंते येन तदनर्थहरणं दुर्लभं दुम्मा-किंत दित्याह, सत्-साधुः पूर्वापरा विरोधप्रभृतिगुणगणालंकृतत्वेन परपावादुकपरिकल्पितधर्मापेक्षया शोभनोधर्म:सद्धर्मः-सम्यकदर्शनादिकः-सएवै हिकार्थमात्रप्रदायीतररत्नापेक्षया शाश्वतानंतमोक्षार्थदातृत्वेन वरं प्रधानं रत्नं सद्धर्मवररत्न मिति ॥छ॥ २ ॥ - જંતુઓને એટલે પ્રાણિઓને-ત્યાં પણ અર્થાત્ મનુષ્યપણામાં પણ અનર્થ હરણ એટલે અનર્થ કહેતાં જેની અર્થના-અભિલાષા ન કરીયે એવા દારિદ્રય તથા નીચ ઉપદ્રવ વગેરે અપાય-તેમને હરાય-નાશ થાય જેનાવડેતે અનર્થ હરણ, તે શું તે કહે છે,-સ–સારે એટલે કે પૂર્વ પર અવિરેધ વગેરે ગુણગણથી અલંકૃત હોવાના લીધે બીજા વાદિઓએ કલ્પલા ધર્મની For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. અપેક્ષાએ શોભન એ જે ધર્મ તે સદ્ધર્મ-અર્થાત્ સમ્યદર્શનાદિક ધર્મતે સદ્ધર્મજ શાશ્વત અને અનંત મોક્ષરૂપ અર્થને દેનાર હોવાથી આ લેકનાજ અર્થને સાધનાર બીજા રત્નની અપેક્ષાએ વર એટલે પ્રધાન હેવાથી સદ્ધર્મ વરરત્ન કહેવાય તે દુર્લભ-દુષ્પાપ છે. (૨) —-અe-– મૂળની ત્રીજી ગાથા માટે અવતરણ अथा मु मेवा) दृष्टांतविशिष्टं स्पष्टयन्नाह ॥छ॥ (મૂળ ગાથા.) जह चिंतामणिरयणं, सुलह नहु होइ तुच्छविहवाणं; गुणविहववजियाणं, जियाण तह धम्मरयणं पि ॥३॥ [મૂળ ગાથાને અર્થ ] જેમ ધનહીન જનોને ચિંતામણિરત્ન મળવું સુલભ નથી, તેમ ગુણરૂપી ધને કરીને રહિત છને ધર્મરત્ન પણ મળી શકતું નથી. (ટીકા) ___ यथा-येन प्रकारेण, चिंतामणिरत्न-सुप्रतीतं, मुलभं-मुमापं, ન–નૈર, મવતિ-ગાયને, સુવિમવાનાં-સુરઇ–વ વિમલ'कारणे कार्योपचाराद् विभवकारणं पुण्यं येषां ते तुच्छविभवाः स्वल्पपुण्या (વ્યર્થ છે. તથાવિષપશુપાવતા. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત, જેમ-જે પ્રકારે, જાણીતું ચિંતામણીરત્ન, સુલભ એટલે સુખે પામી શકાય તેવું, નથી એટલે નથી જ થતું, (કોને ?) થોડા વિભવવાળાને એટલે ઈહાં કારણમાં કાર્યને ઉપચાર કરેલો હોવાથી વિભવ શબ્દ વિભવનું , કારણ પુણ્ય લેતાં શેડા પુણ્યવાળા જે હોય તેમને તેવા પ્રકારના અર્થત પુણ્યહીન પશુપાળની માફક (એની વાત આગળ કહેવામાં આવશે) तथा गुणा अक्षुद्रतादयो वक्ष्यमाणस्वरूपा, स्तेषां विशेषेण भवनं सत्ता गुणविभवोऽथवा गुणाएव विभवो विभूतिर्गुणविभव, स्तेन वर्जितानां તાનાં જીવનનાં બંદિયાનામુર माणा द्वित्रिचतुः प्रोक्ता भूतानि तरवः स्मृताः . जीवा पंचेंद्रिया ज्ञेयाः शेषाः सत्त्वा इती रिताः (१) તે જ રીતે ગુણે એટલે આગલ કહેવામાં આવનાર અક્ષુદ્રતા વગેરે, તેમનું જે વિશેષે કરીને ભવન કહેતાં હોવું તેને કહિયે ગુણવિભવ અથવા ગુણરૂપી વિભવ એટલે રિદ્ધિ તે ગુણવિભવ, તેણે કરીને વજિત એટલે રહિત છે ને એટલે પંચેન્દ્રિય પ્રાણિઓને, (ઈહાં જીવ શબ્દ પચંદ્રિય પ્રાણિઓ લેવા) કહેલું પણ છે કે – પ્રાણ એટલે શ્રી ત્રિીય, તથા ચતુરિંદ્રિય જાણવા, ભૂત એટલે તરૂ સમજવા, જીવ એટલે પંચેન્દ્રિય જાણવા, બાકીના પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ તે સર્વ કહેલા છે. अपिशब्दस्य वक्ष्यमाणस्ये ह संबंधा देवं भावनाकार्या-केंद्रियविकलेंद्रियाणां ताव धर्मप्राशि स्ति, पंचेंद्रियजीवानामपि तत्तयोग्यताहेतुगुणसामग्री विकलानां तथातेन प्रकारेण-धर्मरत्नं मुलभं न भवती ति प्रकृते संबंध इति For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ મૂળ ગાથાના અને લગાડેલા ગ શબ્દને સંબંધ છવ શબ્દની સાથે કરવાને છે, તેથી ઈહાં આ રીતે પરમાર્થ પેજના કરવી કે એકે દિય તથા વિકળેદ્રિયને તે મૂળે ધર્મપ્રાપ્તિ રહેલ નથી, પણ પંચંદ્રિય છે પણ જે તેવી તેવી ગ્યતાના કારણે જે ગુણ તેની સામગ્રીથી રહિત હોય તેમને તેજ રીતે ધર્મરત્ન મળવું સુલભ નથી, ચાલતી વાતને સંબંધ છે. पूर्वसूचित पशुपाल दृष्टांत श्वायं बहुविबुधजनोपेतं-हरिरक्षित मप्सरः शतसमेतं, - इह अस्थि हत्थिणउरं-पुरं पुरंदरपुरं व वरं १ પ્રથમ જણાવેલ પશુપાળને દષ્ટાંત આ મુજબ છે. બહુ વિબુધજન (દેવતાઓ) થી યુકત, હરિ (ઈ) થી રક્ષિત, સેંકડે અપ્સર (દેવાંગનાઓ) થી શોભિત દ્રપુરી માફક ઈહાં બહુ વિબુધજન (પંડિત) થી યુક્ત, હરિ (એ નામના રાજા) થી રક્ષિત, સેંકડે અપ્સર (પાણીના તળાવ) થી શોભિત હસ્તિનાપુર નામે ઉત્તમ નગર હતું. (૧) - તત્ર દરિણ-jના નાવિનામાં તીવ, निम्मलसीलगुणधरा-वसुंधरा गेहिणी तस्स २ ત્યાં પુરૂમાં હાથી સમાન ઉત્તમ નાગદેવ નામે માટે શેઠ હતું, તેની નિર્મળ શીળવાળી વસુંધરા નામે સ્ત્રી હતી (૨) तत्तनयो विनयोज्वल-मतिविभवभरो बभूव जयदेवः दख रयणपरिक्खं-सिक्खइ सो बारस समाओ. ३ તેમને વિનયવાનું અને તેથી જ નિર્મળ બુદ્ધિની સમૃદ્ધિવાળો જ્યદેવ નામને પુત્ર હતા, તે સ્વભાવે ચતુર હાઈ બાર વર્ષ લગી રત્નની પરીક્ષા શીખતો રહ્યો. (૩). (२०७०) इहा स्ति हस्तिनापुर पुरं पुरंदरपुर मिव वरं १ निर्मल शीलगुणधरा वसुंधरा गेहिनी तस्य २ दक्षो रत्नपरीक्षा शिक्षते स द्वादश समाः ३ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ पोधात.. विजितान्यहास ममलं-वित्रासं चिंतितार्थदानपटुं, चिंतामणि पमुत्तुं-सेसमणी गणइ उवलसमे. ४.:.. જેના પર કેઈથી હસાય નહિ એવા નિર્મળ છેકા રહિત અને મનવંછિત પૂરણ કરનાર ચિંતામણિ રત્ન સિવાય બીજા મણિઓને તે પત્થર समान गए evt. (४) चिंतामणिरत्नकृते-सुकृती स कृतोद्यमः पुरे सकले, इटहट्टेण घर-घरेण भमिओ अपरितंतो. ५ તે ભાગ્યશાળી પુરૂષ ઉદ્યમી થઈને ચિંતામણિ રત્ન માટે આખા નગરમાં હાહાટ અને ઘરેઘર થાક્યા વગર ફરી વળે. (૫) नच त मवाप दुरापं-पितरा त्वूचे च य न्मया त्र पुरे, चिंतामणी न पत्तो-तो जामि तयत्थ मन्नत्थ. ६... છતાં તે તે દુર્લભ મણિને મેળવી શક્યો નહિ. ત્યારે તે પિતાના માબાપને કહેવા લાગ્યો કે હું આ નગરમાં ચિંતામણી પામી શક્યો નહિ, તે હવે તેના માટે બીજા સ્થળે જાઉં છું. (૬) ताभ्या ममाणि वत्स-स्वच्छमते कल्पनै व खल्वे षा, अन्नत्थवि कत्थइ नत्थि-एस परमत्थओ भवणे. ७ તેમણે કહ્યું કે હે પવિત્ર બુદ્ધિવાળા પુત્ર, ચિંતામણિ તે ખાલી કલ્પના માત્રજ છે, માટે જગતમાં કલ્પના શિવાય બીજા કોઈપણ સ્થળે તે ५२५२ २२ नथी. (७) ('. ४०) चिंतामणि प्रमुच्य, शेषमणीन् गणयति उपलसमान. ४ ___ हटेहट्टेन गृहंगृहेण भ्रांतः अपरितांतः ५ . . *चिंतामणि ने प्राप्त:-तद् यामि तदर्थ मन्यत्र. ६. . अन्यत्रापि कुत्रचित् नास्ति एष परमार्थतः भवने ७ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. MAMAN त द्रत्नै रसपत्नै-यथेष्ट मन्यै रपि व्यवहरस्व, निम्मलकमलाकलियं-भवणं ते होइ जेण मिणं ८ (ग्रं. १००) તે માટે બીજા સરસ રત્નોથી જ જેમ તને ફાવે તેમ વ્યાપાર ચदाप, २थी त३ ५२ निर्भ सभीथी १२५२ थाय. (८) इस्युक्तो पि स चिंता-रत्नाप्तो रचितनिश्चय श्चतुरः, . . बारिजंतो पियरेहिं-निग्गओ हथिणपुराओ. ९ આમ કહીને માબાપોએ વાર્યા છતાં પણ તે ચતુર કુમાર ચિંતામણિ મેળવવા માટે દઢ નિશ્ચય કરીને હસ્તિનાપુરથી રવાને થે. (૮). नगर निगमग्रामाकर-कर्बटपत्तनपयोधितीरेषु, तम्मग्गणपवणमणो-सुइरं भंतो किलिस्संतो १० ते न॥२, निगम, ॥भ, मा१२, मे, पाटण, तथा हरियाना - નાસમાં તે ચિંતામણિની ધમાંજ મન રાખીને દુઃખ વેઠી બહુ કાળ समतो रो. (१०) त मलभमानो विमना-दध्यौ किं नास्ति सत्य मेवे दं, अहवा तस्स त्थित्तं-न अन्नहा होइ सत्युत्तं ११ . . પરંતુ ક્યાં પણ તેને તે નહિ મળવાથી તે ઉદાસ થઈ વિચારવા લાગ્યું કે શું તે નહિજ હોય એ સાચી વાત હશે? અથવા તે શાસ્ત્રમાં તેનું અસ્તિત્વ જણાવેલ છે તે ખોટું કેમ બને? (૧૧) (स'. ४०) निर्मलकमलाकलितं भवनं तव भवति येने दं ८ वार्यमाणः पितृभ्यां निर्गतः हस्तिनापुरात्. ९ तन्मार्गण प्रवणमनाः सुचिरं भ्रांतः क्लिश्यन्. १० अथवा तस्या स्तित्वं नान्यथा भवति शास्त्रोक्तं ११ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત. २३ इति निश्चित्य स चेतसि-निपुणं बंभ्रमितु मारभत भूयः पउराओ मणिखाणीउ-पुच्छापुच्छि नियच्छंतो. १२ એમ મનમાં નિશ્ચય કરીને તે ફરીને પૂછી પૂછીને મણિઓની અને નેક ખાણીઓ જેતે થકો ખૂબ ફરવા લાગે. (૧૨) वृद्धनरेणै केन च-सोऽभाणि यथा मणीवती हा स्ति, खाणी मणीण तत्थय-पवरमणी पावइ सपुन्नो. १३ ફરતાં ફરતાં તેને એક વૃદ્ધ માણસ મળે તેણે તેને કહ્યું કે હાં એક મણવતી નામે મણિની ખાણ છે, ત્યાં તે પવિત્ર ઉત્તમ મણિ મળી छे. (१3) तत्रच जगाम मणिगण-ममल मनारत मथी मृगयमाणः, एगो य तस्स मिलिओ-पसुवालो वालिसो अहियं १४ ત્યારે દેવ નિરંતર તેવી મણિઓની શોધ ચલાવવા માટે ત્યાં જઈ પહે, તેવામાં ત્યાં તેને એક અતિશય મૂર્ખ પશુપાળ મજે. (૧૪) जयदेवेन निरैक्षत-वर्तुल उपल श्च करतले तस्य, गहिओ परिच्छिओ तह-नाओ चिंतामणि त्ति इमो. १५ તે પશુપાળના હાથમાં જ્યદેવે એક ગોળ પત્થરે છે, ત્યારે તે લઈને તેણે તપાશી જતાં તેને ચિંતામણિ માલમ પડે. (૧૫) सोऽयाचि तेन समुदा-पशुपालः प्राह कि ममुना कार्य, भणइ वणी सगिहगओ-बालाणं कीलणं दाहं. १६ ત્યારે તેણે હર્ષ પામી તેના પાસેથી તે પત્થરે માગ્યો, ત્યારે પશુ પાળ બોલ્યો કે એનું તારે શું કામ છે? એટલે તે વાણુઓ બેલ્યો કે ઘેર જઈ નાના બાળકોને રમકડા તરીકે આપીશ. (૧૬) (स'• छ।०) प्रचुरा मणिखानीः पृष्टापृष्टया पश्यन् १२ खानि मणीनां तत्रच प्रवरमणिः प्राप्यते स पूर्णः १३ ।। एक श्च तस्य मिलितः पशुपालो बालिशः अधिकं १४ गृहीतः परीक्षित स्तथा-ज्ञातः चिंतामणिः इति अयं १५ भणति वणिक् स गृहगतः बालानां क्रीडनकं दास्पे १६ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી ધર્મરત્ન પ્રકરણ. सोऽजलप दीदृशा इt - ननु बहवः संति किं न गृहसि सिठिसुओं भणई अहे - समुस्सुओ निययगिहगमणे. १७ પશુપાળ ખેલ્યા કે એવા તેા ઈહાં ઘણા પડયા લઈ લેતા, ત્યારે શેઠના પુત્ર ખેલ્યા કે મારે મારા ઘરે छे. (१७) त देहि मा मेनं त्वमन्य मपि भद्र लप्स्यसे रात्र, अपरोवपारसील - त्तभेण तहविहु न सो देइ. १८ છે તે. કાં નથી જવાની ઊતાવળ તે માટે હું ભદ્ર, તુ આ પત્થર મને આપ, કારણકે તને તે ઇંદ્ધાં ખીજું પણ જડી જશે (એમ જયદેવે માગ્યા છતાં) તે પશુપાળને પરોપકાર કરવાની ટેવજ નહિ હાવાથી તે તેણે તેને આપ્ચા નહિ. (૧૮) तत एतस्यापि च वर-मय मुपकर्त्ता स्तु मा स्म भू दफलः, इय करुणारसियम - सिठिसुओ भणइ आभीरं १९ ત્યારે જયદેવે વિચાર કર્યા કે ત્યારે ભલે આ રત્ન એવું ભલું કર્સ, પણ અફળ રહે તે સારૂ' નહિ, એમ કરૂણાવાન થઈને તે શ્રેષ્ઠીપુત્ર તે ભરवाउने उडेवा लाग्यो. (१८) यदि भद्र मम न दत्से - चिंतामणि मे न मात्मनापि ततः आराहसु जेण तुर्हपि - चिंतियं देइ खलु एसो. २० હે ભદ્ર, જો તું આ ચિંતામણી મને નથી આપતા તેા હવે તુજ એની આરાધના કરજે કે જેથી એ તું જે ચિંતવીશ તે આપશે. (૨૦) ( स • छा० ) श्रेष्टि सुतो भणति अहं समुत्सुकः निजकगृहगमने. १७ अपरोपकारशीलत्वेन तथापि च न स ददाति. १८ इति करुणारसितमतिः श्रेष्टिसुतः भणति आभीरं १९ आराधय येन तवापि चिंतितं ददाति खलु एषः २० For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્યાત. इतर : मोचे यदि सत्य - मेष चिंतामणि मयाऽचिंति, ता बोरकयरकन्वर-पमुहं मह देउ लहू बहुयं. २१. પશુપાળ એલ્યા વાર્ જો આ ચિંતામણિ છે એ વાત ખરી હાય તા હું... ચિંતવું છું કે એ મને જલ્દી ઘણા ખેર, કેર, તથા કાખાડા વગેરે આપેા. ૨૧ अथ हसितविकसित मुखः श्रेष्टि सुतः स्माह चित्यते नैवं, किंतु ववासतिगंतिम - रयणिमुहे लित्तमहिवी. २२ ત્યારે હસીને શ્રેષ્ઠિ પુત્ર બાહ્યો કે એમ ચિંતવાય નહિ, કિંતુ (એને માટે તેા આ પ્રમાણે વિધિ છે કે) ત્રણ ઉપવાસ કરી છેલી રાતના પહેલા પાહારે લીધેલી જમીન ઊપર. ૨૨ शूचिपट्टनिहितसिचये - स्नपितविलिप्तं मणि निधायो चै कप्पूर कुसुम माईहि- पुइ नमिय विहिपुब्बं. २३ પવિત્ર ખાજેટ ઊપર પાથરણું પાથરી તેપર આ મણને ન્હેવરાવી ચંદનથી ચર્ચિત કરીને સ્થાપિત કરવી, પછી કપુર તથા પુષ્પ વગેરેથી તેની પૂજા કરીને વિધિપૂર્વક તેને નમસ્કાર કરવા. ૨૩ तदनु विचियत इष्टं - पुरोऽस्य सर्व मपि लभ्यते मातः, इय सोउं मो बालो वि-छालिआगाम मभिचलिओ. २४ ૧૫ ત્યારબાદ એની આગળ જે પાતાને ઇછુ હોય તે ચિંતવુ' એટલે પ્રભાતે તે સઘળું મળે, આવું સાંભળીને તે ભરવાડ મૂર્ખ છતાં પણ પાતાના બકરીઓવાળા ગામ તરફ ચાલ્યા. ૨૪ (સ’” હા॰) સઢા વઢાર વરમુÄ મળ્યું વાતુ હતુ થતુ. ૨૨ किंतु पवासत्रिकांतिमरजनिमुखे लिप्तमहीपीठे, २२ कर्पूरकुसुमादिभिः पूजयित्वा न त्वा विधिपूर्व २३ इति श्रुत्वा स बालोपि छालिका ग्राम मभिचलितः २४ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ AANAANAVANAAM.ANAMAVAN ARANAANANAMANNove - नस्छास्यति हस्ततले, मणिरत्नं नून मूनपुण्यस्य, . इय चिंतिय सिठिसुओ वि, तस्स पुठिं न छदेइ. २५ હિન પુણ્યના હાથમાં ખચિત (આ) મણિ રત્ન રહેશે નહિ-એમ ચિંતવીને શ્રેષ્ટિ પુત્ર પણ તેની પૂઠ નહિ છોડી–અર્થત પાછળ પાછળ ચાલ્યા કર્યું. ૨૫ गच्छन् पथि पशुपालः, माह मणे छागिका इमा अधुना, विकिणिय किणिय घणसार, माइ काहामि तुह पूर्य. २६ રસ્તે ચાલતાં પશુપાળ કહેવા લાગ્યું કે હે મણિ! હવે આ બકરીઓ વંચીને ચંદન કપૂર વગેરે ખરીદી (૯) તારી પૂજા કરીશ. ૨૬ मञ्चितितार्थपूर्त्या, सान्वयसंज्ञो भवे स्त्वमपि भुवने, एव मणि मुल्लवंतेण, तेण भणियं पुणो एयं २७ ।। માટે મારા મને રથ પૂરીને તે પણ જગતમાં તારું નામ સાર્થક 'કરજે એમ તેણે મણિના સામે કહીને ફરી નીચે મુજબ કહ્યું. ૨૭ दूरे ग्राम स्तावन, मणे कथां कथय कांचन ममागे.. अह न मुणसि तो हं तुह, कहे मि निमुणेसु एगग्गो. २८ ગામ હજુ દૂર છે ત્યાં લગણ) હે મણિ! તું મારી આગળ કંઈક વાર્તા કહે અગર તું નહિ જાણતા હોય તો હું તને કહું છું, તું એકાગ્ર यसin. २८. (२०७०) इति चिंतयित्वा श्रेष्टिमुतोपि तस्य पृष्टिं न जहाति. २५ . विक्रीय क्रीत्वा घनसारादि करिष्यामि तव पूजां. २६ एवं मणि मुल्लपता तेन भणितं पुन रतत्. २७ अथ न जानासि तर्हि अहं ते कथयामि श्रृणु एकानः २८ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ रुपयात. २७. . देवगृह मेकहस्तं; चतुर्भुजो वसति तत्र देव स्तु.. इय पुणरुत्तं वुत्तोषि, जंपए जाव नेव मणी. २९ એક હાથનું દેહેરૂં છે, તેમાં ચાર હાથને દેવ રહે છે–એમ વારંવાર કહેતાં છતાં પણ મણિ તે કશું ન બોલે. ૨૯ ताव दुवाच म रुष्टो, यदि हुंकृतिमात्र मंपिं न मे दत्से, ता चिंतियत्थसंपायणंमि तुह केरिसी आसा ३० તેટલે તે ગુસ્સે થઈ છે કે જો તું મને હંકારે પણ નથી આ પતે તે પછી મનવંછિત સિદ્ધ કરવામાં તારી શી આશા રાખી શકાય. ૩૦ व चिंतामणि रिति ते, नाम मृषा सत्यमेव यदिवेदं, नं तुह संपत्तीए वि, न मह फिट्टेइ मणे चिंता. ३१ માટે તારૂં ચિંતામણિ નામ જ હું છે, અથવા તે તે ખરૂં જ છેકેમકે તું મળ્યા છતાં પણ મારા મનમાં ચિંતા તૂટી નથી. ૩૧ किंच क्षणमपि योई, रब्धातके विना नहि स्थातुं, सत्तो सौहं कह मिह, उववासतिगेण न मरामि. ३२. . • ४.) इति पुनरुक्तं उक्तोपि जल्पते यावत् नैव मणिः २९ तदा चिंतितार्थ संपादने तव कीदृशी आशा ३० यत् तव संप्राप्त्यापि न मम नश्यति मनसि चिंता ३१ शक्तः सोहं कथ मिह उपवासत्रिकेण न म्रिये. ३२ એક હાથના દહેરામાં ચાર હાથને દેવ—એ દેખીતે વિરોધ છે, તેને પરિહાર એ છે કે ચાર હાથને એટલે ચાર હાથવાળો દેવ એમ અર્થ લે. + ચિંતામણિને અર્થ એમ કરીયે કે ચિંતાને પૂરનાર મણિ તે તે નામ ખોટું છે પણ ચિંતાને જ મણિ તે ચિંતામણિ એમ અર્થ કરીયે તે તે નામ સાચું છે એમ તે પશુપાળના કહેવાનો મતલબ છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. વળી જે હું રાબ અને છાસ વગર એક ક્ષણ પણ રહી શકે નહિતે હું ત્રણ ઉપવાસ કરું તે કેમ ઈહાં મરી નહિ જાઉં. ૩ર · तन मम मारणहतो, वणिजा रे वर्णितो सि तद्गच्छ, जत्थ न दीससि इय भणिय, लंखिओ तेण सो सुमणी. ३१ તે માટે મને મારવા ખાતર અને તે વાણિયાએ તને વખાણ્યું લાગે છે. માટે જ્યાં પાછો ન દેખાય ત્યાં તો રહે એમ કહી તેણે તે ઉત્તમ મણિ નાખી દીધો. ૩૩ जयदेवो मुदितमनाः, संपूर्ण मनोरथः प्रणतिपूर्व, चिंतामणिं गहित्ता, नियनयराभिमुह मह चलिओ. ३४ (આ વખતે) શ્રેષ્ટિ પુત્ર દેવ (જે તે પશુપાળની પાછળ ચાલે આવતું હતુંતે પિતાને મોરથ પૂર્ણ થવાથી હર્ષિત થઈ 'પ્રણામ પૂર્વક તે ચિંતામણિ ઊપાડીને પિતાના નગર તરફ ચાલે. ૩૪ . मणिमाहात्म्या दुल्लसित, वैभवः पथि महापुरे नगरे, रयणवइनामधूयं परिणीय मुबुद्धि सिटिस्स ३५ . बऊपरिकरपरिकरितो-जननिवहै गीयमान सुगुणगणः, हथिणपुरम्मि पत्तो-पणओ पियराण चलणेसु. ३६ હવે તે જયદેવ ચિંતામણિના પ્રભાવથી ધનવાન થઇ. રસ્તામાં - હાપુર નામે નગરમાં રહેતા સુબુદ્ધિ શેઠની રત્નાવતી નામે પુત્રીને પરણીને ઘણું ચાકર નેકરે સાથે લઈને ચાલતા થકે અને લોકોએ વખણાતે થક પિતાના હસ્તિનાપુર નામે શહેરમાં આવીને માબાપના ચરણે પડશે. ૩૫-૩૬ ૧ (સં. છ ) રર ર દા રૂતિ માત્વા, નિક્ષત સ્વૈન સમુગઃ રે चिंतामणिं गृहित्वा, निजनगराभिमुख मथ चलितः ३४ रत्नवतीनाम्नी पुत्री परिणीयं मुबुद्धिश्रेष्ठिनः ३५. हस्तिनापुरे प्राप्तः प्रणतः पित्रो; चरणयोः ३६ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. ~ARArunvNARAAAAAAWAraniurvasna.nnnn AAVAAAAAA अभिनंदितः स ताभ्यां-स्वजनैः सन्मानितः सबहुमानः, थुणिओ सेसजणेणं-भोगाणं भायणं जाओ. ३७ ત્યારે માબાપે તેને આશીષ આપી અને સગાવહાલાઓએ તેને બહુ માન આપ્યું, તથા નગરના લોકોએ તેના વખાણ કર્યા–એમ તે જયદેવ મોજમઝાને પાત્ર થશે. ૩૭ ज्ञातस्या स्यो पनयो य, मुच्चकै रमरनरकतिर्यक्षु, इयरमणीण खणीमु व, परिबुमंतेण कहकहवि ३८ जीवेन लभ्यत इयं; मनुजगतिः सन्मणीवतीतुल्या, तत्यवि दुल्लहो चिंता-मणि, व्व जिणदेसिओ धम्मो. ३९ આ દઇતની ખાસ મેળવણ એ છે કે તિર એટલે સામાન્ય : મણિઓની ખાણ સમાન દેવ-નારક-તિર્યંચ રૂપ ગતિઓમાં ભમતાં થકાં જેમ તેમ કરીને જીવ આ ઉત્તમ મણિવાળી ખાણ સમાન મનુષ્ય ગતિ પામી શકે છે, અને ત્યાં પણ ચિંતામણિના માફક જિન ભાષિત ધર્મ पाभयो (म) दुल २७५ छ. ३८-३८ पशुपालो त्र यथाखलु, मणिं न लेभे नुपात्तसुकृतधनः जह पुण्णवित्तजुत्तो, वणिपुत्तो पुण तयं पत्तो. ४० तद् गतगुण विभवो, जीवो लभते न धर्मरत्न मिदं, अधिवकलनिम्मलगुणगण, विहवभरो पावइ तयं तु. ४१ વળી જેમ સુકૃત નહિ કરનાર પશુપાલ તે મણિ ટકાવી (स. ४०) स्तुतः शेषननेन भोगानां भाजनं जातः ३७ इतरमणीनां खनिष्विव परिभ्रमता कथंकथमपि. ३८ सत्रापि दुर्लभ चिंतामगि रिव जिनदेशितो धर्मः ३०. यथा गुण्यवित्तयुक्तो वणिकपुत्रः पुनस्तत्प्राप्तः ४० अविकलनिर्मलगुणघणविभवभरः प्राप्नोति तनु. ४१ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધર્મરત્ન પ્રકરણ. શકશે નહિ, પણ પુણ્ય રૂપ ધનવાન્ વણિપુત્ર તેને મેળવી શકયે, તેમ ગુણ રૂપ ધન કરીને હીન જીવ આ ધર્મરત્ન પામી શકતો નથી, પણ સં. પૂર્ણ નિર્મળ ગુણરૂપ બહુ ધનવાન (જ) તેને પામી શકે છે. ૪૦–૪૧ .दृष्टांत में विनिशम्य सम्यक, सद्धर्मरत्नग्रहणे यदीच्छा, ___ अमुद्रदारिद्रयविनाशदक्ष, तत् सद्गुणद्रव्य मुपार्जयध्वं. ४२ આએ દષ્ટાંત બરાબર સાંભળ્યા બાદ જે તમને સદ્ધર્મ રૂપ રત્ન ગ્રહણ કરવામાં ઈચ્છા હોય તે, બેહદ દરિદ્રતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણ રૂપી ધનને ઉપાર્જન કરો. ૪૨ इति पशुपालकथेति गाथार्थः ॥ छ ॥३॥ એ રીતે પશુપાળની કથા છે. ' અને એ રીતે ગાથાને અર્થ પૂર્ણ થયો. ૩ –----૦-૧૦ --~(હવે ચોથી ગાથાનું અવતરણ કરે છે–). कतिगुणसंपन्नः पुन स्तत्प्राप्तियोग्य इति प्रश्न माशंक्या ह-- હવે કેટલા ગુણવાળ હોય તે ધર્મ પામવાને યોગ્ય થાય? એ પ્રશ્ન મનમાં લાવીને ઉત્તર આપે છે - ૫ (મૂળ કથા. ) इगवीसगुणसमेओजुग्गो एयस्स जिणमए भणिओ, तदुवज्जणमि पढमं ता जइयव्वं जओ भणियं. ४ ? “નમો માળિય” એમ ઉલેખ કર્યાથી સ્પષ્ટ થાય છે કે મૂળની પાંચમી, છઠ્ઠી, તથા સાતમી એ ત્રણ ગાથાઓ લાંબી પરંપરાથી ચાલતી આવેલી છે, અને તે પ્રાચીન ગાથાઓના આધારે જ આ ધર્મરત્ન પ્રકરણું યોજવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્યાત. ( મૂળ ગાથાના અર્થ. ) એકવીશ ગુણાથી જે સહિત હાય તે પહેલ પ્રથમ એ ધર્મરત્નને ચાગ્ય ગણાય એમ જિનશાસનમાં કહેલું છે, માટે તે એકવીશ ગુણાના ઉપાર્જનમાં યત્ન કરવા જોઇયે; જે માટે પૂર્વાચાર્યેાએ આગળ મુજબ કહેલ છે. (ટીકા ) एभिरेकविंशतिगुणैर्वक्ष्यमाणैः समेतो युक्तः - पाठांतरेण समृद्धः संपूर्णः -- समिद्धो वा देदीप्यमानो - योग्य उचित — एतस्य प्रस्तुतधर्मरत्नપ—બિનમતે, મને—મળિતઃ ગતિપાતિ-સમ ાિંત શેષઃ । ૯૧ આ એકવીશ ગુણે જે આગળ કહેવામાં આવશે તેણે કરીને (જે) સમેત કહેતાં યુક્ત હોય અગર પાઠાંતરમાં (‘મો? એવા શબ્દ લઈયે તો તેના એ અર્થ થાય કે ) સમૃદ્ધ એટલે સપૂર્ણ હોય અથવા સમિદ્ધ એટલે દેદીપ્યમાન હાય-તે એને એટલે પ્રસ્તુત કરેલા ધર્મરત્નને ચેાગ્ય એટલે ઉચિત જિન મતમાં એટલે અહુનાના શાસનમાં ભણેલા એટલે પ્રતિપાદન કરેલા છે ( કેણે ભણેલા છે? એનાં ઉત્તરમાં) તે વાતના જાણુકારાએ-એટલું ઉપરથી લઈ લેવું. ततः किमित्याह तदुवज्जणमिति - तेषां गुणानां - उपार्जने विउपनेप्रथम मादौ - तस्माद्वेतो यतितव्यं । તેથી શુ ( સિદ્ધ થયું) તે કહે છે-તેના ઉપાર્જનમાં અટલે કે તે ગુણ્ણાના ઉપાર્જન એટલે વધારવાના કામમાં-પહેલાં એટલે સાથી આદિમાં તે માટે યત્ન કરવા. '' इहा य माशयो, यथा प्रासादार्थिनः शल्योद्धारपीठवैधादा वाद्रियंते, तदविनाभावित्वा द्विशिष्टप्रासादस्य - तथा धर्मार्थिभि रेते गुणाः सम्य गु For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ womart पार्जनीया, स्तदधीनत्वा विशिष्टधर्मसमृद्धे रिति । यतो यस्माद्-भणितं गदितं-पूर्वसूरिभि रिति गम्यत इति । ઈહાં એ આશય છે કે જેમ મેહેલ બાંધવા ઇચ્છનારાઓ જમીન સાફ કરી પાયા વગેરેની મજબૂતી કરે છે, કેમકે તેમ કથાથી જ તે મજબૂત મહેલ બંધાઈ શકે છે તેમ ધર્મ કરવાના અથિઓએ પણ આએ ગુણ બરાબર ઉપાજિત કરવા, કારણ કે તેમ કર્યાથીજ વિશિષ્ટ ધર્મની સમૃદ્ધિ મેળવી શકાય છે, જે માટે (આગળ કહેવામાં આવશે તે પ્રમાણે) ભણેલું એટલે કહેલું છે. (કેણે કહેલું છે તે કે) પૂર્વાચાર્યએ એટલું ઊપરથી સમજી લેવું. भणित मेवाहशुहेछ तेन हे ;धम्मरयणस्स जुगो, अक्वुद्दो, रुववं, पगइसोमोः लोगपिओ, अकूरो, भीरू, असढो, सुदखिण्णो. ५ लज्जालुओ, दयालू, मज्जत्थो, सोमदिठि, गुणरागी, सकह सुपक्खजुत्तो, सुदीहदंसी, विसेसन्नू.६ धर्मऽरत्नस्य योग्यः अक्षुद्रोरूपवान् प्रकृतिसोमः लोकप्रियः अक्रूरः भीरू, अशठः सुदाक्षिण्यः ५ लज्जालुः दयालुः मध्यस्थः सोमदृष्टिः गुणरागी, सत्कथमुपक्षयुक्तः सुदीर्घदशी विशेषज्ञः ६ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત. ૩ણુગો, વિનો, कयण्णुओ, परहियत्थकारीय, तहचेव लद्धलक्खो , इगवीसगुणेहिं संपन्नो. ७ (મૂળને અર્થ) જે પુરૂષ અશુદ્ર, રૂપવાન, શાંત પ્રકૃતિવાળે, કપ્રિય, અક્રૂર, પાપ ભીરૂ, નિષ્કપટી, દાક્ષિણ્યતાવાનું, શરમાળ, દયાબુ, મધ્યસ્થ, થંડી નજરવાળે, ગુણરાગી, સારા સગા સાથે પ્રીતિ રાખનાર, દીર્ધદર્શી, ગુણદોષજ્ઞ, વૃદ્ધ જનને અનુસરનાર, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી અને સમજદાર, એમ એકવીશ ગુણવાળો હોય તે ધર્મ રૂ૫ રત્નને પાત્ર થઈ શકે છે. ૫-૬-૭ ( ટીકા) धर्माणां मध्ये यो रत्नमिव वर्तते जिनप्रणीतो देशविरतिसविरतिरूपो धर्मः स धर्मरत्नः-तस्य योग्य उचितो भवति इत्यध्याहार-एकविशत्या गुणैः संपन्न इति तृतीयगाथांते संबंधः। ધર્મમાં જે રત્ન માફક વર્તે છે તે જિન ભાષિત દેશ વિરતિ અને સર્વ વિરતિરૂપ ધર્મ તે ધર્મરત્ન કહેવાય–તેને એગ્ય એટલે ઉચિત–તે થાય કે જે “એકવીશ ગુણે કરી સંપન્ન હેય” એમ ત્રીજી ગાથાના અંતે પદ છે તે સાથે જોડવું. वृद्धानुगः विनीतः कृतज्ञः परहितार्थकारि च तथाचैव लब्धलक्षः एकविंशतिगुणैः संपन्नः ७ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ताने व गुणान् गुणगुणिनोः कथंचि दभेद इतिदर्शनाय गुणिपतिનાના–સાદો ત્યારે तत्रा क्षुद्रो नुतानमतिः ? रूपवान् प्रशस्तरूपः स्पष्टपंचेंद्रिय इत्यर्थः-मतोः प्रशंसावाचित्वात् , रूपमात्राभिधाने पुन रिभेव, यथा-रूपिणः पुद्गलाः प्रोक्ता-इति २ प्रकृतिसोमः स्वभावतोऽपापकर्मा ३ लोकप्रियः सदासदाचारचारी ४ अक्रूरोऽक्लिष्टचित्तः ५ તેજ ગુણેને ગુણગુણિને કેટલીક રીતે અભેદ બતાવવા માટે ગુણ વાચક વિશેષણેથી કહી બતાવે છે–અહીં “ગો ' ઇત્યાદિ પદ બોલવા. ત્યાં અશુદ્ર એટલે અનુત્તાન મતિવાળે હાય-અર્થાત્ જે ક્ષુદ્ર એટલે ઊછાંછળે કે ટુંક બુદ્ધિ ન હોય તે અશુદ્ર જાણ. ૧ " રૂપવાળો એટલે સારા રૂપવાળ અર્થાત્ જે ચેખી પાંચ ઇન્દ્રિયવાળો હાય-હાં મત પ્રત્યય પ્રશંસાને અર્થ જણાવે છે, ફક્ત રૂપ માત્ર જણાવવું હોય તે ફક્સ પ્રત્યયજ આવે, જેમકે રૂપિ પુદ્ગળો કહેલા છે (એ ઠેકાણે રૂપિ એટલે રૂપવાળા એટલે જ અર્થ થાય છે.) ૨ પ્રકૃતિ સેમ એટલે કે સ્વભાવથી જ પાપના કામથી દૂર રહેનાર છેવાથી જે શાંત સ્વભાવવાળો હોય. ૩ લેક પ્રિય એટલે કે હમેશાં સદાચારમાં પ્રવર્તનાર હોવાથી જે સા લકને પ્રિય હોય. ૪ અક્કર એટલે કે ચિત્તમાં ગુસ્સો નહિ રાખતા હોવાથી જે શાંત મનવાળો હોય. ૫ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ધાત. भीरु रैहिकामुष्मिक पायभीलुकः ६ अशठः परावंचकः ७ सुदाक्षिण्यः प्रार्थनाभंगभीरु रिति ८ लज्जालुओ इत्यादि लज्जालु रकार्यवर्जकः ९ दयालुः सत्वानुकंपकः १० मध्यस्थो रागद्वेषरहितोऽतएवासौ सोमदृष्टि यथावस्थितधर्मविचार - विवादूरं दोषत्यागी, सोमदृष्टि रित्यत्र विभक्तिलोपः। प्राकृतत्वात् । इह વચ્ચેનાવ્યે ત્ર કુળ: ?? ભીરૂ એટલે કે આ ભવ અને પરભવના નુકશાનથી જે મીનાર હાય. ૬ ૩૫ અશશ્ન એટલે કે જે પરને રંગનાર નહિ હોવાથી નિષ્કપટી હોય. ૭ સુદાક્ષિણ્ય એટલે કે કાઇની પણ પ્રાર્થનાના ભંગ કરતાં ડરનાર હાવાથી જે દાક્ષિણ્ય ગુણવાળા અર્થાત્ લાલચ ખાઇજનાર હોય. ૮ અહીં એ ગાથા ખેલવી. લજાવુ એટલે અકાર્ય આચરતાં શરમ ખાઇ તેને જે વર્જનાર હાય. ૯ દયાલુ એટલે પ્રાણિઓ પર અનુકપા રાખનાર હાય. ૧૦ મધ્યસ્થ એટલે રાગ દ્વેષ રહિત હાય-એથીજ તે સામષ્ટિ એટલે ખરેખરી રીતે ધર્મ વિચારને સમજનાર હોવાથી (શાંત નજરથી) દોષને દૂર કરનાર હોય છે. મૂળમાં ‘સોફિ’ એ ઠેકાણે પ્રાકૃતપણાથી વિભક્તિના લાપ કર્યા છે. આ જગાએ મધ્યસ્થ અને સમષ્ટિ એ બે પોથી એકજ ગુણુ લેવાના છે. ૧૧ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ गुणरागी गुणपक्षपाती १२ सती धर्मकथा भीष्टा यस्य स सत्कथः १३ सुपक्षयुक्तः सुशीलानुकूलपरिवारोपेतः १४ सुदीर्घदर्शी सुपर्यालोचित परिणामसुंदर कार्यकारी १५ विशेषज्ञोऽपक्षपातित्वेन गुणदोषविशेषवेदी ति १६ बुढागो इत्यादि वृद्धानुगः परिणतमतिपुरुषसेवकः १७ विनीतो गुणाधिकेषु गौरवकृत् १८ कृतज्ञः परोपकाराविस्मारकः १९ હાય. ૧૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ગુણ રાગી એટલે ગુણાના પક્ષપાતી અર્થાત્ ગુણા તરફ ઢળનાર સારી કથા એટલે ધમકથા તે જેને અભીષ્ટ હોય તે સત્યથ અર્થાત્ સમકથા કહેનાર હોય. ૧૩ સુપક્ષયુક્ત એટલે કે સુશીલ અને વિનીત પરિવારવાળા હોય. ૧૪ સુદીર્ઘદર્શી એટલે બરોબર વિચારીને જેને પરિણામ સુંદર આવે તેવા કાર્યના કરનાર હોય. ૧૫ વિશેષજ્ઞ એટલે કે અપક્ષપાતી હાઇને ગુણ દોષના વિશેષને ઋણુનાર હાય. ૧૬ આ જગાએ એ ગાથા ખેલવી. વૃદ્ધાનુગ એટલે વૃદ્ધાને અનુસરનાર અર્થાત્ પાકી બુદ્ધિવાળા પુરૂષોને સેવનાર હોય. ૧૭ વિનીત એટલે કે અધિક ગુણવાળાને માન આપનાર હોય. ૧૮ કૃતજ્ઞ એટલે બીજાએ કરેલ ઉપકારને ભૂલી નહિ જનાર હોય ૧૯ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ઉપાદ્યાત. परहितार्थकारी निरीहः सन् परार्थकृत - सुदाक्षिण्ये सभ्यर्थित एव परोपकारं करोत्य, यं पुनः स्वतएव परहित मिति विशेषः २० , तहचेव त्ति तथाशब्दः प्रकारार्थः चः समुच्चये, एवो धारणेततश्च यथैते विंशति स्तथैव तेन प्रकारेण लब्धलक्ष्य च धर्माधिकारी वि ચોમ: . पदार्थ स्तु, लब्ध इव प्राप्त इव लक्ष्यो लक्षणीयो धर्मानुष्ठान व्यवहारोयेन स लब्धलक्ष्यः सुशिक्षणीयः २१ इत्येकविंशत्या गुणैः संपन्नो धर्मरत्नयोग्य इति योजित मेवेति द्वारगायात्रायार्थः । પરહિતાર્થકારી એટલે નિઃસ્વાર્થપણે પરના કામ કરનાર હોય— પ્રથમ સુદાક્ષિણ્ય એવુ... વિશેષણ આપ્યું છે તેમાં અને આ વિશેષણમાં એટલા ફેર જાણવા કે સુદાક્ષિણ્ય એટલે સામેા માગણી કરે ત્યારે તેનું કામ કરી આપે અને આ તે! પેાતાની મેળે પરાયુ· હિત કરે. ૨૦ તત્ત્વવ’ એ શબ્દમાં તથા શબ્દ પ્રકાર અર્થે છે, અશબ્દ સમુચ્ચય અર્થ છે અને એવશબ્દ અવધારણ અર્થે છે, તેથી એના અર્થ એ છે કે જેમ એ વીસ ગુણા કહ્યા તેમજ તે પ્રકારે લબ્ધલક્ષ્ય પણ હોવા જોઈએ અને જે એવા હોય તે ધર્મના અધિકારી થાય એમ પદયાગ કરવા. 6 લબ્ધલક્ષ્ય એ પદને અર્થ આ પ્રમાણે છે કે લખ્યું કહેતાં લગભગ પામેલા છે લક્ષ્ય એટલે એલખવા લાયક ધમાનુષ્ઠાનને વ્યવહાર જેણે તે લખ્ખલક્ષ્ય અર્થાત્ સમજદાર હોવાથી જેને સુખે શીખાવી શકાય તેવા હાય. ૨૧ એમ એકવીશ ગુણાએ કરીને જે સપન્ન હોય તે ધર્મ રત્નને ચોગ્ય થાય એમ ( પૂર્વે) જોડયુ જ છે. એ રીતે ત્રણ દ્વાર ગાથાઓને અર્થ થયા. આ રીતે ઉપાદ્ઘાત પૂર્ણ થયા. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (પ્રથમ ગુણ.) (આઠમી ગાથાનું અવતરણ કરે છે.) भावार्थ पुनः सूत्रकृदेव व्याख्यातुकाम स्ताव दक्षुद्र इति __प्रथमगुणं प्रकटय नाह । छ । હવે સૂત્રકાર પોતેજ ભાવાર્થ વર્ણવવા ઈચ્છતા થકા અક્ષુદ્ર એ " " પહેલો ગુણ ખુલાસાથી બતાવે છે – “ (મૂઠ માથા.) खुद्दो त्ति अगंभीरोउत्ताणमई न साहए धम्म, सपरोक्यारसत्तोअक्खुद्दो तेण इह जुग्गो. ८ [મૂળ ગાથાને અર્થ ] ક્ષુદ્ર એટલે અગંભીર અર્થાત્ ઊછાંછળી બુદ્ધિવાળો જે હોય તે ધર્મ સાધી શકે નહિ, માટે જે સ્વરને ઉપકાર કરવા સમર્થ રહે એ અશુદ્ર એટલે ગંભીર હોય તે ઈહાં યોગ્ય જાણ. ૮ (ટીકા) यद्यपि क्षुद्रशब्द स्तु क्रूरदरिद्रलघुप्रभृतिष्व र्येषु वर्तते, तथापीह रुद्र इत्य गंभीर उच्यते-तुच्छ इति कृत्वा स पुन रुत्तानमति र निपुणधिषण इतिहेतोर्न साधयति धर्म, भीमवत् तस्य सूक्ष्ममतिसाध्यत्वाद् । उक्तंच । જોડે શુદ્ર શબ્દ તો દૂર-દરિદ્ર-લઘુ વગેરે અર્થોમાં વપરાય છે તો પણ ઈહાં ક્ષુદ્ર શબ્દ અગભીર કહેલ છે–તે તુચ્છ હેવાથી ઉત્તાનમતિ એટલે ઊપર ટપકાની બુદ્ધિવાળો હોય છે તેથી તે ભીમની માફક ધર્મ સાધી શકે નહિ, કારણ કે ધર્મ તે સૂક્ષ્મ બુદ્ધિવાળાથી જ સાધી શકાય. જે માટે કહેલું છે કે – For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. ૩૯ - "सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभि नरैः, अन्यथा धर्मबुद्धयव, तद्विघातः प्रसज्यते. १ गृहीत्वा 'लानभैषज्य, प्रदानाभिग्रहं यथा, तदप्राप्तौ तदंते स्य, शोकं समुपगच्छतः २ गृहीतो भिग्रहः श्रेष्ठो-ग्लानो जातो नच कचित्, अहो मेऽधन्यता कष्ट-नसिद्ध मभिवांछितं. ३ . एव मेतत् समादानं-ग्लान भावाभिसंधिना, साधूनां तत्वतोयत्त-दुष्टं ज्ञेयं महात्मभिः । इति । ४ एतद्विपरीतः पुनः स्वपरोपकारकरणे शक्तः समर्थो-भवतीति शेष:-अक्षुद्रः सूक्ष्मदर्शी सुपर्यालोचितकारी, तेन कारणेने ह धर्मग्रहणे योग्योऽधिकारी स्यात्, सोमवत् । ધાર્થિ જેનેએ હમેશાં સૂકમબુદ્ધિ વાપરી ધર્મને જાણવું જોઈએ, નહિતે ધર્મબુદ્ધિ વડે જ ઉલટ તે ધર્મને વિધાત થઈ પડે છે. ૧ જેમ કેઈકે ટૂંકી બુદ્ધિવાળે પુરૂષ માંદાને આષધ આપવાની અભિગ્રહ લઈ મા નહિ મળતાં આખરે તે શેક કરવા લાગે કે- ૨ / " અરે મેં ઉત્તમ અભિગ્રહ લીધે—પણ કોઈ માંદે થયે નહિ તેથી હું અધન્ય છું કે મારે અભિગ્રહ સફળ થયે નહિ. ૩ એવી રીતે સાધુઓની માંદગી થવાના અભિપ્રાયે કરીને જે નિયમ ગ્રહણ કરવું તેને મહાત્મા પુરૂએ પરમાર્થે દુષ્ટ સમજવું. ૪ એ શુદ્રથી વિપરીત અક્ષુદ્ર પુરૂષ સૂકમ વાતને સમજનાર અને બરેખર વિચારીને કામ કરનાર હોવાથી પિતાને અને પરને ઉપકાર કરવા શક્ત–સમર્થ થાય છે, તેથી કરીને તેજ ઈહાં એટલે ધર્મ ગ્રહણ કરવામાં ચોગ્ય એટલે અધિકારી થાય, તેમની માફક. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી ધર્મરત્ન પ્રકરણ. (भीम सोम कथैवं-) ભીમ અને તેમની કથા આ પ્રમાણે છે नरगणकलियं सुजई-छंदपि व कणयकूडपुर मत्थि, तत्थासि वासवो वा सबुद्ध विबुहप्पिओ राया. ? कमला य कमलसेणा-सुलोयणा नाम तिनि तरुणीओ, भूमीवइदुहियोओ-दुस्सहपियविरहदुहियाओ. २ अन्नायसरूवाओ-अन्नुन्नपि हु तहिं रुयंतीओ, समदुहदुहिय त्ति ठिया-एगत्थ गमंति दिवसाइं ३ નગણ તથા રગણે કરી સહિત સારા યતિપદવાળા છંદની માફક નરગણકળિત એટલે મનુષ્યના સમૂહે કરી સહિત અને સુયતિ એટલે સારા મુનિવરે અથવા સારા વિશ્રામ સ્થળેવાળું કનકકુટ નામે નગર છે, તેમાં વિબુધપ્રિય એટલે દેવતાઓને વલ્લભ વાસવ કહેતા ઈંદ્ર તેની માફક વિબુપ્રિય એટલે પંડિતોને પ્રિય એવે વાસવ નામને રાજા હુતે. ૧ તે રાજાની પુત્રી કમળા તથા કમળસેના, અને સુચના નામે બીજી બે રાજપુત્રીએ મળીને ત્રણ તરૂણીએ દુઃખે સહી શકાય એવા પ્રિય વિરહ नरगणकलितं मुयति छंदोइव कनककूटपुर मस्ति तत्रा सीद वासबो वासवइव विबुधप्रियो राजा ? कमलाच कमलसेना सुलोचना नाम तिस्रस्तरुण्याः भूमिपतिदुहितरो दुःसहपियविरहदुःखिताः २ अज्ञातस्वरूपा अन्योन्यमपि च तत्र रुदंत्यः, समदुःखदुखिता इति स्थिता एकत्रगमयंति दिवसान् ३ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ प्रथम गुण. થી દુખિત હતી તેઓને એક બીજાના સ્વરૂપની પણ ખબર ન હતી, પણ ત્યાં રેતી થકી સરખા દુઃખે દુઃખિત હેઈને એક ઠેકાણે રહી દિવસે પસાર ४२ती. २-३ तत्थेगो सुगुणेहि-अवामणो वामणो उ स्वेण, सम्मं निययकलाहि-रंजइ निवपभिइ सयलपुरं ४ कइयावि निवेणु त्तो-सो जह इह विरह दुहियतरुणीओ, जइ रंजिहिही नूणं-तो तुह नजइ कलुक्वरिसो. ५ थोव मिणं ति भणिरो-रनो णुनाइ बहुवयंसजुओ, पत्तो ताणं भवणे-कहेइ विविहे कहालावे ६ ત્યાં એક સુગુણોએ કરીને અવાચન અર્થાત્ પરિપૂર્ણપણ દેખાવે કરી વામન પુરૂષ પિતાનિ કલાઓ વડે કરીને રાજા વગેરે તમામ નગર લેકને બરોબર ખુશી કરતા હતા. ૪ તે વામનને એક વખતે રાજાએ કહ્યું કે જે તે વિરહ દુખિત ત્રણ તરૂણીઓને (કોઈપણ રીતે) રંજિત કરે તો ખરેખર તારી કલાની હશિયારી માલમ પડે. ૫ (ત્યારે તે વામન બે કે) એ કામ તે તદન સહેલું છે એમ કહીને તે રાજાની રજા મેળવી ઘણું મિત્ર સહિત તે ઘરે જઈને વિવિધ કથાઓ કહેવા લાગ્યા. ૬ __ _.... तत्रैकः मुगुणै रवामनो वामन स्तु रूपेण, सम्यक् निजककलाभिः-रंजयति नृपप्रभृति सकलपुरं ४ कदापि नृपेणो क्तः स यथा इह विरहदुःखिततरुणीः यदि रंजयिष्यसि नूनं तदा तव ज्ञायते कलोत्कर्षः ५ स्तोक मिद मिति सभणन्, राज्ञो नुज्ञया बहुवयस्ययुतः, प्राप्तः तासां भवने, कथयति विविधान् कथालापान. ६ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ४२ શ્રી ધર્મરત્ન પ્રકરણ. एगेण वयंसेणं-वृत्तं कि मिमाहि मित्त वत्ताहिं, किंपि मुइसहयचरियं-कहसु तओ कहइ इयरो वि ७ महिमहिलाभालत्थल, तिलयं व पुरं इह त्थि तिलयपुरं, तत्थय पूरियमग्राण, मणोरहो मणिरहो राया. ८ . मुइमुरहिसीलजियविमल, मालई मालइ ति से दइया, पुत्तो यः भुवण अकमण, विकमो विकमो नाम ९ : ... એવામાં એક મિત્રે કહ્યું કે હે મિત્ર એવી વાતેનું કામ નથી, કિંતુ કાંઈક કાનને સુખ આપનાર ચરિત્ર કહી બતાવ ત્યારે પહેલે વામન કહેવા મંડે. ૭ જમનરૂપ સ્ત્રીના કપાળમાં જાણે તિલક હોય તેવું તિલકપુર નામે એક નગર હતું ત્યાં માગણ લેકના મને રથને પૂરનાર મણિરથ નામે डतो. ८ પવિત્ર અને પ્રશંસનીય શીળે કરીને નિર્મળ માલતીને જીતનાર માલતી નામે તેની રાણી હતી, અને તેમને જગતને દાબમાં રાખનાર જેરવાળો વિક્રમ નામે પુત્ર હતા. ૯ एकेन वयस्येन, उक्तं कि मिमाभि मित्र वार्ताभिः, - किमपि श्रुतिमुखदचरितं, कथय ततः कथयती तरो पि ७ महीमहिलाभालस्थल, तिलकमिव पुर मिहास्ति तिलकपुरं, तत्रच पूरितमार्गण, मनोरथो मणिरथों राजा ८ । शुचिमुरभिशीलजितविमलमालती मालती ति तस्य दयिता, पुत्र च भुवनाक्रमण विक्रमो विक्रमो नाम. ९. . For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ . प्रथम मु.... नियमंदिरसंनिहिए, गिहमि कम्पिवि कयावि संज्ञाए, सो मुणइ सवण मुहयं, केणवि एवं पहिज्जतं. १.०... नियपुन्नपमाणं गुण, वियट्ठिमा मुजण दुज्जण विसेसो, नज्जइ ने गत्य ठिएहि, तेण निउणा नियंति महिं. ११ तं मुणिय मुणिय मवगणिय, परियणं देसदसण सतण्हो; कुमरो रयणीइ पुराउ, निग्गओ खग्गवग्गकरो. १२ તે રાજકુમાર પિતાના મહેલની પડેશમાં રહેલા કેઈક ઘરમાં કોઈક સંધ્યાવેળાએ કોઈકે બોલેલું કાનને સુખ આપનાર (નીચે મુજબનું વાક્ય) સાંભળવા લાગ્યો. ૧૦ . . . पातानु. ५७य युछ तेन त, गुणाना था। तथा सुमन દુર્જનનું અંતર (એ ત્રણે વાના) એક ઠેકાણે રહેનાર માણસથી જાણી શકાય નહિ–તેથી ચતુરજને પૃથ્વી પર્યટન કરે છે. ૧૧ - તે સાંભળેલા વાક્યને સમજી કરીને પરિજનની દરકાર કર્યા વગર ( જુદા જુદા દેશ જેવા ઉત્કંઠિત થયે થકો, તે રાજકુમાર રાતે (છાને માને) હાથમાં તરવાર લઈ શહેરથી બાહર નીકળે. ૧૨ निजमंदिरसंनिहिते गृहे कस्मिन्नपि कदापि संध्यायां स श्रृणोति श्रवणसुखदं केना प्पेवं पठ्यमानं. १० ... ... ... . निजपुण्यप्रमाणं गुणवर्द्धिमा मुजन दुर्जनविशेषः, ज्ञायते नैकत्र स्थितैः तेन निपुणा नियांति मही. ११ तत् ज्ञात्वा श्रुतं अवगणय्य, परिजनं देशदर्शनसत्तृष्णः कुमारो रजन्यां पुरात, निर्गतः खड्डू व्याकरः १२ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. सो कच्चंतो संतो, अग्गे मग्गे निएइ कपि नरं, निठुरपहारविहुरं, पिवासियं महियले पडियं. १३ तो सरवराउ सलिलं, गहितु उप्पन्नपुनकारुनो, तं पाइत्ता पवण, प्पयाणओ कुणइ पउणतणुं. १४ पुच्छइय भो महायस, को सि तुमं किं इमा अवस्था ते, सो भणइ सुयणसिररयण, सुणसु सिध्धु त्ति है जोई. १५ विज्जावलिएण विपक्ख, जोइणा छलपहारिणा अहयं, एय मवत्यं नीओ, तए पुणो पगुणिओ सगुण. १६ તેણે રસ્તે ચાલતાં થકાં–આગળ માર્ગમાં એક આકરા ઘાથી જખમી થએલ અને તરસેલા માણસને જમીન પર પડેલે જે. ૧૩ ત્યારે તેને બહુ કરૂણ આવ્યાથી તેણે તળાવમાંથી પાણી આણીને, તેને પીવરાવી (તથા તે સાથે તેનાપર) પવન નાખી તેને સાવધાન કર્યો. ૧૪ પછી રાજકુમાર તેને પૂછવા લાગ્યું કે હે મહાયશ તું કોણ છે અને આમ તારી શી રીતે અવસ્થા થઈ છે? ત્યારે તે ઘાયલ માણસ કહેવા લાગે કે હે સુજન શિરોમણિ-સાંભળ હું સિદ્ધ નામે યેગી છું. ૧૫ - તે હું મારાથી અધિક વિદ્યા બળવાળા મારા એક દુશ્મન એગીએ આ અવસ્થાને પહોંચાડેલ છું–છતાં હે ગુણવાન તે મને હુશિયાર કરેલ स व्रजन् सन् , अग्रे मार्गे पश्यति कमपि नरं, निष्ठुरमहारविधुरं, पिपासितं महीतले पतितं १३ ततः सरोवरात् सलिलं, गृहीत्वा उत्पन्नपूर्णकारुण्यः तं पायित्वा पवन, प्रदानतः करोति प्रगुणतनुं १४ पृच्छति च भो महायशः, को सि त्वं किं इमा अवस्था ते, स भणति मुजनशिरोरत्न, श्रृणु सिद्ध इति अहं योगी. १५ विद्यावलिना विपक्षयोगिना, छलपहारिणा अहकं, एता मवस्थां नीतः, त्वया पुनः प्रगुणितः सगुण. १६ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ प्रथम गुप. तो सो तोसेणं गरुड, मंत मप्पित्तु नरवरसुयस्स, सवाणं संपत्तो, कुमरो पुणं इत्य नयरंमि. १७ निसि मयणगिहे वुत्थो, चिइ जा सुटु जग्गिरो कुमरो, ता तत्थे गा तरुणी, समागया पूइउं मयणं. १८ बहिनीहरिउं जंपइ, अम्मो वणदेवया मुणहसम्म, इह वासवनरवइणो, सुहिया कमल त्ति हं दुहिया. १९ પછી ખુશી થઈ રાજકુમારને ગરૂડ મંત્ર આપીને પિતાના મુકામે ગયે, અને તે રાજકુમાર આ નગરમાં આવ્યું. ૧૭ રાત પડતાં તે કામદેવના મંદિરમાં રાતવાસે રહ્યોત્યાં તે હજુ બરોબર જાગતે થકે આલેટલે હતું, તેવામાં ત્યાં એક તરણ સ્ત્રી કામદેવની પૂજા કરવા આવી. ૧૮ પછી તે બાહર નીકળીને કહેવા લાગી-હે વનદેવતા માતાઓ! તમે બરાબર સાંભળે, હું અહીંના વાસવ નામના રાજાની કમળા નામે એક સુખી પુત્રી છું. ૧૯ ततःस तोपेण गरुडमंत्र मीयत्वा नरवरमुतस्य, स्वस्थानं संपाप्तः, कुमारः पुन रत्र नगरे. १७ निशि मदनगृहे अवासीत, तिष्ठति यावत् सुष्टुजागरः कुमारः तावत् तत्रै का तरुणी, समागता पूजयितुं मदनं. १८ बहि निःसत्य जल्पति, अंबा वनदेवताः श्रृणुत सम्यक्, इह बासवनरपतेः, मुखिता कमला इति आं दुहिता १९ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. . amrnmenam - - मणिरहसुयस्स विकम, कुमरस्मु जलगुणाणुराएण,. दिन्ना पिउणा सो पुण, इण्हि न नज्जइ कहिंपि गओ. २० जह मह इह नऊ जाओ, सो भत्ता तो परत्यवि हविज्जा, इय पणिय उल्लंबइ, वडविडविणि जाव सा अप्पं. २१ मा कुणसु साहसं इय, भणिरो छुरियाइ छिदिउं पास, कमलं कमलसुकोमल, वयणेहिं संठवइ कुमरो. २२ ' મારા પિતાએ મને મણિરથ રાજાના પુત્ર વિક્રમ કુમારને તેના ઉ વલ ગુણથી આકર્ષાઈને આપેલી છે છતાં તે કુમાર હાલ ક્યાં ગયે છે તે भातम ५७तु नथी. २० માટે જે આ ભવે તે માટે ભાર ન થયે તે હવે વળતા ભવે તે થશે, એમ કહીને તે તરૂણી વડના ઝાડમાં ફસે બાંધીને તેમાં પિતાનું ગળું નાખવા લાગી. ૨૧ .: . मेंटदामा विभ शुभा२ (त्यो हो १४) 'सास भ ४२' सेम બેલતે થકે ફાંસને છરી વડે કાપી નાખીને કમળ જેવા સુકોમળ વચનેએ કરીને કમળાને અટકાવવા લાગ્યા. ૨૨ मणिरथसुतस्य विक्रमकुमारस्य उज्वलगुणानुसगेण, दत्ता पित्रा स पुनः, इदानीं न ज्ञायते कुत्रापि गतः २० यथा मम इह नैव जातः-स भर्ता ततः परत्रापि भवेत, इति प्रभण्य उलंयति, बरविरपिनि यावत सा आत्मानं २१ मा कुरु साहसं इति, भणन् छुरिकया छित्त्वा. पाशं, कमलां कमलमुकोमल वचनैः संस्थापयति कुमारः २२ ! For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. ४७ इत्तो तस्सुद्धिकए, भडचडगरपदिवुडो तहिं पत्तो, वासवनियो वि कुमर, दर्ल्ड हिटो भणइ एवं २३ तिलयपुरे अम्हेहिं, गएहि मणिरह समित्तमिलणत्यं, तं बालत्ते दिहो, दस्किनसुपुत्र वरकुमर. २४ . निवणुरत्ता एसा, प३१ कमला कमलिणि व्व दिणनाहे, तुह दाहिणकरमेलण, वसा मुंहं लहउ मह उहिया, २५ એટલામાં પિતાની પુત્રીને શેધવા ખાતર સુભટ તથા ચાકરે લઈને નીકળેલ વાસવ રાજા પણ ત્યાં આવી પહે, અને તે કુમારને જોઈ હષિત થઈ આ મુજબ કહેવા લાગ્યા. ૨૩ અમે જ્યારે અમારા મિત્ર મણિરથને મળવા માટે તિલકપુરમાં આવેલા, ત્યારે હે દાક્ષિણ્યપૂર્ણ કુમાર! તને અમે બાળપણમાં જોયલે છે. ૨૪ માટે સૂર્ય સાથે પ્રેમ રાખનાર કમલિનીની માફક આ પતિ સાથે હમેશાં પ્રેમ રાખતા શીખેલી કમળા નામે મારી પુત્રી તારા દક્ષિણ કરને મેળવીને સુખી થાઓ. ૨૫ इतः तच्छुद्धिकृते भटचटकरपरिवृतः तत्र प्राप्तः, बासवनृपोपि कुमारं दृष्ट्वा हृष्टो भणति एवं. २३ तिलकपुरे अस्माभिः, गतैः मणिरथस्वमित्रमिलनार्य, त्वं बालत्वे दृष्टो, दाक्षिण्यमुपूर्ण वरकुमर. २४ नित्यानुरक्ता एषा पत्यां कमला कमलिनीव दिननाथे, तव दक्षिण करमेलन, वशात् सुखं लभतां मम दुहिता. २५ ૧ ઇહાં અર્થ કરતાં સાતમી વિભકિત લેવી. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ४ શ્રી ધર્મરત્ન પ્રકરણ इय महुरगहिरभणिईइ पत्थिओ वासवेग नरवडणा, विक्रम कुमरो कमलं, परिणेइ ति विकमु ब्व तओ. २६ गोसे तोसेण पुरे, पवेसिओ निवइणा सभजो सो, तीइ समं कीलंतो, चिइ निवदिन्नपासाए २७ तो किं अग्गे कमलाइ, जंपिए भणिय रायसेवाए, समः तिं गओ खुज्जो, बीयदिणे कहइ पुण एवं. २८ એમ મધુર અને ગભીર વાણએ કરીને વાસવ રાજાએ પ્રાર્થના કરવાથી, ત્રિવિક્રમ એટલે શ્રી કૃષ્ણ જેમ કમલા એટલે લક્ષ્મીને પરણ્યા હતા તેમ વિકમ કુમાર કમળાને પરણ્યો. ૨૬ વળતી પ્રભાતે હર્ષ કરીને રાજાએ તે વર વહુને નગરમાં પ્રવેશ કરા, અને તે ત્યાં રાજાએ દીધેલા પ્રાસાદમાં કડા કરતા થકા રહેવા લાગ્યા. ૨૭ (આ રીતે પેલા વામન પુરૂષે વાત કરી ત્યારે) કમળા પૂછવા લાગી કે વારુ આગળ શું થયું તે કહો ત્યારે વામન બોલ્યો કે હમણાં તે રાજ સેવાને સમય થયે છે એમ કહી તે રહે–વળતા બીજે દિને આવીને તેણે નીચે મુજબ વાત ચલાવી. ૨૮ इति मधुरगभीरभणित्वा प्रार्थितो वासवेन नरपतिना, विक्रमकुमारः कमलां परिणयति त्रिविक्रम इव ततः २६ गोषे तोषेण पुरे, प्रवेशितो नृपतिना सभार्यःसः तया समं क्रीडन्, तिष्ठति नृपदत्त प्रसादे २७ ततःकिंअग्रे कमलया जल्पिते भणित्वा राजसेवायाः, समय इतिगतःकुब्जो द्वितीयदिने कथयति पुनरेवं २८ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ . प्रथम गुण. .COM - - कइयावि मुणिय रयणीइ, कलुगसई रुयंतरमणीए, तस्सद्दणुसारेणय, स गओ कुमरो मसाणमि २९ दिठा बाहजलाविल, विलोललोयणजुया तहिं जुबई, तीए पुरओ जोइ, तह कुंडं जलिरजलणजुयं ३० होउं लयंतरे पउर, पउरिसो जाव चिठ्ठए कुमरो, विसमसरपसरविहुरो, तो जोई भणइ तं बालं. ३'. હવે એક વેળાએ રાતે રોતી સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળીને તે - બ્દના અનુસારે ચાલતે થકો કુમાર મશાણમાં પહે. ૨૯ ત્યાં તેણે આંસુઓથી ભીંજાયેલા અને ભયભીત નેત્રવાળી જુવાન શ્રી જોઈ, તથા તેના આગળ ઊભેલે એક ચેગિ જે તેમજ બળતી આ अवाणु यु. ३० ત્યારે બહુ બળવાન્ કુમાર (તે મામલો જેવા ખાતર) ક્ષણભર છાના પ્રદેશમાં ઊભે રહે, એટલામાં વિષમ કામના જોરથી પીડાયલ ગી તે બાળાને કહેવા લાગે. ૩૧ कदापि श्रुत्वा रजन्यां करुणशब्दं रुदत्यारमण्याः, नच्छब्दानुसारेण म गतः कुमारः श्मशाने. २९ दृष्टा बाष्पजलाविल, विलोललोचनयुगा तत्र युवतिः तस्याः पुरतो योगी, तथा कुंडं ज्वलिर ज्वलनयु ३० भूत्वा लयांतरे प्रचुर, पौरुषो याव तिष्ठति कुमारः विषमसर प्रसरविधुर, स्तावत् योगी भणति तां बाला ३१ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ५० શ્રી ધર્મરત્ન પ્રકરણ. पसियच्छिप सियसयवत्त, पत्तनयणे ममं करिय दइयं, चूलामणि व्व तं होमु, सयलामणीयरमणीणं ३२ सा रुयमाणी पभणइ, किं अप्प मणत्थयं कयत्थेसि; जइसि हरी मयणोवा, तहावि तुमए न मे कज्ज ३३ अह रुहो सो जोई, वला वि जा गिहिही करेण तयं, ता पुकरियं तीए, हहा अणाहा इमा पुहवी. ३४ હે કવેત શત્રપત્રના પત્ર જેવા નેત્રવાળી મને તારે દયિત માનીને પ્રસાદ કરી અડક કે જેથી સકળ રમણીય રમણીના અંદર તું ચૂડામણી समान गणारी. ३२ ત્યારે રેતી બાળા બોલી કે તું શામાટે ફેકટ તારા આત્માને બગાડે છે, તું કદાચ ઈંદ્ર અગર કામદેવ હોય તે પણ તારા સાથે મારે કામ नथी. 33 આવું સાંભળીને રૂઠેલે જગી જોર કરીને પિતાના હાથવડે તેને જે પકડવા લાગ્યું કે તે બાળાએ પિકાર કર્યો કે હાયહાય આ પૃથ્વી ન ધણિયાતી છે. ૩૪ प्रसद्य स्पृश सित शत्रपत्र, पत्रनयने मां कृत्वा दयितं चूडामणि रिव त्वं भविष्यसि सकलरमणीयरमणीनां. ३२ सा रुदती प्रभणति, किं आत्मानं अनर्थक कदर्थयसि, यथापि हरि मदनो वा, तथापि त्वया न मे कार्य. ३३ अथ रुष्टः सयोगी बलादपि यावद् गृह्णाति करेण तां, • . तावत् पूरकारितं तया हहा अनाथा इमा पृथ्वी. ३४ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. AAAAAAAAMANAmsana. जं सिरिपुरपहुजयसेण, निवइदुहिया अहं कमलसेणा, दिन्ना पिउणा मणिरह, निवसुयविकमकुमारस्स. ३९ संपइ विजाबलिओ, अहह अखत्तं करेइ कोवि इमो, इय निमुणिय पयडियकोव, विबुमो भणइ कुमरो तं. ३६ पुरिसो हवेसु सत्थं, करेसु मुमरेमु देवयं इठं, परमहिल महिलसंतो, रे रे पाविठ्ठ नछो सि. ३७ કારણ કે હું શ્રી પુર નગરના જયસેન રાજાની કમળસેના નામે પુત્રી છું અને મારા પિતાએ મને મણિરથ રાજાના પુત્ર વિકમ કુમાર વેરે આપેલી છે. ૩૫ હાય હાય (તે મુજના ઊપર) હમણું આ કોઈ વિદ્યા બળવાળે જુલમ ગુજારવા તૈયાર થયો છે, આવું સાંભળી સંતાઈ ઊભેલે વિક્રમ કુમાર Hars .५ मतावतो । त्यो मावी तेने ४ा साश्यो. ३६ જે મર્દ હોય તે હથિયાર લઈ લે અને તારા ઈષ્ટ દેવને સંભારી લે કારણ કે હે પાપિઠ તું પરાઈ સ્ત્રીને અભિષે છે માટે પિતાને મરેલેજ સમજી લે. ૩૭ यत् श्रीपुरमभुजयसेननृपति दुहिता अहं कमलसेना, दत्ता पित्रा मणिरथ, नृपसुत विक्रम कुमारस्य. ३५ सं प्रति विद्यावली, अहह अक्षत्रं करोति कोपि अयं, इति श्रुत्वा प्रकटितकोप, विभ्रमो भणति कुमार स्तं ३६ पुरुषो सि शस्त्रं कुरुष्व स्मर देवता इष्टां परमहिला पपिलप रे रे पापिष्ट नहो सि. ३७... For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ધર્મરત્ન પ્રકરણ. - तो खलभलिओ जोई, भणइ परित्थीपसंग वारणओ, निवडतो हं नरए, साहु तए रक्खिओ कुमर. ३८ उवयारओ त्ति दाउं, रूवपरावित्तिकारिणि विज्ज, पभणइ जोगी मन्ने, गुरुविक्कम साहसगुणेहिं. ३९ । तुह पइ इमीइ दिट्ठी, वलणेणं तं सि विकमकुमारो, इयरोवि साहइ अहो, तुहिं गियागारकुसलतं. ४० तो जोगिपथिओ तं, बालं परिणित्तु तं विसज्जेउं, तीए जुओ कुमारो, नियभवणुज्जाण मणुपत्तो. ४१ ત્યારે ગી ભયભીતુ થઈ કહેવા લાગ્યાહે કુમાર તે મને પરસ્ત્રીને અડકતે અટકાવીને ખરેખર નરકમાં પડતાં બચાવ્યો છે. ૩૮ વળતે તે ભેગી તેને ઉપકારક ગણને રૂપપરવૃત્તિ કરનારી વિદ્યા આપીને કહેવા લાગે કે તારા ભારે પરાક્રમ અને સાહસના ગુણોએ કરીને, તથા તારા પ્રતે વળેલી આ કુમારીની નજરથી કરીને હું ધારું છું કે તું વિકમ કુમાર છે–ત્યારે વિક્રમ કુમાર પણ કહેવા લાગ્યું કે તું ઇંગિત આકાર सोवामा पास हुशिया२ माय छे. 34-४० " પછી તે યોગીની પ્રાર્થનાથી વિક્રમ કુમાર તે બાળાને પરણીને રજા આપી સ્ત્રી સંઘતે પિતાના ઘરના બગીચામાં આવી પહ. ૪૧ ततः क्षुब्धः योगी, भणति परस्त्री प्रसंगवारणतः निपतन् अहं नरके साधु त्वया रक्षितः कुमार ३८ उपकारक इति दत्त्वा रूपपरावृत्तिकारिणी विद्यां, प्रभणत्ति योगी मन्ये गुरु विक्रमसाहसगुणैः ३९ स्वां प्रति अस्याः दृष्टेवलनेन त्व मसि विक्रमकुमारः इतरोपि कथयति अहो त गिताकार कुशलत्वं. ४० ततो योगिमार्थित स्तां बालों परिणीय तं विमृज्य. . नया युतः कुमारो निजभवनोधात मनुप्रासः ४१ । For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. ५३ ता किं जायं तस्स, ग्गओ त्ति पुलुमि कमलसेणाए, ओलग्गाए वेल ति, जंपिउं निग्गओ खुज्जो,. ४२ अह तइयवासरंमी, आगंतुं कहइ तत्थ पुण एवं, कुमरो जावुज्जाणे, कीलइ सह कमलसेणाए.४३ परक नसज्ज महकज्ज, मज्ज कुणसु त्ति ताव तं कोई, आह कुमारो वि भणइ, करेमि जीवियफलंएअं ४४ આટલું સાંભળી કમળસેના પૂછવા લાગી કે વારૂ તે પછી તેનું શું થયું, ત્યારે પેલે વામન રાજસેવાને વખત થયે છે એમ કહી ત્યાંથી રવાને થયે. ૪૨ હવે ત્રીજે દિવસે વામન ત્યાં આવીને ફરીને આ રીતે કહેવા લાછે કે વિક્રમ કુમાર જે ઉદ્યાનમાં આવી કમલસેના સાથે રમવા सायो-४3 તેટલામાં તેને કેઈએ આવીને કહ્યું કે હે પરકાર્ય કરવા તૈયાર રે હેનાર કુમાર આજ મારું કાર્ય પણ કરી આપે ત્યારે કુમાર બોજો કે તૈયાર છું. કારણ કે જીવવાનું ફળજ એ છે. ૪૪ ततः किंजातं तस्याग्रत इति पृष्टे कमलसेनया, अवलगनस्य वेले ति जल्पित्वा निर्गतः कुन्जः ४२ ।। अथ तृतीयवासरे आगत्य कथयति तत्र पुनरेवं, कुमारो याव. दुधाने क्रीडति सह कमलसेनया. ४३ परकार्यमज्ज मम कार्य अद्य कुरुष्व इति तावत् तं, कोपि आह कुमारोपि भणति करोमि जीवितफल मेतद १४ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. MAMAAAAAAnanhAAAAAAAAAMANARAS तयणु विमाणारूढो कुमरो वेयढिकणयपुरपहुणो, विजयनिवस्स समीवे नीओ सो तेण इय भणिओ. ४५ कुमर मह अत्यिं सत्तू, भद्दिलपुरसामि धूमकेउ निवो, तं अकमिउं आराहियाइ कुलदेवयाइ मए. ४६ तविजयखमोतं कुमर, पणिओ गिण्ह ता इमा विज्जा, आगासगामिणी माइयाउ तहचे सो कुणइ. ४७ अह साहियबहुविज्ज, हयगयघडमुहडकोडिसंघडियं. कुमरं इंतं निमुणिय, संखुद्धो धूमकेउनिवो. ४८ - ' ત્યારે તે કુમારને વિમાનપર ચડાવી વૈતાઢય પર્વતમાં આવેલ કનકપુરના વિજય નામના રાજા પાસે લઈ ગયે, ત્યાં તે રાજાએ તેને આ પ્રમાણે यु. ४५ . હે કુમાર દિલપુરને ધણી ધૂમકેતુ રાજા મારો દુશ્મન છે, તેને જીતવા માટે મેં કુલ દેવતાને આરાધી તે તેણે તેને જીતવા માટે તને સમર્થ જણાવ્યું છે માટે આ આકાશ ગામિની વગેરે વિદ્યાઓ લે તેથી કુમારે તે विधामा प्रा ४२. ४६-४७ . वे म विधायी साधान घोt, हाथी भने सुमटानु भा . तदनुविमानारूढः कुमारो वैत्ताव्ये कनकपुरमभोः विजयनृपस्य समीपे नीतः सतेन इति भणितः ४५ . कुमार ममा स्ति शत्रुः भदिलपुरस्वामि धूमकेतुनृपः तमा क्रांतुं आराधितया कुलदेवतया मया. ४६ तद्विजयक्षमः त्वं कुमार प्रभणितः गृहाण तत इमा विद्याः आकाशगामिन्यादिका तथाचैव स करोति. ४७ अथ साधित बहुविध, हयगजवटा मुभटकोटि संघटितं, .. कुमार विधने श्रुत्वा संवा भयकेतुनपा ५८: ... For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ - प्रथम गुण . કર લઈ ચડે આવતા વિકમ કુમારની વાત સાંભળીને ધૂમકેતુ રાજા ગભशयो. ४८ अत्तुच्छलच्छिबिच्छदु, मंडियं छंडिउं गओ रज्जं, तं गहिय महियसत्तू , पत्तो कुमरोवि सहाणं. ४९. हरिसु करिसपरेणं, रन्नावि सुलोयणं निययधूयं, . परिणाविओ कुमारो, चिइ तत्थेव कइवि दिणे. ५० दढुं पुव्वपियाओ, कयावि कुमरो सुलोयणासहिओ, इत्येव पुणो नयरे, नियभवणुज्जाण मोइन्नो. ५१ . અને મહટી લમીથી ભરપૂર એવા પિતાના રાજ્યને છેડી નાશી ગયે, તેથી તે રાજ્યને કબજે કરી શત્રુને દાબી દઈને કુમાર પણ પાછા સ્વસ્થાને પ્રાપ્ત થયે. ૪૯ ત્યારે વિજ્ય રાજાએ પણ બહુ હર્ષિત થઈને પિતાની સુચના નામે પુત્રી તે કુમારને પરણાવી, તેથી કેટલાક દિન તે ત્યાં જ રહ્યું. ૫૦ હવે તે કુમાર પોતાની પ્રથમની પ્રિયાએ જોવાને એકવાર સુચના સંઘતે આજ નગરમાં ફરીને પિતાના ઘરના બગીચામાં આવી પહે. ૫૧ अतुच्छ लक्ष्मी विच्छईमंडितं, त्यक्त्वा गतो राज्यं, तं गृहीत्वा मथित शत्रुः प्राप्तः कुमारोपि स्वस्थानं. ४९ हर्षोत्कर्षपरेण राज्ञापि सुलोचनां निजकपुत्री, परिणायितः कुमार स्तिष्ठति तत्रैव कत्यपि दिनानि ५० दृष्टुं पूर्वप्रियाः कदापि कुमारः सुलोचना सहितः अत्रैव पुनः नगरे निजभवनोद्यान मवतीर्णः ५१ ..... For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. सो कत्थ गति सुलोयणाइ मुटुंमि वामणो हसिरो, नो तुम्हे व अम्हे, खणिया इय बुत्तु नीहरिओ. ५२ नियनियचरियस रणओ, नियनियतणुनि उणफुरणओ ताहि, कथरूव परावत्तो, नियमता तकिओ खुज्जो. ५३ अह राय हे खुज्जो, गच्छंतो सुणिय कंमिवि गिमि. करुणसरं तो कंपि हु, पुच्छर रोइज्जए कि मिह. ५४ ત્યારે સુલોચના પૂછવા લાગી કે તે કુમાર કયાં ગયા છે તે કહે ત્યારે વામન હસતા થકા ખેલ્યા કે તમે જેમ નવરા છે તેમ અમે કઈનવરા નથી એમ કહીને ત્યાંથી ઊઠી નીકળ્યેા. પર પોતપોતાનુ ચરિત્ર સાંભળવાથી તેમજ પાતપાતાના અનુકૂળ અંગસ્ફુરણ ઊપરથી તે તરૂણીઓએ તર્ક કર્યા કે આ વામન તે બીજો કાઈ નહિ પણરૂપ બદલાવીને રહેલા અમારા ભત્તાર હોવા જોઇયે. ૫૩ હવે એક વખતે રાજ માર્ગમાં ચાલતા તે વામન કોઇક ઘરમાં કરૂગુસ્વરે રૂદન થતુ સાંભળી કાઇકને પૂછવા લાગ્યા કે ઈહાં રૂદન શામાટે કરાય છે. ૫૪ स कुत्र गत इति सुलोचनया पृष्ठे वामनः हसन्, नो यूय मित्र वयं क्षणिका इतिउक्त्वा निःसृतः ५२ निजनिजचरित श्रवणतः निजनिजतनुनिपुण स्फुरणतः ताभिः कृतरूपपरावर्त्तः निजभर्त्ता तर्कितः कुब्जः ५३ अथ राजपथे कुब्जः गच्छत् श्रुत्वा कस्मिन्नपि गृहे, करुणस्वरं ततः कमपिच पृच्छति रुद्यते किमिह - ५४ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ aaaaaaaaaaaaaaaa....... सो भणइ तिलयमंतिस्स, पुत्तिया सरसइ ति नामेण, भवणोवरि कीलंती, डका कसिणेण उरगेण. ५५ चत्ता नरिंदविंदारएहि तो तीइ मायपियसयणा, उम्मुक्तकंठ मुकंठवज्जिया इह रुयंति वहुं. ५६ . तं सोउ भणइ खुज्जो, गच्छामो भद्द मंतिगेहमि, पिच्छामि तयं वालं, अह मवि उंजेमि तह किंपि. ५७ इय वुत्नु मंतिभवणमि, वामणो तयणु तेण सह पत्तो, प.णेइ पोढमंत, प्पभावओ झत्ति तं बालं ५८ . તે બોલ્યો કે તિલકમંત્રીની સરસ્વતી નામે પુત્રી ઘર ઊપર રમતી હતી તેવામાં તેણીને કાળા સર્પ ડસી છે. ૫૫ તેથી તેણીને વિષ વૈદ્યોએ (પણ) છેડી દીધી છે, તેથી તેના માબાપ અને સગાએ આશા છૂટી ગયાથી મેળે કઠે ઈહાં બહુ રૂદન કરે છે. પ૬ તે સાંભળીને વામન કહેવા લાગ્યો કે હે ભદ્ર! ચાલે આપણે મંત્રિના ઘરમાં જઈયે, (કે જેથી) તે બાળાને હું જોઉં અને બને તેમ હું પણ કંઈક ઉદ્યમ–ઉપાય કરૂં. પ૭ એમ કહીને ત્યારબાદ તેના સંઘતે વામન મંત્રિના ઘરમાં પહે स भणति तिलकमंत्रिणः पुत्रिका सरस्वतीति नाम्ना, भवनस्योपरि क्रीडंती दष्टा कृष्णेन उरगेण. ५५ त्यक्त्वा नरेंद्रāदारकैः ततः तस्याः मातृपितृस्वजनाः उन्मुक्त कंठं उत्कंठावर्जिता इह रुदंति बहु. ५६ .. तत् श्रुत्वा भणति कुब्जो, गच्छामो भद्र मंत्रिगेहे,.. प्रेक्षे तां बालां, अहमपि उद्यच्छामि तथा किमपि. ५७ इत्युक्त्वा मंत्रिभवने, वामन स्तदनु तेन सहप्राप्तः, प्रगुणयति प्रौढमंत्र प्रभावतो झटिति तां वालां. ५८ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. એ, અને પ્રઢ મંત્રના પ્રભાવે કરીને ઝટવારમાં તે બાળાને હશિયાર કરવા લાગ્યું. ૫૮ नियविन्नाणं व तुमं, सरूव मवि दंसमुत्ति सचिवेण, सो पत्थिो खणेणं, नडु व्व जाओ सहावत्थो. ५९ तस्स पहाणं रूचं, दठं अइविम्हिओ तिलयमंती, जा चिह ता पढियं, मागहविदेण पयड मिमं. ६० मणिरहनिवकुलसमहर, हरहारकरेणुधवलजसपसर, पसरियतिहुयणविकम, विक्रम वरकुमर जय मुचिरं. ६? ત્યારે મંત્રિએ પ્રાર્થના કરી કે જેમ તે તારું વિજ્ઞાન બતાવ્યું તેમ તારું ખરું રૂપ પણ દર્શવ, તેથી તેણે ક્ષણવારમાં નટના માફક પિતાનું મૂર બરૂપે પ્રગટ કર્યું. ૧૯ તેનું ઉત્તમ રૂપ જોઈને તિલકમંત્રી અતિ વિસ્મય પામી રહ્યો, તેટલામાં ચારણ કે એ પ્રગટપણે નીચે મુજબ જયઘોષ કર્યો. ૬૦'. મણિરથ રાજાના કુળમાં ચંદ્રમા સમાન, મહાદેવ હીરાના હાર અને निजविज्ञान मिव त्वं, स्वरूप मपि दर्शयेति सचिवेन, समार्थितः क्षणेन नटइव जातः स्वभावस्थः ५९ तस्य प्रधानं रूपं दृष्ट्वा अतिविस्मित स्तिलकमंत्री, याव तिष्ठीत तावत् पठितं मागधदेन प्रकट मिदं. ६. मणिरय नृपकुलशशधर, हरहारकरेणुधवलयशः प्रसर, प्रस्तत्रिभुवनविक्रम विक्रम वरकुपर जय मुचिरं. ६१ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. meena સફેદ હાથણના માફક સ્વચ્છ જશવાળા, ત્રણ જગમાં ફેલાયેલ પરાક્રમવાનએવા છે વિક્રમ કુમાર તું ચિરકાળ જયવંત રહે. ૬૧ . तो मंती वरकुलरूव, विक्रम विकमं निएऊण, कुमरीइ पाणिगहणं कारावइ हतुठमणो. ६२ तं मुणिय जाणिउं निय, मुयाइ कमलाइ पिययमं हिहो, वासवराया कारइ, महसवं सबनयरंमि. ६३ तत्तो मंतिगिहाओ, नीओ नियमंदिरे विभूइए, ... सो सबपियाहि जुओ, मुहेण चिइ सुरु ब्व तहिं १४ ત્યારે મંત્રીએ વિક્રમ કુમારને ઉત્તમ કુળ ઉત્તમ રૂપ અને ઉત્તમ પરાકમવાળો જોઈને હતેષથી તેના સાથે પિતાની પુત્રી પરણાવી. દર. તે વાત સાંભળીને પિતાની પુત્રી કમળાને તેને ભર જાણી હતિ : થએલા વાસવ રાજાએ આખા નગરમાં મહત્સવ કરાવ્યું. ૬૩. ત્યારબાદ રાજાએ તે કુમારને મંત્રીના ઘરથી આડંબર સાથે પિતાના ઘરે તેડાવ્યું, ત્યાં તે પિતાની બધી પ્રિયાએ સંધાતે રહી દેવની માફસુખે २हेसाम्यो. १४ ततो मंत्री वरकुलरूपविक्रम विक्रम निरीक्ष्य, कुमार्याः पाणिग्रहणं कारापयति हृष्टतुष्टमनाः ६२ तत् श्रुत्वा ज्ञात्वा निजसुतायाः कमलायाः प्रियतमं दृष्टः वासवराजा कारापयति महोत्सवं सर्वनगरे ६३ ।। ततो मंत्रिगृहात नीतो निजमंदिरे विभूत्या. स सर्वप्रियाभि युतः सुखेन तिध्वति सुर इव तत्र. ६४ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ - . . . . . कइयावि जणयलेहेण, पेरिओ पुच्छिउं ससुररायं, ... चउहि वि भज्जाहि समं; कुमरो पत्तो तिलयनयरे. ६५ . . पणओय जणणिजणए, इत्तो उज्जाणपालएण निवो, विनत्तो सिरि अकलंक, मरिआगमण कहणेण. ६६ तो भासुरभूइजुओ, स कुमारो मारसासणु व निवो, चलिओ गुरुनमणत्थं, रायपहे नियइ नर मेगं. ६७ હવે કઈક વેળાએ વિકમ કુમારના પિતા તરફથી લેખ આવતાં તેથી ઉશ્કેરાઈને કુમાર પોતાના સસરા રાજાની રજા મેળવી ચારે ભાર્થીઓ સાથે તિલકનગરમાં આવી પહો. ૬૫ (ત્યાં આવી) કુમારે માબાપના પગે પડે-એટલામાં ઉદ્યાન પાળે આવે રાજાને જણાવ્યું કે શ્રી અકલંક નામના સૂરિ (ઉદ્યાનમાં) પધાર્યા ત્યારે કામદેવના માફક ઝળકતા ઠાઠમાઠથી કુમાર સહિત રાજા ગુરૂને નમવા માટે ચાલ્યો થકે માર્ગમાં એક માણસને જેતે હવે. ૬૭. कटाति ननकलेखन प्रेरितः पृष्ट्वा श्वशुरराजानं. चतुर्भि रपि भार्याभिः समं कुमारः प्राप्त स्तिलकपुरे ६० प्रणत च जननी जनको (प्रति), इत उद्यानपालकेन नृपः विज्ञप्त श्री अकलंक मूरि आगमन कथनेन. ६६ ततो भास्वरभूतियुतः स कुमारो मारशासन इव नृपः चलितो गुरुनमनार्थ राजपथे पश्यति नर मेकं. ६७ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ प्रथम गुण.. anmanaanum marATam - - - अइसलवलंतकिमिबहुल, जाल मच्छिन्नमच्छियाछन्नं, निकिठकुठ सल्लिर, सिरहर मइदीणहीणसरं ६८ .. तं दठुपणिठ मरिठ, मंडलं पि व विसायमलिणमुहो, पत्तो गुरूपपासे, नमिउं निमुणेइ धम्मक हं. ६९ जीवो अणाइतणुकम्म, बंधसंजोगो सया उहिओ,': . भमइ अणाइवणस्लइ, मज्जग ओ गंतपरियहे. ७०.. તે માણસ કિલવિલ કરતા કીડાની જાળથી ભરેલ, માખીઓથી વ્યાસ, ગંદા કેટથી કુટેલા માથાવાળે અને અતિદીન હીન સ્વરવાલે હતે. ૬૮ , તે અરિષ્ઠ મંડળની માફક ન દેખવા લાયક માણસને જોઈને રાજા વિષાદ પામી ઝાંખા મુખવાળો થયે થકો ગુરૂના પાસે આવી નમીને ધર્મ કથા સાંભળવા લાગે. ૬૯ (ગુરૂ દેશના દેવા લાગ્યા કે-) આ જીવ અનાદિકાળથી શરીર સાથે કર્મબંધના સંગથી જોડાઈને હમેશાં દુઃખી થયે થકો અનાદિથી સૂમ વનસ્પતિકાયમાં રહી અનંતા પુગળ પરાવર્ત ત્યાં પૂરા કરે છે. ૭૦ . अति सर्पत्कृमिबहुलजाल मच्छिन्न पक्षिकाच्छन्नं, . निकृष्टकुष्टशल्यित, शिरोधर मतिदीन हीनस्वरं. ६८ तं दृष्टु मनिष्ट मरिष्ठमंडल मिव विषादमलिनमुखः प्राप्तो गुरूपपार्थे नत्वा निश्रृणोति धर्मकथं. ६९ . जीवो नादितनुकर्मबंधसंयोगतः सदा दुःखितः भ्रमति अनादिवनस्पति मध्यगतो नंतपरिवान. ७०. . For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. www ram ता पायरेसु तत्तो, तसत्तणं कहवि पावए जीवो, लहुकम्मो य तओ जइ, पावइ पंचिंद्रियत्तं च. ७१ पुन्नविहूणो य तओ, न अज्जखित्ते लहेइ मणुयत्तं, लदेवि अज्जखित्ते, न कुलं जाइं बलं रूवं. ७२ एयपि कहवि पावइ, अप्पाऊ वा हविज्ज वाहिल्लो, दीहाउभो निरोगो, हविज्ज जइ पुन्नजोएण. ७३ पत्ते नीरोगत्ते, सणनाणस्स आवरणो य, नय पावइ जिणधम्म, विवेयपरिवजिओ जीवो. ७४ કે બાદ બાદર સ્થાવરોમાં આવી ત્યાંથી જેમ તેમ કરી જવ ત્રસમણું પામે છે. ત્યાંથી જે હલકા કર્મવાળો થાય તે પંચેદ્રિયપણું પામે છે. ૭૧ - ત્યાં પણ હજુ પુણ્યહીન હોય તે આર્ય ક્ષેત્રમાં મનુષ્યપણું પામી શકતું નથી. કદાચ આર્ય ક્ષેત્રમાં જન્મે તે પણ કુળ જાતિ બળ અને રૂપ મળવાં મુકેલ થઈ પડે છે. ૭૨ એ બધું કદાચ પામે-તોપણ અલ્પાયુ અથવા વ્યાધિગ્રસ્ત થાય, બાકી દીર્ઘાયુષી અને નિરોગી તે પુણ્ય ગેજ થઈ શકે. ૭૩ છે " નિગીપણું પામ્યાં છતાં પણ-જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મના જોરથી વિવેકહીને જીવ જિન ધર્મ પામી શકતા નથી. ૭૪ ततो बादरेषु तत स्वसत्वं कथमपि प्राप्नोति जीवः लघुकर्मा च ततोयदि प्राप्नोति पंचेंद्रियत्वं च ७१ पुण्यविहीन श्च तता न आर्यक्षेत्रे लभते मनुजत्वं,' लब्धेपि आर्यक्षेत्रे न कुलं जाति बलं रूपं. ७२ . एतदपि कथमपि मामोति, (तथापि अल्पायु र्वा भवेत् व्याधितः दीर्घायु नीरोगो भवेत् यदि पुण्ययोगेन. ७३ प्राप्ते नीरोगत्वे दर्शनज्ञानस्य आवरणत श्व, नच प्रामोति जिनधर्म विवेकपरिवर्जितो जीवः ७४. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. .६३ लध्धूणवि जणधम्म, दंसणमोहणियकम्पउदएणं, संकाइकलुसियमणो, गुरुवयणं नेव सहहइ ७५ अह निम्मल संमत्तो, जहष्ठियं सहेइ गुरुवयणं, नाणावरणस्सु दए, संसिज्जतं न बुज्जेइ. ७६ अह संसियंपि बुज्जइ, संयपि सद्दहइ बोहए अन्न, चारित्तमोहदोसेण, संजमं नय सयं कुणइ. ७७ જિન ધર્મ પામીને પણ દશન મિહનીય કર્મના ઉદયના લીધે છવ શકાદિકથી કલુષિત હદય થઈને ગુરૂ વચનને ગ્રહી શકતું નથી. ૭૫ હવે નિર્મળ સમ્યકત્વ પામી ગુરૂના વચનને ખરૂં કરી માને, તે પણ જ્ઞાના વરણના ઉદયથી ગુરૂએ કહેતાં છતાં પણ તેનું મર્મ સમજી શકે नहि. ७६ કદાચ કહેલા (અમને) પણ સમજે તેમજ પિતે શ્રાદ્ધ બીજાને પણ ધિત કરે, તે પણ ચારિત્ર મેહના દેશે કરીને પોતે સંયમ કરી શકે नहि. ७७ लब्ध्वापि जिनधर्म दर्शनमोहनीयकोंदयेन, शंकादिकलुषितमना गुरुवचनं नैव श्रद्धत्ते ७५ अथ निर्मलसम्यक्त्वो यथास्थितं श्रद्धते गुरुवचनं, बानावरणस्यो दये शंश्यमानं न बुध्यते. ७६ भय शंस्यमान मपि बुध्यते स्वयमपि श्रद्धत्ते बोधयति भन्यं, चारित्रमोहदोषेण संयम नच स्वयं करोति ७७ .. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. खीणें चरितमोहे, वि-लतवं संजमं च जो कुणइ, सो पावर मुत्तिमु, इय भणियं खीणरागेहिं. ७८ 3 ४ ૫ ૬ ७ चुल्लग पासग धन्ने, जूए रयणे य सुमिण चके य, ८ ८ १० चम्म जुगे परमाणू, दस दिठता सुयपसिद्धा. ७९ एएहि इमं सव्वं, मणुयत्ताई कमेण दुर्लभं लध्धुं करेह सहलं, काऊन जिदिवरधम्मं ८० अह समए भणइ निवो, भयवं किं दुक्कयं कथं तेण, टिकुठिएणं, तो इह जंपेइ मुणिनाहो. ८१ ચારિત્ર માહનીય ક્ષીણ થતાં જે પુરૂષ નિર્મળ તપસયમ કરે તે મુક્તિ સુખ પામે એમ વીતરાગે કહેલુ છે. ૭૮ यूसो, यांशी, धान्य, यूथ, रत्न, स्वभ, थर्ड, थर्म, धूसर, भनेરમાણુ, એ દશ દૃષ્ટાંતા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૭૯ એ દશ દૃષ્ટાંતાએ કરી આ બધું મનુષ્ય ભવાર્દિક અનુક્રમે દુર્લભ છે, માટે તે પામીને જિનેશ્વરના ધર્મ કરી તેને સફળ કરો. ૮૦ હવે (દેશના પૂરી થયાથી) અવસર પામી રાજા (ગુરૂને ) કહેવા લાગ્યા કે હે ભગવન્ મેં જોયલા તે અતિશય દુઃ રોગવાળાએ (પૂર્વ ભવમાં) क्षीणे चारित्रमोहे विमल तपः संयमं च यः कुरुते, स प्राप्नोति मुक्तिमुखं इति भणितं क्षीणरागैः ७८ चुल्लक- पाशक - धान्यानि यूथो रत्नं च स्वप्नचक्रे च चर्म्म -युगे परमाणु देश दृष्टांताः श्रुतप्रसिद्धाः ७९ एतैरिदं सर्वमनुजत्वादि क्रमेण दुर्लभ्यं, लब्ध्वा कुरुत सफलं कृत्वा जिनेंद्रवर धर्म, ८० अथ समये भणति नृपो भगवन् किं दुष्कृतं कृतं तेन, उत्कृष्टकुष्ठिना तत इह जल्पति मुनिनाथः ८१. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. શું પાપ કર્યું હશે? ત્યારે આ સ્થળે તે મુનીશ્વર (નીચે મુજબ) ઉત્તર આપવા લાગ્યા. ૮૧ मणिसुंदरमंदिररेहिरंमि मणिमंदिरंमि नयरंमि, दो सोमभीमनामा, कुलउत्ता निच्च मविउत्ता. ८२ पढमो णुचाणमई, अक्खुद्दो भद्दओ विणीओ य, तविवरीओ बीओ, परपेसणजीविणो दोवि ८३ अन्नदिणे दिणमणि किरण, भासुरं सुरगिरिं व उत्तुंगं, कत्थवि कच्चंतेहिं तेहिं जिणमंदिरं दिलं. ८४ મણિઓથી શણગારેલા મંદિરેવડે શેભતા મણિમંદિર નગરમાં સેમ અને ભીમ નામને બે કુળ પુત્ર હતા, તેઓ (એક બીજાના મિત્ર હેઈ) - મેશાં સાથે રહેતા. ૮૨ તેઓ બે, પરાઈ ચાકરી કરી આજીવિકા ચલાવતા હતા, તેમને સેમ ઊંડે બુદ્ધિવાળે હેવાથી અશુદ્ર ભદ્રપરિણામી અને વિનીત હતા, જ્યારે ભીમ તેથી ઉલટાજ ગુણવાળે હતે. ૮૩ તે બે જણાએ એક દિવસે કયાંક જતાં થકાં સૂર્યના કિરણેથી - ગઝગિત અને મેરૂ પર્વત માફક ઊંચું જિન મંદિર જોયું. ૮૪ मणिसुंदरमंदिरराजिते मणिमंदिरे नगरे, द्वौ सोमभीमनामानौ कुलपुत्रौ नित्य मवियुक्तौ. ८२ प्रथमो नुतानमति रक्षुद्रो भद्रको विनीत च, तद्विपरीतो द्वितीयः परप्रेष्य जीविनी द्वावपि. ८३ अन्यदिने दिनमणिकिरण भास्वरं सुरगिरि मिवो तुंगं, कुत्रापि ब्रजभ्यां ताभ्यां जिनमंदिरं दृष्टं, ८४ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. मुडममई सोमो भणइ, भीम सुकयं कयं न किंपि पुरा, अम्हेहि तेण नूणं, परपेसत्तण मिणं पत्तं. ८५ जं तुल्लेवि नरत्ते, एगे पहुणो पयाइणो अन्ने, तं मुकयदुक्यफलं, अकारणं हवइ किंकज्जं. ८६ तो पणमामो देवं, देमो य जलंजलि दुहसयाणं, उत्ताणमई वायाल, भावओ भणइ अह भीमो. ८७ ત્યાર સૂમ બુદ્ધિવાળે સેમ ભીમને કહેવા લાગ્યું કે, આપણે આ ગલા ભવે કશું સુકૃત કરેલ નથી. તેથી જ આ પરાઈ ચાકરી કરવી પડે જે માટે મનુષ્યપણું તે બધાનું સરખું છે, છતાં એક સ્વામી થાય છે, અને બીજા તેના પગે ચાલતા ચાકર થાય છે. તે વિના કારણે કેમ બને? માટે તે સુકૃત અને દુષ્કૃતનું જ ફળ છે. ૮૬ માટે ચાલે દેવને નમીયે, અને દુઃખને જળાંજલિ આપી દૂર કરીયે. ત્યારે ઊછાંછળ બુદ્ધિવાળો ભીમ વાચાળ હેવાથી (નીચે મુજબ) माता यो. ८७ सूक्ष्ममतिः सोमो भणति भीम मुकृतं कृतं न किमपि पुरा, आवाभ्यां तेन नूनं परप्रेष्यत्व मिदं प्राशं. ८५ यह तुल्यपि नरत्वे एके प्रभवः पदातयः अन्ये, तत् सुकृत दुष्कृतफलं अकारणं भवति किंकाय. ८६ नतः प्रणमावो देवं दद्वश्व जलांजलिं दुःखशतानां, उत्तानमति वाचालभावतो भणति अथ भीमः ८७ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ. AmAAAA AAANAANNAVANANNN नय अत्थि भूयपंचग, पवंचअहिओ जिउ चिय जयंमि, हे सोम वोमकुसुमं व, तयणु देवाइणो किहणु. ८८ पासंडितुंड अइचंड, तंडवाडंबरेहि किं मुद्ध, देवो देवु त्ति मुहा कयत्थसे अप्प मप्पमई. ८९ इय वारिओवि तेणं, सोमो सोमु व्व सुद्धमइजुल्हो, गंतुं जिणभवणे भुवण, बंधवं नमइ समियतमो. ९० હે સમ! આ જગતમાં પાંચ ભૂતની ગડબડ શિવાય આકાશના ફૂલની માફક બીજે કોઈ જીવ નામને જ પદાર્થ નથી, તે પછી દેવ વગેરે ते शेन डाय ? ८८ માટે હે ભેળા ! તું પાપંડિઓના ભેજાને અતિ ભયંકર ધ્રુજારાના આડંબરથી અંજાઈને ટુંકી બુદ્ધિવાળે થઈ દેવ દેવ પિકારીને પિતાને કાં હેરાન કરે છે? ૮૯ એવી રીતે તે ભીમે નિવારણ કરતાં છતાં પણ સેમ (ચંદ્ર) ના માફક નિર્મળ બુદ્ધિરૂપ ચાંદરણીવાળો સોમ જિન મંદિરમાં જઈ જગત બંધુ જિનેશ્વરને નમીને પાપ તેડતે હવે. ૯૦ नचास्ति भूतपंचकप्रपंचाधिको जीव एव जगति, - हे सोम व्योमकुसुम मिव तदनु देवादयः क्वनु. ८८ पापंडितुंडातिचंडतांडवाडंवरैः किं मुग्ध, देवो देव इति मुधा कदर्थयसे आत्मान मल्पमतिः ८९ इति वारितोपि तेन सोमः सोमइव शुद्धमतिज्योत्स्नः .. गत्वा जिनभवने भुवनबांधवं नमति शमिततमाः ९०... For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAA શ્રી ધર્મરત્ન પ્રકરણ. गहिउँ रूवगकुसुमे, पुएइ जिणं पराइ भत्तीए, तप्पुण्णवसा अजइ, सबोहिबीयं नराउजुयं. ९१ मरिउं स एस सोमो जाओ मणिरहनारिंद तुह पुत्तो, पडिपुनपुनसारो मारो इव विकमकुमारो. ९२ भीमो उण खुद्दमई, जिणाइ निंदणपरायणो मरिज, जाओ एसो कुही, पुरओ भमिही भव मणंतं. ९.३ ' વળી એક રૂપિયાના ફૂલ લઈને તેણે ઉત્કૃષ્ટ ભક્તિથી જિનેશ્વરની પૂજા કરી, તે પુણ્યના લીધે તેણે મનુષ્યના આયુષની સાથે બોધિ બીજ ઉ. પાર્જન કર્યું. ૯૧ ' તે આ સોમ ત્યાંથી મરીને હે મણિરથ રાજા ! તારો પૂર્ણ પુણ્યશાળી અને (રૂપે કરીને) કામદેવ સમાન વિક્રમ કુમાર નામે પુત્ર થએલ. छ. ६२ અને ટૂંકી મતિવાળો ભીમ જિનાદિકની નિંદામાં પરાયણ રહી - રીને આ કેઢિઓ થયે છે, અને તે હજુ અનંત ભવ ભમશે. ૯૩ गृहीत्वा रूपककुसुमानि पूजयति जिनं परया भक्त्या, तत्पुण्यवशा दर्जयति स बोधिवीज नरायुयुतं. ९१ मृत्वा स एष सोमो जातो मणिरधनरेंद्र तव पुत्रः प्रतिपूर्णपुण्यसारो मार इव विक्रमकुमारः ९२ भीमः पुनः क्षुद्रमतिः जिनादिनिंदनपरायणो मृत्वा, जात एष कुष्ठी, पुरतो भ्रमिष्यति भव मनंतं. ९३ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણ AAAAAAA - - अह जायजाइसरणो, कुमरो हरिमुल्लसंतरोमंचो, नमिउं गुरुपयकमलं, गिण्हइ गिहिधम्म मइरम्म. ९४ मणिरहनिवोवि विकम, कुमरे संकमियरजपबारो, गहियवओ उप्पाडिय, केवलनाणो गओ सिद्धि. ९५ जिणमंदिरजिणपडिमा, जिणरहजत्ताकरावणुज्जुत्तो, मुणिजणसेवणसत्तो, दढसंमत्तो विमलचित्तो. ९६ संपुन्नकलो पडिपुन्न, मंडलो हणियदुरियतमपसरो, विकमराया राउ व्य, कुवलयं कुणइ मुहकलियं. ९७ (ગુરૂએ કહેલી આ વાત સાંભળીને) વિક્રમ કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામી હર્ષથી ઉલસતા રોમાંચવાળે થઈ ગુરૂના ચરણ કમળને નમીને અને તિ રમણીય શ્રાવક ધર્મને ગ્રહણ કરતે હવે. ૯૪ મણિરથ રાજા પણ વિકેમ કુમારને રાજ્યભાર આપીને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી ક્ષે પહોંચે. “ જિન મંદિર-જિન પ્રતિમા–તથા જિનની રથયાત્રા કરાવવામાં તત્પર રહે, મુનિઓની સેવામાં આસક્ત, દઢ સમ્યકત્વવંત, નિર્મળ ચિત્ત ધર अथ जातजाति स्मरणः, कुमारो हर्षोल्लसद्रोमांचः नत्वा गुरुपदकमलं, गृह्णाति गृहिधर्म मतिरम्यं. ९४ मणिरथनृपोपि विक्रमकुमारे संक्रामित राज्यपारभारः गृहीतव्रत उत्पाटित केवलज्ञानो गतः सिद्धिं. ९५ जिनमंदिर जिनप्रतिमा, जिनरथयात्राकारापणोद्युक्तः मुनिजन सेवनसक्तो, दृढसम्यक्त्वो विमलचित्तः ९६ संपूर्णकलः प्रतिपूर्णमंडलो हतदुरिततमः सरः विक्रमराजा राजा इव कुवलयं करोति मुखकलितं. ९७ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ નાર, એ વિક્રમ રાજા પૂર્ણ કળાવાનું પ્રતિપૂર્ણ મંડળવાળા અને ખરાબ - ધકારના ફેલાવાને હણનાર ચંદ્રમા જેમ કુળયને વિકસિત કરે, તેમ પૂર્ણ કળાથી સમસ્ત મંડળ વશ કરી પાપરૂપ અંધકારને હણીને પૃથ્વીના વળયને સુખમય કરવા લાગ્યા. ૯૬-૯૭ अन्नंमि दिणे निवई, नियपुत्तनिहित्तगरुयरज्जधुरो, अकलंकसूरिपासे पवज्ज संपवज्जेइ. ९८ अक्रूख़ुदो गंभीरो, मुहुममई मुय महिजिउं बहुयं, विहिणा मरिउं पत्तो, दिवंमि लहिही कमेण सिवं. ९९ श्रुत्वे ति गंभीरगुणस्य वैभवं-महांत मुत्तानमते श्च वै भवं, . श्रद्धाधनाः श्राद्ध जनाः समाहिता-असूद्रतां धत्त सदा समाहिताः १०० ફતિ શ્રી રામ ન થા જા પછી કેટલેક દિવસે તે વિકમ રાજા પિતાના પુત્રને રાજ્ય ધુરાને ભાર શેંપીને અકલંક સૂરિના પાસે દીક્ષા ગ્રહણ કરતો હો. ૯૮ એમ અશુદ્ર એટલે ગભર અને સૂક્રમ બુદ્ધિમાન થઈ ઘણું જ્ઞાન ભણું વિધિથી મરણ પામી સ્વર્ગે પહોચ્યો અને અનુક્રમે મેક્ષે પહોચશે. ૯ આ રીતે અશુદ્ર ગુણવાની સમૃદ્ધિ અને શુદ્રજનને વધી પડેલો સંસાર સાંભળીને શ્રદ્ધાવાન શાંત વૃત્તિવાળા શ્રાવકજનોએ હમેશાં શાંત રહી અક્ષુદ્રપણું ધારણ કરવું જોઈએ. ૧૦૦ આ રીતે સેમ અને ભીમની કથા છે. अन्यस्मिन् दिने नृपतिः निजपुत्रनिहितगुरुकराज्यधुरः अकलंकमूरिपार्श्वे प्रवज्यां संप्रपद्यते. ९८ ગઢઃ મીર સwતિ શ્રત ધીર વા, विधिना मृत्वा प्राप्तः दिवं लण्श्यति क्रमेण शिवं. ९९ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ બીજો ગુણ nema ( દ્વિતીય ગુણ.) उक्तो ऽक्षुद्र इति प्रथमो गुणः, संप्रति द्वितीयं रूपवद् गुण माह। અક્ષુદ્રષણ રૂપ પહેલે ગુણ કહી બતાવ્યો, હવે રૂપવાળાપણું રૂપ બીજે ગુણ કહે છે. (મૂઠ ગાથા.) संपुन्नंगोवंगोपंचिंदियसुंदरो सुसंघयणो, होइ पभावणहेऊखमो य तह रूववं धम्मे ९ (મૂળને અર્થ.) સંપૂર્ણ અંગેપાંગવાળે, પાંચ ઇંદ્રિયેથી સુંદર દેખાતો અને સારા સંહનન (બધા) વાળ હોય તે રૂપવાન ગણાય, તે પુરૂષ શાસનને શોભાવવાને કારણભૂત થાય છે, અને ધર્મ પાળવામાં પણ સમર્થ રહે છે. ૯ ટીકા. संपूर्णान्य न्यूना-न्यंगानि शिरउदरप्रभृतीनी-उपांगानि चांगुल्या दीनि यस्य स संपूर्णांगोपांगोऽव्यंगितांग इत्यर्थः સંપૂર્ણ એટલે અન્યૂન છે-અંગ એટલે મસ્તક પેટ વગેરે અને ઉપાંગ એટલે આંગળીઓ વગેરે જેના તે સંપૂર્ણગોપાંગ કહેવાય. મતલબ કે અખંડિત અંગવાળે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ - = શ્રી ધર્મરત્ન પ્રકરણ. पंचेंद्रियसुंदरः काणकोकरवधिरमूकत्वादिविकल इत्यभिप्रायः ... मुसंघयणु त्ति-शोभनं संहननं शरीर सामर्थ्य यस्य, न पुन राय मेव, संहननांतरेपि धर्मप्राप्तेः " सव्वेमु वि संठाणेसु लहइ एमेव सव्वसंघयणे " इतिवचनात्. मुसंहनन स्तपः संयमाद्यनुष्ठानशामोपेत इत्याकूतं. एवंविधस्य धर्मप्रतिपत्तौ फल माह. भवति जायते प्रभावना हेतु स्तीर्थोन्नतिकारणं तथा क्षमश्च समर्थो रूपवान् धर्मे धर्मकरणविषये स्यात् , मुसंहननत्वा तस्येति । सुजातवत् । પદ્રિય સુંદર એટલે કે કાણે ખોખરે બહેરા મૂગે ન લેતાં પાંચે ઈદ્રિયથી શોભત. સુસંહનન એટલે શેભન સંહનન કહેતાં શરીરબળ (બાંધ) છે. જેને તે સુસંહનન જાણો, બાકી એમ ન સમજવું કે પહેલા સંહનનવાળે જ ધર્મ પામે, કેમકે બાકીના સંહનોમાં પણ ધર્મ પામી શકાય છે, જે માટે કહેવું છે કે – સર્વ સંસ્થાન અને સર્વ સંહનમાં ધર્મ પામી શકે ” સારા સંતનનવાળે હોય તે તે તપસંયમાદિક અનુષ્ઠાન કરવામાં સમર્થ રહી શકે એમ એ વિશેષણ આપવાને અભિપ્રાય છે. એ પુરૂષ ધર્મ સ્વીકારે તે શું ફળ થાય તે કહે છે. એ પુરૂષ પ્રભાવનાને હેતુ એટલે તીર્થની ઉન્નતિનું કારણ થાય છે, તેમજ રૂપવાન્ પુરૂષ ધર્મમાં એટલે કે ધર્મ કરવાની બાબતમાં સમર્થ થઈ શકે છે, કારણ કે તે સારા શરીર સામર્થ્યવાળા હોય છે. ઈહાં સુજાતને દ્રષ્ટાંત બતાવશું. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ બીજે ગુણ नचं नंदिषेणहरिकेशवलादिभि यभिचार उद्भावनीय, स्तेषा मपि संपूर्णागोपांगत्वादियुक्तत्वात् । प्रायिकं चैतत्—शेषगुणसद्भावे कुरूपस्य गुणांतराभावस्य चादुष्टत्वात् , अतएव वक्ष्यति, "पायद्धगुणविहूणा एएसि मज्जिमा वरा नेया" इति । નદિષણ અને હરિકેશિબળ વિગેરા તે કુરૂપવાન હતા છતાં ધર્મ પામ્યા છે એમ કહી રૂપવાપણાને વ્યભિચાર બતાવો ન જોઈએ, કેમકે તેઓ પણ સંપૂર્ણ અપાંગાદિકે કરીને યુક્ત હોવાથી રૂપવાનું જ ગણાય. અને આ વાત પણ પ્રાયિક છે, કારણ કે બીજા ગુણને સદ્ભાવ હેય તે પછી કુરૂપપણું અથવા કોઈ બીજા અમુક ગુણને અભાવ હોય તેથી કંઈ દોષ આવતો નથી. એથી જ આગળ મૂળ ગ્રંથકાર જ કહેવાના છે કે;– - “ચોથાભાગ ગુણે હીન હોય તે મધ્યમ પાત્ર અને અધા ગુણે હીન હેય તે અધમ પાત્ર જાણવા.” --- - ૦ ૦ सुजात कथा चेयं रिउचकअकंपाए, चंपाइ पयावविजियमित्तपहो, मित्चपहो नामनिवो, सम्मिणी धारणी तस्स. १ સુજાતની કથા આ પ્રમાણે છે. દુશ્મનના દળથી અકપિત ચંપા નામની નગરીમાં પ્રતાપથી સૂ रिपुचक्राकंप्यायां चंपायां प्रतापविजितमित्रप्रभः मित्रमभोनामनृपः सधर्मिणी धारणी तस्य. १ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ ચિની પ્રભાને જીતનાર મિત્ર પ્રભ નામે રાજા હતો-અને તેની ધારણા નામે રાણ હતી. ૧ सिही य धम्मरत्तो, धणमित्तो सुयणकमलवणमित्तो, भज्जा तस्स धणसिरी, सिरी व वररूवलावन्ना. २ ताणं जाओ पुत्तो, बहुओवाइयसएहि मुपवित्तो, संजणियजणचमको, तणुप्पहा पडलचिच्चिको. ३ जं जाओ इह रिद्धे. कुलंमि हे जाय तं तुह सुजायं, भण्ण इजणेण तेणं, नाम कयं से मुजाओ त्ति. ४ ત્યાં ધર્મ પરાયણ અને સુજનરૂપ કમળ વનને આનંદ આપવા સૂર્ય સમાન ધન મિત્ર નામે શેઠ હતા, તેની લક્ષ્મી સમાન ઉત્તમ રૂપ લાવણ્યવાળી ધનશ્રી નામે ભાર્યા હતી. ૨ તેમને સેંકડો ઉપાયોથી લેકના ચિત્તને ચમત્કાર કરનાર તેમજ શરીરની કાંન્તીથી ચકચકિત એક પવિત્ર પુત્ર પ્રાપ્ત થયું. ૩ તે પુત્ર રિદ્ધિવાળા કુળમાં જન્મે તેથી લકે કહેવા લાગ્યા કે એનું જન્મ સુજાત છે તેથી તેનું સુજાત એવું નામ પાડવામાં આવ્યું. ૪ श्रेष्ठी च धर्मरक्तो धनमित्रः सुजनकमलवनमित्रः भार्या तस्य धनश्री श्री रिव वररूप लावण्या. २ तयो र्जातः पुत्रो बहूपाय शतैः सुपवित्रः संजनितजनचमत्क स्तनुप्रभापटलचैचिक्यः ३ यद् जात इह ऋद्ध कुले हेजात तत् तव सुजातं, भण्यते जनेन तेन नाम कृतं तस्य मुजात इति. ४ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ७५ AAAAAA - બીજે ગુણ. पडिपुन्नंगोवंगो, निरुवमलवणिमसुरूवरूव धरो, सो सबकलाकुसलो, कमेण तरुणत्त मणुपत्तो. ५ कइयावि पवित्तंतो, जिणथुइपूयाहि वाणिपाणितलं, गुरुपयकमलं विमलं, कयावि भमरा व्व सेवंतो. ६ काहेविय जिणपवयण, पभावणं पावणं पुण कुणंतो, सवणपुडेहि पियंतो, कयाइ जिणसमयअमयरसं, ७ તે પ્રતિપૂર્ણ અને પાંગવાળે તથા અનુપમ લાવણ્ય અને રૂપવાળે હઈને સર્વ કળામાં કુશળ થઈ અનુક્રમે વન અવસ્થાને પામે. ૫ - તે સુજાત ક્યારેક જિનેશ્વરની સ્તુતિ તથા પૂજામાં વાણું અને પાણિ (હાથ) ને પ્રવર્તાવ અને કયારેક ભમરાની માફક ગુરૂના નિર્મળ પદકમળને સેવતા. ૬ (વળી ક્યારેક) જિન પ્રવચનની પ્રભાવના કરાવી પિતાને પવિત્ર કરતે, (અને કયારેક જિન સિદ્ધાંતરૂપ અમૃત રસને પિતાના કણપુટવડે કરી પોતે હતે. ૭ प्रतिपूर्णांगोपांगो निरुपमलावणिमसुरूपरूपधरः स सर्वकलाकुशलः क्रमेण तरुणत्व मनुप्राप्तः ५ कदापि प्रवर्तयत् जिनस्तुतिपूजायांवाणीपाणितलं, गुरुपदकमलं विमलं कदापि भ्रमर इव सेवमानः ६ कारापयित्वा जिनप्रवचनप्रभावनां पावनं पुनः कुर्वन्, श्रवणपुटैः पिबन् कदाचित् जिनसमयामृतरसं. ७ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ~ ललिएहियं मणहरेहि, सहिययहिगंमेहि भणिएहिं, नयरे नयरोहिल्ले, कस्स न सो कासि तोसभरं. ८. इत्तो तत्थेव पियंगु, नामिया धम्मघोसमंतिपिया, पेसणपहियाउ चिरा, गयाउ तज्जेइ. दासीओ. ९ .. ताओ भणंति सामिणि, मा कुप्पमु. अम्ह जय अपडिरूवं, दठं सुजायरूवं, कस्स न मोहिज्जए हिययं. १० . વળી લલિત મનહર અને સહૃદય (મર્મજ્ઞ) જનના હૃદયને પકડનાર વાવડે કરીને ન્યાયથી વિરાજતા નગરમાં તે સર્વ જનને આનંદ भापतो. ८ હવે તેજ નગરમાં ધર્મ શેષ નામના મંત્રીની પ્રિયંગુ નામની પ્રિયા હતી તેણી દળણું દળવા મેકલેલી દાસીઓને બહુ મોડી પાછી વળવાથી ઠપકો દેવા લાગી. ૯ ત્યારે તે દાસીઓ કહેવા લાગી કે હે સ્વામિની, તું અમારા પર ગુએ થા મા, કારણ કે જગતમાં જેની જોડી મળતી નથી એવું સુજીત કુમારનું રૂપ જેવા કોનું હૃદય મોહિત નહિ થાય તેથી અમને વાર લાગી) ૧૦ ललितै मनोहरैः सहृदयहृदयंगमैः भणितैः ।। नगरे नयराजिते कस्य न स अकार्षांत तोषभरं. ८ इतस्तत्रैव प्रियंगुनामिका धर्म घोषमंत्रिप्रिया, पेषणपहिता चिरागता स्तर्जयति दासोः ९ ता भणंति स्वामिनि मा कुप्य नः जगदप्रतिरूपं, दृष्ई सुजातरूपं कस्य न मुह्यते हृदयं. १० . For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ .७७ NNNN wwwwwwAAAAAAAAA/ - બીજો ગુણ. सा पडिभणइ हलाओ, जया स गच्छिज्ज णेण मग्गेण, ताहे मम साहिज्जह, तं मुहयं जेण पिच्छामि. ११. गुणिजणअवयंसवयंस, परिगयं तं कयाइ: तंमि पहे, जंतं दासीकहियं, नियइ पियंगू सवत्तिजुया. १२. वम्महरूवमडुप्फर, भंजणपवणं निएवि तं.एसा, ... पभणइ धन्ना स च्चिय, नारी जीसे, वरो एसो. १३ (आयु सiel) ते भत्रिप्रिया हासी-माने ४ा an - સીએ જ્યારે તે કુમાર આ રસ્તેથી જુઓ ત્યારે મને ચેતવજે કે જેથી તે કે રૂપવાન છે તે હું જોઈ શકું. ૧૧ હવે એક વેળાએ સુગુણ શિરોમણિ મિત્રોએ વીંટાયેલો સુજાત કુમાર તે રસ્તે થઈ જતો હતો તેવામાં દાસીએ ચેતવ્યાથી પ્રિયંગુ નામની મંત્રિપ્રિયા પિતાની સો સાથે મળીને તેને જોવા લાગી. ૧૨ - " ત્યારે કામદેવના રૂપના જોરવાળા એફણને ભાંગવામાં પવન સમાન તે સુજાતને જોઈને એ મંત્રિની સ્ત્રી કહેવા લાગી જગમાં તેજી નશીબहार छ न । १२ छ. १३ .. ... सा प्रतिभणति हलाः यदा स गच्छे दनेन मार्गेण, तदा मम साधयत तं मुभगं येन प्रेक्षे. १? .... गुणिजनावतंसवयस्यपरिगतं तं कदापि तस्मिन्, पथि यांतं दासीकथितं पश्यति प्रियंगुः सपत्नी युता. १२ मन्मथरूपमदोत्फर, भंजनपवनं दृष्ट्वा तं एपा, .. प्रभणति धन्या साचैव नारी यस्या वर एषः १२३ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. AamAAmarwanamanna Nautam काउं सुनायवेसं, अइसाइ कयावि सा अभिरमे इ, अन्नाण सवत्तीणं, मज्जे तब्धयणचिठाहिं. १४ इत्तो पत्तो मंती, गिद्ददारं निठणं ति कलिऊण, अवसप्पिऊण सणियं, कवाडछिद्देण पिच्छोइ. १५. अंतेउरचिठं. दङ, चिंतए. हा विणठयं एयं, होही रहस्सभेए, सुइरं ता होउ पच्च्छन्नं. १६ , વળતી કોઈ વેળાએ તેણી ભભકાદાર સુજાત કુમારને વેષ ધારણ કરી બીજી સકોની વચ્ચે તે કુમારના વાક્ય અને ચાળા કરી ફરવા લાગી. ૧૪ ૧ એવામાં મંત્રી ત્યાં આવી ચડે-તે ઘરને દરવાજો બંધ કરેલ જાણી ધીમે ધીમે પાસે આવી કમાડના બકેરામાંથી જેવા મંડે. ૧૫ પિતાના જનાનખાનાની ચેષ્ટા જોઈને મંત્રી વિચારવા લાગ્યું કે બા- હર વાત ફૂટશે તે આ જનાનખાનાની સદંતર આબરૂ જશે માટે લાંબા વખેત સૂધી આ વાત છાની રખાવવી. ૧૬ कृत्वा मुजातवेषं, अतिशायि कदापि सा अभिरमते, अन्यासां सपत्नीनां मध्ये तद्वचनचेष्टाभिः १४ इतः प्राप्तो मंत्री गृहद्वारं निष्ठित मिति कलयित्वा, अवसl शनैः कपाटच्छिद्रेण प्रेक्षते. १५ अंतःपुरचेष्टां दृष्ट्वा चिंतयति हा विनष्ट मेतत्, भविष्यति रहस्यभेदे सुचिरं तद् भवतु प्रच्छन्नं. १६ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAnnnnnnon બીજો ગુણ अह लिहइ कूड लेहं, मुजाय तुमए महं इमं कहियं, जह बंधिय अप्पिस्सं, मित्तपहं दसदिणस्संते. १७ किंतु विलंबसि अज्मवि, इच्चाइ निदसए निवस्स ग्गे, चिंतइ नियोवि हद्धवी, एयंमि इमं कहं घडइ. १८ अहवा लोहंधाणं, नराण किं अकरणिज्ज मिह भुवणे, ता हंतव्यो एसो, रक्खेयनो जणववाओ. १९ । હવે તે મંત્રીએ એક બેટે લેખ લખ્યો તેમાં લખ્યું કે “હે સુજાત તે મને એમ કહેવું હતું કે દશ દિનની અંદર મિત્રપ્રભ રાજાને બાંધી આણીશ છતાં હજુ કાં વિલંબ કરે છે!” ઈત્યાદિક વિગત લખીને તે લેખ રાજાને બતાવ્યું, ત્યારે રાજા પણ વિચારમાં પડયો કે હાય હાય આ ભલે માણસ આવું કામ કેમ કરે. ૧૭-૧૮ અથવા લેભાધ મનુષ્યને આ જગતમાં કંઈ અકર્તવ્ય નથી. માટે આ સુજાતને મારવો જોઈએ અને તે એવી રીતે કે જેથી લેકોમાં પણ કશી હેહા નહિ થાય. ૧૯ अथ लिखति कूटलेखं सुमात त्वया मा इदं कथिते, पथा बद्धा अर्पयिष्पामि मित्रप्रभं दशदिनस्याते. १७ किंतु विलंबसे अथापि, इत्यादि निदर्शयति नृपस्याने, चिंतयति नृपोपि हाधिक् , एतस्मि न्निदं कथं घटते. १८ अथवा लोभाधानां नराणां किं अकरणीय मिह भुषमे, ' ततो हंतव्य एष रक्षितव्यो जनापवादः १९ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Cor શ્રી ધર્મરત્ન પ્રકરણ. AAAAAAAAAAAAAAAAAAA तो निवकज्जमिसेणं, स लेह मप्पिय सपेसिओ रन्ना, नयरी अररकुरीए, चंदज्जयनिवइपासंमि. २० । सो दलु निवाएसं, तस्सय रूवं विचितए चित्ते, न घडइ एरिसरूवे, इममि नरवइविरुद्ध मिणं. २१ ., . यत उक्तं विषमसमै विषमसमा, विषमै विषमाः समैः समाचाराः .. करचरणदंतनासिक, वक्त्रोष्ठनिरीक्षणैः पुरुषाः २२ " તેથી રાજાએ પિતાનું કામ બતાવવાના મિષે કરીને તેને લેખ સાથે અરફુરી નગરીના ચંદ્રધ્વજ રાજા પાસે મોકલાવ્યું. ૨૦ ચંદ્રધ્વજે રાજાને હુકમ જોયે-પણ સુજાતનું રૂપ જોતાં તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે આવા રૂપવાન્ પુરૂષમાં આવું રાજ વિરૂદ્ધ કામ ઘટી श न. २१ જે માટે કહેલું છે કે " हाथ, ५, ६id, ilz, भुम, 13, अने ४।मे २0 xiss વાંકા અને કાંઈક સીધા હોય તે તે માણસ પોતે પણ તેવો જ વાંકે સીધો નિવડવાને, જે તદન વાંકા હોય તો તે તદન વાંકે હોય તો તે તદન વાકે નિવડવાને અને જે સીધા હોય તે સીધે નિવડવાને. ૨૨ - ततो नृपकार्यमिषेण स लेख मर्पयित्वा संप्रेषितोराज्ञा, नगर्या अररकुर्या चंद्रध्वजनृपतिपार्थे. २० स दृष्ट्वा नृपादेशं तस्य च रूपं विचिंतयति चित्ते, न घटते ईदृग्रूपे अस्मिन् नरपति विरुद्ध मिदं. २१ . For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ખીજે ગુણુ अह ओसारिय सव्वं, साहइ दंसेइ निवइलेहं च, भइ सुजाओ नरवर, कुणसु तुमं सामिआएसं. २३ चंदज्जओ वि जंप, न तुमं मारेमि किंतु पसिऊण, अच्छिन्नपुन्न अच्छिन्न, कित्ति पच्छन्न मत्थाहि . २४ इय भणिऊणं तेणं, चंदजसा नामिया निया भरणी, तयदोसदूरियतणू, दिन्ना से गरुयहरिसेण. २५ હવે તે ચંદ્રધ્વજે બીજા બધાને રજા આપી. (એકાંતમાં) સુજાતને સઘળી વાત કહી રાજાના લેખ ખતાબ્યા, ત્યારે સુજાત ખેલ્યા કે હે નરવર તને જે પ્રમાણે તારા સ્વામિના હુકમ છે તે પ્રમાણે કર. ૨૩ ત્યારે ચ'દ્રધ્વજ ખેલ્યા કે તારા ઊપર પ્રસન્ન થઈ હું તને મારતા નથી, માટે તું પુણ્ય અને કીર્તિને તાડયા વગર ઇંડાં છાનેા માને २हे. २४ એમ કહીને તેણે ચંદ્રયશા નામની પેાતાની એન કે જે ત્વચાના દોષથી કાઢ રાગે કરી દૂષિત થએલી હતી તે ઘણી ખુશી સાથે તેને ૫રણાવી. ૨૫ अथ अपसार्य सर्वं साधयति दर्शयति नृपतिलेखं च, भणति सुजातो नरवर कुरुष्व त्वं स्वाम्यादेश २३ चंद्रध्वजोपि जल्पति, न त्वां मारयामि किंतु प्रसीय, अच्छिन्नपुण्य अच्छिन्नकीचें प्रछन्नमातिष्ठ. २४ ૮૧ इति भणित्वा तेन चंद्रयशानामिका निजा भगिनी, स्वग्दोषदूषिततनुः दत्ता तस्य गुरुकहर्षेण. २५ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ wwAAAAAA A AAAAAAAAPAAAAAAAAAAAJAAN શ્રી ધર્મરત્ન પ્રકરણ त संसग्गवसेणं, सा सावयधम्मनिचला जाया, निकिठकुठविहुरा, सुचंगसंवेगरंगिल्ला २६ . गहियाणसणा संमं, तेणं निज्जामिया इमा मरिलं, भासुरवरबुदिधरो, जाओ सोहम्मसग्गसुरो. २७ पत्तो स पउत्तोही, नमिउं जाणाविउं च अप्पाणं, भणइ सुजायं सामिय, कहेसु किं ते करेमि पियं. २८ તે ચંદ્રયશા સુજાતની સોબતથી દુકુષ્ઠ રોગથી પીડાયેલી છતાં ઉત્તમ સંવેગથી રંગિત થઈ શ્રાવક ધર્મમાં નિશ્ચળ થઈ. ૨૬ તેણીએ અણસણ લીધું અને સુજાત તેની નિર્યાપના કરવા લાગે એ રીતે તેણે મરણ પામીને સૌધર્મ દેવલેકમાં દેદીપ્યમાન શરીર ધારણ કરનાર દેવતા થઈ. ૨૭ તે દેવ અવધિ જ્ઞાનથી પૂર્વ ભવ જાણીને ત્યાં આવી સુજાતને નમને પોતાની ઓળખ આપી કહેવા લાગ્યું કે હે સ્વામિનું તમારું શું પ્રિય ४३ ते ४. २८ तत्संसर्गवशेन सा श्रावकधर्मनिश्चला जाता, निकृष्टकुष्टविधुरा सुचंगसंवेगरंगवती. २६ गृहीतानशना सम्यक् तेन नियमिता इयं धृत्वा, भास्वरवरबोंदिधरो जातः सौधर्मस्वर्गसुरः २७ । प्राप्तः स प्रयुक्तावधिः नत्वा ज्ञापयित्वा चात्मानं, भणति सुजातं स्वामिन् कथय किं ते करोमि प्रियं. २८ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ८३ mmMw બીજે ગુણ. सो चिंतइ जइ पियरे, पिच्छं ता है गहेमि पव्वज्ज, तब्भाव मिणं नाउं, अमरो चंपापुरीउवरि. २९ . विउलं सिलं विउव्वइ, तो निवपमुहा जणा भिसं भीया, धूवकडुच्छयहत्था, भणंति सिरमिलियकरकमला. ३० भो भो खमेह सो जस्स, किंचि अम्हेहि चिठियं दुहु, अह वित्तासइ तियसो, कहिँ गमिस्सह हहा दासा. ३१ ત્યારે સુજાત (પિતાના મનમાં) ચિંતવવા લાગ્યો કે જે હું મારા માબાપને એકવાર જોઉં તે પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરૂં, ત્યારે તેને આ વિચાર દેવ જાણી લઈ ચંપાપુરી ઊપર નીચે મુજબ સંકટ પાડવા લાગ્યા. ૨૯ શહેરના ઊપર એક મોટી શિલા વિવ–તે જોઈ રાજા વગેરે લોકો બહુ ભય પામ્યા, તેથી ધૂપના કડછા હાથમાં ધરીને હાથે મસ્તકે મેળવી वा साया. 30 હે દેવ હે દેવ, અમે જે કેઈનું માઠું કર્યું હોય તે તે અમને માફ કરે, ત્યારે તે દેવ બીવરાવવા લાગ્યું કે તમે ગુલામ થયા છે હવે કયાં १४ शा . ३१ स चिंतयति यदि पितरौ प्रेक्षे तदा हं गृह्णामि, . प्रव्रज्यां तद्भाव मिदं ज्ञात्वा अमर चंपापुर्याउपरि. २९ विपुलां शिलां विकुरुते, ततो नृप प्रमुखा जना भृशं भीताः धूपकडुच्छकहस्ता भणंति शिरोमिलितकरकमलाः ३० भो भो क्षमतां स यस्य किंचि दस्माभि श्चेष्ठितं दुष्टु, अथ वित्रासयति त्रिदशः कुत्र गमिष्यथ हहा दासाः ३१ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ~ पावेण अमचेणं, सुसावओ दूसिओ अकज्जेण, चूरोमि तेण तुरियं, अज्ज अणज्जे तुमे सव्वे. ३२ छुदह जइ तं खामह, नरसिररयणं तओ जणो भणइ, सो संपइ कत्थ सुरो, भणेइ इत्येव उज्जाणे. ३३ नायरजण सहिएणं, निवेण सो खामिओ तर्हि गंतुं, आरोविओ य सिंधुर मइ उद्धरकंधरं झत्ति. ३४ (પછી કહેવા લાગ્યું કે) પાપી મંત્રીએ સુશ્રાવક ઊપર અકાર્યને આરોપ મેલી તેને દૂષિત કર્યો છે તેથી આજ તો બધા અનાર્યોને ચૂરીશ. ૩૨ માટે તે ઉત્તમ નરને જો તમે અમારે તો છૂટે-ત્યારે લકે બેલ્યા કે તે હાલ કયાં છે એટલે દેવ બોલ્યા કે આજ નગરના ઉદ્યાનમાં छ. 33 ત્યારે નગર લેકના સાથે રાજાએ ત્યાં જઈને તેની માફી માગી અને અતિ ઊંચા હાથી ઊપર ઝટ તેને ચડા. ૩૪ पापेन अमात्येन सुश्रावको दूषितः अकार्येण, चूरयामि नेन त्वरितं अद्य अनार्यान् युष्मान् सर्वान् ३२ छुव्यत यदि तं क्षामयत नरशिरोरत्नं ततो जनो भणति, स संप्रति कुत्र, सुरो भणति, अत्रै वो द्याने. ३३ नागरजनसहितेन नृपेण स क्षामित स्तत्र गत्वा, आरोपित व सिंधुर मत्युद्धरकंधरं झटिति. ३४ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ બીજો ગુણ. सो सोहंतो सिरउवरि, धरिय हिमधामधवलछत्तेण, वीइज्जतो सुरसरि, लहरीसरसेयचमरेहिं. ३५ थुवंतो जलभरभरिय, जलयगुरुसद्दवंदिविदेण, दितो दाणं मणतकियाहियं तकियजणाण. ३६ धम्मुदया तुह रूवं, तुह उदओ धम्महेउ इय पीई, अन्नुन्नं होउ थिरा, इय जणवयणाई निमुणंतो. ३७ લોકો તેના મસ્તક પર હિમાલય જેવું ધવળ છત્ર ધરવા લાગ્યા અને ગંગાની લહેર તથા મહાદેવ જેવા વેત ચામથી તેને વીંજવા લાગ્યા. ૩૫ વળી સજળ મેઘના માફક ગાજતા બંદિ તેને સ્તવવા લાગ્યા, અને તે સુજાત શેઠ તાર્કિક લોકોને તેમના ધારવા કરતાં પણ અધિક દાન हेवा साम्यो. 38 લોકો બોલવા લાગ્યા કે ધર્મના ઉદયથી તારૂં રૂપ થયું છે અને તારા ઉદયથી ધર્મ વૃદ્ધિ પામે છે એમ એ બે બનાવને અરસપરસ સ્થિર सय २८ छ. ३७ स शोभमानः शिरस उपरि धारित हिमधामधवलछत्रेण, वीज्यमानः सुरसरिल्लहरीश्वर श्वेतचामरैः ३५ स्तूयमानो जलभरभृत जलदगुरुशब्दवंदिदैः यच्छन् दानं मनस्तर्किताधिकं तार्किक जनेभ्यः ३६ धर्मोदयात् तव रूपं, वो दयो धर्महेतु रिति प्रीतिः अन्योयं भवतु स्थिरा इति जिनवचनानि निश्रृण्वन्. ३७ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ८६ શ્રી ધર્મરત્ન પ્રકરણ. Mammamnwww - - धन्नो अहो इमो खलु, जस्स सुरा अवि कुणंति आएसं, धम्मो वि एस पवरो, कुणंति जं एरिसा पुरिसा. ३८ इच्चाइ जइणसासण, पभावणं सो कुणंतओ सगिहे, पत्तो पणमइ अम्मा, पिऊण पयकमल ममलमणो. ३१ इत्तो य धम्मघोसो, मंती वज्जो निवेण आणतो, मोयाविओ मुजाएण, कारिओ तहवि निविसओ, ४० अह दाउ निययदव्वं, धम्मे पुच्छिय निवं तह सुजाओ, पियरेहि समं दिक्खं, गिण्हइ दुविहं तहा सिखं. ४१ (વળી લોકે કહેવા લાગ્યા કે) અહો આ પુરૂષ ખરેખર ધન્ય છે કે દેવતાઓ પણ જેને હુકમ બજાવે છે, વળી આવા પુરૂષ જે ધર્મ પાળે છે તે ધર્મ પણ ઉત્તમ હોવો જોઈએ. ૩૮ ઈત્યાદિક જિન શાસનની પ્રભાવના કરાવતે થકે તે પિતાને ઘરે આવી માબાપના ચરણ કમળમાં નિર્મળ મન ધરી નમવા લાગે. ૩૯ - હવે રાજાએ પહેલા ધર્મઘોષ મંત્રીને મારવાનો હુકમ કર્યો ત્યારે સુજાતે વચ્ચે પડી તેને મૂકાવ્યો, છતાં રાજાએ તેને દેશનિકાલ કર્યો. ૪૦ બાદ તે સુજાતે પિતાનું દ્રવ્ય ધર્મમાં વાપરી રાજાની રજા લઈ धन्यः अहो अयं खलु यस्य सुरा अपि कुर्वत्यादेशं, धर्मो प्येष प्रवरः कुर्वति य मीदृशाः पुरुषाः ३८ इत्यादिजैनशासनप्रभावनां स कुर्वन् स्वगृहे, प्राप्तः प्रणमति मातापित्रोः पदकमल ममलमनाः ३१ इत श्व धर्मघोषो मंत्री वध्यो नृपेण आज्ञप्तः मोचित मुजातेन, कारित स्तथापि निर्विषयः ४० अथ दत्वा निजकद्रव्यं धर्मे पृष्ट्वा नृपं तथा सुजातः पितृभ्यां समं दीक्षां गृह्णाति द्विविधां तथा शिक्षा, ४१ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ બીજો ગુણ ८७ પિતાના માબાપના સાથે દીક્ષા લીધી તથા ચરણ શિક્ષા અને કરણ શિક્ષા પામી હશિયાર થયો. ૪૧ कयदुकरतवचरणा, निम्मलकेवलकलाहि कंतिल्ला, तिनिवि तिन्नपइन्ना, सिव मयल मणुत्तरं पत्ता. ४२ मंती वि धम्मघोसो, रायगिहगओ फुरंतवरग्गो, गुरुमूलगहियदिक्खो, पवनपडिमाविहारोय. ४३ वारत्तपुरे भयसेण, रायवारत्तमंतिगेहमि, निवडियविदुं खीरं सघयमहुं अगहिओ चलिओ. ४४ એ ત્રણે જણ દુષ્કર તપશ્ચરણ કરીને નિર્મળ કેવળ જ્ઞાન પામી પ્રતિજ્ઞા પૂર્ણ કરી અચળ સર્વોત્તમ મોક્ષપદ પામ્યા. ૪૨ - હવે દેશનિકાળ થએલો ધર્મશેષ મંત્રી પણ રાજગૃહનગરમાં જઈ વૈરાગ્ય પામી ગુરૂ પાસે દીક્ષા લઈ સાધુની બાર પ્રતિમાઓ પાળવા લાज्यो. ४३ તે મુનિ વારત્તપુરમાં અભયસેન રાજાના વારત્ત નામના મંત્રીના ઘરમાં વહોરવા ગયા ત્યાં તેમણે ઘી સાકરવાળી ખીર વહેરાવતાં તેમાંથી બિંદુ નીચે પડે એટલે સુનિ તે લીધા વગર ચાલતું થયું. ૪૪ कृतदुष्करतपश्चरणा, निर्मलकेवलकलाभिः कांताः प्रयोपि तीर्ण प्रतिज्ञाः शिव मचल मनुत्तरं प्राप्ताः ४२ मंत्री अपि धर्मघोषः, राजगृहगतः स्फुर द्वैराग्यः गुरुमूलगृहीतदीक्षः प्रपन्नपतिमाविहार च. ४३ वारत्तपुरे अभयसेन राजवारत्तमंत्रिगृहे, निपतितबिंदु क्षीरं सघृतमधु अगृहीत्या चलितः ४४ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ, किं नहु गहिया भिक्खा, मुणिणा इय जाव चिंतए मंती, निज्जूहडिओ ता तत्थ, मच्छियाओ निलीणाओ. १५ पिच्छ घरकोइलिया, तं सरडो तंपि दुमज्जारो. तं पचंतियमुणओ, तंपिय वत्थव्यओ सुणओ. ४६ ते कलहंते दहुं, उवठिया तप्पहू पहूयबला, जायं च महाजुज्जं, तो मंती चिंतए चित्ते. ४७ ત્યારે ટોળામાં બેઠેલા મત્રી વિચાર કરવા લાગ્યા કે મુનિએ ભિક્ષા શામાટે લીધી નહિ હશે એટલામાં તે તે બિંદુ ઊપર માખીએ એશવા साशी. ४५ તે માખીઓને ઘરાળી જોવા લાગી, તેને સરડા જોવા લાગ્યા, સરડાને ખિલાડે જોયુ, બિલાડાને બાહેરથી આવેલા કૂતરાએ જોયું, અને તેને ત્યાં વસતા કૂતરાએ જોયું. ૪૬ તેઓ લડવા માંડયા, તેમને જોઈ તેમના બહુ બળવાળા ધણીએ ત્યાં દોડી આવ્યા અને ત્યાં મેટી મારામારી થઇ પડી, ત્યારે મત્રી મનમાં નીચે મુજખ વિચાર કરવા લાગ્યા. ૪૭ किं नैव गृहीता भिक्षा मुनिना इतियावत् चिंतयति मंत्री, निर्यथस्थितः तावत् तत्र मक्षिका निलीनाः ४५ (ताः) प्रेक्षते गृहकौलिका तां सरटः तमपि दुष्टमार्जारः तं प्रात्यंतिकशुनकः तमपिच वास्तवाकः शुनकः ४६ तानू कलहमानान् दृष्ट्वा उपस्थिता तत्प्रभवः प्रभूतबलाः जातं च महायुद्धं ततो मंत्री चिंतयति चित्ते. ४७ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ગુણ. ८८ - इय कारणा न गहिया, भिक्खा तेणं ति मुद्धभाववसा, जाइसरो गहियवओ, पत्तो सो मुंसुमारपुरे. ४८ तत्य निवधुंधुमारो, अंगारवई मुया य से तंच, परिणयणकए मग्गइ, पन्जोओ देइ नय इयरो. ४९ अह रुठो पज्जोओ पबलवलो रंभए तयं नयरं, अप्पबलो मज्जनिवो पुच्छइ नैमित्तियं भीओ. ५० તે મુનિએ ઊપરના કારણે ભિક્ષા ન લીધી એમ વિચારી વિરુદ્ધ ભાવના વેગે જાતિ મરણ પામી તે મંત્રી દીક્ષા લઈ સુસુમારપુરમાં मा०या. ४८ ત્યાં ધુંધુમાર નામે રાજા હતા તેની અંગારવતી નામે પુત્રી હતી, તેને પરણવા માટે પ્રદ્યતન રાજાએ માગો મોકલ્યો પણ ધુંધુમાર આપવા ઈચછો નહ. ૪૯ '; તેથી પ્રદ્યતન રાજા કેધાયમાન થઈ ભારે લશ્કર લઈ તે નગરને રકવા લાગ્યો, ત્યારે થોડા બળવાળા અંદરના ધુંધુમાર રાજાએ બી જઈને નિમિત્તિયાને પૂછયું. ૫૦ इति कारणात् न गृहीता, भिक्षा तेन इति शुद्धभाववशात्, जातिस्मरो गृहीतव्रतः प्राप्तः स मुंसुमारपुरे. ४८ तत्र नृपधुंधुमारः अंगारवती सुता च तस्य तांच, परिणयनकृते मार्गयते प्रद्योतः ददाति नच इतरः ४९ अय रुष्टः प्रद्योतः प्रबलवलो रुध्यते तत् नगरं, अल्पबलो मध्यनृपः पृच्छति नैमित्तिकं भीतः ५०. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAPNA શ્રી ધર્મરત્ન પ્રકરણ. सो वि निमित्तनिमित्तं, भेसइ डिभाणि, ताणि भीयाणि, नागहरे वारत्तयचरणे सरणं पवन्नाणि. ५१ तो सहसाकारेणं, मा बीहेह त्ति पणि यं मुणिणा, नेमित्तिएण कहियं, निवस्स, जं तुह जओ नूणं. ५२ वीसत्थो मज्जले, पज्जोओ धित्तु धुंधुमारणं, नीओ नियनयरीए, अंगारवई य से दिन्ना. ५३ पुरि भमिरो पज्जोओ, अप्पबलं ददु धुंधुमारनिवं, कह गहिओ हं पुठा, दइया सा कहइ मुणिवयणं. ५४ તે નિમિત્તિયાએ નિમિત્ત જેવા ખાતર નાના છોકરાઓને બીવરાવ્યા ત્યારે તે બીધેલા છેકરા દેડીને નાગ મંદિરમાં ઊભેલા વારા મુનિના શરણે ગયા. ૫૧ * ત્યારે સહસાત્કારે મુનિ બોલી ગયા કે બીઓમાં, તે પરથી નિમિત્તિયાએ ધુંધુમાર રાજાને કહ્યું કે તારે ખચિત જય થશે. પર , બાદ બપોરની વેળાએ વિસામો લેતા પ્રદ્યતનને ધુંધુમારે પકડી પાડ, અને તેને પિતાના નગરમાં લાવી અંગારવતી પરણાવી. ૫૪ પછી પ્રદ્યતને શહેરમાં ફરતા ધુંધુમારનું ઓછું લશ્કર જોઈ પિતાની પરણેતરને પૂછ્યું કે પકડાયે શી રીતે ત્યારે તેણુએ મુનિનું વચન કહી સંભળાવ્યું. ૫૪ सोपि निमित्तनिमित्तं भापयति डिंभानि, तानि भीतानि, नागगृहे वारत्तकचरणे, शरणं प्रपन्नानि. ५१ ततः सहसात्कारेण मा विभेत इति प्रभणितं मुनिना. नैमित्तिकेन कथितं नृपस्य, यत् तव जयो नूनं. ५२ विश्वस्तो मध्यान्हे प्रद्योतः गृहीत्वा धुंधुमारेण, नीतो निजनगर्या अंगारवती च तस्य दत्ता. ५३ पुरि भ्रमन् प्रद्योतः अल्पबलं दृष्ट्वा धुंधुमारनृपं, कथं गृहीतो हं पृष्टा दायता सा कथयति मुनिवचनं. ५४ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ બીજો ગુણ. कहइ निवो तुज्ज नम्मो, नेमित्तियखवग, सोवि उवउत्तो, आपव्वजं सुमरइ, चेडयसंवइयरं नवरं ५५ आलोइय पडिकंतो, वारचरिसी परं पयं पत्तो, भणिय मिणं तु पसंगा, मुजायचरिएण इह पगयं ५६ एवं च धर्मोन्नतिहेतु रुचैः जातः सुजातः शुचिरूप रूपः त द्युक्त मुक्तं यदभीष्टरूपो, जीवो भवे द्धर्मसुरत्न योग्यः ५७ इति सुजात कथा. ત્યારે પ્રદ્યતન રાજા તે મુનિ પાસે જઈ કહેવા લાગ્યું કે હે નેમિરિક તપસ્વી, તને નમસ્કાર કરું છું, આમ સાંભળી તે મુનિએ પ્રવજ્યા લીધી ત્યાંથી માંડી ઉપગ આપતાં તે છોકરાઓ તરફ કહેલું વાકય યાદ કર્યું. ૫૫ તેથી તે વાક્યને આલેચી પડિકમી વારત્ત મુનિ મેક્ષ પામ્યા, આ તે પ્રસંગમાં આ વાત કહી પણ ઈહાં દષ્ટાંતમાં તે સુજાતના ચરિત્રની જ જરૂર છે. પદ - આ રીતે પવિત્ર રૂપશાળી સુજાત ધર્મની અતિશય ઉન્નતિને હેત થયે, માટે મનહર રૂપવાન જીવ ધર્મરત્નને ગ્ય થાય એમ જે કહેવામાં આવ્યું છે તે બરાબર છે. ૫૭ એ રીતે સુજાતની કથા છે. -ogue कथयति नृपः तुभ्यं नमो नेमित्तिकक्षपक सो पुपयुक्तः *ગાજasir wત જેટલાવ્યતરં નવાંબ૬ .. आलोचितप्रतिक्रांतः वारत्तरूषिः परं पदं प्राप्तः भणित मिदं तु प्रसंगात् सुजातचरितेन इह प्रकृतं. ५६ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ८२ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ત્રીજો ગુણ उक्तो रूपवा निति द्वितीयो गुणः-अथ तृतीयं प्रकृतिसोमत्वगुण माह. રૂપવાનપણું રૂપ બીજે ગુણ કહ્યા-હવે પ્રકૃતિ સેમ પણ રૂપ ત્રીજા ગુણને કહે છે – (मूळ गाथा.) पयई सोमसहावोन पावकम्मे पवत्तए पायं, होइ सुहसेवणिजोपसमनिमित्तं परेसिं पि. १० (भूगना अर्थ.) સ્વભાવે શાંત સ્વભાવવાળ પ્રાયે પાપ ભરેલા કામમાં નહિ પ્રવર્ત અને સુખે સેવાઈ શકાય તેમજ બીજાઓને પણ શાંતિને આપનાર થઈ પડે છે. ૧૦ (C ) प्रकृत्याऽकृत्रिमभावेन, सौम्यस्वभावोऽभीषणाकृति विश्वसनीयरूप इत्यर्थः न नैव, पापकर्म ण्याक्रोशवधादौ हिंसा चौर्यादौ वा प्रवर्त्तते व्याप्रियते, पायो बाहुल्येना निर्वाहादिकारण मंतरेणा, तएव भवति-सुख सेवनीयोऽक्लेशाराध्यः प्रशमनिमित्त मुपशमकारणं च-अपिशब्दस्य ह समुच्चायकस्य योगात्-परेषा मन्येषा मनीद्दशानां भवेद् । विजय श्रेष्टिवत् । પ્રકૃતિએ કરીને એટલે અકૃત્રિમપણથી, જે સામ્ય વિભાવવાળ એટલે જેને ભયાનક આકાર ન હોવાથી તેને વિશ્વાસ કરી શકાય એ હોય For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ગુણ. ૩. તે પુરૂષ પાપકર્મ એટલે મારફાડ વગેરે અથવા હિંસા ચોરી વગેરે દુર કમોમાં પ્રાયે કરીને એટલે ઘણું કરીને નહિજ પ્રવર્તે પ્રાયે કહેવાની એ મતલબ કે નિયુજ ન થઈ શકતું હોય તે જુદી વાત છે પણ તે શિવાય નજ પ્રવર્તે, અને એથી જ કરીને તે સુખ સેવનીય કહેતાં વગર કલેશે આરાધી શકાય એ તથા પ્રશમનું નિમિત્ત એટલે ઉપશમનું કારણ પણ થાય છે-આ જગોએ મૂળમાં અપિ શબ્દ વાપરેલ છે તે સમુચ્ચય અર્થે વાપરેલ હેવાથી “નામનિમિત્ત એમ અન્વયમાં જોડ. (કોને પ્રશમનું નિમિત્ત થાય તે કહે છે) પરને એટલે તેવા જેઓ ન હોય એવા બીજા જનેને-દાખલા તરીકે વિજય શેઠની માફક तत्कथा चैवं:इह विजयवद्धणपुरे, अत्थि विसालु त्ति विस्सुओ सिट्ठी, कयकोहजोहविजओ, विजओ नामेण से पुत्तो. ? सो उज्झायमुहाओ कयाइ आयन्नई इमं धयणं, "अप्पहिण नरेणं, खमा पहाणणे होय व्वं."२ તે વિજય કુમારની કથા આ પ્રમાણે છે – ઈહાં (ભારત ક્ષેત્રમાં) વિજ્ય વર્ધન નામના નગરમાં વિશાળ નામે એક સુપ્રસિદ્ધ શેડ હતું, તેને ધરૂપ દ્વાને વિજય કરનાર વિજય નામે પુત્ર હતા. ૧ તે કુમારે પોતાના શિક્ષકના મુખથકી કોઈક વેળાએ આવું વચન સાંભળ્યું કે, “પિતાનું હિત ઈચ્છનાર માણસે ક્ષમાવાન થવું.” ૨ इह विजयवर्द्धनपुरे अस्ति विशाळ इति विश्रुतः श्रेष्ठी, कृतक्रोधयोधविजयो विजयो नाम्ना तस्य पुत्रः १ स उपाध्याय मुखात् कदाचित् आकर्णयति इदं वचनं, आत्महितेन नरेण क्षमाप्रधानेन भवितव्यं. २ .... તે કુમા* For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - - जओ खंती सुहाण मूळं, मूळं कोहो दुहाण सव्वाणं, विणओ गुणाण मूळ, मूळ माणो अणत्थाणं. ३ . "जिणजणणीरमणीणं, मणीण चिंतामणी जहा पवरो, कप्पलया य लयाणं, तहा खमा सव्वधम्माणं." ४ . "इह इक्कं चिय खंति, पडिवज्जिय जियपरीसहकसाया, सायाणंत मणंता, सत्ता पत्ता पयं परमं." ५ જે માટે કહેલું છે કે ... “सर्व सुमनु भू क्षमा छ, सर्व दुःमानु મૂળ ફોધ છે; સર્વ ગુણોનું મૂળ વિનય છે, અને સર્વ અनानुभूण भान छ." 3 “સઘળી સ્ત્રીઓમાં તીર્થંકરની માતા ઉત્તમ ગણાય છે, સઘળી મણિઓમાં ચિંતામણિ ઉત્તમ ગણાય છે, સઘળી લતાઓમાં કપલતા ઉત્તમ ગણાય છે. તેમ સઘળા ધર્મમાં ક્ષમા એ જ ઉત્તમ ધર્મ ગણાય છે.” ૪ અહીં એકલી ક્ષમાને સ્વીકાર કરી પરીષહો તથા કષાને જીતીને અનંત જીવે અનંત સુખમય પરમપદને પામ્યા છે.” ૫ शांतिः मुखानां मूळं, मूळ क्रोधो दुःखानां सर्वेषां, विनयो गुणानां मूळं, मूळं मानो नर्थानां. ३ जिनजननी रमणीनां, मणीनां चिंतामणि यथा प्रवरः कल्पलता च. लतानां, तथा क्षमा सर्वधर्माणां. ४ इह अकां चैव शांति प्रतिपद्य जितपरीपहकषायाः .. सातानंत मन्ताः सत्त्वाः प्राप्ताः पदं परमं. ५ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ जीन गुण ८५ पीउसवरिससरिसं, तं सो संगिणइ तत्तबुद्धीओं, जाओ विउसो कमसो, पत्तो य सुतारतारुन्नं. ६ पियरोहि वसंतपुरे, सागरसिट्टिस्स गोसिरि धूयं, परिणाविओ तहिंचिय, मुत्तु पियं नियपुरं पत्तो. ७ ससुरगिहाउ कयाइवि, घित्तु पियं नियगिहमि सो इंतो, अद्धपहे पडिभणिओ, नियपियरुकंठियपिया. ८ કુમાર તત્વ બુદ્ધિથી તે વચનને અમૃતની વૃષ્ટિ સમાન ગણવા લાછે, અને અનુક્રમે ભણીને વિદ્વાન થઈ મનહર વનપણું પામ્યો. ૬ ' તે કુમારને તેના માબાપે વસંતપુરમાં સાગર શેઠની શ્રી નામની પુત્રી સાથે પરણાવ્યું, તે સ્ત્રીને ત્યાં પિયરમાં જ રહેવા દઈ વિજ્ય કુમાર પિતાના શહેરમાં આવ્યું. ૭ - હવે કયારેક સસરાના ઘરથી પિતાની પ્રિયાને તેને તે પિતાના ઘર તરફ આવતું હતું, તે જે અધે રસ્તે આવી પહોંચ્યું કે શ્રીને પિતાના પિયરમાં રહેવાની ઉત્કંઠા થવાથી તેણે તેને કહેવા લાગી. ૮ पीयूषवर्षसदृशं तत् स संगणयति तत्त्वबुद्धा, . जातो विद्वान् क्रमशः प्राप्त श्च सुतारतारुण्यं. ६. पितृभ्यां वसंतपुरे सागरष्टिनो गोश्रियं पुत्री, परिणायितः तत्रचैव मुक्त्वा प्रियां निजपुरं प्राप्तः ७ श्वशुरगृहात कदाचिदपि गृहीत्वा प्रियां निजगृहे स इयन् , अर्द्धपथे प्रतिभणितो निजपितृगृहोत्कंठित प्रियया. ८ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ -AMMAAAAAnas AMAMMA nnnnnnnnwwwwwwwwwwwwwww શ્રી ધર્મરત્ન પ્રકરણ. बाहइ तिसापिसाई, भिसं ममं नाह, तो इमो तुरिया पत्तो कूवे सद्धिं, गुमग्गलग्गाइ दइया९ जा कड्ढइ वादि तओ, ता अवडे तं खिवितु सा पत्ता, जणयगिहे भणइ अहं, न तेण नीया असउणत्ता. १० निवडतो स तदुब्भव, तरुमि लग्गिय विणिग्गओ तत्तो, चिंतइ सहावसोमो, किं तीइ अणुल्लिओ अहयं. ११ હે નાથ, મને બહુ આકરી તરસરૂપી પિશાચણ પડે છે, ત્યારે આ કુમાર તરત પાછળ ચાલતી તે પ્રિયાની સાથે કુવા પાસે આવ્યા. ૯ " કુમાર તે કૂવામાંથી જે પાણી કાઢવા લાગ્યો કે તેને તેમાં ધો. મારી તે ગોશ્રી બાપના ઘરે પાછી વળી આવી અને કહેવા લાગી કે અપશુકન થવાના કારણે તમારે જમાઈ મને તેડી નહિ ગયો. ૧૦ કૂવામાં પડેલે કુમાર તેમાં ઊગેલા ઝાડને પકડી તેમાંથી બાહેર આબે, અને સામ્ય સ્વભાવવાળે હેવાથી વિચારવા લાગ્યું કે શા માટે મને તે gીએ કૂવામાં ના હશે? ૧૧ पाधते तृषापिशाची भृशं ममनाथ तदा अयंत्वरितं, प्राप्तः कूपे सार्दै अनुमार्गलग्नया दयितया. ९ यावत् कर्षयति वारि ततः, तावत् अवटे तं क्षिप्त्वा सा प्राप्ता, जनकगृहे भणति अहं, न तेन नीता अपशकुनत्वात्. १० निपतन् स तदुद्भवतरौ, लगित्वा विनिर्गत स्ततः चिंतयति स्वभावसौम्यः, किं तया क्षिप्तः अहं. ११ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ગુણ. AAMAN AARI हुं नायं पियगिहगमण, पवण चित्ताइ ता अरे जीव, . मा कुणसु तीई उवरि, रोसं सोसं च दे हस्स. १२ सव्यो पुवकयाणं, कमाणं पावशे फलविवागं, अवराहेसु गुणेसुय, निमित्तमित्तं परो होइ. १३ जइ खमसि दोसवंते, ता तुह खंतीइ होइ अवयासो, अह न खमसि तो तुह अवि, सया अखंतीइ वावारो. १४ હા જાણ્યું, પિયર જવાના ઈરાદાથી તેણીએ એમ કહ્યું, માટે તે જીવ, તેણેના ઊપર રોષ મ કર. કેમકે તેમ કયાથી પિતાના શરીરનું જ શેષ થાય छे. १२ સર્વ કે પિતાના પૂર્વકૃત કાને ફળ વિપાક પામે છે, માટે અને પરાધ અથવા ઉપકાર કરવામાં સામે માણસ તે નિમિત્ત માત્ર રૂપે રહેલ છે. ૧૩ - જો તું દેલવાળા ઊપર ક્ષમા કરે તે જ તને ક્ષમા કરવાનું ટાંકણું મળે, પણ જે ત્યાં તું ક્ષમા નહિ કરે, તે પછી તને હમેશાં અક્ષમાજ વાવ રહેશે–અર્થાત્ ક્ષમા કરવાને અવકાશ જ નહિ મળશે. ૧૪ हुँ ज्ञातं पितृ गृहगमन, प्रवणचित्तया ततः अरे जीव, मा कुरु तस्याउपरि रोपं शोषं च देहस्य. १२ सर्वः पूर्वकृतानां कर्मणां प्राप्नोति फलविपाकं, अपराधेषु गुणेषुच निमित्तमात्रं परो भवति. १३ यदि क्षमसि दोषवत स्तदा तव क्षात्या भवति अवकाशः अथ न क्षमसि ततः तवापि सदा अक्षांत्या व्यापारः १४ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ mini (આ ગાથાને બીજી રીતે પણ અર્થ થઈ શકે છે, તે આ પ્રમાણે કે) જે તું દેવાળા ઊપર ક્ષમા કરે, તે તારા ઉપર પણ ક્ષમા કરવાને પ્રસંગ આવશે. (એટલે કે તું ક્ષમા કરશે તે, બીજા પણ તારા ઊપર ક્ષમા કરશે) પણ જે ક્ષમા નહિ કરે, તે પછી તારાપર પણ હમેશાં અક્ષમાજ વાપરવામાં આવશે. (અર્થાત્ તારા ઊપર પણ કોઈ ક્ષમા નહિ કરવાને.) इस चिंतिम नियगेहं, पत्तो जणणीइ पुच्छिओ भणइ, अवसउणकारणा मे, सुणहा नो आणिया अंब. १५ વદુગા વાગાળાને, વિદે મળિગોવિ તો , को तीइ वराई, काहिइ दुक्खं ति काऊण. १६ कइयावि भिसं मित्तेहि, पेरिओ सो गओ ससुरगेहे, ठाऊण कइवयदिणे, घिनु पियं सगिह मणुपत्तो. १७ । એમ ચિંતવીને તે પિતાના ઘરે વળી આવ્યું ત્યારે માતાએ પૂછતાં કહેવા લાગ્યું કે, અપશુકન થવાના કારણે હે માતા ! હું વહુને તેડી આવ્યું નહિ. ૧૫ બાદ ઘણી વેળાએ માબાપ વહુને તેડવા માટે તેને કહેતા, તે પણ તે તૈયાર નહિ થતું, અને વિચારતો કે, તે બાપડીને કણ દુઃખી કરે? ૧૬ છતાં એક વેળાએ મિત્રએ બહુ પ્રેરણા કરવાથી તે સસરાના ઘરે इति चिंतयित्वा निज्गेहं प्राप्तो जनन्या पृष्यो भणति, अपशुकनकारणात् मया स्नुषा नो आनीता अंब. १५ बहुवेलं वध्वानयने पितृभ्यां भणितोपि स न उत्सहते, क स्तस्या वराकयाः करिष्यति दुःख मिति कृत्वा. १६ कदापि भृशं मित्रः प्रेरितः स गतः श्वशुरगृहे, स्थित्वा कतिपय दिनानि गृहीत्वा प्रियां स्वगृह मनुमाप्तः १७ * ફુગા એ રૂપ બહુ શબ્દપર કાળાર્થે પ્રાકૃતમાં દા પ્રત્યય લગાવતાં થાયપણ જે દુહા એ પાઠ માનિયે તે વહુધા શબ્દને તે બરોબર રૂપ થાય. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ १० NAAMANANAANAAAAAAAAAAAAAAAAAAA - Anima -... Mr : श्रीन गुण... ગયે, ત્યાં કેટલાક દિવસ રહીને પ્રિયાને તેડી પિતાને ઘેર આવ્યા. ૧૭ पियरेसु उवरअसुं, जायं तेसि गिहस्स सामित्तं, .... पिम्मपराण कमेणं, चउरो तणया समुप्पन्ना. १८.. पर्यईसोमसहावो, विनओ पाअण हणियबहुपावो,' जाओ सुसेवणिज्जो, परियण मुहिसयणपभिईण. १९ तस्संसग्गि वसेणं, पसमिक्कधणो घणो जणो जाओ, जं संगाउ जियाणं, गुणागुणा हुँति भणियं च. २० ત્યારકેડે માબાપ ચાલી ગયા બાદ, તેઓ ઘરના ધણી થયા, અને અરસપરસ પ્રેમ ધરી રહેવા લાગ્યા. તેમને અનુક્રમે ચાર પુત્ર થયા. ૧૮ મૂળ પ્રકૃતિએ શાંત સ્વભાવવાળે હેવાથી જ પ્રાયે વિજય બહુ પાપ તેડી શકતો હતો, અને તેમ હોવાથી પરિજન, મિત્ર, તથા સગાંવહાલાં - - ગેરા તેને સુખે સેવી શકતા હતા. ૧૯ તેની સોબતના વેગથી ઘણા લોક પ્રશમ ગુણ પામ્યા, કારણ કે બતના લીધેજ જીવોને ગુણ દોષ પ્રાપ્ત થાય છે, જે માટે કહેલું છે 3-२० पित्रोः उपरतयोः जातं तयोः गृहस्य स्वामित्वं, प्रेमपरयोः क्रमेण चत्वार स्तनयाः समुत्पन्नाः १८ प्रकृति सौम्यस्वभावो विजयः प्रायेण हतबहुपापः जातः सुसेवनीयः परिजन मुहृत्स्वजन प्रभृतीनां. १९ तत्संसर्गवशेन, प्रशमैकधने घनो जातः ......, यत् संगात् जीवानां, गुणागुणौ भवतः भणितं च. २० For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ( काव्य ) संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते - मुक्ताकारतया तदेव नळिनपत्रस्थितं राजते, स्वाती सागरशुक्तिसंपुद्गतं तज्जायते मौक्तिकं - प्रायेणा धममध्यमोत्तमगुणः संसर्गतो दृश्यते. २१* निव्वइदाणपहाणं, खमागुणं मुणिय सुहमणो विजओ, as नियs कंपिं कलहंतयं, तओ भणइ इय वयणं. २२. विलसिरपरमपमोया, खमापहाणा भवेह भो लोया, मा कुह कहवि कोहं, ओहं पि व भवसमुहस्स. २३ તપેલા લેાહ ઉપર પાણી રાખીયે તે, તેનું નામ પણ જણાશે નહિ, કમળનીના પાંઢડાપર રાખતાં તે જળખિ ૢ મેાતી જેવુ' દેખાઈ રહેશે, સ્વાત નક્ષત્ર વરસતાં દરિયાઇ છીપમાં પડીને તેજ પાણી ખુદ મેાતી થાય છે. માટે અધમ-મધ્યમ અને ઉત્તમ ગુણેા પ્રાયે સેાખતના લીધેજ થાય છે. ૨૧ ક્ષમા ગુણને મુક્તિ મેળવવાનું પ્રધાન કારણ જાણીને શુભ ચિત્તવાળા વિજય ો કાઈ ને કળહુ કરતા દેખતે તે આવાં વચન કહેતા. ૨૨ હું લેાકેા, તમે પરમ પ્રમાદમાં મગ્ન રહી ક્ષમાવાળા થાએ, અને કોઇ પણ પ્રકારે ક્રોધ મ કરો, કારણ કે ક્રોધ એ ભવ સમુદ્રને પ્રવાહ રૂપજ छे. २३ * या अन्य भर्तृहरीना नीतिशतस्तु छे. निर्वृत्चिदानप्रधानं क्षमागुणं ज्ञात्वा शुभमना विजयः aft पश्यति कमपि कळहायंतं ततो भणति इति वचनं. २२ विलसत्परमप्रमोदाः क्षमा प्रधाना भवत भो लोकाः मा कुरुत कथमपि क्रोधं ओघ मिव भवसमुद्रस्य २३ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ગુણ. MARAAAAAAAAAAAAA - -... धम्मत्थकाममुक्खाण, हारणं कारणं दुहसयाणं, कलह कलहंसा इव, कलुसजलं चयह भो भविया. २४ सन्चस्साविहिलीयं, अजंपियं जंपियाउ वर मिहायं, निउणमइस्स परस्स वि, अपुच्छियं पुच्छियाउ वरं. २५ इय पइदिण मुवएस, दितं जणयं भणेइ जिसुओ, किं ताय तुमं पुणरुत्त, मेव मुवइससि सव्वेसिं. २६ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થને નાશ કરનાર અને સેંકડે દુઃખના કારણભૂત એવા કલહને રાજહંસો જેમ કલુષિત જળને ત્યાગ કરે, તેમ તેમ હે ભલે! તમે પણ ત્યાગ કરે. ૨૪ કોઈના પણ દેષ બેલી બતાવ્યા કરતાં ન બોલવા એ સારું છે, અને બીજા હશિયાર માણસે પણ તે બાબત પૂછવા કરતાં ન પૂછવી સારી. ૨૫ એમ દરરોજ ઉપદેશ આપતા વિજય શેઠને તેને માટે પુત્ર પર धर्मार्थकाम मोक्षानां हारणं कारणं दुःखशतानां, कलह कलहंसा इव कलुष नलं त्यजत भो भव्याः २४ सर्वस्यापि चालीकं अजल्पितं जल्पिताद् वर मिह, निपुणमतेः परस्यापि अपृष्टं पृष्टाद् वरं. २५ इति प्रतिदिन मुपदेशं ददंतं जनकं भणति ज्येष्ठ सुतः किं तात त्वं पुनरुक्त मेव उपदिशसि सर्वेषां. २६ । * आ पातने भाती ठेवत छ र्थि साधनं. " स्यामा न५ " मौनं स. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ VVVVVVVVPAANANVARMANAVAN ૧૦૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. છવા લાગ્યું કે હે પિતાજી! તમે બધાને એની એજ વાત કેમ કહો છો ? ૨૬ विजओ जंपइ अणुहव, सिद्ध मिणं वच्छ मज्झ सो आह, कहणु भणइ तो सिट्ठी, अनंपियं जंपियाउ वरं. २७ : गाढायरेण तणएण, पणिो अह भणेइ सिट्ठी वि, तुह जणणीइ पुरा हं, पणुल्लिओ वियडअवडंमि. २८ नय तं तीएवि मए, कहियं जा तं मुहावहं जायं, ... तुमए वि तो एयं, कहियव्वं नेव कस्तावि. २९ | વિજય છે કે હે વત્સ, મને એ વાત અનુભવ સિદ્ધ થયેલ છે. ત્યારે મોટો પુત્ર છે કે તે શી રીતે? ત્યારે વિજય છે કે તે વાત કહેવા કરતાં ન કહેવી સારી. ૨૭ પુત્રે બહુ આગ્રહ કરીને કહ્યાથી શેઠે વાત કહી કે, પૂર્વે મને તારી માએ વિષમ કૂવામાં નાંખ્યું હતું. ૨૮ આ વાત મેં તેને પણ ફરી નથી કહી અને તેથી સઘળું સારું થયું છે, માટે તારે પણ એ વાત કઈને કહેવી નહિ. ૨૯ .. विजयो जल्पति अनुभव सिद्ध मिदं वत्स मम स आह कथंहूँ, भणति तप्त श्रेष्ठी अजल्पितं जल्पिताद वरं. २७ गाढादरेण तनयेन, प्रभणितः अथ भणति श्रेष्ठी अपि, तव जनन्या पुरा अहं, प्रणुदितः विक्टावटे. २८ . ... ..:: नच तत् तस्याअपि मया कथितं यावत् तत् सुखावहं जातं, त्वथापि तत अतत् कथितव्यं नैव कस्यापि, २९ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ १०७ AAAAAAAAAAA - ત્રીજે ગુણ. mmmmmmmmmm हसिऊण ऊणमइणा, तेणं पुढे कयाइ कि अंमो, .. सच्च मिणं जं ताओ, तुमए कुवंमि पखित्तो. ३० कह नाय मिणं तीए, पुढे सो आह तायवयणाओ, तं सुणिय लजिया सा, हिययं फुडिउं धस त्ति मया. ३१ - एयं नाउं विजओ, अप्पं अप्पासयं ति निंदतो, सोयभरभरियहियओ, करेइ दइआइ मयकिच्चं. ३२ संवेगरंगियमणो, कयावि सिरिविमळमूरिपासंमि, निरवजं पयजं, सज्जो पडिवज्जए विजओ. ३३ તે ટુંકી બુદ્ધિવાળા પુત્રે કઈ વેળા હસતાં હસતાં પૂછયું કે, હે મા, શું તમે અમારા બાપને કૂવામાં નાખ્યું હતું, એ વાત સાચી છે? ૩૦ - તે પૂછવા લાગી કે, તે તે કેમ જાણ્યું? ત્યારે તે બોલ્યો કે બાપે વાત કહી તેથી. ત્યારે એ સાંભળીને તે એટલી શરમ પામી કે તેનું હદય પુટી જવાથી તે મરણ પામી. ૩૧ એ વાત જાણીને વિજય પિતાને ટુંકા આશયવાળો ગણી નિતે થક શેકાતુર થઈ તે દયિતાનું અગ્નિસંસ્કારાદિ મૃતકાર્ય કર્યું. ૩૨ બાદ તેનું મન સંવેગથી રંગિત થવાથી અવસર પામી શ્રી વિમળ हसित्वा उनमतिना, तेन पृष्टं कदापि किं अंबे, सत्य मिदं यत् तातस्त्वया कूपे प्रक्षिप्तः ३० कथं ज्ञात मिदं, तया पृष्टे स आह, तातवचनाद, तत् श्रुत्वा लज्जित्ता सा, ह्रदयं स्फुटितं झटिति मृता. ३१ एतत् ज्ञात्वा विजयः आत्मानं अल्पाशय मिति (कृत्वा) निंदन, शोकमरभृतहृदयः करोति दयितायाः मृतकृत्यं. ३२ संवेगरंगित मनाः कदापि श्री विमळमूरि पार्वे, निरवद्यां प्रव्रज्यां सद्यः प्रतिपद्यते विजयः ३३ .. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. સૂરિના પાસે તરત નિરવઘ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૩૩ सामन्नं बहुवरिसे, परिपालिय चइय पाटवं देह, लहिउंच अमरगेहं, कमेण पाविहि य सिद्धि पि. ३४ इति निशम्य मुसाम्य निबंधनं विजयवृत्त मुदार मनुत्तरं, प्रकृतिसौम्यगुणं गुणशालिनः श्रयत भव्यजना जननच्छिदे. ३५ રૂતિ વિનય વાથr I છે ! ઘણા વર્ષ સાધુપણું પાળી શાંત સ્વભાવ હોવાથી તંદુરસ્ત રહેલા શરીરને ત્યાગ કરી દેવતા થયે, અને અનુક્રમે સિદ્ધિ પામશે. ૩૪ - આ રીતે સામ્ય ભાવજનક ઉદાર અને ઉકૃષ્ટ વિશેઠનું વૃત્તાંત સાંભળીને ગુણશાળી ભવ્ય જેને તમે જન્મને ઉછેદ કરવા સારૂ પ્રકૃતિ સામ્યપણું નામે ત્રીજો ગુણ ધારણ કરે. ૩૫ - એ રીતે વિજયશેઠની કથા છે. ચતુર્થ ગુણ. प्ररुपितः प्रकृतिसौम्य इति तृतीयो गुणः । अथ चतुर्थ लोकप्रियगुण माह । પ્રકૃતિ સૈમ્યપણારૂપ ત્રીજો ગુણ બતાવ્યું, હવે લોકપ્રિય પણરૂપ એથે ગુણ કહે છે. श्रामण्यं बऊवर्षान परिपाल्य त्यक्त्वा पटुं देहं, लब्ध्वा चामरगेहं क्रमेण लश्यते सिद्धिं च ३४ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ચોથે ગુણ. ૧૦૫ (મૂળ નાથા.) इहपरलोयविरुद्धं, न सेवए दाणविणयसीलहो, लोयप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं. ११ (મૂળને અર્થ.) * જે પુરૂષ દેતા વિજયવંત અને સુશીલ થઈ આ લેક અને પરલોકથી જે વિરૂદ્ધ કામે હોય તેને નહિ કરે તે લેકપ્રિય થઈને લેકેને ધર્મમાં બહુ માન ઊપજાવે. ૧૧ (ટીકા.) :ગ, હો વિરદ્ વરાહ, ઈહલેક વિરૂદ્ધ એટલે પરનિદા વગેરે કાર્યો, सव्वस चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं, उज्जुधम्मकरणहसणं रीढा जणपूयणिज्जाणं. ? . જે માટે કહેવું છે કે – (લેક વિરૂદ્ધ કાર્યો આ પ્રમાણે છે:-) સર્વ કેઈની નિંદા કરવી અને તેમાં પણ વિશેષ કરીને ગુણવાનું પુરૂષોની નિંદા કરવી, ભેળે ભાવે ધર્મ કરનાર ઊપર હસવું, જન પૂજનીય પુરૂષનું અપમાન કરવું, ૧ सर्वस्य चैव निंदा विशेषत स्तथाच गुणसमृद्धानां, रूजुधर्मकरणहसनं रीढा जनपूजनीयानां. १ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ wwwANVAAAAANANRANAAAAAANNAANAA बहुजण विरुद्धसंगो, देसादाचारलंघणं तहय, उवणभोगो य तहा, दाणाइ वि पयड मन्नेसिं. २ साहुवसणमि तोसो, सइसामत्थंमि अपडियारो य, एमाइयाइं इत्थं, लोग विरुद्धाई नेयाणि. ३ इति. બહુ લેથી જે વિરૂદ્ધ હેય તેની સેબત રાખવી, દેશ કુલ જાત વગેરેના જે આચાર હોય તેનું ઉલ્લંઘન કરવું, ઉભટ વેષ કે ભપક રાખयो, मी मे तेम (ना 251) हान वगेरे ४२. २ - ભલા માણસને કષ્ટ પડતાં રાજી થવું, પિતાનું સામર્થ્ય છતાં ભલા માણસને પડતું કષ્ટ નહિ અટકાવવું, ઈત્યાદિક કાર્યો આ જગોએ લેક વિરૂદ્ધ नगुवा. 3 परलोकविरुद्धं खरकर्मादि પલક વિરૂદ્ધ કાર્ય તે બરકર્મ એટલે જે કામ કરતાં સપ્તાઈ વાપરવી પડે તે. तद्यथा बहुधा खरकर्मित्व, शीरपतित्वं च शुल्क पालत्वं... विरति विनापि मुकृती करोति नैवंप्रकारमयं. ! बहुजनविरुद्धसंगो देशाद्याचारलंघनं तथाच, उल्वणभोग श्च तथा दानाद्यपि प्रकट मन्येषां. २ साधुव्यसने तोषः सति सामयं अप्रतीकार थ, एवमादिकानि लोकविरुद्धानि ज्ञेयानि. ३ (निरि.) For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ચોથો ગુણ. ૧૦૭ - * * * * * * * * * * * * તે આ પ્રમાણે છે બહુ પ્રકારના ખરકમ જેવા કે જળાદનું કામ, જકાત વસુલ કરનારનું કામ ઈત્યાદિ એવા પ્રકારના કામ સુકૃતી પુરૂષે વિરતિ ન લીધી હોય તે પણ નહિ કરવાં. ૧ उभयलोकविरुद्धं द्यूतादि ઉભયલક વિરૂદ્ધ કાર્ય તે જુગાર વગેરે સાત વ્યસને – तद्यथा द्यूतं च मांसं च मुरा च वेश्या, पापर्द्धि चौर्य परदारसेवा, एतानि सप्तव्यसनानि लोके पापाधिके पुंसि सदा भवंति ? "इहैव निंद्यते शिष्टै, र्व्यसनासक्तमानसः मृत स्तु दुर्गतिं याति, गतत्राणो नराधमः" २ अय मभिप्रायः-एतानि कर्माणि लोकवैमुख्यकारणानि परिहर नेव शिष्टजनप्रियो भवति-धर्मस्यापि स एवा धिकारी ति । __तथा दानं त्यागो, विनय उचितप्रतिपत्तिः शीलं सदाचारपरता, एमि रादयः परिपूर्णो यः स लोकपियो भवति, उक्तं च તે આ પ્રમાણે છે. જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી, અને પરસ્ત્રી ગમન આ સાત વ્યસને આ જગતમાં અતિ પામી પુરૂમાં હમેશાં રહ્યા કરે છે. ૧ વ્યસની માણસ ઈહિ પણ સારા અને માં નિંદાય છે, અને મરે ત્યારે તે નીચ માણસ વગર અટકાવે દુર્ગતિએ પહોંચે છે. ૨ તેથી કહેવાનો મતલબ એ છે કે એ કામ કરવાથી લોકોની અપ્રીતિ થાય છે, માટે તેમને પરિહાર કરે તે જ સારા જનને પ્રિય થાય અને ધર્મ કરવાને પણ તેજ અધિકારી ગણાય. તથા દાન એટલે સખાવત, વિનય એટલે ગ્ય સત્કાર, તથા શીળ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ v v vvvv-.”***v .. એટલે સદાચારમાં તત્પર રહેવું તે, એ ગુણોથી જે આઢય કહેતાં પરિપૂર્ણ હોય તે કપ્રિય થાય છે. જે માટે કહેલું છે કે-- ના * * " दानेन सत्त्वानि वशी भवंति, दानेन वैराण्य पि यांति नाशं, વો િવંધુરવ પુતિ નાત, તરHT ફ્રિ નં સતi ?” ૧ : "विणएण नरो गंधेण, चंदणं सोमयाइ रयणियरो, .. महुररसेणं अमयं, जणप्पियत्तं लहइ भुवणे. २” . "मुविसुद्धसीलजुत्तो, पावइ कित्तिं जसं च इह लोए, सव्वजणवल्लहो विय, सुहगइभागी य परलोए ३" , તિ. एतस्य धर्मप्रतिपत्तो फल माह एवंविधो लोकप्रियो, जनानां सम्यग्दृशा मपि, जनय त्युत्पादयति, धर्मे यथावस्थितमुक्तिमार्गे, बहुमान मांतरप्रीतिं धर्मप्रतिपत्तिहेतुं बोधिबीजं . વા વિનચંધાવતા તથાજો સખાવતથી દરેક પ્રાણી વશ થાય છે, સખાવતથી વેરે ભૂલી જવાય છે, સખાવતથીજ ત્રાહિત માણસ બંધુતુલ્ય થાય છે, માટે હમેશાં સખાવત કરતા રહેવું. ૧ - માણસ વિનયથી લેકેને પ્રિય થાય છે, ચંદન તેની સુગંધથી લેકોને પ્રિય થાય છે, ચંદ્ર તેની ઠંડકથી લોકોને પ્રિય થાય છે, અને અમૃત , તેના મીઠાશથી લોકોને પ્રિય થાય છે. ૨ નિર્મળ શીળવાન્ પુરૂષ આ લેકમાં કીતિ અને યશ મેળવે છે અને સર્વ, લોકને વલ્લભ પણ થાય છે, તથા પરલોકમાં ઉત્તમ ગતિ પામે છે. ૩. એવો લેકપ્રિય પુરૂષ ધર્મ પામે છે તેથી જે ફળ થાય તે કહે છેએવી રીતને લોકપ્રિય પુરૂષ જનોને એટલે સમ્યગ્દષ્ટિ જનોને પણ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ચોથે ગુણ. ૧૦૯ ધર્મમાં એટલે કે ખરેખર મુક્તિ માર્ગમાં, બહુ માન એટલે આંતરંગિક પ્રીતિ તેને જણવે છે એટલે ઊપજાવે છે અથવા જેનાવડે ધર્મ પામી શકાય એવા બધીબીજને ઉત્પન્ન કરે છે; વિનયંધર માફક જે માટે કહ્યું છે કે "युक्तं जनप्रियत्वं, शुद्धं सद्धर्मसिद्धि फलद मलं, धर्मप्रशंसनादे, र्बीजाधानादिभावेन" १ (इति) ધર્મની પ્રશંસા તથા બીજા ધાનનું કારણ હવાથી કપ્રિયપણું ખરા ધર્મની સિદ્ધિ કરવા સમર્થ છે એ વાત યથાર્થ છે. ૧ ------ ---- - विनयंधर कथा पुनरेवं;.. अस्थि ह सुवन्नरुइरा, चंपा चंपयलय व्व पवरपुरी, फुरियनयधम्मबुद्धी, तत्थ निवो धम्मबुद्धि त्ति. १ अमरीओ वि जयंती, रुवेण पिया य तस्स विजयंती, सिट्ठी य इन्भनामो, पुन्नजसा नाम से भज्जा. २ । વિનયંધરની કથા આ પ્રમાણે છે. જીહાં ચંપકલતા જેમ સુવર્ણ-સારા વર્ણથી મનહર છે તેમ સુવર્ણસેનાંથી ભરપૂર ચંપાનામે મોટી નગરી હતી, તેમાં ન્યાય ધર્મની બુદ્ધિવાબે ધર્મ બુદ્ધિ નામે રાજા હતા. ૧ તે રાજાની રૂપે કરીને દેવાંગનાઓને પણ જીતનાર વિજયતી નામે રાણી હતી, અને ત્યાં ઇભ્ય નામે શેઠ હતા અને તેની પૂર્ણયશા નામે ભાઈ હતી. ૨ अस्ती ह मुवर्णरुचिरा चंपा चंपकलता इव प्रवरपुरी स्फुरितनयधर्मबुद्धिः तत्र नृपो धर्मबुद्धि रिति. १ अमरी रपि जयंती रूपेण प्रिया च तस्य विजयंती, श्रेष्ठी च इभ्यनामा पूर्णयशा नाम तस्या भार्या. २ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી ધર્મરત્ન પ્રકરણ. निच्चं गुरुजणपणओ, नियतणुअइकंतकंतिजियकणओ, उल्लसिरबहुलविणओ, ताणं विणयंधरो तणओ. ३ सो सम्वकला कुसलो, कोमुइनाहु व्व सयलजण इछो, निरूवमसुंदेरिमरंग, संगयं जुव्वणं पत्तो. ४ सुहसंगहियकलाओ, लवणिमउवहसियतियसरमणीओ, सावयकुलजम्माओ, पडिवन्नगिहत्थधम्माओ. ५ तारा सिरी य विणया, देवी नामाउ विमलसीलाओ, जमगं चउरो परिणेइ, पवरसिहीण धूयाओ. ६ હમેશાં ગુરૂ જનને પગે પડનાર, પિતાના શરીરની કાંતિએ કરી સેનાને જીતનાર, અને બહુ વિનયવાન્ એવો વિનયંધર નામે તે શેઠને પુત્ર डतो. 3 તે કુમાર સર્વ કળાઓમાં કુશળ થઈ ચંદ્રમાના માફક સર્વ જનને ઈષ્ટ થઈ અનુપમ સિંદર્યના રંગથી ભરેલી વન અવસ્થા પા. ૪ (ત્યારે) સુખે કરીને સર્વ કળાઓ શીખેલી, લાવણ્ય ગુણથી દેવાંગનાઓને હસનારી, શ્રાવક કુળમાં જન્મેલી ગૃહસ્થ ધર્મને પાળતી એવી તારા, नित्यं गुरूजनप्रणतो निजतनूतिकांत कांतिजितकनकः, 'उल्लसबहुलविनय स्तयोः विनयंधर स्तनयः ३ स सर्वकलाकुशलः कौमुदीनाथ इव सकळजनेष्ठः निरूपमसौंदर्यरंगसंगतं यौवनं प्राप्तः ४ मुखसंगृहोतकलाः लावण्योपहसितत्रिदशरमणीः श्रावककुलजन्माः प्रतिपन्न गृहस्थ धर्माः ५ तारा श्री य विनया देवी (इति) नाम्नीः विमळशीलाः यमकं चतस्रः परिणयति प्रवरश्रष्ठिनां पुत्रीः ६ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ચેાથા ગુણ. ૧૧૧ શ્રી, વિનયા, અને દેવી નામની ચાર નિર્મળ શીળવાળી મોટા શેઠીની દીકરીઆને તે એકી વેળાએ પરણ્યા. ૬ बहारसुद्धिसारो, पायं परिहरियपावपन्भारो, सो सुजलहिनिमग्गो, कालं वोलइ अणुव्विग्गो. ७ को असुहिओ इहयं, नयरे नयकुलहरे सया सुहिए, वत्ता इमा पवत्ता, कयावि नरनाहअत्थाणे. ८ एगेण तत्थ भणियं, सुहयाण जणाण मत्थयमणिव्व, अस्थि इह इब्भपुत्तो, धणियं विणयंधरो नाम. ९ હવે તે વિનયધર ચાખા વ્યવહાર સાચવી તથા અનતાં લગી પા પના કામેાથી દૂર રહી સુખ સાગરમાં ઝીલતા થકા ખુશ મિઝાજથી વખત पसार उरतो. ७ આ ન્યાય ભરપૂર અને સદા સુખી નગરમાં સાથી વધારે સુખી કાણુ છે ? એવી રીતે એક વેળા રાજ સભામાં વાત નીકળી. ૮ ત્યારે એક જણ ખેલ્યા કે સઘળા સુભગ જનોમાં શિરોમણિ સમાન ઇભ્ય શેઠના પુત્ર વિનયધર ઈહાં અતિશય સુખી છે. ૯ व्यवहारशुद्धिसारः प्रायः परिहृतपापप्राग्भारः स सुखजळाधिनिमग्नः कालं व्यतिक्रमयति अनुद्विग्नः ७ को तिसुखित इह नगरे नयकुलगृहे सदा सुखिते, वार्त्ता इयं प्रवृत्ता कदापि नरनाथास्थाने. ८ अकेन तत्र भणितं सुभगानां जनानां मस्तकमणि रिव, अस्ति इह इभ्यपुत्रः बाढं विनयंधरो नाम. ९ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. जस्स धणं धणयस्स व, जणप्पियं रूव ममरपहुणु व्व, जीवस्स व अमलमई, करिरायस्स व सया दाणं. १० जस्सय पियाउ चउरो, अइसयसुंदेरमंदिरं दद्दु, विलियाओ अमरीओ, मन्ने नो इंति दिठिपहं. ११ इच्चाइ बहुपयारं, निरुनिरुवमवन्नणं सुणिय ताणं, .. मयणसरपसरविहुरो, राया रायाउरो जाओ. १२ કારણ કે જેની પાસે કુબેર માફક ધન છે, ઇંદ્ર તુલ્ય લોકપ્રિય જેનું રૂપ છે, જીવના માફક નિર્મળ જેની બુદ્ધિ છે, અને મોટે હાથી જેમ હમેશાં દાન (ભદજળ) ઝરે તેમ જેનું હમેશાં દાન થયા કરે છે. ૧૦ જેની ચારે પ્રિયાએ અત્યંત સુંદર રૂપવાળી છે કે જેમને જોઈને દેવાંગનાઓ છાનીમાની ક્યાંક છુપાઈ રહેલી હોવાથી હું માનું છું કે દષ્ટિ ગોચર થતી નથી. ૧૧ ઈત્યાદિક બહુ પ્રકારનું તેમનું અનુપમ વર્ણન સાંભળીને કામબાણના જોરથી પીડાતા રાજા તેઓ તરફ રાગાંધ થઈ પડ. ૧૨ यस्य धनं धनदस्येव जनप्रियं रुप ममरप्रभो रिव, जीवस्ये न अमलमतिः करिराजस्य इव सदा दानं. १० . यस्यच प्रिया श्रतस्रः अतिशयसौंदर्यमंदिरं दृष्ट्वा, विलीना अमर्यः मन्ये नो इयंति दृष्टिपथं. ११ इत्यादि बहुमकारं निरुपमवर्णनं श्रुत्वा तासां. मदनशर प्रसर विधुरो राजा रागातुरो जातः १२ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ચોથો ગુણ. तिहुयणमणोहरीओ, कह मह संपज्जिहंति एयाओ, इय चिंताउरचित्तस्स, तस्स बुद्धी इमा जाया. १३ पच्चाइय पउरजणं, दोसं उप्पाइउं च से वणिणो, गिहामि बला ताओ, न होमि गरिहारिहो जेण, १४ इय निच्छिय एगंते, निभिच्च भिच्चो पयंपिओ तेण, विणयंधरेण सद्धिं, कुण मिति कवडनेहेण. १५ આએ ત્રણ ભુવનેના મનને હરનારી સ્ત્રીઓ મને શી રીતે પ્રાપ્ત થાય? એમ ચિંતવવા મશૂલ બનેલા તે રાજાને આ વિચાર સૂજે કે, ૧૩ તે વાણિયા ઊપર તહેમત મેલી નગરના લેકેની ખાતરી કરાવીને પછી જુલમ ગુજારી તેની તે સ્ત્રીઓ લઈ લઉં તે હું નિંદાપાત્ર નહિ मनु. १४ એમ નિશ્ચય કરી એકાંતમાં ખાતરીદાર ચાકરને બોલાવીને તે રોજાએ તેને કહ્યું કે તું કપટ નેહ બતાવી વિનયંધરની સાથે દસ્તી બાંધ. ૧૫ त्रिभूवनमनो हरिण्यः कथं मम संपद्यते एताः इति चिंतातुर चित्तस्य तस्य बुद्धि रियं जाता. १३ प्रत्याय पौरजनं दोष उत्पादय च तस्य वणिजः गृह्णामि बलात्ताः न भवामि गर्दाहों येन, १४ इति निश्चित्य एकांते निभृत्य भृसः प्रजल्पित स्तेन. विनयधरेण सार्द्ध कुरु मैत्री कपटस्नेहेन. १५ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ११४ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तत्तोवि भुज्जखंडे, लहुं लिहाविय इमं तुम गाहं, पच्छन्न मेव मज्झं, उवणेहि अयाणियं तेणं. १६ तथा हि.-- " पसयत्थि रइ वियक्खणि, अज्ज अभग्गस्स तुह दुसरविरहे, सा जामिणी तिजामा तिजामसहसि व्व मह जाया." १७ तेणवि तहेव विहिए, निवेण पउराण पेसियं भुजं, देवीए गंधपुडे, पहियं विणयंधरेणे यं, १८ પછી તેના હાથે ભાજપત્ર પર નીચેની ગાથા લખાવીને ઝટપટ તેને માલમ ન પડે તે રીતે છાનામાના તે મારી પાસે લાવી આપ. ૧૬ તે ગાથા આ પ્રમાણે છે – “હે વિશ્વર આંખવાળી અને રતિકીડામાં કુશળ, તારા અસહ્ય વિરહથી પીડાતા મુજ ભાગ્યાને આજની આ રાત હજારે રાત જેવી થઈ ५७ छे.” १७ - તે ચાકરે તેમજ કર્યા બાદ રાજાએ તે ભાજપત્ર નગર જનો - ગળ મળ્યું અને કહ્યું કે આ પત્ર વિનયંધરે રાણી તરફ ગધપુટમાં મોકલાવેલ છે. ૧૮ ततोपि भूर्जखंडे लघु लेखीयत्वा इमां त्वं गायां, प्रच्छन्न मेव मम उपनय अज्ञातं तेन. १६ प्रसदाक्षि रतिविचक्षणे अद्याभाग्यस्य तव दुःसहविरहे, सा यामिनी त्रियामा त्रियामसहस्री व मे जाता. १७ तेनापि तथैव विहिते नृपेण पौराणां प्रेषितं भूर्ज, देव्यै गंधपुटे प्रहितं विनयंधरेण एतत. १८ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ચોથા ગુણ ११५ AAAAAAA भो भो लिवीपरिच्छं विहिउण विणिच्छयं कहह मज्झं, नहु पच्छा कहियव्वं अहह अजुत्तं कयं रन्ना १९ तेवि हु न हुंति दुद्ध, पुयरया तहवि सासणं पहुणो, कायन्वं ति भणंता, कुणंति हत्थे लिविपरिच्छं. २० पिच्छिवि लिविसंवायं, भणियं नायरजणेण सविसायं, जइवि लिचीसंवाओ, नय घडइ इमं तु एयाओ. २१ હે નાગરિકો. લિપિની પરીક્ષા કરી ચોકશ વાત મને કહે, પાછળથી એમ નહિ કહેતા કે રાજાએ ગેરવાજબી કર્યું છે. ૧૯ ત્યારે નગરના શ્રેષ્ટજને વિચારવા લાગ્યા કે જે કે દૂધમાં પૂરા નહિ હોય તે પણ રાજાના હુકમને તાબે થવું જોઈએ એમ કહીને પોતાના હાથમાં લેખ લઈ લિપિ પરીક્ષા કરવા લાગ્યા. ૨૦ ત્યારે લિપિ તો બરાબર મળતી જ આવી તેથી દિલગીરી સાથે નગર લેક બેલ્યા કે જે કે લિપિ મળતી આવે છે. છતાં એવા માણસથી એવું કામ થવાનું ઘટતું નથી. ૨૧ भो भो लिपिपरक्षिां विधाय निश्चयं कथयत मा, नैव पश्चात् कथितव्यं अहह अयुक्तं कृतं राज्ञा. १९ तेपि च न भवंति दुग्धे पूतरका स्तथापि शासनं प्रभोः, कर्तव्य मिति भणंतः कुवैति हस्ते लिपिपरीक्षां. २० प्रेक्ष्य लिघिसंवादं भणितं नागरजनेन सविषाद, यद्यपि लिपिसंवादो, नच घटते इदं तु एतस्मात. २१ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. जो चरइ मणभिरामे, सल्लइतरुनियरबहलआरामे, सो कंटइयसरीरे, करी करोरे कहं रमइ. २२ जो दुल्ललिओ सलिले, सयावि माणससरस्स अइविमले, सो कह करेइ किदुं, कलहंसो गामनदुमि. २३ जो अत्थइ तप्पासे, खणमवि पडिपुनपुनपसरस्स, वंजुलसंगेण विसं व, पन्नगो मुयइ सो पावं. २४ ता मज्झत्यो होउं, देवो चिंतेउ वत्थुपरमत्थं, अघडतयंपि घडियं, एयं केणावि पिमुणेण. २५ કારણ કે જે હાથી શલકીના ઝાડથી ભરેલા સુંદર વનમાં ફરે તે કાંટાળા કેરેમાં શી રીતે રમે ? ૨૨ જે રાજહંસ હમેશાં માનસ સરોવરના અતિ નિર્મળ પાણીમાં રમ્યા કરે તે શી રીતે ગામના રેલામાં કીડા કરે ? ૨૩ તે પરિપૂર્ણ પુણ્યશાળીના પાસે જે ક્ષણવાર પણ જઈ બેસે છે તે વાંસના સંગે જેમ સર્ષ વિષને મૂકે તેમ પાપને મૂકી દે છે. ૨૪ માટે હવે તમે નામદારે મધ્યસ્થ થઈને ખરી વાત વિચારવી જોઈયે છીયે કે આ અઘટિત બનાવ કેઈક નીચ માણસે બનાવેલ છે. ૨૫ य श्वरति मनोभिरामे सल्लकी तरुनिकरबहुलारामे, स कंटकित शरीरे करी करीरे कथं रमते. २२ यो दुर्ललितः सलिले सदापि मानस सरसः अतिविमले, स कथं करोति क्रीडां कलहंमो ग्रामनदे. २३ य स्तिष्ठति तस्य पार्वे क्षण मपि प्रतिपूर्ण पुण्य प्रसरस्य, वंजुलसंगेन विष मिव पन्नगो मुंचति स पापं. २४ ततः मध्यस्थी भूय देव चिंतयतु वस्तुपरमार्थ, ___ अघटमान मपि यटित मेनन केनापि पिशुनेन. २५ 1. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ચે ગુણ. ૧૧૭ मुद्धोवि फालिहमणी, उवाहिवसओ धरेइ अन्नत्तं, खलसंगाउ इमस्स वि खलियं अक्खलियसीलस्स. २६ इय भणिरे पउरजणे, पडियारं मयगल ब्व अगणतो, भंजियमेरालाणो पगओ असमंजसं निवइ. २७ भणइ य रे रे मुहडा, हठेण आणेह तस्स दइयाओ, मुद्देह हदगेहे, निद्धाडिय परियणं दूरे. २८ અગર તે જેમ સફટિકમણિ પોતે સફેદ છતાં ઉપાધિના પ્રમાણે અન્ય રંગ ધારણ કરે તેમ આ વિનયંધર પોતે અખંડિત શીળવંત છે છતાં કઈ દુર્જનની સેબતથી આ તેની ભૂલ થએલી લાગે છે. ૨૬ આ રીતે નગર લેક બેલતા છતાં જેમ મદમત્ત હાથી મહાવતને ન ગણકારે તેમ મર્યાદારૂપ ખૂટ ભાંજીને રાજા અન્યાય કરવા તરફ તૈયાર ययो. २७ . અને પોતાના સુભટને બોલાવી કહેવા લાગ્યું કે તમે જે રજુલમથી તેની સ્ત્રીઓને પકડી લાવો, અને ચાકર નફરને બાહર કાઢી તેના હાટ તથા ઘરને શીલ મારી દે. ૨૮ शुद्धोपि स्फटिकमणिः उपाधिवशतः धारयति अन्यत्वं, खलसंगा दस्थापि स्खलितं अस्खलितशीळस्य. २६ इति भणति पौरजने प्रतिहारं मदगळ इव अवगणयन्, भंजितमर्यादालानः प्रगतः असमंजसं नृपतिः २७ भणति च रे रे सुभटा हठेन आनयत तस्य दयिताः, मुद्रयत हदगेहे निर्धाट्य परिजनं दूरे. २८ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तुम्भे पुण नायरया, हो दोसिल्ल पक्खवाइल्ला, तं कारह मह पुरओ, शुद्धं जेणासु मुंचामि. २९ इय पउरं फरुसगिराहि, ताडिया धाहिया नरिदेण, किवणेण मग्गणा इव, पउरा पत्ता सगेहेसु. ३० (પછી નગર લોકોને રાજા કહેવા લાગે કે ) તમે નગર લેકે દેથવાનના પક્ષપાતવાળા થયા છો, પણ તેને મારી આગળ નિર્દોષ ઠરાવો એટલે હું તેને તરત છેડી દઉં. ૨૯ આ રીતે કૃપણ માણસ જેમ યાચકોને નિબંછે છે તેમ રાજાએ અતિશય કર્કશ વાણીથી નગર લેકને તાડિત કર્યાથી તેઓ દેવને પોતાના ઘરે पहा-या. ३० तो विणंयधरभज्जा, ताओ निरवज्जकज्जसज्जाओ, आणाविय मुहडहिं, राया पक्खिवइ ओरोहे. ३? બાદ વિનયંધરની તે પવિત્ર કામમાં તત્પર ભાયાઓને સુભટથી પકડાવી મગાવી રાજાએ પોતાના અંતઃપુરમાં કેદ કરી. ૩૧ यूयं पुन नागरकाः हंहो दोषवत् पक्षपातिनः, तं कारयत मम पुरतः शुद्धं येनाशु मुंचामि. २९ इति प्रचुरं परूषगिराभि स्ताडिता धर्षिता नरेंद्रेण, कृपणेन मार्गणा इव पौराः प्राप्ताः स्वगेहेषु. ३० ततो विनयंधरभार्याः ताः निरवयंकार्यसज्जाः, आनाय्य मुभटैः राजा प्रक्षिपति अवरोधे. ३१ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ योथा गुण.. ૧૧૯ annoneMAM ताण सुरुवं दटुं, चिंतइ निवई अहो अहं धन्नो, जं निसुया दिवाओ, मम गेह मिमाउ पत्ताओ. ३२ बहुचाडुवयणपुर, विसए पत्थितओ निवो ताहिं, लज्जोणयवयणाहिं, महासईहिं इमं भणिओ. ३३ . पररमणी रमणीयं, रुवं पासंति अहह मूढमणा, न मणागपि हु अप्पं, निवडतं भीमभवकूपे. ३४ તેમનું સુંદર રૂપ જોઈને રાજા ચિંતવવા લાગ્યું કે અહે મારા ભાગ્ય, કે જેમને મેં સાંભળેલી તેમને જોઈ છે અને તે મારા ઘરમાં પ્રાપ્ત થઈ છે. ૩૨ પછી રાજાએ ઘણાં મીઠાં વચનવડે તેમને વિષય સંબંધી પ્રાર્થના કરતાં શરમથી નીચાં મુખ રાખતી તે મહા સતીઓએ તેને નીચે મુજબ ४यु. 33 અહહ અફસની વાત છે કે મૂઢ મનવાળા અને પરસ્ત્રીના રમશીય રૂપ તરફ જુવે છે પણ પિતે ભયંકર સંસારરૂપ કૂવામાં પડે છે તે તરફ सारे नेता नथी. ३४ - -- तासां सुरुपं दृष्ट्वा चिंतयति नृपतिः अहो अहं धन्यः यत् निश्रुता दृष्टाः मम गेहं इमाः प्राप्ताः ३२ . बहुचाटुवचनपूर्व विषयान् प्रार्थयमानः नृपः ताभिः लज्जावनतवदनाभिः महासतीभिः इदं भाणितः ३३ पररमणी रमणीयं रुपं पश्यंति अहह मूढमनसः न मनागपि आत्मानं निपतंतं भीमभवकूपे. ३४ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. परजुवइ जुवव्वणभरं, जे जोअंते जणे जए जिणइ, कुसुमसरो वि अणंगो, कह ते वुच्यंति नरसीहा. ३५ परकंतं कामंता, गयसुचरिय जीविया महामलिणा, गुरुपावकारिणो इव, कह ते दंसति निययमुहं. ३६ इह विनडियअप्पाणं, कुलं कलंकिय अकित्ति अक्ता, अइदुस्सहनरयदुहग्गि, तावतविया भमंति भवे. ३७ પરાઈ સ્ત્રીના વન તરફ નજર નાખનારા લોકોને પુષ્પબાણ ઘરનાર અને અંગહીન કંદર્પ પણ છતત રહે છે તે પછી તેઓ શૂરવીર ગથાઈ નરસિંહ શેના કહેવાય? ૩૫ પરસ્ત્રીને ઈછતા થકા સદાચારરૂપ જીવનથી હીન થએલા મહા મલિન જને મહા પાપ કરનારાઓની માફક પિતાનું મુખ તે કેમ બતાવી શકતા હશે? ૩૬ ઈહાં પિતાને બગાડી કુળને કલંકિત કરી અપકીર્તિ પામીને વળતા સંસારમાં અતિ નહિ ખમી શકાય એવી દુઃખરૂપ અગ્નિના તાપમાં તપ્ત થઈ છે ભમ્યા કરે છે. ૩૭ परयुवति यौवनभरं यानुपश्यतो जनान् जगति जयति, कुसुमशरोप्यनंगः कयं ते उच्यते नरसिंहाः ३५ परकांतां कामपमानाः गतसुचरित जीविता महामलिनाः गुरुपाप कारिण इव कथं ते दर्शयति निजकमुखं. ३६ इह विनाश्य आत्मानं कुलं कलंकयित्वा अकीर्त्याक्रांताः, अतिदुस्सह नरक दुःखाग्नि तापतप्ताः भ्रमंवि भवे. ३७ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ચેાથા ગુણ, इय सुणिय दोसजालं, नराहमाणं विण इसीलाणं, मसावि सीलरयणं, मा मइलसु सुकुलसंभूआ. ३८ इय सुणिय सो विलक्खो सयलदिणं तं निसं च कहकहवि, गमि गोसे पत्तो तासिं पासे पुणोवि निवो. ३९ ता नियड़ ताउ सव्वाउ, जलणजालालिकविलकेसाओ, अइसयबीभच्छीओ, जरचीवरमलिणगत्ताओ. ४० परिगलियजुव्वणाओ, रागीण विरागकरणपरणाओ, चिंता य निराणंदो, वेरग्गगओ नरवरिंदो ४१ આ રીતે શીળ નીચ પુરૂષોના અનેક દોષ સાંભળીને હૈ કુલીન જના, તમે મનથી પણ શીળરૂપ રત્નને મેલું કરે! મા, ૩૮ એમ સાંભળીને તે રાજા વિલખા થઈ તે આખા દિવસ અને રાત જેમ તેમ વ્યતીત કરી પ્રભાતે પાછા તેમની પાસે આવ્યેા. ૩૯ તેવામાં તે સર્વે સ્ત્રીએ તેને અગ્નિની જ્વાળા માફક પીળા કેશ વાળી અતિશય બીભત્સ અને જાના વસ્ત્ર અને મેલા શરીર વાળી દેખાવા साथी. ४० વળી યાવન રહિત થએલી અને રાગિ જનને વૈરાગ્ય ઉપજાવવા इति श्रुस्वा दोषजालं नराधमानां विनष्टशीळानां, मनसापि शीळरत्नं मा मलिनय सुकुलसंभूताः ३८ ૧૨૧ इति श्रुत्वा स विलक्षः सकलदिनं तां निशां च कथंकथमपि, गमयित्वा गोषे प्राप्तः तासां पार्श्वे पुनरपि नृपः ३९ ततः पश्यति ताः सर्वाः ज्वलनज्वालालिक पिलकेशाः अतिशयवीभत्साः जरचीवर मलिनगात्राः ४० परिगळितयौवनाः रागिणां विराग करण प्रगुणाः चितयति निरानंद वैराग्यगतो नश्वरेंद्रः ४१ . For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. સમર્થ થએલી તે તેને દેખાઈ તેથી ઉદાસ બની વૈરાગ્ય પામી રાજા વિચારવા લાગ્યો. ૪૧ किं अस दिविंधो, मइमोहो वा वि मुविणओ किंवा, किंवा दिव्वपओगो, अहवा पावप्पभावो मे. ४२ अहह हयासेण मो, कलंकिय नियकुलं सयाविमलं, वित्थारिओ य भुवणे, तमाल दलसामलो अयसो. ४३ इच्चाइ बहुविहं जूरिऊण राया विसज्ज ताओ, विणयंधरस्स पासे, सज्जो जाया सरूवत्था. ४४ શું આ નજરબંધ છે કે મારે મતિ વિભ્રમ છે કે સ્વપ્ન છે કે કઈ દિવ્ય પ્રયોગ છે કે અગર મારા પાપને પ્રભાવ છે. ૪૨ હાય હાય મે કમ અકકલ બની સદા વિમળ મારૂં કુલ કલંકિત કર્યું અને જગતમાં તમાલના પાંદડાઓની માફક શામળું અપજસ साव्यु. ४३ ઇત્યાદિક બહુ પ્રકારે પશ્ચાત્તાપ કરી રાજાએ તેમને વિનયધરના પાસે મોકલાવી, ત્યાં આવતાં તેઓ તત્કાળ જેવી હતી તેવા રૂપવાળી થઈ ४. ४४ कि एष दृष्टिबंधः मतिमोहो वा पि स्वमः किंचा, किंवा दिव्य प्रयोगः अथवा पाप प्रभावो मे. ४२ अहह हताशेन मया कलंकितं निजकुलं सदाविमलं, विस्तारित च भुवने तमालदलश्यामलं अयशः ४३ इत्यादि बहुविधं जूरयित्वा राजा विसर्जयति ताः विनयंधरस्य पार्थे सद्या जाता स्तदवस्थाः ४४ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ચોથે ગુણ १२३. AAAAAAA- - इत्तोय तत्थ नयरे, पत्तो सिरिसूरसेण वरसूरी. पत्ता गुरुनमणत्थं, निवविणयंधर पउरलोया. ४५ तिपयाहिण पुव्व मपुव्व, भावभावियमणा नमिय गुरुणो, निसियति उचियदेसे, इय कहइ गुरूवि धम्मकहं. ४६ धम्मो दुविहो भणिओ, जिणेहि जियरागदोसमोहदि, सिवनयरिगमणगब्भो, मुसाहुधम्मो य गिहिधम्मो. ४७ એવામાં તે નગરમાં શ્રી સૂરસેન નામે મહાન્ આચાર્ય પધાર્યા; તેમને નમવા માટે તેમની પાસે રાજા વિનયંધર અને નગર લેકે પ્રાપ્ત થયા, ૪પ તેઓ આવીને ત્રણ પ્રદક્ષિણા આપી અપૂર્વ ભાવે કરી ગુરૂને નમી ને પિત પિતાને લાયક પ્રદેશમાં બેઠા, હવે ગુરૂએ નીચે મુજબ ધર્મ કથા 3. ४६ રાગ દ્વેષ અને મહિને જીતનાર જિનેશ્વરોએ બે પ્રકારનો ધર્મ બતાળે છે એક સુસાધુને ધર્મ અને બીજો ગૃહિધર્મ એટલે શ્રાવક ધર્મ તે અને પ્રકારને ધર્મ મુક્તિપુરીએ લઈ જનાર છે. ૪૭ इत श्च तत्र नगरे प्राप्तः श्री सूरसेनवरसूरिः प्राप्ता गुरुनमनाथ नृपविनयधर पौर लोकाः ४५ त्रि प्रदक्षिणापूर्व अपूर्वभावभावितमनसः नत्वा गुरोः निषीदंति उचितदेशे इति कथयति गुरु रपि धर्मकथां. ४६ धर्मो द्विविधो भणितः जिनै जितरागद्वेषमोहै। शिवनगरी गमन गर्भः सुसाधुधर्म व गृहिधर्मः ४७ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. RAMAN तत्थय पढमं सावज्ज, कज परिवजणुज्जुओ उज्जू, पंचमहव्वयपव्यय, गुरुभारसमुव्वहणपवणो, ४८ समिईगुत्तिपवित्तो, अममत्तो सत्तुमित्तसमचित्तो, .. खंतो दंतो संतो, अवगयतत्तो महासत्तो, ४९, . निम्मलगुणगणजुत्तो, गुरुपयभत्तो करेइ जो सत्तो, सो अचिरेण पावइ, मुमग्गलग्गो पवग्गपुरं. ५०. ત્યાં જે પ્રાણી સાવધકાર્ય વર્જવા માટે ઉદયુક્ત થાય, સરળ રહે, પાંચ મહાવ્રત રૂપ પર્વતને ભાર ઊપાડવા તૈયાર થાય, ૪૮ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી જે પવિત્ર રહે, મમત્વ રહિત હાય, શત્રુ અને મિત્રમાં સમચિત્ત રાખનાર હોય ક્ષાંત-દાંત-શાંત હોય તત્વને જાણનાર હોય અને મહા સત્ત્વવાન હોય. ૪૯ - નિર્મળ ગુણ વડે યુક્ત અને ગુરુ સેવામાં ભક્તિમાન હોય એ જે પ્રાણી હેય તે પહેલા ધર્મને એટલે સાધુ ધર્મને પાળન કરી સુમાર્ગમાં લાગ્યું કે છેડા કાળમાં મુક્તિ પુરીએ પહોચે છે. ૫૦ तत्रच प्रथमं सावद्यकार्यपरिवर्जनोद्युक्तः गजुः पंच महाव्रत पर्वत गुम्भार समुद्रहन प्रवणः ४८ समितिगुप्तिपवित्रः अप्रमत्तः शत्रुमित्र समचित्तः शांतः दांतः शांतः अपगततत्त्वो महासत्वः ४९ निर्मळगुणगण युक्तः गुरूपदभक्तः करोति यः सत्वः स अविरेण प्राप्नोति सुमार्गलनः अपवर्णपुरं. ५० For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ચોથો ગુણ. तकरणासत्तेहिं, सावगधम्मोवि होइ काययो, कालेण सोवि सिवमुख, दायगो देसिओ समो. ५१ इय सोउं धम्मकहं, लद्धावसरेण पुच्छियं रन्ना, भयवं किं कय मसमं, सुकयं विणयंधरेण पुरा. ५२ जं सवपिओ असो, पियाउ अयस्स पवररूवाओ, केण पओगेण तया, ताउ विरूवाउ जायाओ. ५३ સાધુ ધર્મ જેઓ ન કરી શકે તેઓએ શ્રાવકને ધર્મ પાળ જેઈએ, કારણ કે તે પણ કેટલેક કાળે મુક્તિ સુખ આપવા સમર્થ રહેલ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૫૧ એમ ધર્મ કથા સાંભળીને અવસર મેળવી રાજાએ ગુરૂને પૂછયું કે હે ભગવદ્ વિનયંધરે પૂર્વ ભવમાં કઈ જાતનું મહાન સુકૃત કરેલું છે? પર જે માટે એ પોતે સર્વ જનને પ્રિય થએલે છે તેમજ એની પ્રિયાઓ અતિશય રૂપવંતી છે. (વળી હે ભગવન્ એ વાત પણ કહે કે, તેઓ મેં કેદ કરી તે વખતે વિરૂપ કેમ બની ગઈ? ૫૩ तत्करणाशक्तैः श्रावकधर्मोपि भवति कर्त्तव्यः कालेन सोपि शिवसौख्यदायको देशितः समए. ५१ इति श्रुत्वा धर्मकथां लब्धावसेण पृष्ठं राज्ञा, भगवन् किं कृतं असमं सुकृतं विनयंधरेण पुरा. ५२ यत् सर्वप्रियः एषः प्रियाः एतस्य प्रवररूपाः केन प्रयोगेन सदा ताः विरुपाः जाताः ५३ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ • अह भणइ गुरु निव इह, आसी नयरंमि हथिसीसंमि, राया वियारधवलो, धवलजसो, धवलियदियंतो. ५४ तस्स चरो वेयाली, अगन्नकारून्नमाइगुणसाली, निच्चं परोवयारी, आसि दढं पावपरिहारी. ५५ सो अइउदारया, पइदिवसं असणमाइ समणुन्नं, दाउं कस्सइ उचियं, पच्छा झुंजइ सयं नियमा. ५६ सो अन्नदिणे बिंदुजाणे, पडिमाठियं मुविहिनाहं, उवसमरसं व मुत्तं ददं तुट्ठो शुणइ एवं. ५७ ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે હસ્તિ શીર્ષ નામના નગરમાં પિતાના ઉજવળ યશથી દિગતને ઉજવળ કરનાર વિચારધવળ નામે રાજા હતો. ૫૪ . . તે રાજાને ચર નામે વૈતાળિક હતો તે અતિશય કરુણા વગેરે ગુશેવાળે પોપકારી અને પાપને પરિહાર કરનાર હતા. ૫૫ તે અતિ ઉદાર હોવાથી દરરોજ મનેરૂ ભોજન કેઈ પણ લાયક પાત્રને દઈ કરીને ત્યાર પછી જ પિતે જમતા. ૧૬ તે એક વેળા બિંદુ નામના ઉદ્યાનમાં કાયોત્સર્ગની પ્રતિમા ધરી ઊ अथ भणति गुरुः नृप इह आसीत् नगरे हस्तिशीर्ष, राजा विचारधवलः धवलयशोधवलित दिगंतः ५४ तस्य चरो वैताळिक: अगण्य कारूण्यादि गुणशाळी, नित्यं परोपकारी आसीत् दृढं पाप परिहारी. ५५ . स अत्युदारतया प्रतिदिवसं असनादि समनोज्ञं, दत्वा कस्यापि उचितं पश्चाद भुक्ते स्वयं नियमात्. ५६ स अन्यदिने बिंदुद्याने प्रतिमास्थितं सुविधिनाथ, उपशमरस मिव मूर्तं दृष्ट्वा तुष्टः स्तौति एवं. ५७ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ या। शुए.. ૧૨૭ ભા રહેલા જાણે મૂર્તિમય ઉપસમરસ નહિ હોય એવા સુવિધિનાથને જોઈ સંતોષ પામી તેને નીચે પ્રમાણે રતવવા લાગ્યો. પ૭ जिन स्तुति काव्य. बपुरि अंगविन्नामु वपुरि लोयणघणलवणिम, कटरि भालु मुविसालु कटरि मुहकमलपसन्निम, अरिरि सरलु भुयजुयलु अरिरि सिरिवत्थहसत्थिम, अइय चरण भवहरण अइय सव्वंगमुचंगिम, अरि कुणह नयण घणुरंक धउ, वळि वलि जोइवि एहु पहु, देवाहिदेव तिहुयणतिलओ,पर मप्पउ जिम लहुहुलहु. ५८० શ તારે અંગવિન્યાસ છે! શી તારા લેચનની લાવણ્યતા છે! શે તારે વિશાળ ભાલ છે! શી તારા મુખ કમળની પ્રસન્નતા છે! અહે તારી ભુજાઓ કેવી સરળ છે! અહે તારા શ્રી વલ્સન કેવી सुरता छ ! અહો તારા ચરણ કેવા ભયહરણ છે! અહો તારા સર્વે અંગ કેવા भनडर छ! ફરી ફરીને આ પ્રભુને જોઈને હે કે તમે ત - - दृश्यतां अंगविन्यासः द्दश्यतां लोचनधनलवणिया, दृश्यतां भालं मुविशालं दृश्यतां मुखकमलप्रसन्नता, अहो सरल भुजयुगलं अहो श्री वत्सशस्तता, अहो चरणे भवहरणे अहो सर्वांग सुचंगता. अरे कुरूत नयनं धन रंकं तप्त, पुनः पुनः दृष्ट्वा एतं प्रभु, देवाधिदेवः त्रिभुवन तिलकः पर मर्ययतु यथा लघु लघु. ५८ * 4 4 4प मेरे प्रायान गुमशती भाषानु छ... For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ - મારાં રાંકડા નેત્રને તૃપ્ત કરો, જેથી કરીને ત્રિભુવન તિલક દેવાધિદેવ જલદી જલદી તમને પરમપદ આપે. ૫૮ एवं थुणिऊण अणूण, भत्तिराएण सुद्धसद्धिल्लो, बहुमाण मुबहतो. जिणंमि सगिह इमो पत्तो. ५९ पुन्नाणुबंधिपुन्ना दएण, अह तस्स भोयणा वसरे, सिरिमुविहिजिणो भिक्खाइ, आगओ गिहदुवारंमि. ६० तं मुटु दठ्ठ वंदी, अमंद आणंद जायरोमंचो, 'पडिलाभेइ जिणिंद, परिवेसिय कामगुणिएणं. ६१ એ રીતે શુદ્ધ શ્રદ્ધાવાન્ હે પરિપૂર્ણ ભક્તિરાગે કરીને જિનેશ્વરને સ્તવી કરી તે તરફ બહુ માન ધારણ કરતા થકે તે ચર વૈતાળિક પિતાના ઘરે આવ્યું. ૫૯ હવે તેના પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવડે ભોજન વેળાયે તેના ઘરે શ્રી સુવિધિનાથ જિનેશ્વર ભિક્ષા અર્થે પધાર્યા. ૬૦ તે જિનેશ્વરને બરાબર જોઈને તે વૈતાળિકે પૂર્ણ આનંદથી રોમાંચિત થઈને ઉત્તમ આહાર વહેરા. ૬૧ एवं स्तुत्वा अनूनभक्तिरागेण शुद्ध श्रद्धावान्, बहुमान मुद्रहन जिने स्वगृहं अयं प्राप्तः ५९ पुण्यानुबंधिपुण्योदयेन अंथ तस्य भोजनावसरे, श्री मुविधिजिनो भिक्षायै आगतो गृहद्वारे. ६० तं मुष्ट दृष्ट्वा वंदी, अमंदानंदजातरोमांच भतिलाभयति जिनेंद्र, परिवेषितकामगुणितेन. ६१ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ચોથે ગુણ. AAAAAAA ~ चिंतइ य अहं धन्नो, अज्ज ममं जम्मजीवियं सहलं, जं पाणिपुडेण मिणं, दाणं गिण्हइ सयं भयवं. ६२ अह उग्घुटं गयणे, अहो सुदाणं अहो सुदाणं ति, वियसिय मुहेहि विबुहेहि, ताडिया अमरभेरीओ. ६३ बहुजणणियचमकं, गंधोदग कुसुम वरिसेणं जायं, उक्कोसा वसुहारा पडिया भुवणंगणे तस्स. ६४ नर सुरअसुर पहू विहु, वंदित्तुं बंदिणो वि से पचा, मुहपरिणामेण तया, जाया समत्तसंपत्ती. ६५ તે સાથે ચિંતવવા લાગ્યું કે હું આજ ધન્ય-કૃતાર્થ થયે છું અને આજે મારૂં જીવિત સફળ થયું છે કે જે માટે ભગવાન સ્વહસ્તે આ મારૂં દાન ગ્રહણ કરે છે. દર એટલામાં આકાશમાં વિકધર મુખવાળા દેએ “અહો સુદાન–અહે સુદાન” એ ઉદઘોષ કર્યો અને દેવદુંદુભિ વગાડ. ૩ વળી લેકના ચિત્તને ચમત્કારકારક ગોદક તથા પુષ્પની વૃષ્ટિ થઈ અને તેના ગુપ્તાંગણમાં મોટી વસુધારા (ધન વૃષ્ટિ) થઈ. ૬૪ વળી તે વૈતાલિકને વાંદવા માટે નરેદ્ર દેવેદ્ર તથા અસુરે આવી चिंतयति च अहं धन्यः अद्य मम जन्म जीवितं सफलं, यत् पाणिपुटेन इदं दानं गृह्णाति स्वयं भगवान्. ६२ अथ उदघुष्ठं गगने, अहो सुदानं अहो सुदान मिति, विकसितमुखैः विबुधैः ताडिता अमरभेर्यः ६३ बहुजनजनितचमत्कं, गंधोदककुसुमवर्षणं जातं, उत्कृष्टा वसुधारा पतिता भुवनांगणे तस्य. ६४ नरसुरासुर प्रभवोपि वंदितुं बंदिन माप अथ प्राप्ताः शुभपरिणामेन तदा जाता सम्यक्त्व संप्राप्तिः ६५ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ १३० MANANAAAAAAAAAAAAAAAAAAAAA શ્રી ધર્મરત્ન પ્રકરણ. પધાર્યા. અને તેને શુભ પરિણામે કરીને સમ્યકત્વ પ્રાપ્તિ થઈ ૬૫ MAM काउं मुपत्त पत्तं, वित्तं चिमि जिण मणुसरंतो, सो चइय पूइदेहं, पत्तो पढमं अमरगेहं. ६६ तत्तो चविओ एसो, जाओ वियधरो उ लोयपिओ, तदाणपुन्नवसओ, इमाउ जायाउ जायाओ. ६७ तुह वेरग्गनिमित्तं, तासि सुइसीलरंजियमणाए, सासणदेवीइ तया, इमा विरूवाउ विहियाओ. ६८ પછી તે પિતાના ધનને સુપાત્રમાં ખરચી મનમાં જિનેશ્વરનું સમરણ કરતે થકે આ અશુચિમય શરીરને છે પહેલા દેવલેકે પહેच्या. १९ ત્યાંથી ચવીને આ લેક પ્રિય વિનયધર થયે છે અને તે દાનના પુણ્યના પ્રતાપે તેને આ ચાર સ્ત્રીઓ મળી છે. ૬૭ અને તે સ્ત્રીઓના પવિત્ર શીળથી રંજિત થઈને શાસન દેવતાએ તે વખતે તને વૈરાગ્ય ઊપજાવવા માટે તેમને વિરૂપ કરી હતી. ૬૮ कृत्वा मुपात्रप्राप्त वित्तं चित्ते जिन मनुस्मरन्, स त्यक्त्वा पूतिदेह प्राप्तः प्रथमं अमरगेहं. ६६ तत च्युत एष जातो विनयंधर स्तु लोकप्रियः तदाणपुण्यवशतः इमाः जाताः जायाः ६७ तव वैराग्यनिमित्तं तासां, शुचिशीळरांजितमनस्कया, शासन देव्या तदा इमाः विरूपाः विहिताः ६८ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ચોથા ગુણ १३१ MAHAMARANAANAAAAAAAAAAAAAAAAAA इय मुणिय फुरियगुरूचरण, धम्मबुद्धी स धम्मबुद्धिनिवो, काऊण रज्जमुत्थं, मुत्थमणो गिण्हए दिक्खं. ६९ विणयंधरो वि धम्मे, बहुमाणं बहुजणाण वढंतो, चउहि वि भज्जाहिं समं, महाविभूईए पव्वइओ. ७० पउरा वि ससत्तीए, धम्म गहिउं वयंति सट्ठाणं, सूरी वि सपरिवारो, सुहेण अन्नत्थ विहरेइ. ७१. એમ સાંભળીને તે ધર્મબુદ્ધિ રાજા ઉત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાલન કરવાની બુદ્ધિવાળો થઈને રાજ્યની વ્યવસ્થા કરી સ્વસ્થ મનથી દીક્ષા લેવા લાગે. ૨૯ વિનયંધર પણ ઘણા લોકોને ધર્મમાં બહુ માન ઊપજાવતે થકે ચારે સ્ત્રીઓ સાથે મોટા આડંબરથી દીક્ષા લેતે હો. ૭૦ નગર લોક પણ પિતા પોતાની શક્તિના અનુસાર ધર્મ સ્વીકારીને સ્વસ્થાને પહોંચ્યા અને આચાર્ય પણ સપરિવાર સુખ સમાધિથી બીજા સ્થળે વિચારવા લાગ્યા. ૭૧ इति श्रुत्वा स्फुरितगुरूचरणधर्मबुद्धिः स धर्मनुद्धिनृपः कृत्वा राज्यं स्वस्थं स्वस्थमना गृह्णाति दीक्षां. ६९ विनयंधरोपि धर्मे बहुमानं बहुजनानां वर्धयन्, चतुर्भि रपि भार्याभिः समं महाविभूत्या प्रत्रजितः ७० पौरा अपि स्वशकत्या धर्म गृहीत्वा व्रजति स्वस्थानं, सूरि रपि सपरिवारः मुखेन अन्यत्र विहरति. ७१ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो धम्मबुद्धिविणयंधर मुणिणो चरिय चरण मकलंक, निहणिय असेसकम्मा जाया संकलिय सिवसम्मा. ७२ श्रुत्वे ति वृत्तं विनयंधरस्य, प्रभूतसत्त्वाहित बोधिबीजं, भो भव्यलोका विलस द्विवेका, लोकप्रियत्वं गुण माश्रयध्वं. ७३ इति विनयंधर कथा समाप्ता ॥ छ । પછી તે ધર્મબુદ્ધિ અને વિનયંધર મુનિ અકલંક ચારિત્ર પાળીને સકળ કર્મ ખપાવી મુકિત સુખ પામ્યા. ૭૨ આ રીતે ઘણા જીવેને બોધિબીજ પમાડનાર એવું આ વિનયંધરનું ચરિત્ર સાંભળીને હે વિવેકશાળ ભવ્ય જને, તમે લેકપ્રિયપણારૂપ ગુણને ધારણ કરે. ૭૩ આ રીતે વિનયંધરની કથા સમાપ્ત થઈ છે. પંચમ ગુણ. इत्युक्तो लोकप्रिय इति चतुर्थी गुणः, सांप्रत मक्रूर इति पंचमं गुणं व्याचिख्यासु राह આ રીતે લોકપ્રિયપણારૂપ ચોથે ગુણ કહી બતાવ્યો, હવે અકુરપણરૂપ પાંચમા ગુણની વ્યાખ્યા કરવા ઈચ્છતા થકા ततः धर्मबुद्धिविनयंधरमुनी चरित्वा चरण मकलंक, निहत्य अशेष कर्माणि जाताः संकलित शिवशर्माणः ७२ ।। For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પાંચમે ગુણ. ૧૩૩ (મૂઠ ગાથા.) कूरो किलिठ्ठभावो, सम्मं धम्मं न साहिउं तरइ; इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अक्कूरो. १२ (મૂળને અર્થ.) શ્નર એટલે ક્લિષ્ટ પરિણામી જે હોય તે ધર્મને સમ્યક્ષણે સાધવા સમર્થ થઈ શકે નહિ–તેથી તે પુરૂષ આ જગાએ અયગ્ય જાણો કિંતુ જે અક્રૂર હોય તે જ યોગ્ય જાણો. (ટીકા, ) क्रूरः क्लिष्टभावो मत्सरादि दृषित परिणामः सम्यक् निःकलंक धर्म न नैव साधयितु माराधयितुं तरइत्ति शक्नोति, समरविजय कुमारवत् । કર એટલે કિલષ્ટ પરિણામી અર્થાત્ મત્સરાદિકથી દૂષિત પરિણામવાળો જે હોય તે સમ્યક્ રીતે એટલે નિષ્કલંકપણે (અથવા સમ્યક્ નિષ્કલંક એવા) ધર્મને સાધવા એટલે આરાધવા સમર્થ થઈ શકે નહિ; સમર વિજય કુમાર માફક. इत्य स्मा द्धेतो रसौ नैवा त्र शुद्धधर्मे योग्य उचितो, योग्यः पुनरेवकारार्थ स्ततो योग्योऽक्रूर एव, कीर्तिचंद्रनृपव दिति । . એ હેતુથી કરીને એવો પુરૂષ ઈહાં એટલે આ શુદ્ધ ધર્મનિ જગોએ એગ્ય એટલે ઉચિત ન જ ગણાય, તે માટે જે અકર હોય તેજ ચોગ્ય જાણ-(મૂળમાં તુળ શબ્દ છે તે એવકારાર્થે છે). કીર્તિચંદ્ર રાજાની માફક. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAm, ૧૩૪ श्री धर्मरत्न २५. कीर्तिचंद्रनृप समर विजयकुमार कथा चैवं. बहुसाहारा पुन्नाग, सो हिया उच्चसालरेहिल्ला, आराम भूमि सरिसा, चंपा नामेण अत्थि पुरी. ? तत्थ त्थि कित्तिचंदो, नरनाहो मुयणकुमयवणचंदो, तस्स कणिठो भाया, जुवराया समरविजउ त्ति. २ अह हणियराय पसरो, समियरओ मलिणअंबरो सदओ, अंगीकयभवओ, पत्तो मुमुणि व्व घणसमओ. ३ કીર્તિચંદ્ર નૃપ તથા સમરવિજય કુમારની કથા આ प्रमाणे छे. જેમ આરામ ભૂમિ બહુ શાખાર-ઘણું શીખેવાળા ઝાડથી ભરેલી, પુન્નાગ ભિત–પુન્નાગ નામના ઝાડોથી શેભતી અને ઊંચા શાળ વૃક્ષેથી વિરાજતી હોય છે તેમ જે નગરી બસાહારા–બહ સાહકારાવાળી, પુન્નાગ એટલે ઉત્તમ પુરૂષથી શોભતી અને ઊંચા સાલ-કિલ્લાથી વિરાજિત ચંપા નામે નગરી હતી. ૧ ત્યાં સુજનરૂપ કુમુદના વનને આનંદ આપવા ચંદ્રસમાન કીતિચંદ્ર નામે રાજા હતા. તેને ના ભાઈ સ્મરવિજય નામે યુવરાજ હતા. ૨ હવે રાગના રને હણનાર, રજપાપને શમાવનાર, મલિન– भेसा ५२-पत्रो धा२३ ४२॥२, सहय-हयावान्, माजीकृत भद्र५४-ल बहुसाधुकारा पुन्नाग शोभिता उच्चसाल राजिता, आरामभूमिसद्दशा चंपा नाम्ना अस्ति पुरी. ? तत्रा स्ति कीर्तिचंद्रो नरनाथः मुजनकुमुदवनचंद्रः तस्य कनिष्टो भ्राता युवराजा समरविजय इति. २ अह हतराजप्रसरः शमितरजाः मलिनांवरः सदयः अंगीकृत भद्रपदः प्राप्तः मुमुनि रिव घनसमयः ३ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ગુણ, ૧૩૫ લાપણાને સ્વીકાર કરનાર સુમુનિ—સુસાધુના માક હતરાજ પ્રસર—રાજ ચાત્રા અટકાવનાર, શમિત રજસ્—ધૂળને દબાવનાર, મળિનાંબર-વાદલથી ભરેલા આકાશવાળા, સદક-પાણીવાળા, અગીકૃત ભદ્રપદ-ભદ્રાપદા નક્ષત્રવાળા વર્ષાકાળ આવ્યેા. ૩ तंमिय समए नीरंध, नीरपूरेण अइबहु वहंती, भवणोवरिट्ठिएणं, दिट्ठा सरिया नरिंदेणं. ४ तो कोहल आउल, हियओ बंधवजुओ तहिं गंतुं, चss निवो इक्काए, तरी सेसासु सेसजणो. ५ जाते कीलंति तर्हि, ता उवरिं जलहरंमि वुट्ठमि, सो कवि नइपवाहो, पत्तो अइतिव्ववेगेण. ६ તે સમયમાં પ્રાસાદ ઊપર રહેલા રાજાએ ભરપૂર પાણીના લીધે જોસથી વહેતી નદી જોઈ. ૪ ત્યારે કુતૂહળના લીધે મન ખેં'ચાયાથી પેાતાના નાનાભાઈ સાથે રાજા તે નદીમાં ક્રવા માટે એક હાડીમાં ચડયા અને બીજી હોડીઓમાં બીજા લેાકેા ચડયા. ૫ તેઓ નદીમાં જેવા ક્રીડા કરવા લાગ્યા કે તેટલામાં તે નદીના ઊપરલા ભાગમાં વરસેલા વરસાદથી એકદમ જોસબધ પૂર આવી લાગ્યા. ૬ तस्मिन् समये नीरंध्र नीरपूरेण अतिवहु वहती, भवनोपरिस्थितेन दृष्टा सरित नरेंद्रेण. ४ ततः कुतूहळाकुलहृदयो बांधवयुतः तत्र गत्वा, आरोहति नृप एकस्यां तय शेषासु शेषजनः ५ यावत् ते क्रीडति तत्र तावत् उपरि जळधरे दृष्टे, म कोपि नदीप्रवाहः प्राप्तः अतितीव्रवेगेन. ६ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ SAUKawonww શ્રી ધર્મરત્ન પ્રકરણ निज्जति कड्डियाओ, अन्नन्नदिसामु जेण बेडीओ, थेवोबि तत्थ न फुरइ, वावारो कन्नधाराणं. ७ तो सरियामज्झगओ तडठिओ पुक्करेइ पुरलोओ, अह पडुपवण हया निव, दोणी उ अदंसणं पत्ता ८ लग्गा दीहतमाला, भिहाणअडवीइ सा कहिं रुक्खे, तत्तो उत्तरइ निवो, कइवय परिवार बंधु जुओ. ९ તેથી ખેંચતાં છતાં પણ હેડીઓ જુદી જુદી દિશાઓમાં વિખરાઈ ગઈ કેમકે પ્રવાહના જોરમાં હડી ચલાવનારાઓને કશે જેર ચાલી શક્ત ન હતા. ૭ ત્યારે નદીના અંદર રહેલા તથા કિનારે ઊભેલા પિર લેકેના પિકારે વચ્ચે આકરા પવનના ઝપાટાથી રાજાવાળી હોડી નજરથી દૂર નીકળી ४.८ તે હે દીર્ઘતમાલ નામની અટવીમાં કોઈક ઝાડમાં ભરાઈને અટકી, ત્યારે કેટલાક પરિવાર તથા નાના ભાઈ સાથે તેમાંથી રાજા નીચે ઊતર્યો. ૯ नीयंते कर्षिताः अन्यान्य दिशामु येन नाव: स्तोकोपि तत्र न स्फुरति व्यापारः कर्णधाराणां. ७ ततः सरितामध्यगतः तट स्थितः पूत्करोति पुरलोकः अथ पटुपवनहता नृपद्रोणी तु अदर्शनं प्राप्ता. ८ लग्ना दीर्घतमाळाभिधानाटव्यां सा कुत्रापि वृक्षे, ततः अवतरति नृपः कतिपयपरिवारबंधुयुतः ९ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ગુણ. जा वीसमेइ संतो, तत्तीरे ताव पिच्छर नरिंदो, नड़पूरखणियतांडे, दरपयडं सुमणिरयणनिहिं. १० गंतूण तत्थ सम्मं, पासिय दंसेइ समरविजयस्स, चलियं च तस्स चित्तं, भामुररयणुच्चयं दद. ११ चिंत सहावकरो, मारित निवं इमं पगिद्धा मि, तं रज्जं सुहसज्जं, अणिट्ठियं रयणनिहि मेयं. १२ ત્યાં થાકયાથી કિનારાપર રાજા જેવા વીસામેા લેવા માંડયેા કે તેટલામાં નદીના પૂરથી ખાદાયલી દેતડના ખાડામાં પાધરૂ પડેલું ઉત્તમ મણિરત્નોનું નિધાન તેના જોવામાં આવ્યું. ૧૦ ત્યારે તેને બરાબર જોઇ રાજાએ તે નિધાન પોતાના ભાઈ સમરવિજયને અતાવ્યુ તે દેદીપ્યમાન રત્નોના ઢગલા જોઈ સમવિજયનુ ચિત્ત ચળાયમાન થયું. ૧૧ સમરવિજય સ્વભાવે કરીનેજ કર હોવાથી વિચારવા લાગ્યા કે રાજાને મારી કરીને સુખકારક આ રાજ્ય તથા આ અમૃત ખાનુ લઈ લઉં. ૧૨ यावत् विश्राम्यति श्रांतः तत्तीरे तावत् प्रेक्षते नरेंद्र: नदीपूरखनितं दुस्तदिरमकदं सुमणिरत्ननिधि. १० गवा तत्र सम्यक् दृष्ट्वा दर्शयति समरविजयस्य, चलितं च तस्य चितं भास्वररत्नोम्मयं दृष्ट्वा. ११ १३७ चिंतयति स्वभावक्रूरः मारयित्वा नृपं इदं प्रगृह्णामि, तत् राज्यं सुखसज्जं अनिष्ठितं रत्ननिधि मेतं. १२ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ १३८ www શ્રી ધર્મરત્ન પ્રકરણ. रन्नो मुक्को घाओ, पुरीइ लोयंमि पुक्करंतंमि, हाहा किमियं ति विचिंतिउण वंचाविओ तेण. १३ भणइ य अकूरमणो, निवई बाहाइ तं धरेउण, नियकुलअणुचिय मसमं, किं भाय तए इमं विहियं. १४ जइ कज्ज रजेणं, निहिणा इमिणा व ता तुमं चेत्र, गिह्नाहि आहिमुक्को, समर धरेमो वयं तु वयं. १५ એમ વિચારીને તેણે રાજા ઊપર ઘા કર્યો જે જોઈ શેષ નગર લેકે પિકાર મારવા લાગ્યા કે હાય હાય આ શેર કેર થયે ! છતાં રાજાએ તે ઘા ચુકાવી પાડે. ૧૩ હવે રાજા અક્રૂર મનવાળે હેવાથી પિતાની ભુજાઓથી તેને ધરી રાખીને કહેવા લાગ્યો કે હે ભાઈ તે આ પિતાના કુલને અનુચિત ઉલટું કામ કેમ કર્યું ? ૧૪ હે સમર જો તારે આ રાજ્ય અગર આ નિધાન ખપતું હોય તે ખુશીથી તે સ્વીકાર કરે અને અમે વ્રત ગ્રહણ કરીયે. ૧૫ राज्ञो मुक्तो घातः पुर्या लोके पूत्कुर्वति, हाहा किमिद मिति विचिंत्य वंचापित स्तेन. १३ भणति च अक्रूरमना नृपति र्बाहुभ्यां तं धृत्वा. निजकुलानुचित मसमं किं भ्रातस्त्वया इदं विहितं. १४ यदि कार्य राज्येन निधिना अनेन वा तदा त्वं चैव, गृहाण आधिमुक्तः समर धारयामा वयं तु व्रतं. १५ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ગુણ. तं सोनिसुणिय अमुणिय, कोवविवागो विवेगपरिमुको, विच्छोडिऊण वाहं, ओसरिओ निवसगासाओ. १६ जस्स निमित्तं अनिमित्त, वइरिणो बंधुणो विं इय हुंति, अल मिमिणा निहिणा मे, तं मुतु निवो गओ सपुरं. १७ समरो भमरोलिसमा, पुन्नावसाओ पुरट्ठियंपि तयं, रणनिहाण मद, चिंता रत्ना धुवं नीयं. १८ તે સાંભળીને ક્રોધના ફળને નહિં જાણનાર અને વિવેકહીન સમરવિજય તે હાડી છેાડી દઇને રાજા પાસેથી વેગળા થયા. ૧૬ જેના કારણે ભાઇચા પણ વિના કારણે આ રીતે વેરી થઇ પડે છે, તેવા આ નિધાનનું મારે કામજ નથી એમ વિચારી તેને છોડી કરી રાજા પોતાના નગર તરફ આવ્યા. ૧૭ હવે સમરવિજય ભ્રમરાની પક્તિ સમાન પાપના વશથી સામે ૫ડેલા તે રત્ન નિધાનને પણ નહિ દેખી મનમાં ચિતવવા લાગ્યા કે નકી એ शब्न गयो छे. १८ तत् स निश्रुत्य अज्ञातकोपविपाकः विवेकपरिमुक्तः व्युत्सृज्य वाहं अपसृतः नृप शकासात्. १६ ૧૩૯ यस्य निमित्तं अनिमित्तवैरिणः बंधवोपि इति भवति, अल मनेन निधिना मे तं मुकत्वा नृपो गतः स्वपुरं. १७ समर भ्रमरालिसमा पुण्यवशात् पुरस्थित मपि तत् रत्ननिधान मदृष्ट्वा चिंतयति राज्ञा ध्रुवं नीनं. १८ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ १४. શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो जाओ चारहडो, चरडो लुटेइ बंधुणो देसं, सामंतेहिं धरिउं, कयावि नीओ निवसमीवे. १९. मुक्को अणेण, रज्जे, निमंतिओ चिति गओ एवं, गहियध्वं रज्ज मिणं. हटेण नह, दिज्जा मेएणं. २० एवं कयाइ देहे , भंडारे जणवए य सो चुको, पत्तो निवेण मुक्को, रज्जेण भत्थिओ य दहं. २१ પછી તે બહારવટિઓ થઈને ભાઈના દેશને લુંટવા માંડે, ત્યારે કેઈક વેળાએ સામત–સરદારોએ પકડીને તેને રાજા પાસે રજુ કર્યો. ૧૯ ત્યારે રાજાએ તેને માફી બક્ષી રાજ્ય આપવા માગણી કર્યા છતાં તે ચિંતવવા લાગ્યું કે રાજી ખુશીથી મારે ભાઈ રાજ્ય આપે તે ન લેતાં पाताना २थी २४य यु. २० એ રીતે કઈ વેળા રાજાના શરીર પર ધસી જતો, કઈ વેળા ખજાનું લૂંટતે, કઈ વેળા દેશને લૂંટતો અને પાકા છતાં રાજા તેને વારં વાર માફી બક્ષી રાજ્ય લેવાને આગ્રહ કરતા. ૨૧ ततः जातः चारभटः चरटः लुटयति बंधो देश, सामंतै धृत्वा कदापि नीतः नृपसमीपे. १० मुक्तः अनेन राज्ये निमंत्रितः चिंतयित्वा गतः एवं, गृहीतव्यं राज्य मिदं हठेन नैव दत्त मेनेन. २० एवं कदाचित् देहे भांडागारे जनपदे च म भ्रांत, माप्तः नृपेण मुक्तः राज्येन अभ्यर्थिन श्च दृदं. २१ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ગુણ तो जाओ जणवाओ, नियह अहो सोयराण सविसेसं, एगस्स दुज्जणतं, असरिम मन्नस्स सुगणतं. २२ गुरुवेरग्गो राया, अइविरसे वासरे खिवइ जाव, ता तत्थ समोमरिओ. पवोहनामा पवरनाणी. २३ चलिओ मोकलिओ, तन्नमणत्थं निवो सपरिवारो, निमुणिय धम्मं पुच्छर, समए निबंधव चरितं. २४ ત્યારે લાકામાં ચર્ચા ચાલી કે અા ભાઈ ભાઈમાં ફરક જુએ કે એક જ્યારે હડડતા દુર્જન નિવડયા છે ત્યારે બીન્તનું નિરૂપમ સાજન્ય પશુ हे छे. २२ હવે રાજા ભારે વૈરાગ્યવાન રહી ઉદાસપણે દિવસો પસાર કરતા તેટલામાં ત્યાં પ્રોધ નામન! પ્રવર જ્ઞાની પધાયા. ૨૩ તેમને નમવા માટે પિરવાર સહિત રાજા નદિત થઈ ત્યાં આયે, અને ત્યાં ધર્મ સાંભળી અવસરે પોતાના ભાઈનું ચિત્ર પૂછવા લાગ્યા. ૨૪ ततः जातः जनवादः पश्यत अहो सोदरणां सविशेषं, एकस्य दुर्जन एवं असदश मन्यस्य सुजनत्वं. २२ ૧૪૧ गुरुवैराग्यो राजा, अति विरमान वासरान् क्षिपति यावत, तावत् तत्र समवसृतः प्रबोधनामा प्रवरज्ञानी. २३ चलितः प्रमोद कलितः तन्त्रमनार्थं नृपः सपरिवारः श्रुत्वा धर्मपृच्छति समये निजबांधव चरित्रं. २४ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. जंपइ गुरू विदेहेसु, मंगले मंगलावईविजए. सोगंधिपुरे सागर, कुरंगया मयणसिठिमुया. २९ पढमव यसमुचियाहिं, कीलाहिं ते कयावि कीलंता, पिच्छंति वालगदुर्ग, तह एगं वालियं रम्म. २६ पुठा य तेहि पए. के तुब्भे ता भणाइ ताणेगो, अस्थि स्थ मोहनामा, निवई जगतीतलपसिद्धो. २७ तस्स स्थि वइरिकरिकरह, केसरी रायकेमरी तणा, तप्युत्तो हैं सागर, महासओ सागरभिहाणो. २८ ગુરૂ બોલ્યા કે મહા વિદેહ ક્ષેત્રમાં મંગળમય મંગળાવતી વિજયમાં સિધિકપુરમાં મદન શેડના સાગર અને કુરંગ નામે બે પુત્રો હતા. ૨૫ - તે બે ભાઈઓએ પિતાની બાલ્યાવસ્થાને ઉચિત રમત કરતાં થકા એક વખતે બે બે બાળક અને એક મને ડર બાળિકા જોઈ. ૨૬ ત્યારે તેમણે તેમને પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે તેમને એક બે કે, આ જગતમાં સુપ્રસિદ્ધ રહેલે મોહ નામે રાજા છે. ૨૭ તે મેહ રાજાને દુશ્મન રૂપી હાથીના બચ્ચાને નશાડવામાં કેશરી जल्पति गुरु विदेहेषु, मंगळे मंगळावती विजये, सौगंधिकपुरे सागरकुरंग को मदन श्रेष्टिमुतौ. २५ प्रथमवयः ममुचिताभिः क्रीडाभिः नौ कदापि क्रीडतो, प्रेक्षाते बालकद्रिकं तथा एकां बालिकां रम्यां. २६ पृष्टा श्च ताभ्या मेते के यूयं तदा भणति तेषा मेकः अस्त्यत्र मोहनामा नृपति जगतीतळ प्रसिद्धः २७ तस्या स्ति वैरिकरिकलभ, केशरी रागकेशरी तनयः तत्पुत्रो हं सागर महाशयः भागराभिधानः २८ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પાંચમો ગુણ. १४३ સિંહ સમાન રાગકેશરી નામે પુત્ર છે, અને તેને હું દરિયાની માફક ઊંડા આશયવાળો લેભસાગર નામે પુત્ર છું. ૨૮ मह तणओ फुडविणओ, एसो उ परिग्गहाभिलासु ति, वइसानरस्स धूया, एसा किर कूरया नाम. २९ इय मुणिय हरिसिया ते, कीलंति परुप्परं तओ मिति, निम्मेइ सागरो सह सिमूहि नउ कूरयाए वि. ३० कुणइ कुरंगो मिति, तेहि समं कुरयाइ सविसेसं, भायभिभूय ति कमा, पत्ता ते तारतारुनं. ३१ અને આ એ પરિગ્રહાભિલાષ નામે મારેજ વિનયવાન પુત્ર છે. અને આ સાથે રહેલી આ બળિકા તે મારા ભાઈ કેશ્વાનરની કુરતા નામે દીકરી છે. ૨૯ એમ સાંભળી તેઓ ખુશી થઈ અરસપર રમવા લાગ્યા અને તેમાં ને સાગર નામે શ્રેણિપુત્ર કરતા શિવાય બાકીના બે બાળક સાથે દસ્તી ४२वा साज्यो. 30 કુરંગ નામને શ્રેષ્ઠિ પુત્ર તે બાળકો સાથે તથા વિશેષે કરીને દુરતા मम सनयः स्फुटविनयः एष तु परिग्रहाभिलाष इति, वैश्वानरस्य पुत्री एषा तु क्रूरता नाम. २९ इति श्रुत्वा हृष्टौ तौ कोडतः परस्परं ततो मैत्री, निर्माति सागरः सह शिशुभ्यां नतु क्रूरतया पि. ३०. करोति कुरंगो मैत्री ताभ्यां समं क्रूरतया (च) सविशेष, भयाभिभूतातिकमात् प्राप्तौ तौ तारतारुण्यं. ३१. . .. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ૧૪૪ સાથે મૈત્રી કરવા લાગ્યા. હવે તે બન્ને શ્રેષ્ઠિ પુત્રો આળવય અતિક્રમીને મનાહર ચાવન અવસ્થામાં પ્રાપ્ત થયા. ૩૧ अह मिशपेरियमणा, दविणोवज्जणकए गहियभंडा, पियरेहि वारिया विदु, चलिया देसंतरंमि इमे. ३२ भिलेहि अंतरा अंतरायवसओ य गहियभूरिधणा, उद्धरियथेवदव्वा, धवलपुरं पट्टणं पत्ता. ३३ दविएण तेण तहियं, गहिउँ हटं कुणंति ववसाय, दीणार सहस्सदुगं, दुक्खसहस्सेहि अज्जंति. ३४ હવે તેઓ મિત્રાની પ્રેરણાથી પસા ઉપાર્જન કરવા માટે, મામાની મનાઈ છતાં પણ વેચવાનુ` માલ સાથે લઇને દેશાંતર રવાને થયા. ૩૨ રસ્તામાં તેમના અતરાય કર્મના ઉદયથી તેમનું ઘણુ ધન ભીલેાએ લૂંટી લીધું, તેથી થે' ઘણુ જે બચ્યું તે સાથે તેઓ ધાળપુર નગરમાં આવી पडोय्या. 33 તે દ્રવ્યવડે ત્યાં તે હાટ માંડીને વેપાર કરવા લાગ્યા, તેમાં તેમણે હુજારા દુ:ખ વેઠીને બેહજાર સાનામહોર કમાવી. ૩૪ अथ मित्र प्रेरित मनसौ द्रव्यविणोपार्जनकृते गृहतिभांडी, पितृभ्यां वारिता वा चलितौ देशांतरे इमौ ३२ मिलैः अंतरा अंतरायवशत व गृहीतभूरिधनी, उधृतस्तद्रव्य धवलपुरं पत्तनं प्राप्तौ ३३ द्रव्येण तेन तत्र गृहित्वा द्वं कुरुतः व्यवसाय, दीनार सहस्रद्विकं दुःखसहस्रैः अर्जयतः ३४ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પાંચમો ગુણ. तो वइदियबहुतहा, कप्पासतिलाइ भंडसालाओ, पकुणंति करिसणं पि हु, उच्छुक्खिताई कारंति. ३५ तससंसरातिलाणं, निपीलणं गुलियमाइ ववहारं, कारंति एव जाया, ताणं दीणार पणसहसा. ३६ तो तहसगे इच्छा, कमेण लक्खे वि जाव तं मिलियं, अह कोडिपुराणच्छा, जाया मित्ताणुभावेण. ३७ તે છતાં તેમની તૃષ્ણ બહુ વધી પડી, જેથી તેઓ કપાસિયા અને તલની વખારો ભરવા લાગ્યા. ખેતી કરવા લાગ્યા, અને સેલડીના વાડે કરાવવા લાગ્યા. ૩૫ વળી ત્રસ જીવોથી મળેલા તલને પીલાવવા લાગ્યા, ગુળી વગેરેને વેપાર ચલાવવા લાગ્યા, એમ કરતાં તેઓ પાસે પાંચ હજાર સેનાमडा२ . ६ ત્યારે તેમને દસ હજારની અને અનુક્રમે લાખ સોનામહોરેની ઈચ્છા થઈ, તે મળતાં લેભસાગર નામના મિત્રના પ્રતાપે કરીને કોડ પૂરી કરવાની ४२७। २४. ३७ ततः वर्द्धितबहुतृष्णौ, कासतिलादिभांडशाळाः अकुरुतः कर्षण मपि च इक्षुक्षेत्राणि कारयतः ३० प्रस संसक्ततिलानां निपीलनं गुणिकादिव्यवहारं, कारयतः एवं जातानि तयोः दीनारपंचसहस्राणि. ३६ ततः तद्दशके इच्छा, क्रमेण लक्षेपि यावत् तत् मिलितं, अथ कोटि पूरणेच्छा जाता मित्रानुभावेन. ३७ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो गुरुगंतीनिवहा. पहिया देसंतरेसु विविहेसु, जलहिंमि पोयसंघाय, वत्तिया करहमंडळिया. ३८ गहियाइ निवकुलाओ पट्टेण वहूणि मुंकठाणाई, विहिया धणगणियाओ, बद्धा उ हयाइ हेडाओ. ३९ इच्चाइ पावकोडिहि, जाव कोडि वि तेसि समिलिया, तो पावमित्तवसओ, उववन्ना रयणकोडिच्छा..४० ત્યારે જુદા જુદા દેશોમાં ભારે ગાડાંઓની શ્રેણિઓ મોકલવા લાગ્યા, દરિયામાં વહાણે ચલાવવા લાગ્યા તથા ઊંટની કતારે ફેરવવા भया. 3८ વળી રાજદરબાર પાસેથી ઘણું ઘણું જાતના ઈજારા પદ્ રાખવા લાગ્યા, તથા કુટ્ટણખાનાઓ રખાવીને પણ ધનાર્જન કરવા લાગ્યા, તથા ઘેડાની સરતના અખાડાઓ ચલાવવા માંડ્યા. ૩૯ ઈત્યાદિક કોડે પાપના કામે વડે યાવત્ તેમને કેડ સોનામહોર પણ મળી, છતાં લેભસાગર નામના પાપમિત્રના વશથી તેમને કેડ રતન મેળવવાની ઈચ્છા થઈ૪૦ ततः गुरुगंत्रीनिवहाः प्रहिता देशांतरेषु विविधेषु, जलधौ पोतसंघाताः वत्तिताः करभ मंडलिकाः ३८ गृहीवानि नृपकुलात् पट्टेन बहूनि शुल्कस्थानानि, विहिता धनगणिकाः बद्धा स्तु हयादि हेडाः ३९ इत्यादि पापकोटिभि र्यावत् कोटि रपि तयोः संमिलिता, तदा पापमित्रवशतः उपपन्ना रत्नकोटीच्छा. ४० For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ १४७ પાંચમો ગુણ. अह खिविऊण सव्वं, पोए ते पत्थिया रयणभूमि, ता कूरया विलग्गा, गाढं कन्ने कुरंगस्स. ४१ जंपेइ हंत तुं, अंसदर मिमं करेसु अप्पवसं, सयलं दविण मिणं जं, धणिणो सव्वेवि इह सुयणा, ४२ इय सा जपइ निच्चं, तहेव तं परिणयं इमस्स तओ, पक्खिवइ सागरं सागरंमि, लहिऊण सो छिदं. ४३ તેથી તેઓ બધું ધનમાલ વહાણમાં ભરીને રત્નદ્વીપ તરફ રવાને થયા, તેટલામાં કુરંગ નામના ભાઈના કાનમાં કૂરતા ખૂબ વળગીને નીચે મુજબ કહેવા લાગી. ૪૧ તે કરતા કહેવા લાગી કે આ તારા ભાગીદાર ભાઈને મારીને આ સઘળું દ્રવ્ય તું પોતાના સ્વાધીન કર કારણ કે આ જગતમાં સર્વે ધનવાનું જ સુજન ગણાય છે. ૪૨ આ રીતે કૂરતા હમેશ તેને ઉશ્કેરતી અને તે તેજ રીતે તેના મનમાં સતું ગયું, તેથી તેણે લાગ જોઈ પોતાના સાગર નામના ભાઈને સાગરમાં ધક્કા મારી નાખી દીધા. ૪૩ अथ क्षिप्त्वा सर्व पोते तौ प्रस्थितौ रत्नभूमि, तावत् क्रूरता विलग्ना गाढं कर्णयोः कुरंगस्य. ४१ जल्पति हंत हत्वा अंश हर मिमं कुरुष्व आत्मवशं, सकलं द्रविण मिदं यत् धनिनः सर्वेपि इह मुजनाः ४२ इति सा जल्पति नित्यं तथैव तत् परिणतं अस्य ततः पक्षिपति सागरं सागरे लब्ध्वा स छिद्रं. ४३ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ १४८ શ્રી ધર્મરત્ન પ્રકરણ. असुहज्झाणो, वगओ, जलहिजलुप्पीलपीलिय सरीरो, मरिउण तइयनरगामे, नारओ सागरो जाओ. ४४ काउं मयकिच्चं भाउगस्स हिट्ठो कुरंगओ हियए, जा जाइ किंपि दूरं, ता फुर्ट पवहणं झत्ति. ४५ बुड्डो लोओ गलियं, कयाणगं फलहयं लहिय एसो, कहकहवि तुरियदिवसे, पत्तो नीरनिहितीरंमि. ४६ अज्जिणिय धणं भोए, भुंजिस्सं इय विचिंतिरो धणियं, भमिरो वर्णमि हरिणा, हणिओ धूमप्पहं पत्तो. ४७ હવે સાગર અશુભ ધ્યાનમાં રહી દરિયાના પાણીથી પીડાઈને મરણ પામી ત્રીજી નરકમાં નારક થઈ ઊપને. ૪૪ આણીમેર કુરંગ પોતાના ભાઈને મૃત કાર્ય કરી હૃદયમાં રાજી થયે થકે જેટલે શેડોક દૂર ગયો તેણે વહાણ ઝટ દઈને ફૂટી પડ્યું. ૪૫ વહાણ પર ચડેલા લોકે બૂડી ગયા અને બધું માલ ગળી ગયું, છતાં કુરંગને પાટિયું મળી જવાથી તે જેમ તેમ કરીને ચોથે દિવસે દરિયાને કિનારે આવી ચડે. ૪૬ (આટલે દુઃખી થયા છતાં) તે વિચારવા લાગ્યો કે હજુ પણ ધન કમાવીને બેગ ભોગવીશ, એમ ખૂબ વિચારીને વનમાં ભટકવા લાગે, તેટ अशुभध्यानो पगतः जळधिजळोत्पीडपीडित शरीरः मृत्वा तृतीय नरके नारकः मागरो जातः ४४ कृत्वा मृतकृत्यं भ्रातृकस्य दृष्टः कुरंगकः हृदये, यावत् याति किमपि दूरं तावत् स्फुटितं प्रवहणं झटिति. ४५ बुडितो लोकः गलितं क्रयाणकं फलहकं लब्ध्वा एषः कथंकथमपि तूर्यदिवसे प्राप्तः नीरनिधितीरे. ४६ अर्जयित्वा धनं भोगान् भोक्ष्ये इति विचितयन् धनिकं, भ्रमन् वने हरिणां हतः धूमप्रभां प्राप्तः ४७ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પાંચમો ગુણ. લામાં તેને સિંહે મારી નાખે એટલે તે ધૂમપ્રભા નામની નારકીમાં પહેच्या. ४७ तो भमिय भवं ते दोवि, कहवि अंजणनगे हरी जाया, इक्क गुहत्थं जुज्झिय, चउत्थनरए गया मरियं. ४८ तो अहिणो इगनिहिणो, कए कुणंता महत्तयं जुझं, विज्झायसुद्धझाणा, पत्ता धूमप्पहं पुढविं. ४९ अह बहुभवपज्जते, एगस्स वणिस्स भविय भज्जाओ, तमि मए विहवकए, जुज्झिय मरिउं गया छट्टिं. ५० પછી તે બન્ને સંસારમાં ભટકીને જેમ તેમ કરી અંજન નામના પર્વતમાં સિંહ થયા, તેઓ એક ગુફાના માટે યુદ્ધ કરીને મરીને ચોથા ન२४मां गया. ४८ ત્યારબાદ સર્ષ થયા ત્યાં એક નિધાનના માટે મહા યુદ્ધ કરતા થકા શુભ ધ્યાનના અભાવે ધમપ્રભા નામની નારક પૃથ્વીમાં ગયા. ૪૯ બાદ બહુ ભવો ભમીને એક વાણિયાની સ્ત્રીઓરૂપે થયા ત્યાં તે પતિના મરણબાદ પિશા માટે લડી લડીને છઠ્ઠી નારકમાં ગયા. ૫૦ ततः भ्रांत्वा भवं तौ द्वावपि कथमपि अंजननगे हरी जातो, एकगुहार्थ युद्धवा चतुर्थ नरके गतौ मृत्वा. ४८ ततः अही एकनिधेः कृते कुर्वतौ महत्तरं युद्धं, विध्यात शुद्ध ध्यानौ प्राप्तौ धूमप्रभा पृथ्वीं. ४९ अथ बहुभवपर्यते एकस्य वणिजः भूत्वाभार्ये, तस्मिन् मृते विभवकृते युधित्वा मृत्वा गतौ षष्ठीं. ५० For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. KARAN भमिय भवं पुण जाया, तणया निवइस्स उवरए तंमि, कलहंता रज्जकए, मरि पत्ता तमतमाए. ५१ एवं दवनिमित्तं, सहियाओ तेहि वेयणा विविहा, नय तं कस्सइ दिन्नं, परिभुत्तं तं सयं नेव. ५२ अह पुत्वभवे काउं, अन्नाणतवं तहाविहं किंपि, जाओ सागर जीवो, तं निव इयरो उ तुह बंधू. ५३ પાછા કેટલાક ભવ ભમીને ફરી એક રાજાના પુત્ર થયા. તેઓ બાપના મરણ બાદ રાજ્યના માટે કલહ કરતા થકા મરીને તમતમા નામની સાતમી નરકમાં ગયા. ૫૧ આ રીતે દ્રવ્ય સારૂં તેમણે અનેક પ્રકારની વેદનાઓ સહન કરી, છતાં તે કોઈને દાનમાં દીધું નહિ અને પોતે પણ ભોગવી શક્યા નહિ. પર બાદ હે રાજન કેઈક ભવમાં તેઓએ કાંઈક તેવા પ્રકારનું અજ્ઞાન તપ કર્યાથી સાગરને જીવ તે તું રાજા થયે છે, અને કુરંગને જીવે તે तारी मा थयो. छ. ५3 | भ्रांत्वा भवं पुनर्जातौ तनयो नृपतेः उपरते तस्मिन्, कलहायमानौ राज्यकृते मृत्वा प्राप्तौ तमतमायां. ५१ एवं द्रव्यनिमित्तं, सोढा ताभ्यां वेदना विविधाः न च तत् कस्यापि दत्तं, परिभुक्तं तत् स्वयं नैव. ५२ अथ पूर्वभवे कृत्वा अज्ञानतपः तथाविधं किमपि, जातः सागरजीवः त्वं नृप इतरोपि तव बंधुः ५३ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ M AAMAAAAAAAAA - પાંચમ ગુણ. तुम्हाणवि पच्चक्खो, इओ परं समरविजयवुत्तंतो, सो काही उवसग्गं, इक्कसि तुह गहिय चरणस्स. ५४ तो कूरयाइ सहिओ, अहिओ तसथावराण जीवाणं, दुसहदुहदहियदेहो, भमिहीही भव मणंत मिमो. ५५ इय मुणिय गरूयवेरग्ग, परिगओ गिण्हए वयं राया, नियभाइणिज्जहरिकुमर, वसहसंकमियरज्जधुरो. ५६ હે રાજન ત્યાર પછીને સમરવિજયને વૃત્તાંત તે તને પણ પ્રત્યક્ષ રીતે માસમજ છે. શિવાય તે તારે ભાઈ તને ચારિત્ર લીધા પછી હજુ એકવાર ઉપસર્ગ કરશે. ૫૪ ત્યારબાદ એ કુરંગને જીવ ક્રુરતા સહિત રહીને ત્રસ અને સ્થાવર જીવનું અહિત કરતે થકો અસહ્ય દુખેથી શરીરને બાળ રહી અનંત સંસાર રઝળશે. ૫૫ એમ સાંભળીને ભારે વૈરાગ્ય પામીને રાજાએ પિતાના ભાણેજ હરિ નામના ઉત્તમ કુમારને રાજ્યને ભાર સોંપી દીક્ષા લીધી. પ૬ युष्माकमपि प्रत्यक्षः इतः परं समरविजय वृत्तांतः, स करिष्यति उपसर्ग एकशः तव गृहीतचरणस्य. ५४ ततः क्रूरतया सहितः अहितः त्रस स्थावराणां जीवानां; दुःसहदुःख दहित देहः भ्रमिष्यति भव मनंत मयं. ५५ इति श्रुत्वा गुरुकवैराग्य परिगतः गृह्णाति व्रतं राजा, निजभागिनेय हरिकुमार वृषभ संक्रामित राज्यधुरः ५६ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી ધર્મરત્ન પ્રકરણ. कमसो अइतवसोसिय, देहो बहुपढियसुद्धसिद्धंतो, अन्भुजयं विहार, उज्जयचित्तो पवज्जेइ. ५७ कस्सइ नगरस्स वहि, पलंबवाहू ठिओ य सो भयवं, दिट्ठो पाविद्रेणं, समरेणं कहिंवि गमिरेण. ५८ वहरं सुमरतेणं, हणिओ खग्गेण कंधराइ मुणी. गुरुवेयणाभिभूओ, पडिओ धरणीयले सहसा. ५९ બાદ અનુક્રમે ભારે તપથી શરીરને સૂકવી તથા ઘણું પવિત્ર સિપદ્ધતિ શીખીને ઉજમાલ થઈ તેણે અતિ આકરે એકલ વિહાર અંગીકાર કર્યો. પ૭ તે પૂજ્ય મુનીશ્વર કઈક નગરના બાહર લાંબી બાએ કરી કાત્સર્ગમાં ઊભો રહ્યો હતે તેવામાં પાપિણ સમરે ત્યાંથી કયાંક જતાં થકાં તેને જે. ૫૮ ત્યારે વેર સંભારીને તેણે મુનિના કાંધમાં તરવાર ઘા કર્યો, જેથી તે મુનિ ભારે પીડા પામીને તત્કાળ પૃથ્વી તળમાં પડી ગયે. ૧૯ क्रमशः अतितपः शोषित देहः बहुपठितशुद्ध सिद्धांतः अभ्युद्यतं विहारं उद्यतचित्तः प्रपद्यते. ५७. कस्यापि नगरस्य बहिः प्रलंबबाहुः स्थिता च स भगवान्, दृष्टः पापिष्टेन समरेण कुत्रापि गच्छता. ५८ वैरं स्मरता हतः खगेन कंधरायां मुनिः गुरुवेदनाभिभूतः पतितः धरणीतले सहसा. ५९ . For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પાંચ ગુણ. ૧૫૩ चिंतइ रेजीव तए, अन्नाणवसा विवेगरहिएण, वियणाओ अमणाओ, नरएसु अणंतसो पत्ता. ६० गुरुभरवहणंकणदोह, वाहसीउल खुइपिवासाइ, दुस्सहदुहदंदोली, तिरिएमुवि विसहिया बहुसो. ६१ ता धीर मा विसीयसु, इमासु अइअप्पवेयणासु तुमं, को उत्तरिउं जलहिं, निबुडए गुप्पईनीरे. ६२ वज्जेसु कूरभावं, विसुद्धचित्तो जिएमु सव्वेसु, .. बहुकम्मखयसहाए, विसेसी समरविजयंमि. ६३ મુનિ ચિંતવવા લાગ્યું કે હે જીવ તે અજ્ઞાનના વિશે કરી નિવિવેક થઈને નરકમાં અનંતવાર ભારે વેદનાઓ સહન કરી છે. દ. વળી તિર્યંચ ગતિમાં પણ ઘણીવાર તે ભારે ભાર વહન કરવાની, અંકન કરવાની, દેહાવાની, લાંબે છેટે ચાલવાની તાઢ, તડકો ખમવાની, તથા ભૂખ તરસ વગેરેની અસહ્ય દુઃખ પીડા સહન કરી છે. ૬૧ માટે હે ધીર આત્મન્ આ અ૫ પીડામાં તું વિષાદ મ કર, કારણ કે દરિએ તરી પાર કર્યો પછી છીલરના પાણીમાં કેણ બડે. દર તેથી હે જીવ તું વિશુદ્ધ મન રાખીને સર્વ જીવોમાં કુર ભાવને ત્યાગ કર, અને આ ઘણું કર્મ ક્ષય કરાવવામાં સહાય કરનાર સમરવિજયમાં તે સવિશેષે કૃર ભાવને ત્યાગ કર. ૬૩ चिंतयति रे जीव त्वया अज्ञानवशात् विवेग रहितेन, वेदनाः अमानाः नरकेषु अनंतशः प्राप्ताः । गुरूभरवहनांकनदोहवाहशीतोष्णक्षुत्पिपासादिः दुस्तह दुःखपीडा तिर्यक्ष्वपि विसोढा वऊशः ६१ ........ तस्मात् धीर मा विषीद इमासु अत्यल्पवेदनासु त्वं, कः उत्तीर्य जलधि निब्रुडति गोष्पदीनीरे. ६२ वर्जय क्रुरभावं विशुद्धचित्तः जीवेषु सर्वेषु, . . बहुकर्म क्षय सहाये विशेषतः समरविजये. ६३. ... ....... For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ तं लद्धो इह धम्मो, जन कया कूरया पुरावि तए, इय चितंतो पत्तो, पावेण समं स पाणेहिं. ६४ मुहसारे सहसारे, सो उववन्नो मुरो सुकयपुन्नो, तत्तो चविय विदेहे, लहिही मुत्तिं समुत्तीवि. ६५ श्रुत्वे त्यशुद्ध परिणाम विराम हे तोःश्री कीर्तिचंद्र नरचंद्र चरित्र मुच्यैः, भव्या नरा जनन मृत्यु जरादिभीताअक्रूरता गुण मगौणधिया दधध्वं. ६६ इति कीर्तिचंद्रपकथा समाप्ता. હે છવ તે પૂર્વે પણ કરતા નથી કરી તેથી ઈહાં તું ધર્મ પામે છે, એમ ચિંતવતાં થકાં તેણે પાપ નિવારવાની સાથે પ્રાણને પણ ત્યાગ ४. ६४ ત્યાંથી તે સુખમય સહસ્ત્રાર નામના દેવલોકમાં સુકૃતના જેરે દેવતા થયે, ત્યાંથી આવીને તે સંતેષશાળી જીવ મહા વિદેહમાં મનુષ્ય થઈ મુક્તિ પામશે. ૬૫ આ રીતે અશુદ્ધ પરિણામને ટાળવા માટે શ્રી કીતિચંદ્ર રાજાનું ચરિત્ર બબર સાંભળીને જન્મજરા અને મરણ વગેરાથી બીધેલા છે ભવ્ય જેને, તમે મુખ્ય બુદ્ધિથી આક્રરતા નામે ગુણને ધારણ કરે. ૬૬ આ રીતે કીર્તિ ચંદ્રરાજાની કથા સમાપ્ત થઈ. तत् लब्ध इह धर्मो यत् न कृता क्रूरता पुरापि त्वया, इति चिंतयन् त्यक्तः पापेन समं स पाणैः ६४ मुखसारे सहस्रारे स उपपन्नः मुरः मुकृतपूर्णः, ततः च्युत्वा विदेहे लप्स्यते मुक्ति समुक्ति रपि. ६५ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ - ગુણ. ૧૫૫ ષષ્ટ ગુણ. प्रपंचितो ऽक्रूरइति पंचमोगुणः इदानीं भीरु रितिषष्टं गुणं રિપવાદ ! અપૂરપણું રૂપ પાંચમો ગુણ કહી બતાવ્યો હવે લીરૂપણ રૂપ છ ગુણ વર્ણવે છે. (મૂળ નાથા.) इह परलोयावाएसंभावंतोन वट्टए पावे, बीहइ अजसकलंकातोखलु धम्मारिहो भीरू. १३ (મૂળને અર્થ) આ લોકના અને પરલોકના સંકટ વિચારીને જ પાપમાં નહિ પ્રવર્તે અને અપજશના કલંકથી ડરત રહે તે ભીરૂ કહેવાય, તેથી તે પુરૂષજ ધર્મને એગ્ય ગણાય છે. ૧૩ (ટીકા.) इहलोकापायान् राज निग्रह प्रभृतीन परलोकापायान् नरकगमना दीनसंभावयन भाविनो मन्यमानो, नवर्तते, नप्रवर्त्तते पापे हिंसा नृतादौ. આ લેકના અપાય એટલે રાજ તરફથી થતી ધર પકડ અને પરલોકના અપાય એટલે નરક ગમનાદિક. તેમને સંભાવતે થકો અથાત્ થનારા માનતિ થક, (જે ભીરૂ હોય તે) પાપમાં એટલે હિંસા જઠ વગેરેમ ન વ એટલે નહિ પ્રવર્તે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तथा बिभेत्युत्त्रस्य त्ययशः कलंका. निजकुल मालिन्यहेतो रपि कारणात् पापे न प्रवर्त्तते. ૧૫૬ તેમજ અપજશના કલ'કથી ખીહે છે એટલે ડરે છે. અર્થાત્ પોતાના કુળને રખેને ડાઘ લાગે. તે કારણથી પણ તે પાપમાં નથી પ્રવર્ત્તતા. ततस्तस्मात् कारणात्, खलुरवधारणे, सचो परिष्टात् संभत्स्यते. ततो धर्मा धर्म योग्यो, भीरु रेव पापभीरु रेव, विमलवत् . તેથી એટલે તે કારણથી ખલુ એટલે ખરેખર એ શબ્દના સધ ઊપરલા પદ સાથે જોડવા તે આ રીતે કે ધર્મ ને અહું એટલે ધર્મને ચેાગ્ય જે ભીરૂ એટલે પાપથી ખીનાર હાય તેજ ખરેખર છે વિમળની માફક, विमल दृष्टांत चैवं. सिरि नंदणंस मयरं अस्थि कु सत्थलपुरंमयण सरिसं, तत्थयकुत्र लयचंदो चंदो व्व जणपिओ सिट्ठी. १ गय दाणं दसिरी, सिरीवपुरि सुत्तमस्स सेभज्जा, विमल सहदेव नामा, ताणं पुतासयाभत्ता २ વિમલની કથા આ પ્રમાણે છે. શ્રી નંદન (લક્ષ્મીના પુત્ર) સમકર (મગરના ચિન્હવાળા) કામદેવના સરખું શ્રી નદન (લક્ષ્મીથી આનંદ આપનાર) સમકર (સદાકર વેરાવાળું) કુરાસ્થળ નામે નગર હતું, ત્યાં ચંદ્રની માફક લોકપ્રિય કુવળચંદ્ર નામે એક શેડ હતા. ૧ તે શેઠની આનંદશ્રી નામે એક સ્ત્રી હતી કે જે પુરૂષોત્તમ શ્રીકૃહણની સ્રી લક્ષ્મીના માફક અનુપમ હતી. તેમના હમેશાં વિનય ભક્તિ કરનાર વિમળ અને સહુદેવ નામના બે પુત્ર હતા. ૨ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ છઠે ગુણ ૧૭ * पगई इपाव भीरु जिट्ठो विवरीयओ कणिट्ठोउ, कइयाविकी लिउते उज्जाणगया नियंतिमुणिं. ३ तस्स कमकमल ममलं मुठपहिट्ठान मित्तु उवविट्ठा, साहु विकहइ धंमं ताणु चियं सयल जीवहियं. ४ हय सयल कम्मलेवो देवो गुरुणो विसुद्ध गुण गुरुणो, धम्मो दयाइरंम्मो भुवणे रयणत्तणंएयं. ५ इयमूणिरंतु?हिं गहि ओसम्मत्तमाइ गिहिधम्मो, असमत्थेहिंतेहिं दृद्ध रजइधम्म धुर धरणे. ६ ते अनदिणेचलिया गहिउँ पणियाइ पुव्व देसंमि, केणवि पहिएणइमं अद्ध पहेपुच्छिओ विमलो. ७ મેટો ભાઈ વિમળ સ્વભાવથી જ પાપ ભીરૂ હતો અને નાના ભાઈ સહદેવ તેથી વિરૂદ્ધ સ્વભાવને હતો તેઓ બને કયારેક વનમાં રમવા ગયા ત્યાં તેમણે એક મુનિને જે. ૩ તે મુનિના નિર્મળ ચરણ કમળને નમી કરીને બન્ને જણ બરાબર હર્ષિત થઈ તેના પાસે બેઠા એટલે તે મુનિએ તેમને ઉચિત અને સકળ છેવને હિતકારી ધર્મનો ઉપદેશ કર્યો. ૪ - મુનિને ઉપદેશ. સકળ કર્મ લેપથી રહિત દેવ, વિશુદ્ધ ગુણવાન ગુરૂ, અને દયામય ધર્મ એ આ જગતમાં રત્નત્રય કહેવાય છે. ૫ આ ઉપદેશ સાંભળી તેઓએ ખુશી થઈ સમ્યકત્વ વગેરે ગૃહિધર્મ સ્વીકાર કર્યો કારણ કે યતિ ધર્મની દુર્ધર ધુરા ધારણ કરવામાં તેઓ અસમર્થ થયા. ૬ . તેઓ એક દિવસે પૂર્વ દેશમાં માલ લેવા અર્થે ચાલ્યા જતા હતા તેવામાં અધે રસ્તે મળેલા કેઈ વટેમાર્ગુએ વિમળને આવી રીતે પૂછયું. ૭. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ 1vv શ્રી ધર્મરત્ન પ્રકરણ. भोकहसुपंजलपहं पण इंधण नीर नीरणाइजुयं, विमलो वि दंडभीरु जंपइ अहवं नयाणामि. ८ पभणेइ पुणो पहिओ गामे नयरे वकत्थगंतव्वं, सिटि तएसोसा हइ अग्धिस्सइ जत्थ नणुपणियं. ९ पुणपहिएणुल्लवियं, नियनय रंकह मुजत्थ तंवससि, सभण इनि वहाणीए नयनयरं अत्थि म महकिंचि. १० जइ पभण सिविमलतु मंतए समंएमितेणइयवुत्ते, सो आहस इच्छाए इंताण तुमाण के अम्हे. ११ अहपत्तो पुरबाहिं पागत्थं जाव जाल एज लणं. विमलो तापहि एणं भणिओ अप्पे सुमह दहणं. १२ ભલાભાઈ જે રીતે સીધો અને ઘણું બળતણ, ઘાસ તથા પાણીથી ભરપૂર છે તે અમને બતાવ, ત્યારે અર્થ દંડથી બીતે વિમલ બેલ્યો એ બાબત હું જાણતા નથી. ૮ ત્યારે ફરીને વટેમાર્ગુ બે કે હે શેઠ તમારે કયા ગામ કે શહેર તરફ જવાનું છે, ત્યારે વિમલે કહ્યું કે જ્યાં માલ સસ્તું મળશે ત્યાં ફરીને વટેમાર્ગુ બોલે કે તમારું નગર કયું છે કે જેમાં તમે રહે છે, ત્યારે વિમળ બે કે રાજાના નગરમાં રહું છું. મારું નગર કોઈ છેજ નહિ. ૧૦ વટેમા બોલે, હે વિમળ જે તું કહેતા હોય તે તારી સાથે હું આવું એમ તેણે માગણી કરતા વિમળ બોલ્યો કે તમારી ઈચ્છાઓ તમે આવે તેમાં અમને શું પૂછવાનું છે. ૧૧ હવે તેઓ એક શહેરની બહેર આવી પહોચ્યા, ત્યાં રઈને માટે વિમળે અગ્નિ સળગાવી તેટલામાં વટેમાર્ગુએ આવી વિમળ પાસેથી અગ્નિ માગી, ૧૨ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ છઠે ગુણ. सोवि पयंपइ तंपइ महपासे जि मसु अविय भोपहिय, नय अगणिपमुहदाणं तु कप्पए समय पडिसेहा. १३ (તથાષ્ટ્રિ) महुमज मंसभेसज्ज मूल सत्थग्गिजं तमं ताई, नकया विहु दायव्वं सड्ढे हिंपाव भीरूहिं. १४। अन्यत्राप्युक्तं न ग्राह्याणि नदेयानि पंचद्रव्याणिपंडितैः अग्निर्विषं तथाशस्त्रं मद्यं मांसं चपंचमं. १५ तोसो कुविउच्च अरेरे धिट्ठ निकिट्ठ दुट्ट धम्मिट्ठ, वध्धुत्तराई पकुणसिमह पुरओ विमल इयभणिउं. १६ ત્યારે વિમળ કહેવા લાગ્યું કે હે પથિક તારે જમવું હોય તે મારા પાસે જમી જા, પણ અગ્નિ વગેરે ભયંકર ચીજ તે મારાથી તને આપી શકાય તેમ નથી કારણ કે શાસ્ત્રમાં એવી ચીજો આપવા કરવા મનાઈ પાડેલ છે. ૧૩ જે માટે કહેલું છે કેમધ, મદિરા, માંસ, ઓષધ, બૂટી', અગ્નિ, યંત્ર, તથા મત્રા દિક વસ્તુઓ પાપથી બીનાર શ્રાવકેએ કદાપિ કેઈને આપવી નહિ. ૧૪ અગ્નિ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ પાંચ ચીજો ડાહ્યા પુરૂએ કઈ પાસેથી લેવી નહિ અને કઈને દેવી નહિ. ૧૫ ત્યારે તે વટેમાર્ગુ ગુસ્સે થઈ કહેવા લાગે કે અરે ધીઠા નિષ્કપ ૧-૨-૩-૪-૫ સેમલ વગેરે ભયંકર ઝેરી ઔષધ, ઝેરી બૂટી, તલવાર, બંદુક, વગેરે ભયંકર હથીઆર, ભયંકર સાંચા તથા ભયંકર ત્રિાની આપ લે કરવા માટે આ મનાઈ છે, એમ ધારી શકાય છે. એવી ચીજો આજના વખતે પણ પરંવાના સિવાય વાપરી શકાતી નથી. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. અને દુષ્ટ તું ધમિષ્ટ પણાને ડાળ ઘાલી મારી સાથે આવા ઉત્તર પ્રત્યુત્તર કરે છે કે? ૧૬ उत्तासिय सयल जणो कसिण तणुतहय वढिउंलग्गो, जह तस्स किंचिभीयं वउ वरिहुत्तंगयं गयणं. १७ त हजंपइ विमलं पइरेयाग कए महग्गि मप्पेसु. जंभुखिउम्हिबाढं इहरातेना सिहं पाणे. १८ इयरोविभणइजलल वचलाणपाणाण कारणा, भदकोनामपावभीरु इयए रिसपावमावहइ. १९ भयिरेहिथिरो समलेहिं गय मलो परवसेहिंसाहीणोपाणेहिं, जइविढप्प इधम्मो ताकिंन खलुपत्तं. २० जंजाण सितं पकूणसु नउण निरत्थंकरेमिपावमहं. तोसो संहरिय तणू नियरुवंकाउ माह तयं. २१ એમ કહી તે લેકેને થથરાવવા એવી રીતે પોતાનું આખું શરીર વધારવા લાગ્યું કે તેથી જાણે આકાશ પણ બી જઈને જલદી ઊંચે ચડી ગયું. ૧૭ તેમજ વિમળને તે કહેવા લાગ્યો કે અરે હું ખૂબ ભૂખે છું માટે કઈ કરવા માટે મને અગ્નિ આપ, નહિતો તારા પ્રાણ હરીશ. ૧૮ ત્યારે વિમલ છે કે આ ચંચળ પ્રાણેના માટે હે ભદ્ર કે પાપભીરૂ આવું પાપમય પગલું ભરે. ૧૯ જે આ અસ્થિર મલીન અને પરવશ પ્રાણથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન ધર્મ સધાઈ શકાતે હોય તે પછી બીજું શું જોઈએ. ૨૦ માટે તારે કરવું હોય તે કર, પણ હું કશું નિરર્થક પાપ કરનાર નથી, આવું સાંભળી તે વટેમાર્ગુ પિતાના વધારેલા શરીરને ટૂંકું કરીને પિર તાનું મૂળ દિવ્યરૂપ પ્રગટાવી તેને આ પ્રમાણે કહેવા લાગે. ૨૧ : For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ છઠે ગુણ, ૧૬૧ विमल अइ विमलगुणगण धन्नोसितुमंतुमंचियसउन्ने, जंसकोविप संसइ तुहपय डंपावभीरूत्तं. २२. सावज्ज वयण वज्जण पञ्चल निच्चल सुधम्मवरसुवरं, सो भणइतए दिन्नं दितेण सदसणं सव्वं २३ । वरदाण परे अमरे पुणो विजेपइइमो अहोभद्द, . निययमणं अइप उणं करेसुगुणिजणगुग्गहणे २४ । अहतंमिअइ निरीहे सप्पवि सुच्छायणमणिं सुमणो, बंधियत दुत्तरीए वलाविपत्तो सयंठाणं. २५ विमलो करेइ सदं सहदेवाईणते वितोपत्ता, पुच्छंति पहिय चरियं जहट्टियं सोविसाहेइ. २६ . હે અતિ ગુણશાળી વિમળ તને ધન્ય છે અને તુંજ પુણ્યશાળી છે, કેમકે ઇંદ્ર પણ તારું પાપભીરૂપણ ખુલી રીતે વખાણે છે. ૨૨ . માટે સાવદ્ય વચન વર્જન પરાયણ, હે નિશ્ચળ, હે ઉત્તમ ધર્મવાન તારે જે માગવું હોય તે માગ, ત્યારે વિમળ બોલ્યું કે હે દેવ, તે તારા દર્શન આપ્યા એટલે સઘળું આપ્યું છે. ૨૩. છતાં દેવે વર માટે આગ્રહ કર્યાથી વિમલે કહ્યું કે હે ભદ્ર ત્યારે તું તારા મનને ગુણિજનના ગુણ ગ્રહણ કરવામાં ત૫ર રાખ. ૨૪ આ રીતે તે તદન નીરિહ રહેતાં તેના ઉતરીય વસ્ત્રમાં દેવે જેર કરી સર્ષના વિષની હરણ કરનારી મણિ બાંધી અને પછી તે સ્વસ્થાને ગ. ૨૫ ત્યારે વિમળે સહદેવ વગેરેને બોલાવ્યા તેથી તેઓ પણ ત્યાં આવી તે વટેમાર્ગુની વાત પૂછવા લાગ્યા, એટલે તેણે બધી બનેલી હકીકત કહી સંભળાવી. ૨૬ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ ૧ - - - - - - - जिणमुणि मुमरण पुव्वं ते भुत्तुं अहगयानयरमज्झे. तातत्थ पुरे वणिएहि आवणा लहु पिहिज्जति. २७ चउरंगवलंपवलं इओ तआभमइसमरसज्जव, मालिज्जइ पायारो दिव्यंतियगोयर कवाड. २८ तं असरिच्छंपिच्छिय विमलेणं कोविपुच्छिा . पुरि सोभीयंपिवपुरमेयं किंदीसइभदमयलंपि. २.. तो विमल सवणमूले ठाऊणभइसो विजहइत्थ. वलिबंधु करो पुरिमुत्त मुब्व पुरिमुत्तमो राया. ३० इक्को चियसे पुत्तो अरिमल्लो नाम विजियअरिमल्लो, सोअज्ज केलिभवणे मुत्तोडसिओ भुयंगेण. ३१ બાદ દેવગુરૂનું સમરણ કરી જમીને તેઓ નગરમાં ગયા, તેવામાં ત્યાં તેમણે બજારમાં દુકાનદારને જલદી જલદી દુકાને બંધ કરતા જોયા. ર૭ વળી પ્રબળ ચતુરંગી લશ્કર જાણે લડાઈ માટે તમામ તૈયાર થયું હોય તેમ આમતેમ દેડાદોડ કરતું તેમણે જોયું કિલો સાફ કરતે જે, તથા શહેરના દરવાજા બંધ કરાતા જોયા. ૨૮ આવી વિલક્ષણ દોડધામ જેઈને વિમળે કેઈક પુરૂષને પૂછ્યું કે હે ભદ્ર આ આખું શહેર ભયબ્રાંત જેવું કેમ દેખાય છે? ૨૯ ત્યારે વિમળના કાનમાં રહીને તે પુરૂષે કહ્યું કે ઈહાં બળીરાજાને કેદ કરનાર શ્રીકૃષ્ણની માફક બળી (બળવાખોર) દુશ્મનને કેદ કરનાર પુરૂઉત્તમ નામે રાજા છે. ૩૦ તેને જોરાવર દુમિનેને જીતનાર અરિમલ નામે એકાએક પુત્ર છે, તે આજ ક્રીડાઘરમાં સૂતે હતો તેવામાં તેને સર્પ ડ. ૩૧ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ છઠો ગુણ. . तप्पण इणी इगाढं पुक्करिए परियणेण मिलिएण, अइ निउणंपिगविट्ठोनय दिटठो विसहरो दुट्ठो. ३२ पत्तो निवोवितहियं मयंव कुमरं निए विरुत्तिगओ, मुच्छ मतुच्छंपवणाइए हिजाओपुणो पउणो. ३३ किरियाउ बहु विहाओ नरिंदविंदारए हिंविहियाओ, नय जाओ कोविगुणो तत्तो भणियं निवेण इमं. ३४ जइ कह विकिपि कुमरस्समं गुलंजाय ए अमञ्चवरा, नोमज्जविनणु मरणं जलणोजाला भरिय गयणो. ३५ तो वुत्तो परिवारो कयंतिअंते उरीउ करूण सरं, सामंता विविमन्नाखलभाल ओसयल पुरलोओ. ३६ ત્યારે તેની સ્ત્રીઓએ ભારે બુમરાણ કર્યાથી ચાકર નફરોએ દેવ આવી દુષ્ટ સર્ષને ઘાએ જોયું પણ તે તેમના દીઠામાં નહિ આવ્યું. ૩૨ એટલામાં રાજા પણ ત્યાં આવી પહેઓ તે કુમારને મરેલા માફક મરેલે જોઈને તરત ભાર મૂછા પાયે, છતાં પવનાદિક નાખવાથી તે શુદ્વિમાં આવ્યું. ૩૩ બાદ વિપ વિદ્યાએ અનેક ઉપચાર ક્રિયાઓ કરી છતાં કંઈ ગુણ થયે નહિ, ત્યારે રાજાએ નીચે મુજબ પિતાને હરાવ ઝાહેર કર્યો. ૩૪ હે પ્રધાને જે કોઈપણ રીતે આ કુમારને કંઈ પણ જોખમ થશે, તે હું પણ જળ જળના અગ્નિનું જ શરણ લઈશ. ૩૫ તે ડરાવની રાણીઓને ખબર પડતાં તે પણ કરૂણ રે રૂવે છે, અને સામંતસરદારે પણ વિષાદુ પામેલા છે, તથા એક નગરક ખળભળી રહ્યું છે, ૩૨ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अहदाविओपडहओनि वेणआउ लमणेण इयनयर, जोजीवावइकुमरं तस्स अहंदेमि रज्जद्धं. ३७ तमुणियभणइविमलं सहदेवो भाय कुणमु उवयारं, ओहलिय मणिंछंटसु कुमरंजंजियइलहुएमो. ३८ गम्यं अहिंगरण मिणं बंधनकारज्ज.कारणे कुणइ, इय विमलेणं वृत्ते सहदेवो. भणइ भोभाय. ३९ उज्जीविऊण कुमरं अम्ह कुलस्स विदल सुदालिदं, कइया जीवि ओकिर करिज्ज कुमरोविजिणधम्म. ४० एमाइतंमिभणिरंजा विमलो किंपि उत्तरइ ताव, चेलं चलाउ इमिणा गहियमणिछित्तो पडहो. ४१ હવે રાજાએ આકુળ બનીને નગરીમાં પડે ફેરવ્યા છે કે જે કોઈ આ કુમારને જીવાડે તેને હું મારું અધું રાજ્ય આપું. ૩૭ - તે સાંભળીને સહદેવ વિમળને કહેવા લાગે કે હે ભાઈ, આ ઉપકાર કરવા જેવો છે. માટે મણિને ઘસીને તું કુમાર ઊપર છાંટ કે જેથી એ જલદી જે. ૩૮ વિમલે કહ્યું કે હે બંધુ રાજ્યના કારણે આવું મોટું અધિકરણ કોણ કરે? ત્યારે સહદેવ કહેવા લાગ્યું કે, ૩૯ કુમારને જીવાડને આપણા કુલનું દારિદ્રય દૂર કર, કારણ કે કુમાર જીવતા રહ્યા કે કદાચ જિન ધર્મને પણ કરશે. ૪ ઈત્યાદિક ત બાલતાં તેને જેટલામાં વિમા કંઈક ઉત્તર આપવા માંડ. તેટલામાં સહદેવે તેના વાંચળમાંથી મણિ છોડી વધું પડને રપ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ N - છઠો ગુણ. नीओ कुमर समीवे मणिमोहलि ऊण छंटिओ एसो, मुत्तविउद्यखणेण उट्ठीओ पुच्छइ नरि. ४२ किंतायए सपुरिसो अंबा अंते उरी उ पुरलोओ, . सम्वोविइत्थमिलिआ तोराया कहइतसव्वं. ४३ હિને જ નિમંતગોરજા. सो आहदेव जस्सप्प भावो जीवियो कुमरो. १४ सोमहभाया जिट्ठी विमलो विमलामओ म परिवागे, चिठ इचउह? तम्मदेमएयंइ हाणे. ४५ तोगच्छ इतत्य नियो सह सहदेवेण करिवरारुढो, તંદુ મુસ્કુલ અવવિઘ મળr . કર ' તેણે પડો છિન્યાથી તેને કુમાર પાસે લઈ જવામાં આવ્યું, ત્યાં તેણે મણિને ઘસીને કુમારને છાંટી એટલે તે ક્ષણવારમાં સૂતેલે માણસ ઊંઘમાંથી ઉઠે તેમ કુમાર ઊઠીને રાજાને પૂછવા લાગે. ૪૨ હે પિતાજી ! આ માણસ તથા મારી મા તથા અંતઃપુર તથા આ નગરના લોકો હાં શામાટે ભેગા થયા છે ત્યારે રાજાએ સઘળી વાત કહી. ૪૩ તે પછી રાજાએ હર્ષ પામી હદેવને પોતાના રાજ્યનું અર્ધ લેવાને વિનતી કરી, ત્યારે તે બે કે હે રાજન જેના પ્રભાવે કરીને આ કુમાર જીવ્યે છે. ૪૪ - તે નિર્મળ આશયવાળો મારે માટે ભાઈ તે પરિવાર, વાટે ઉભે રહેલ છે, માટે તેને ઈહાં તેડાવીને આ રાજ્ય આપે. ૪૫ . ત્યારે રાજા સહદેવ સાથે એક ઉત્તમ હાથીપર ચડીને ત્યાં ગયે, સાં વિમાને જોઈ ઘણી ખુશીથી તેને ભેટીને તે એવી રીતે બોલ્યો For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ १६६ શ્રી ધર્મરત્ન પ્રકરણ. भो विमल पुत्तभिक्खा दिना सुन्ना सयस्स मज्झ, तएतो काऊणय सायं लहुमहगिह मेहिदेहि मुदं. ४७ जह जह जंपइ तंपइ राया वयणा इपणय पउणाई, गुरु अहिगरण पवित्ती तह तहसल्लइ विमलहियए. ४८ पडिभणियं तेण नरिंद अनय विसपसर हरणमु नरिंद, सहदेव विलसिय मिणं, ताकिजउ उचिय मेयस्स. ४०. आरो विओगयवरे सबंधवो नियगिह इमोनीओ, भाणओ यरज्ज विसए रत्नापडिभणइ इय विमलो ५० इकताखर कम्मं वीयं अइरि तयापरिग हस्स, ता निवमह नहु कज्ज रज्जेण मवन मृलेण. ५१ હે વિમળ તે બેબાકળા બનેલા અને પુત્રની ભિક્ષા આપી છે, માટે મહેરબાની કરીને જલદી મારા ઘરે પધારી મને રાજી કર. ૪૭ - જેમ જેમ રાજા તેના પ્રતિ પ્રીતિ ભરેલાં વચનો કહેવા લાગે તેમ તેમ વિમળના હૃદયમાં મેટા અધિકરણ પ્રવત્તિ થવાને દેષ શાલવા લાગે. ૪૮ તેથી તેણે પ્રત્યુત્તર આપ્યું કે હું ન હૈ અન્યાયરૂપ વિષના ફેલાવાને અટકાવનાર ઉત્તમ રાજેદ્ર આતો બધું સહદેવનું કામ છે, માટે તેનું જે કાંઈ ઊચિત કરવાનું હોય તે કરે. ૪ ત્યારે જ તે વિમળને તથા સહદેવને હાથી પર ચડાવી પિતાના ઘરે લાવ્યું અને રાજ્ય લેવાની વીનતી કરવા લાગે ત્યારે વિમળે તેને નીચે મુજબ જવાબ વેચે. પ૦ છે. રાજ્ય લેતાં એક ખરકમ કરવાં પડે છે તથા બીજુ, પરિગ્રહવૃદ્ધિ થાય છે. માટે હે રાજન પાપમૂળ રાજ્ય સાથે સાથે કામ નથી. ૫૧ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ છઠે ગુણ. अह सजि गीसंनाउं सहदेवं तस्सनिब इणा दिन, . हयगयर हभड जणवय पुरपमुहं पिभइ उसव्वं. ५२ अप्पि ता धवलहरं सरंव कमला उलंउदय कलियं, विमलो पुण सिठिपए संठवि ओणिच्छ माणोवि. ५३ नियजणय पमुहलोओ समाणिओ तत्थ तेहिं, अह विमलो कुव्वंतो जिण धम्म समं मइक्कमइ बहुकालं. ५४ सहदेवो उणरज्जे रठे विसएमु अइसय सयहो, अकरकरे इवढइपुव्व करे दंडए लोयं. ५५ वियरइपावुवएसे अहिगरणे कुण इहणइ अरिदेसे, असुह ज्झाणो वगओ कयाविविमलेणतो भणिओ. ५६ ત્યારે સહદેવને કઈક ઈચ્છાવાળો જાણીને તેને રાજાએ હાથી, ઘોડા, થ, પયદલ દેશ–નગર વગેરે સઘળું અરધે અરધું વહેચી કરીને સ્વાધન કર્યું. પર વળી તળાવ જેમ કમળે કરીને ભરેલ હોય તેમ કમળા (લક્ષ્મીથી) ભરપૂર એક ધવળગૃહ તેને રાજાએ આપ્યું, અને વિમળને તેની અનિચ્છા છતાં નગરશેઠનું પદ આપ્યું. ૫૩ - હવે સહદેવ તથા વિમળે મળી પિતાના માબાપ વગેરેનું યોગ્ય સત્કાર સન્માન કર્યું બાદ વિમળ ત્યાં રહી જિન ધર્મ કરતે થકે બહુકાળ વ્યતિ કાંત કરવા લાગ્યું. ૫૪ પરંતુ સહદેવ રાજ્યમાં રાષ્ટ્રમાં અને વિષયમાં અતિશય તૃષ્ણાવાળે થઈ પી નવા કર નાખવા લાગે. જૂના કર વધારવા લાગ્યો, તથા લેકને સખ્તાઈથી દંડવા લાગ્યો. પ૫ તેમજ પાપને ઉપદેશ દેવા માંડે, અનેક અધિકરણ વધારવા લા. દુશ્મન દેશ ભાંગવા લાગ્ય, આવી રીતે અશુભ ધ્યાનમાં ફસી પડે તેને જોઈ એક વખતે વિમળ તેને આવી રીતે કહેવા લાગ્યું. ૫૬ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. करि कलहकंन चवलाइ रायकमलाइ कारणाभाय, कोपावे सुपवत्तइ निय नियम धुरं विराहिता. ५७ . वरमनलंमिपवेसो फणि मुह कुहरेवरंकरोखित्तो, वरमस मामयपीडा नहुविरइवि राहणा भाय. ५८ इय निसुणतो जाओ जल भरिय घणुव्व कसिणवयणोसो, विमलेण तओमोणंविहियमजोगुत्ति काऊणं. ५९ जिण धम्मेविगयरई विवन्नविरइ फुरंतपावमई, अइघणमणत्थ दंडं कुव्वंतोवंत संमत्तो. ६० केविनरेण पुव्वंविराहिएणं कयाविसहदेवा, लहिउं छलं छुरीए हणिओपत्तो पढम पुढविं. ६१ ' હે ભાઈ! હાથીના બચ્ચાના કાન માફક ચપળ એવી રાજ્ય લક્ષ્મીના કારણે પિતાના નિયમોની ધુંસરીને ભાંગી કરીને કણ પાપમાં પ્રવર્તે. પ૭ * હે ભાઈ અગ્નિમાં પેસવું સારું સપના મુખના વિવરમાં હાથ નાખ સારે, તથા ગમે તેવા વિષમ રોગની પીડા સારી, પણ વતની વિરાધના કરવી સારી નથી. ૫૮ " એમ સાંભળીને પાણી ભરેલા વાદળાની માફક સહદેવે કાળું મોં કર્યું, તેથી વિમળે તેને અગ્ય જાણું માન ધારણ કર્યું. ૧૯ - પછી સહદેવની જિન ધર્મ ઉપરથી ઓછી પ્રીત પડતી ગઈ, અને પાપની મતિ સ્કુરિત થયાથી તે વિરતિહીન થયે થકો ઘણા અનર્થ દંડ કરીને સમ્યકત્વ ભ્રષ્ટ થયે. ૬૦ | બાદ કેઈક પ્રથમના કૂણયલા પુરૂષે કયારેક છળ પામીને સહદેવને છુરીથી મારી નાખે, એટલે તે પહેલી નારકીમાં પહો. ૬૧ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સાત ગુણ ૧૬૯ AAAAAAAAAAAAAAAAAAAA तयणु गुरुगहिरभवजल निहिमि अइस हिय दुसहदुहनिवई, कहकहविलहिय नरजंमकम्म हणिउं गमीससिवं. ६२ अच्चतपावभीरु विमलो पुण पालिउणगिहिधम्म, जाओ अमरो पवरो महाविदेहमिसिज्झिहिइ. ६३ इत्यवेत्य विमलस्य वेष्टितं, वेष्टितं नखलुकर्म कोटिभिः हे जनाभव तपाप भीरवो धीरवोधि चरणव्यवस्थिताः ६४ इति विमल दृष्टांतः समासः छ. ત્યારબાદ ભારે ગભીર સંસાર સમુદ્રમાં ભટકતાં અસહ્ય દુઃખો વેઠીને જેમ તેમ કરી મનુષ્ય ભવ પામીને કર્મ ખપાવી તે મુક્તિ મેળવશે. દર આણમેર અત્યંત પાપ ભીરૂ વિમળ ગૃહિધર્મ પાળીને પ્રવર દેવતા થઈ મહાવિદેહમાં જન્મીને સિદ્ધિ પામશે. ૬૩ ' આ રીતે કર્મની અણીઓથી અસ્પષ્ટ આ વિમળનું ચરિત્ર જાણીને છે જેને તમે સમ્યકત્વ અને ચારિત્રમાં ધીર રહી પાપભીરૂ થાઓ. ૬૪ આ રીતે વિમળને દૃષ્ટાંત સમાપ્ત થયે. સપ્તમ ગુણ. अक्तो भीरू रितिषष्टो गुणः सांप्रत मशठहति सप्तमं गुणं પદ #દ ા છે .. ભીરૂપણું રૂપ છઠો ગુણ કહી બતાવ્યું, હવે અશઠપણ રૂપ સાતમા ગુણને સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. AAAA (મૂઠ મથા.) असढो परंनवंचइ, वीससणिज्जो पसंसणिज्जोय; उज्जमइ भावसारं, उचिओ धम्मस्स तेणेसो. १४ (મૂળનો અર્થ.) અશઠ પુરૂષ બીજાને ઠગ નથી, તેથી તે વિશ્વાસ કરવા ગ્ય તથા વખાણવા યોગ્ય રહે છે, અને ભાવ પૂર્વક ઉઘમ કરે છે, તે કારણથી તે ધર્મને યોગ્ય ગણાય છે. ૧૪. | (ટીકા.) शठो मायावि तद्विपरीतोऽ शठः परमन्यं, नवचति नातिसंधत्ते, શઠ એટલે કપટી, તેથી વિપરીત તે અશડ અર્થાત નિષ્કપટી પુરૂષ, પર કહેતાં અન્યને વંચતે નથી, એટલે ઠગ નથી. अतएष विश्वसनीयः प्रत्यस्थानं भवती तरः पुनरवंचन्नपि न बि. ભાણ ર. એથી જ તે વિશ્વસનીય એટલે પ્રતીતિ એગ્ય થાય છે, પણ કપટી પુરૂષ તે કદાચ નહિ ઠગતો હોય તે પણ તેને કોઈ વિશ્વાસ કરતું નથી, माया शीलः पुरुषो, यद्यपि न करोति किंचिदपराध, सर्प इवा विश्वास्यो, भवति तथा प्यात्म दोष हतः १ જે માટે કહેલું છે કે, કપટી પુરૂષ જે કે કશે અપરાધ નહિ પણ કરે, તે પણ પિતાના તે દેષના જેરે સર્પની માફક અવિશ્વાસ્ય રહે છે. ૧ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ સાતમો ગુણ. ૧૭૧ तथा प्रशंसनीयः श्लाघनीयश्वस्या दशठ इति प्रक्रमः, વળી સદરહુ અશઠ પુરૂષ પ્રશંસનીય એટલે વખાણવા ચોગ્ય પણ થાય છે. यदवाचि. यथाचितं तथावाचो, यथा वाच स्तथा क्रिया, धन्यास्ते त्रितयेयेषां, विसंवादो न विद्यते. १ જે માટે કહેલું છે કે. જેવું ચિત્ત હોય તેવી વાણી હોય, અને જેવી વાણી હોય તેવી કૃતિ હેય, એ રીતે ત્રણે બાબતમાં જે પુરૂષને અવિસંવાદ હોય તેઓ ધન્ય છે. ૧ तयोधच्छत्ति प्रवर्त्तते धर्मानुष्ठान इतिशेषः भावसारं सद्भाव मुंदरं स्वचितरंजनानुगतं नपुनः पररंजनायेति दुःपापचस्वचित्तरंजनं. વળી અશઠ પુરૂષ ધર્મનુણાનમાં ભાવસારપણે એટલે સદ્ભાવ પૂર્વક અથાત્ પિતાના ચિત્તને રંજિત કરવા માટે, ઉદ્યમ કરે છે એટલે પ્રવર્તે છે, નહિ કે પરને રંજન કરવા માટે પિતાના ચિત્તને રંજન કરવું એ ખરેખર મુશ્કેલ કામ છે. તા. भुयांसो भुरिलोकस्य चमत्कार करानराः रंजयंति स्वचित्तंये भुतले ते थ पंचषाः ? જે માટે કહેલું છે કે – બીજા ઘણા લેકના ચિત્તને ચમકાવનારા માણસ ઘણુ મળી આવે છે, પણ જેઓ આ પૃથ્વી પર પિતાના ચિત્તને જે તેવા તે પાંચ છ જ મળશે. ૧ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ - - - તથા. कृत्रिमै डैबरश्चित्रैः शक्य स्तोषयितुं परः आत्मा तु वास्तवै रेव हतकः परितुष्यति. २ વળી કહ્યું છે કે, બીજાને તે અનેક તરેહના બનાવટી આંબરથી રાજી કરી શકાય છે, પણ આ (હ) આત્મા તો ખરેખરા બનાવોથીજ પરિતોષ પામે છે. ૨ उचितो योग्यो धर्मस्य पूर्व व्यावणित स्वरुपस्य, ते न कारणेनै षोऽशठः सार्थवाह पुत्र चक्र देववत् તે કારણે કરીને એ એટલે અશઠ પુરૂષ પૂર્વ વર્ણવેલા સ્વરૂપવાળા ધર્મને ઉચિત એટલે ગ્ય ગણાય છે; સાર્થવાહના પુત્ર ચકદેવની માફક. चक्रदेव चरितंत्वेवं. अत्थि विदेहे चंपा वासपुरं पउ रप उरपरि कलियं, तत्थासि सत्यवाहो अइ रूद्दोरूद्द देवुत्ति. १ तस्सय भज्जा सोमा सहावसोमा कयाइगिहिधम्म, सापडिवज्ज इगणिणीइ बालचंदा इपासंमि. २ ચકદેવની વાત આ પ્રમાણે છે." વિદેહ દેશમાં ઘણી વસ્તીથી ભરપૂર રહેલું ચંપા નામે નગર હતું, ત્યાં અતિર રૂદ્રદેવ નામે સાર્થવાહ હતા. ૧ તે સાર્થવાની સેના નામે ભાર્યા હતી, તે સ્વભાવથી જ સૌમ્ય - ણવાળી હતી, તેણીએ બળચંદ નામની ગણિની પાસેથી ગૃહદ્ધર્મ અંગીકાર કર્યો હતે. ૨ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩: www સાતમો ગુણ. तंकिंचिंविसय विमुहं दठ्ठपउट्ठो भणेइसेभत्तामुंचपिए, धम्ममिम भोगिंपिव भोग विग्ध करं, ३ सासाहइ भोगेहिं रोगेहि वमहकयंइमो आह, किंचइउं दिट्ठमदिट्ट कप्पणं कुणसि तंमूढ ४ . सा भणइ इमेविसया पसुगण साहारणा विपचक्खा, आणिस्सरियाइ फलो विकिन्न धम्मोसमक्खोते. ५ उत्तरदाण अ सत्तो विलकख चित्तो अइवसविरत्तो, आलवणाइवितत्तो तीइस मंवयइसव्वतो, ६ .. अन्नमग्ध इकन्नं सोमा अधित्ति लहइ नयतोसो. तम्मारणहे उमहिं ठवइगिहतो घडेखिविउं. ७ તેણીને કાંઈક વિષયથી વિમુખ થએલી જઈને તેણીને ભત્તે ગુસ્સે થઈ કહેવા લાગ્યું કે સર્પની માફક ભેગમાં વિશ કરનાર આ ધર્મને મૂકી દે. ૩ તેણીએ ઉત્તર આપ્યું કે રેગ સમાન ભેગની મારે જરૂર નથી, ત્યારે તે છે કે હે મૂર્ણ સ્ત્રી તું દેખીતાને મૂકી અણુદેખીતાની શામાટે કલ્પના કરે છે. ૪ તેણી બેલી કે આ વિષયે તે પશુઓ પણ ભોગવી શકે છે એમ પ્રત્યક્ષ જણાય છે અને અનેક પ્રકારનો ધર્મ કરતાં તે સૌ આજ્ઞા ઊઠાવે એવું એશ્વર્ય મળે છે એ તમે પ્રત્યક્ષ જુવે છે. ૫ ત્યારે ઉત્તર આપવા અસમર્થ થએલે સોમ વિલક્ષ મન કરીને તેને ણીના ઊપર અતિશય વિરક્ત થયે થકે તેણના સંઘતે બોલવા કરવાનું બંધ રાખી તેણી સાથે દરેક સ્થળે જતો આવતો, ૬ ** બાદ તેણે બીજી સ્ત્રી પરણવા વિચાર કર્યો પણ સમા હયાત છેવાના સબબે તે મેળવી શક્યો નહિ, તેથી તેને મારી નાખવા ખાતર એક સપને ઘડામાં નાખીને તે ઘરે ઘરમાં રાખી મે, છ. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ भणइपिए अमुगघडा उदाममाणे सुसाविसरलमणा, जाखि वइ करं कुंभे ताडका कंसिण भुयगेण. ८ डकाअहंतिपइणोसासाहइसोविगाढ सढयाए, गारूडिया गारूडिया इच्चाइकरे इहलबोलं. ९ सिग्यसे उल्लडियं विहुरेहिनिवडियं चदसणेहि, विसभीए हिवयाणेहिं दूर दूरेण ओसरियं १० अचइय संमासोहंम कप्पलीलावयंसमुविमाणो, पलिओ वमठिईया सोमासुर सुंदरी जाया. ११ रूद्दोसरूद्ददेवो नागसिरिंनागदत्तसिठिसुयं, परिणीय नीइवाहाइ अँजि पंचविहीवसए. १२ પછી તે સ્ત્રીને કહેવા લાગ્યું કે હે પ્રિયા અમુક ઘડામાંથી ફૂલની માળા લાવી આપ, ત્યારે સરળ મનવાળી સીમાએ ઘડામાં જે પિતાને હાથ નાખે કે તેમાં રહેલા કાળા સર્પ તેણીને ડસી. ૮ તેણીએ પતિને કહ્યું કે મને તે સર્વે ડસી છે, ત્યારે તે ભારે કપટ કરનાર હોવાથી ગાડીઓને બોલાવવા માટે બૂમ મારી ભારે ધાંધલ કરવા લાગ્યો. ૯ એટલામાં તે તરત તેણીના કેશ ખરી પડયાં, દાંત પડી ગયા, અને વિષથી જાણે બધા હોય તેમ પ્રાણ દૂર થયા. ૧૦ - તે એમ સમ્યકત્વ કાયમ રાખીને સિધર્મ દેવકના લીલા વાંસક નામના વિમાનમાં પલ્ય પમના આયુષ્યવાળી દેવાંગના થઈ ૧૧ રૂદ્ર પરિણામી તે રૂદ્રદેવ હવે નાગદત્ત શેઠની નાગશ્રી નામે પુત્રીને પર અને અનિતિ માર્ગે વર્તતે રહી પાંચ પ્રકારના વિષે ભેગવવા લા. ૧૨ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ - - - - - - - - .. -- - - - સાતમે ગુણ. रुहज्झाणो वगओ नरयावासंमि पढमपुढवीए. खाडक्खडा भिहाणे पलिया ऊनारओ जाओ. १३ अहसो सोमाजीवो चविउं सोहंमओ विदेहमि, सैलंमिसु सुमारे, जाओ दंती धवल कंती. १४ इयरो वितउव्वष्टिय जाओ कीरोतहिं चियगिरिमि, कीरीइ सहरमंतो नर भासाभासिरो भमइ. १५ कइया वितंगइंदं करेणुयानियर परिगयंदटुं, पुष्व भवभासाओ बहु लीबहुलो विचिंतेइ, १६ विसय सुहाउ इमाओ किहणुमए वंचियवओ एस, एवं उवायचिंतण पवणो पत्तोसए नीडे. १७ તે રોક ધ્યાનમાં ગરકાવ રહી મરીને પહેલી નારકીના ખાડખડ નામના નરકાવાસમાં પપમના આયુષ્યથી નારકપણે ઉત્પન્ન થયે. ૧૩ હવે તે માને છવ સિધર્મ દેવલોકથી ચવીને વિદેહ દેશમાં સુંસુમાર પર્વતમાં ઘળી કાંતિવાળે હાથી થયે. ૧૪ પહેલે રૂદ્રદેવને જીવ પણ નારકીથી નીકળીને તેજ પર્વતમાં શુકરૂપે ઉત્પન્ન થયે, તે મનુષ્યની ભાષા બેલતે થકે શુકી સાથે રમતે ત્યાં ભમતે હતે. ૧૫ ' તેણે કયારેક તે હાથીને ઘણી હાથણીઓ સાથે ફરતે જોઈને પૂર્વ ભવના અભ્યાસથી બહુ કપટી થઈને નીચે મુજબ વિચાર્યું. ૧૬ * આ હાથીને આવા વિષય સુખથી મારે શીરીતે છૂટા પાડે બાબતના ઉપાય ચિંતવતે થકે તે પિતાના માળામાં આવી છે. ૧૭ એ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तात्थचंद लेहाभिहाण खरि हरित्तु संपत्तो. लीलारइति खयरो भयभीओ भणइतं कीरं. १८. भोइत्थ गिरिनिउं जे चिट्ठा मेगोइहाग मीखयरो, नहुसे कहियव्यो हंगओ यमसो कहेयव्वो. १९ .... तोकीर खीरमहुमहुर वयणमहए वमुवकयं तुमए, . तुझ्नवि अहंअवस्सं करिस्समणु रुवमुवयारं. २० अह आगओ सखयरो अदठ्ठ लीलारइंपडिनियत्तो, कहियं मुएणएवं इमस्स सोहरिसिओहियए. २१ इत्थं तरंमितत्था गयंगयं तंजहिच्छियाभमिरं, पासित्तु चिंतइ मुओ अहह अहो सुंदरो वसरो. २२ તેટલામાં ત્યાં ચંદ્રલેખા નામની વિદ્યાધરીને હરીને લીલારતિ નામને વિદ્યાધર આવી પહે, તે ભયભીત હોવાથી તે સૂડાને આ પ્રમાણે કહેવા લાગ્યો. ૧૮ છે કે અમે આ ઝાડીમાં ભરાઈ બેસીયે છીએ ઈહાં એક બીજે વિદ્યાધર આવનાર છે, તેને મારે તો દે નહિ, અને તે પાછો વળે ત્યારે મને જણાવી દેવું ૧૯ હે દુધ અને મધની માફક મધુર વાણી બોલનાર શુક, જે તુ એ રીતે મારે ઉપકાર કરીશ તે હું તારે પણ અવશ્ય ગ્ય બદલો વાળી આપીશ ૨૦ એટલામાં તે વિદ્યાધર આવી પહોંચ્યું, તે લીલારતિને ત્યાં નહિ દેખવાથી પાછા વળે, ત્યારે શુકે તે વાત છુપાઈ બેઠેલા વિદ્યાધરને જણાવી તેથી તે હૃદયમાં રાજી થયે. ૨૧ આ દરમ્યાન ત્યાં પિતાની ઈચ્છાએ ભમતે હાથી આવી પહોચ્ચે, તેને જોઈ તે શુક વિચારવા લાગે કે આ મઝાની તક છે. ૨૨ • • • • For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ .. સાતમે ગુણ. तो निवडिनियडिनडिओ ठाउंकरिसनिीहमिभणइपियं, भणियं वसिट रिसिणा कामिय तित्य इमंखितं. २३ जोइत्यभिगुनिवार्य करे इसो लहइ कामियंखुफलं, इयभणियपियाईसमं तहिंविपत्तो निलुकोय. २४ तव्ययण पेरिओ पुण लीलारइ खेयरोपियासहिओ, चलचवल कुंड लघरो उप्पइओ गयणमग्गंमि. २५ तंद चिंतइकरी कामियतित्थंइमं खुइहयंखेयरमिहुणंजायं, पडियंकिर कीरमिहुणंपि. २६ तो किंइमिणा तिरियत्तणेण मजति चिंतियनगाओ, झंपावइसोतहियं, अहुदियंकीर मिहुणंतं. २७ તેથી તે ભારે કપટી થઈને હાથીની પાસે રહીને પોતાની પ્રિયાને કહેવા લાગ્યું કે વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે આ કામિત તીર્થ નામે ક્ષેત્ર છે. ૨૩ ઈહિ જે ભૃગુપત કરે તે મનવાંછિત ફળ પામે છે, એમ કહીને પ્રિયાની સાથે ત્યાંથી પાપાતના ઢગે પડીને નીચે છુપાઈ રહ્યું. ૨૪ બાદ તેના કહેવાથી લીલારતિ વિદ્યાધર પિતાની પ્રિયા સહિત ચપળ કુંડળ ધરતે થકો આકાશમાં ઊડત થયે. ૨૫ આ બનાવ જોઈને હાથી વિચારવા લાગ્યા કે આતે ખરેખર કામિત તીર્થ છે, કેમકે ઈહાંથી પડેલું શુકનું જે વિદ્યાધરનું જોડું બન્યું છે. ૨૬ | માટે મારે પણ આ તિર્થપણાનું શું કામ છે? એમ ચિંતવીને પર્વત પરથી તેણે ત્યાં નૃપાપાત કર્યો એટલે શુકનું જે ત્યાંથી ઊઠી ગયું. ૨૭ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ संचुन्नियं गुवंगोहत्थी गलहत्थिओविवियणाए, ' फुरिय मुहज्ज वसाओ जाओवंतर सुरोपवरो. २८ अइसयकिलिचित्तो विसयपसत्तो मुओविसंपत्ती, रयणाइलोहियक्खे नरए अइतिक्खदुहलक्खे. २९ (ત ) अस्थि विदेहे सिरिचक वालनयरंमि सत्य वाहवरी, अप्पडिहय चक्कक्खो सुमंगलापण इणीतस्स. ३० अहसो करिंद जीवो चविऊणं ताणनंदणो जाओ, नामेण चक्कदेवो सयाविगुरुजणविहिय सेवो. ३१ उव्वट्टिय इयरोविडु जाओ तत्थेव जंन देवुत्ति, सोमपुरोहियपुत्तो, दुवेवितरुणुत्तमणुपचा. ३२ હવે તે હાથીના અંગે પાંગ ચૂરેચૂરા થઈ ગયા અને તેને ભારે વેદિના થવા લાગી છતાં તે શુભ અધ્યવસાય રાખીને મહાન વ્યંતર દેવતા થયા. ૨૮ અતિશય કિલષ્ટ પરિણામ અને વિષયાસક્ત શુક મરીને પહેલી નારકીના અતિ આકરા દુઃખથી ભરપૂર લેહિતાક્ષ નામના નરકાવાસમાં પ . ૨૯ દરમ્યાન વિદેહ ક્ષેત્રમાં શ્રી ચક્રવાળ નગરમાં અપ્રતિહત ચક નામને એક મહાન સાર્થવાહ રહેતું હતું અને તેની સુમંગળા નામે સ્ત્રી હતી. ૩૦ - હવે તે હાથીને જીવ વ્યંતરના ભવથી ચવીને તેના ઘરે પુત્રરૂપે અવતર્યો, તેનું ચક્રદેવ એવું નામ પાડવામાં આવ્યું, તે હમેશાં પિતાના ગુરૂજનની સેવામાં તત્પર રહેવા લાગ્યા. ૩૧ પેલા શુકને જીવ પણ નારકીમાંથી નીકળીને તેજ નગરમાં સેમપુહિતને યજ્ઞદેવ નામે પુત્ર થશે. બાદ ચકદેવ અને યજ્ઞાદેવ અને વન પામ્યા. ૩ર For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭. સાતમ ગુણ. साभाव कइयवेहि, जायामित्तीइ ते सिमन्नोनं, पुवकय कम्म दोसा कयावि चिंतइ पुरोहिसुओ. ३३ कहए मचक देवी, इमाउ अत्तुच्छ लच्छि विच्छदु, पाविहिइ फुडंभंसं, हुं नायं अथिइह उवाओ. ३४ चंदण सत्थाहगिहं मुसिउं दविणं खिवित्तु एयगिहे, कहि निवस्सपुरओ भंसिस्सं संपयाउ इमं. ३५ काउं तहेवस भणइ वयंसगोवेमुमज्झदविणमिणं, नियगेहेसो वितओ एवंचियकुणइ सरलमणो. ३६ वत्ता पुरेपवत्ता मुद्रं चंदणगिहंतितो पुट्ठो, सस्थाहसु एणेसोदविणमिणं कस्स भोमित्त. ३७ તે બે જણ વચ્ચે એકની ખરા ભાવથી અને બીજાની કપટ ભાવથી દોસ્તી બંધાઈ બાદ પૂર્વકૃત કર્મના દેષથી પુરોહિતને પુત્ર એક વેળા આ પ્રમાણે વિચારવા લાગે. ૩૩ તેણે વિચાર્યું કે આ ચકદેવને આવી મેટી લક્ષ્મીના વિસ્તાર પરથી શી રીતે ભ્રષ્ટ કરે એમ વિચાર કરતાં કરતાં તેને એક ઉપાય સૂજે. ૩૪ તે તેણે નિશ્ચય કર્યો કે ચંદન સાર્થવાહનું ઘર લૂંટીને તેનું ધન આ ચકદેવના ઘરે રાખવું અને પછી રાજાને કહીને એને પકડાવી એની સઘળી મિલ્કત પડાવવી. ૩૫ પછી તેણે તે પ્રમાણે કરીને ચકદેવ પાસે આવીને કહ્યું કે હે મિત્ર આ મારૂં દ્રવ્ય તું તારા ઘરમાં સંભાળી રાખ ત્યારે સરળ હૃદયવાળા ચકદેવે તે પ્રમાણે જ કર્યું. ૩૬ એવામાં નગરમાં વાત ચાલી કે ચંદન સાર્થવાહનું ઘર લુંટાયું છે, તે સાંભળી ચકદેવે યજ્ઞદેવને પૂછ્યું કે હે મિત્ર આ દ્રવ્ય કોનું છે? ૩૭ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦° ; શ્રી ધર્મરત્ન પ્રકરણ. * * * * * * * * सोआहमज्झदव्वंतायभया गोवियंतुहगिहंमि. आसंकानमणागवि कायव्वा चक्कदेवतए. ३८ इत्तोयचंदणेणं अमुगं अमुगं चमह गयंदव्वं, कहियं निवस्स तेणं नयरे घोसा वियंएवं. ३० चंदण मिहंप मुझं जेणं केणवि कहेउ सोमझ, इण्हि नतस्सदंडो पच्छासारिरिओ दंडो. ४० अहदिणपणगंमिगए 'पुरोहिपुत्ती निवंभणइदेव, जइविनजुज्ज इनियमित्त दोसफुड वियडणंकाउं. ४१ : परमइ विरुद्ध मेयंतिधारि उंपारिमोनहिययंमि. चंदणधणं अवस्भं अत्थिगिहे चकदेवस्स. ४२. , ત્યારે તે છે કે એ મારું દ્રવ્ય છે, કિંતુ બાપના ભયથી તારે ઘેર છુપાવ્યું છે. માટે હે ચકદેવ તારે એ બાબત લગારે શંકા ધારવી નહિ. ૩૮ આહીર ચંદન શેઠે રાજા પાસે પિતાનું જે જે દ્રવ્ય ચોરાયું હતું તે નામવાર નોંધાવ્યું. તેથી રાજાએ નગરમાં નીચે મુજબ ઉદ્યોષણ કરાવ્યું. ૩૯ : જે કેઈએ ચંદનનું ઘર લૂટયું હોય તે મને આવીને હમણા ને હમણું કહી જશે તે તેને દંડવામાં નહિ આવે, નહિ તો પછી સખત રીતે દંડ કરવામાં આવશે. ૪૦ - હવે પચ દિવસ વીત્યા કેડે પુરોહિતનો પુત્ર યજ્ઞદેવ રાજા પાસે જઈ કહેવા લાગ્યું કે હે દેવ, જે કે પિતાના મિત્રને દોષ ખોલી બતાવે વાજબી નથી. ૪૧ * છતાં આ અતિ વિરૂદ્ધ કામ છે એમ ધારીને હું તે મારા હૃદયમાં છુપાવી શકર્તા નથી કે ચંદનનું ધન અવશ્ય ચકદેવના ઘરમાં હોવું જોઈએ. કર For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ સાતમા ગુણ. (राजा) नणुसोग रिठपुरिसो रायविरुद्धं इमंकहकरिज्ज, ( यज्ञदेवः) गरुयावि लोहमोहियमइणोचिट्ठ तिबालव्व. ४३ (राजा) सोसतोसमुहार पाणपावणो सुणिज्न एसययं, ( यज्ञदेव:) अवि तरुणो दविणमिणपावियपाएहिंपसरति, ४४ (રાના) નળુસોમદ્દા છોળો, (ચજ્ઞતેવા) જોવો મોર્દ જસ વિમલ્કત, अइवहल परिमले सुवि कुसुमे सुनहुति, किंकिमओ. ४५ (राजा) जइ एवं ताकिज्जर समंत ओगेहसोहणं तस्स. (यज्ञदेवः) एवं देवसविपुरओ जंपिजए एअलियं. ४६ तो निवड़णातला चंद्रण भंडारिएण सह भणिओ, भोक देव न गवेसेहि ४७ (રાજા બોલ્યા) અરે એતા ભારે આબરૂદાર પુરૂષ છે, તે આવુ... રાજય વિરૂદ્ધ કામ કેમ કરે? ૧૮૧ (ચન્નદેવ મેલ્યા) મહારાજા મેહાટા માણસે પણ લાભથી અતિ મે પામીને મૂર્ખ બને છે. ૪૩ (રાજા આવ્યા) અ ચક્રદેવ તા સતેષરૂપ અમૃત પાનમાં હમેશ પરાયણ રહેલા સાંભળવામાં આવે છે. (યજ્ઞદેવ એક્લ્યા) મહારાજ તરૂએ પણ આ દ્રવ્યને પામીને તેને પેાતાની પાડેાથી વીંટે છે. ૪૪ (રાજા બેલ્યા) અરૅ ચક્રદેવ તે! મહા કુલીન્ સભળાય છે. (યજ્ઞદેવ બાલ્યા) મહારાજ, એમાં નિર્મળ કુળના શા દોષ છે? શુ સુગન્ધી પુલામાં પણ કીડા નથી થતા કે? ૪૫ (રાજા એસ્થેા) જે એમ છે તા તેના ઘરની ઝડતી લેવરાવીએ. (યજ્ઞદેવ બોલ્યે) મહારાજ ! તમારી રૂબરૂ શુ મારા જેવાથી બ્લૂ ડું બેલાય ક. ૪૬ ' → ત્યારે રાજાએ તળવર (જદાર ) તથા ચ'દન શેઠના ભડારીને એલાવીને કહ્યું તમે ચક્રદેવના ઘરે જઈ ચારાયલા માલની તપાસ કરી. ૪૭ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર શ્રી ધર્મરત્ન પ્રકરણ. सोचिंत इनर वइणा अहह असंभा वणिज्ज माइठं, किंकइया पाविज्जइ रविबिंबे तिमिरपाभारो. ४८ अहवा पहुणो आणं करेमिपत्तो तओगिहेतस्स, पभणइ चंदणदव्वं नटं जाणेसि भोभद. ४९. (વાવ) નદુનદ્ મુળિિાર (તારા) तोभो तुमएन कुप्पियव्यमे जराय सासणेणं तुहगेहंकिंपि जोइस्सं. ५० (चक्रदेवः) कोवस्सकोणु समओ सयापया पालणत्य मेवजओ, नयकुल हरस्स देवस्स एस सयलोवि संरंभो. ५१ तो तलवरो गिहंतो पविसिय जानिउणयं निहालेइ, ताकंचण वासणयं चंदण नाम कियंलद्धं. ५२ ત્યારે તળવર વિચારવા લાગ્યું કે અરેરે આ અસંભવતી વાતનું હુકમ કરવામાં આવે છે. શું સૂર્યના બિંબમાં અંધકારને ભરાવ પામી શકાય કે? ૪૮ અથવા સ્વામિને હુકમ બજાવવો જ જોઈએ એમ ચિંતવી તે ચકદેવના ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે હે ભદ્ર ચંદનના ચેરાયેલા માલની તને કંઈ ખબર છે? ૪૯ (ચક્રદેવ ) નાના, મને કશી ખબર નથી. (તળવર બોલ્યો ત્યારે તારે મારા પર કશે કેપ ન કરે. કેમકે હું રાજાના હુકમ પ્રમાણે તારૂં ઘર કાંઈક તપાશીશ. ૫૦ (ચદેવ બોલ્ય) એમાં કોપ કરવાનું શું કામ છેકારણ કે ન્યાયવાન્ મહારાજાને આ સઘળો વહીવટ કેવળ પ્રજાના પાળન અર્થ જ છે. ૫૧ "ત્યારે તળવર તેના ઘરમાં પિસીને બરાબર જેવા લાગે તે તેણે ચંદનના નામવાળું સોનાનું વાસણ જોયું. પર For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સાતમા ગુણુ. तो भइ सदुकूखमिमो कुओ तर चक्कदेव पत्तमिणं, किहमित्तत्थ वणियंपायडे मिनिययंति सोभणइ. ५३ (સવ:)ચંતા નામ (વા)નામવિત્ર જ્ઞાનગોળવિદાય, (तलवर :) जइएवंता कित्तियमित्तंइह वासणे कणगं. ५४ (चक्रदेवः) चिरगोवियंतिनतहा सुमरेमिअहंसयंचियनिएह, (तलवरः) भंडारियकिंसंखं धणमिहसोआह अजुयमियं. ५५ तो छोडावियन उलनियंति सव्वं तहेवतंमिलियं, भइपुणो रखिपहूभोभद फुडक्खरंकहसु. ५६ अहवीसत्थं सहयं सुकीलियं कीलियं पंचितंमि, मित्तंदू से मिकती चक्कदेवोपुणाह नियं. ५७ ત્યારે દિલગીર થઇ તળવર તેને પૂછવા લાગ્યા કે હે ચક્રદેવ તને આ વાસણ કયાંથી મળ્યુ છે? ત્યારે ચક્રદેવ વિચારવા લાગ્યા કે મિત્રની ચાપણને કેમ પ્રગટ કરૂં, તેથી તે ખેલ્યા કે એ મારૂ પોતાનું છે. ૫૩ ૧૮૩ (તળવર ખેલ્યા) ત્યારે એનાપર ચંદનનું નામ કેમ છે? (ચક્રદેવ બોલ્યા) કોઈ પણ રીતે નામ ફેર થવાથી તેમ બન્યુ' લાગે છે. (તળવર બેલ્સે) જો એમ છે તા કહે આ વાસણમાં કેટલી કીમતનુ સાનુ છે. ૫૪ (ચક્રદેવ આલ્યા) લાંબા વખતપર સઘરેલું છે માટે મને ખરાખર યાદ નથી, તમેજ તપાશીલ્યે. (તળવર એલ્ચા) હે ભાંડારિક અનાપર કેટલું* ધન લાગ્યુ છે ? ત્યારે તે ખેલ્યા કે દશ હજાર. ૫૫ ત્યારે નોંધ કઢાવીને જોવા લાગ્યા તે બધુ‘ તેજ પ્રમાણે મળતુ થયુ’, એટલે તળવર ચક્રદેવને કહેવા લાગ્યા કે હે ભદ્ર સાચી વાત કહી દે. ૫૬ ચક્રદેવે વિચાર કર્યો કે મારાપર વિશ્વાસ ધરનાર, મારી સાથે ધૂળે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. રમનાર ચિત્તમાં ચોટી રહેલા મિત્રનું નામ કેમ આપુ? એમ વિચારીને ફરી તેણે કહ્યું કે એને મારું જ છે. ૫૭ (તાર) શિત્તિમિદં ઘરસંતિઘંઘinહરિ, (चक्रदेवः) निययंपि अस्थि बहुयं पज्जत्तं ममपर धणेणं. ५८ तोतलवरेणस व्वंगिहनियंतेण तं धणं पत्तं. कुविएण चक्कदेवो हढेणनीओनि वसमीवे. ५९ रन्नाभणियं नणुपइ अप्पडिहय चक्कसत्य वाहसुए, नहु संभवइइमंतो कहेसुको इत्थपरमत्थो. ६० परदोस कहण विमुहो नकिंचिजा जंपएइमोताहे. बहुर्यविडंबि ऊणं निविसओकारिओ रन्ना. ६१ अहसोविसाय विहुरो गुरुपरिभवदवझ लकिय सरीरो, चिंतइ किंम, म, संपइ पणट्ठमाणस्सजी एण. ६२ . (તળવર બેલ્યો) તારા ઘરમાં પારકું દ્રવ્ય કેટલું રહેલું છે? (ચકદેવ બેલ્યો) મારૂ પિતાનું પણ ઘણું જ છે, પરાયાનું મને શું ખપ છે. ૫૮ ત્યારે તળવારે આખું ઘર શોધતાં તે છુપાવેલું ધન મેળવ્યું એટલે તેણે ગુસ્સે થઈ ચકદેવને બાંધી કરીને રાજા પાસે રજુ કર્યો. ૧૯ - રાજા તેને કહેવા લાગ્યું કે તારા જેવા અપ્રતિહાચક સાર્થવાહના પુત્રમાં આવી વાત સંભવે નહિ, માટે જે ખરી વાત હોય તે કહી છે. ૬૦ ત્યારે પરાયા દેવ કહેવાથી વિમુખ રહેનાર ચકદેવ કંઈ પણ બોલ્યા નહિ, એટલે રાજાએ તેને બહુ પ્રકારે વિટીને દેશનિકાલ ફર્યો. ૬૧ ' હવે તે ચકદેવના મનમાં ભારે દિલગીરી પેદા થઈ અને ભારે પરાભવરૂપ, દવાનળથી તેનું શરીર ઝળવા લાગ્યું, તેથી તે વિચારવા લાગ્યો કે હવે મારે માનભ્રષ્ટ થઈને જીવવું શા કામનું છે? દર For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સાતમે ગુણ. ૧૮૫ (યતા) वरंमाण परित्यागो मामान परिखंडना, प्राणत्यागे क्षणं दुःखं मान भंगे दिने दिने. ६३ इय चिंतिय पुरवाहिं वडविडविणि जाव बंधए अप्पं, ता तग्गुणगण रंजिय हियया पुरदेवया अत्ति. ६४ ठाउंनिवजणणिमुहे निवपुरओ तंकहेइवुत्तंतं, उव्वंधण पेरंतं तोडुहिओ चिंतए राया. ६५ उपकारिणि विश्वषेआर्य जनेयः समाचरतिपापं, तंजनम सत्यसंधं भगवति वसुधे कथंवहसि. ६६ इयपरिभावियरन्ना पुरोहिपुत्तं धराविउं तुरियं, तत्थ गएणंदिट्ठो सत्थाह मुओ तह कुणंतो. ६७ જે માટે કહેવું છે કે. પ્રાણ છોડવા સારા, પણ માનનું ખંડન સહન કરવું સારું નહિ, કારણ કે પ્રાણ છેડતાં ક્ષણવારનું દુઃખ રહે છે, પણ માનભંગ થતાં દરરોજ દુઃખ લાગે છે. ૬૩ ' એમ ચિંતવીને નગરની બહેર એક વડના ઝાડમાં તેણે પોતાને ગળે ફાંસો દીધે, તેટલામાં તેના ગુણે કરીને પરદેવતા જલદી તેના પર પ્રસન્ન થઈ. ૬૪ ઉપકાર કરનાર અને વિશ્વાસ ધરનાર આર્યજન તરફ જે પાપ આચરે તેવા અસત્ય પ્રતિજ્ઞાવાળા જનને હે ભગવતી વસુધા ! તું કેમ ધારણ કરે છે? ૬૬ (નગર દેવતાએ આ વિચાર રાજાના મનમાં પ્રે) એટલે રાજાએ એમ વિચારીને પુરોહિતના પુત્રને ઝટ પકડાવી કેદ કર્યો અને પિતે સાર્થવાહના પુત્રની પૂઠ પકડી ત્યાં તેને ફાંસે ખાતા જે. ૬૭ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ छिदिनुजत्तिपासं सोगयमारोविऊणहिट्ठण, महयाविच्छडेणं पवेसिओ नयरममंमि. ६८ भणिओयभीमहायसतुज्झकुलीणस्सजुत्तमेवइमं, तह पुच्छिरस्सविममं जंपरदोसो नते कहिओ. ६९ किंतुतुहजमवरद्धं अंनाणपमाय ओइहम्हेहिं, तंखमि यध्वं सव्वं खमापहाणाखुसप्पुरिसा. ७० इत्यंतरे भडेहि बंधिय तत्थाणिओ पुरोहिमुओ, रोसारूण नयणेणं रन्नावन्झो समाणतो. ७१. तो भणइ चक्कदेवो वच्छलहिएणपगइसरलेण, महमित्ते इमेणं किनाम विरुद्ध मायरियं. ७२ રાજાએ ઝટ દઈ તેને ફસે કાપી તેને હાથીપર ચડાવી મોડેટા આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યું. ૬૮ સભામાં આવતાં રાજાએ તેને કહ્યું કે હે મહાશય, તને તેવી રીતે અમે પૂછતાં પણ તે પર દોષ નહિ ઊઘાડે, તે તારા જેવા કુલીન પુરૂષને બરોબર ઘટિતજ છે. ૬૯ | કિંતુ આ બાબતમાં અમે અજ્ઞાનરૂપ ગફલતના લીધે તારે જે અપરાધ કર્યો છે, તે બધે તારે માફ કર, કેમકે સત્પરૂષે ક્ષમાવાન હોય છે. ૭૦ * * એટલામાં સુભટ પુરોહિતના પુત્રને બાંધીને ત્યાં લાવ્યા, તેને જોઈ રાજાએ લાલચોળ આંખ કરીને તેને મારી નાખવાને હુકમ કર્યો. ૭૧ . ત્યારે ચકદેવ કહેવા લાગ્યું કે આ વત્સલ હદયવાનું સરળ સ્વભાવી મારા મિત્રે વળી શું વિરૂદ્ધ કામ કરેલ છે? ૭૨ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સાતમો ગુણ. पुरदेवयाइ कहियं कहइ निवोदुछ चिठियंतस्स, मन्नुभर भरिय चित्तो तो चिंतइसत्थ वइपुत्तो. ७३ अमयरसाउविसंपिव ससहर बिंबाउ अग्गिवुट्ठीब्व, एरि समित्या उइमं किमसमम समंज संजायं. ७४ एवंसोपरिभाविय गाढं निवडि तुनिवइ चलणेसु, मोयावइनियमित्तं तोहिट्ठो भणइ नरनाहो. ७५ उपकारिणि वीतमत्सरेवा सदय त्वंयदितत्रकोतिरेकः अहिते सहसापराधलब्धे सधृणंयस्यमनः सतांसधुर्यः ७६ अहसत्य वाहपुत्तो सयवत्तपत्त निम्मलचरित्तो. भडचडगपरियरिओ नियगेहेपे सिओ रना. ७७ ત્યારે રાજાએ નગર દેવતાએ કહેલું તેનું સઘળું ભોપાળું કહી બતાવ્યું, ત્યારે દિલગીર થઈને સાર્થવાહનો પુત્ર વિચારવા લાગ્યું. ૭૩ અમૃતમાંથી વિષ કેમ પિદા થાય અથવા ચંદ્રના બિંબમાંથી અગ્નિ કેમ વર્ષે, તેમ આવા મિત્રથી આવું ભારે ભુંડું કામ કેમ થયું હશે. ૭૪ એમ વિચારીને તે ચકદેવે રાજાના પગે પડીને તે મિત્રને છેડા ત્યારે રાજા હર્ષ પામીને નીચે મુજબ છે. ૭૫ ઉપકારી અથવા નિમંત્સરી માણસ પર દયાળુ રહેવું એમાં શી મેટાઈ છે? કિંતુ દુશ્મન અને વગર વિચારે અપરાધ કરનારપર જેનું મન દયાળુ હોય તેને સજ્જન જાણવો. ૭૬ હવે શતપત્ર નામના ફૂલની માફક નિર્મળ ચરિત્રવાળા તે સાર્થવાહ પુત્રને સારા સુ ભટોની સાથે તેના ઘરે મોકલાવ્યું. ૭૭ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तेणाविजनदेवो आलविओपाणय सारवयणेहिं, सकारिय संमाणिय पठविओनियय भवणंमि. ७८ जाओजण पवाओधन्नए सेव सत्य वासुओ, अवयार, परेविनरे इयजस्समई परिष्फुरइ. ७९ वेरग्ग मगलग्गोकयाविसिरि अग्गभुइगुरुपासे, गिले चक्कदेवोदिकख दुहककखदहण समं. ८० बहुकालं परिपालय सामन्नंसो अणन्न सामन्नं, जाओ अजिंभवंभोनव अयराऊ गुरोभो. ८१ तत्तोचय विदेहे अरिअजिए मंगलावई विजए, बहुरयणे रयण उरेसत्थप्प हुरयण सारस्स. ८२ તે ચક્રદેવે તેટલું છતાં યજ્ઞદેવને પ્રીતિ ભરેલા વચનોથી મેલાવ્યે તથા સત્કાર સન્માન આપીને તેના ઘરે મોકલાયેા. ૭૮ ત્યારે લોકમાં વાત ચાલી કે આ સાર્થવાહના પુત્રનેજ ધન્ય છે કે જેની અપકાર કરનાર ઉપર પણ આવી બુદ્ધિ પુરે છે. ૭૯ હવે તે ચક્રદેવ વૈરાગ્યના માર્ગમાં લાગ્યા કે કોઈક દિવસે શ્રી અગ્નિભૂતિ નામના ગુરૂની પાસે દુઃખરૂપી કુક્ષને ખાળવા માટે અગ્નિ સમાન દીક્ષાને ગ્રહણ કરવા લાગ્યા. ૮૦ તે ઘણા કાળ સુધી અતિ ઉત્ર સાધુપણું તથા નિષ્કપટ બ્રહ્મચર્ય પાળીને બ્રહ્મદેવ લોકમાં ભવ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૮૧ ત્યાંથી ચવીને તે દુશ્મનેથી નિહ. છતાય એવી મગળાવતી નામની વિજયમાં બહુ રત્નવાળા રત્નપુર નગરમાં રત્નસાર નામના મેાટા સાર્થવાહના ઘરે. ૮૨ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સાતમેા ગુણ. सिरिमइ पियाइ जाओचंदण सारुति नंदणो तस्स, कंतायचंद कंता दुवैविजिण धम्म परि कलिया. ८३ मरिजं सर्जन देवोविदुच्चपुढवीए नारओजाओ, पुण आहेड मुणओ भविऊं तत्थे व ववन्नो. ८४ तत्तो भमिय बहुभवं जाओ सोरयण सारदामि सुओ, अहण गनामापीर पुव्वत्ताते सिसंजाया. ८५ अन्नदिणे रयण उरं दिसिजत्ताण गयं मिनिवईमि, सवरवड़ विज्झकेऊ भंजिय गिल इबहु. ८६ हरियायचंदकता सेसजणी कोविकत्थ वियनट्ठो, आवा सिओयवलिडं सवरव ईजिन्न कृवतडे ८७ તેની શ્રીમતી નામની પ્રિયાના પેટે ચંદ્રનસાર નામે પુત્ર થયા, તે ચંદ્રકાંતા નામની સ્ત્રી પરણ્યા અને તે અન્ને જણ જિન ધર્મ પાળવા લાગ્યા. ૮૩ ૧૮૯ યજ્ઞદેવ પણ મરીને બીજી નારકીમાં ઉપજી ત્યાંથી પાછે તેજ નગરમાં એક શિકારી કુતરો થયા. ૮૪ ત્યાંથી અહુ ભવા ભમ્યા કેડે સદરહુ રત્નસાર સાર્યવાહની દાસીને અધનક નામે પુત્ર થયા, ત્યાં પાછી તે બે જણની પ્રીતિ બધાઈ. ૮૫ એક દિવસે રાજા દિગ્યાત્રાએ ગયા હતા તે ટાંકણે વિધ્યકેતુ નામના ભીલ લેાકેાના સરદારે રત્નપુરને ભાંજીને ઘણા કેદી પકડયા: ૮૬ તે ધરપકડમાં તે લે!કા ચદ્રકાંતાને પણ હરી ગયા. અને બાકીના લેાકેામાં કાઇ કયાં અને કાઇ કયાં એમ નાશી ગયા. આદ તે ભીલ સરદાર ત્યાંથી પાછા વળીને ના કવાના કાંઠે પડાવ નાખી પડી રહ્યા: ૮૭ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. वोलीणे सयल दिणे निसावसेसेपयाणकालंमि, अइरह सबसपुरकखडनिय निय किच्चे मुभिच्चे सु. ८८ उत्तालकाहला तरलवहलरवपसरभरियनहविवरे, अग्गाणीयंमिवतयंमिदीणे यबंदियणे. ८९ साचंदणपाणपियासलीलनियसील खंडणभएण, पंच न मुक्कारपरा झंपावइतं मिकूवंमि. ९० भवियव्वया निओगा पडिया नीरंमिजीवियातेण, पडिकूवयं मिठाउं गमेइ सावा सरे कइवि. १.१. इत्तोयगया धाडित्ति चंदणोनियपुरे समणुपत्तो, दइया हडत्ति नाउं जाओ अइ विरह दुह दुहिओ. ९२ ' તે આ દિવસ પસાર થતાં પાછલી રાતે પ્રયાણના વખતે અતિ ઉતાવળના ગે ચાકરનફરો પિતાપિતાને કામે રોકાઈ જતાં. ૮૮ તેમજ ભારે ઘઘાટથી આકાશ ભરાયે છતે લશ્કર અને ગરીબ કેતિએ આગળ ચાલતાં થકાં ૮૯ તે ચંદનસારની સ્ત્રી પિતાના પવિત્ર શીળ રખેને ખંડાઈ જાય તેની ભયથી પંચપરમેષ્ટિ નમસ્કાર સંભારતી થકી તે કુવામાં કુદી પડી. ૯૦ ત્યાં ભવિતવ્યતાના જોરે તે (છાલકા) પાણીમાં પડવાથી જીવતી રહી ગઈ બાદ તે કુવાના પખેરામાં રહી તેણીએ કેટલાક દિવસ પૂરા કર્યા. ૯૧ આણી મેર ધાડ પાછી વળી એટલે ચંદનસાર પિતાના નગરમાં આવી પહોંચ્યું ત્યાં તેની સ્ત્રી હરાયાની વાત જાણે તે વિરહના દુઃખથી ભારે દુઃખિત થવા લાગ્યા. ૯૨ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સાતમો ગુણ. ૧ી तोती इमोयणत्यं संबल यंदविण न उलयंगहिउं. अहणगवीओ चलिओ वारेण वहति तंभारं. ९३ पत्ता कमेण तंजिन्न कूवदेसंतयापुणो अस्थि, धण जायंपासेदा सयरस इयररस पाहेयं. ९४ तो पुब्बभवज्जासा दासो चिंतेइ सुन्नरन्नमिणं, . अत्यमिओ गगणमणीओल्लसिओगरूयतिमिरभरो. ९५ ताइत्थ कूबकुहरे खिविऊणं सत्थ वाहमुहमेयं, धण जाएणइमेणं भवामि भोगाण आभागी. ९६ ।। तो भणइ निवीडनियडी भि संति सावाहएममंसामि, सोविहु सहावसरलोजाकूचे नियइ तत्थजलं. ९७ બાદ તેને છોડાવવા ખાતર ભાથું તથા પૈસાનું તેડું ભરીને ચંદનસાર અધકને સાથે લઈ ચાલે તેઓ બે જણ સાથે ઊપાડેલ ભારને વારાફરતી વહેવા લાગ્યા. ૯૩ તેઓ ચાલતા ચાલતા અનુક્રમે તે જૂના કુવા પાસે આવી પહોંચ્યા, તે વખતે દાસી પુત્રના પાસે પૈસાનું નેરું હતું અને ચંદનસાર પાસે ભાથું હતું. ૯૪ તે વેળાએ પૂર્વ ભવના અભ્યાસથી દાસી પુત્ર વિચારવા લાગ્યો કે આ શુનું જંગલ છે, અને સૂર્ય પણ આથમી ગયો હોવાથી ખૂબ અંધારૂં થયું છે. ૯૫ | માટે આ કૂવામાં આ સાર્થવાહના પુત્રને નાખી દઈ આ મારી સાથે રહેલ પૈસાથી હું મોજમજાહ ભોગવું. ૯૬ . એમ વિચારી તે મહાકપટી કહેવા લાગ્યું કે, હે સ્વામિ! મને બહુ તરસ લાગી છે, ત્યારે સરળ સ્વભાવી ચંદનસાર જે તે કુવામાં પાણી જેવા લાગે. ૯૭ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तातेणपावपन्भार पिल्लिएणं सप्पिल्लिओअवडे, तत्तोविपएसाउपाविट्ठो अहण गोहणट्ठो. ९८ अहचंदणो जलंतो सिरठिय पाहेय पुट्टलो पडिओ, पडिकवेलहु लग्गोयचंदकंता कहवि छित्ता. ९९ भयविहला भणइनमो अरिहंताणं तितं सरेणफुडं, उवलक्षिय आहइमो जिणधम्माणं अभय मभयं. १०० तं मुस्णिय मुणियदइयं सरेणरोएइ तारतारमिमा, तो अन्नुन्नं मुहदुहवत्ता हिगमंति रियणिं. १०१ उइए सहस्सकिरणे तंपाहेयं दुवि भुंजंति, कइ वयदिणे मुएवं पक्खीणं संवलं सव्वं. १०२ તેવામાં તે મહાપાપીએ તેને કૂવામાં ધકેલી દીધે, અને પિતે ત્યાંથી नाश गयो, ६८ હવે ચંદન માથાપર ભાથાના પિટલાની સાથે પાણીમાં પડયે તે (જીવતે રહી) પડખાના ખેરામાં ચડે એટલે ત્યાં રહેલી ચંદ્રકાંતાને જઈ त्यारे यता लयब्रांत थ "नमो अरिहंताणं" मेम डेव दासी त्या ते शwथी तेने Amit ने यन मादयो “जैन धर्मिओने अभय छे" १०० તે સાંભળીને તેને પિતાને પતિ જાણીને લાંબા સ્વરે ચંદ્રકાંતા સેવા લાગી, બાદ પરસ્પરની સુખ દુઃખની વાતોથી તેમણે તે રાત પસાર કરી. ૧૦૧ પ્રભાતે સૂરજ ઊગ્યા બાદ તે ભાથું બને જણાએ ખાધું, એમ કેટલાએક દિવસ પસાર કરતાં તે બધું ભાથું ખવાઈ રહ્યું. ૧૦૨ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ સાતમો ગુણ. સરળ ઘર તરૂપ થવા માગો, गंभीराउ भवाउव उत्तारो दुत्तरो नूणं. १०३ तम्हाकुणिमोणसणं मामणुय भवंनि रत्थयनेमो, इयजा कहेइ तासे दाहिण नयणेण विप्फुरियं. १०४ इयरीए वामेणंसो आइपिएइ अंगफुरणेहि, एस किलेसो नचिरं होही अम्हंति तकमि. १०५ इत्थं तरंमिपत्तो सत्थ वई नंदिवद्धणो तत्थ, रयण उर नयरगामी उदयत्थंपेसए पुरिसे. १०६ तेजानियंतिकूवं ताचंदणचंदकंतम मिदछु साहित्तु सत्यवाणी कदंतिय मंचियाइलहुं. १०७ * હવે ચદન કહેવા લાગ્યો કે હું પ્રિયા જેમ ગભીર સંસારમાંથી ઊંચે ચડવું મુશ્કેલ છે, તેમ આ વિકટ કુવામાંથી પણ ઊંચે નીકળવું ખરેખર મુશ્કેલ છે. ૧૦૩ • માટે આપણે અણસણ કરીએ કે જેથી આ મનુષ્યભવ નિરર્થક થતા અટકે, એમ ચંદને કહ્યું કે તેટલામાં તેની જમણી આંખ ફરકી. ૧૦૪ સાથે ચંદ્રકાંતાની ડાબી આંખ ફરકી, ત્યારે ચંદન બોલ્યો કે હે પ્રિયા આ અંગ પુરણ પ્રમાણે આપણું આ સંકટ હવે લાંબે વખત નહિ ચાલે એમ હું ધારું છું. ૧૦૫ એવામાં ત્યાં નંદિવર્ધન નામે સાર્થવાહ કે જે રત્નપુર નગર તરફ જતે હતા તે આવી પહે, તેણે પોતાના ચાકને પાણી લેવા મેકલ્યા. ૧૦૬ તેઓ જેવા કુવામાં જોવા લાગ્યા કે તેઓને ચંદન અને ચંદ્રકાંતા જોવામાં આવ્યા, તેથી તેમણે સાર્થવાહને કહીને માંચીવટે તેમને બહાર કાયા. ૧૦૭ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. पुट्ठोय सत्थ वइणा वुत्तंतं कहइचंदणो, सव्यं. संचलिओनीयनयराभिमुहं पृढोयदिणयणगं. १०८ . दिट्ठो तेण निवपहे छट्ठदिणेहरि विदारिशे पुरिसो, नाउंधगोवलं भाहहावराओ अहणगुत्ति. १०९ तंदव्यं गहिऊणं पकाममुविमुज्झमाण परिणामो. रयण उरेसंपत्तो पत्तेसुनिजिउंदव्यं ११. . गिह्नितुविजय वद्धण मूरि समीण वज्जपच जं, जाओय मुक्ककप्पेसोलस अयरठिइ अमरो. ११.१.. तो चविउंइहभरहे रहवीर पुराभिहाण नयरंमि, । गेह वइनंदिवक्तण सुंदरि पुत्तोइ मोजाओ. ११२ , પછી સાર્યવાહે પૂછતાં ચંદને સઘળો વૃત્તાંત કહી સંભળા, બાદ તેઓ પિતાના નગર તરફ ચાલતા થયા, તે રીતે પાંચ દિન રસ્તામાં પસાર કર્યા. ૧૦૮ છ દિને ચાલતાં તેમણે રાજ માર્ગમાં સિંહે ફાડીને મારી નાખેલ એક માણસ છે, તેના પાસે ધન ભરેલું મળી આવતાં તેમણે જાણ્યું કે, હાય હાય! આ તે બિચારો અધનકજ છે. ૧૦૯ * બાદ તે દ્રવ્ય લઈને રત્નપુરમાં આવી અતિશય વિશુદ્ધ થતા પરિ ણામે કરીને તે દ્રવ્ય તેમણે સુપાત્રમાં વાપર્યું. ૧૧૦ પછી વિજયવર્ધન સૂરિ પાસે નિર્દોષ દિક્ષા લઈને ચંદન શુક દેવલેકમાં સળ સાગરોપમના આયુષ્યથી દેવતા છે. ૧૧૧ છે. ત્યાંથી ચવીને આ ભરત ક્ષેત્રમાં રથવીરપુર નામના નગરમાં નંદિવર્ધન નામના ગૃહપતિની સુંદરી નામની ભાર્યાના પેટે તે પુત્ર થશે. ૧૧૨ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સાત ગુણ. नागदेवी अनंगदेवव्वलठह रुवेण सिरिदेव सेण, गुरुणो पासे पडिवं नगिरिधमो. ११३ अह अहणगोवि हरिणा हणिओ सेलाइ नारओजाओ, सीहोभवियतहिंचिक गुणो विपत्तो अमुहचित्तो. ११४ तोहिंडिया सूरिभवे तत्थेवय सोमसत्थवाहस्स नंदिभारियाए जाओधणदेव नामसु. ११५. असढ सहमाण साणंते सिपीईप रूप्परंजाया, तेदविण उण मणसो कयाविपत्ता रयणदीवे. ११६ कवयदहिलिया सपुर। मिमुहं वित्तवहुवित्ता, अहवण देवो जाओ नियमित्तपचण वणो. ११७ ¿ તેનુ' અન‘ગદેવ એવું નામ પાડવામાં આવ્યુ અને તે અન‘ગ (કામ) ના માફ્કજ સુંદર રૂપવાન થયા. તેણે શ્રીદેવસેન આચાર્ય પાસે ગૃહિ ધર્મ અંગીકાર કર્યા. ૧૧૩ ૧૯૫ > હવે પહેલા અધનક પણ સિંહે મારી નાખ્યાથી વાલુપ્રભા નારકીમાં જઇને ત્યાંથી સિંહ થયા, ત્યાંથી પાછે અશુભ પરિણામે કરીને તેજ નારકીમાં ગયા. ૧૧૪ બાદ ઘણા ભવ ભટકીને ત્યાંજ સામ સાથેવાહની નંદમિત ભાર્યાના પેટે ધનદેવ નામે પુત્ર થયા. ૧૧૫ નિષ્કપટી અનગદેવ અને કપટી ધન દેવની પાછી ત્યાં પરસ્પર પ્રીતિ અધાઈ તેઓ અન્ને જણ પૈસા કમાવવા અર્થે કયારેક રત્ન દ્વીપમાં ગયા. ૧૧૬ ત્યાંથી તે બહુ પૈસેસ મેળવ્યા બાદ કેટલાક દિવસે પોતાના નગર તક પાછા વળ્યા તેટલામાં ધનદેવે પોતાના મિત્રને ફગવાને વિચાર કર્યેા. ૩૧૭ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ कम्मिविगामेहाइट कराविया मोयगा देवतेणं.. इकं मिविसखित्तं एयमित्तस्स दाहंति. ११८ आउ लमणस्सजाओ मग्गई तस्स वचसो, .. मुद्धो सहिणो दिन्नो मयंतुविसमायगो भुतो. ५११.. अइ विसमविम विसप्पिर गुरुवयण पमर परिगोनधि. धणदेवो परिचत्तो धमेण वजी विएणावि. १२०. बहुसोइऊण तस्सय मय किन्चं काणंम देवोवि. : पत्तो कमेण सपरे तन्नियगाणं कहा सव्वं. १२१ तेसिंपभूयदवं दाउपुच्छित्तु पियरपगुहजणं, . सो पुव्वगुरुसमीवे गिह इवयमु भय लोयहियं. १२२.. તેથી તેણે કઈક ગામમાં હાટપર જઈ બે લાફ કરાવ્યા, પછી એકમાં વિષ નાખીને ધાર્યું કે આ લાડુ મિત્રને આપીશ. ૧૧૮ પરંતુ રસ્તે ચાલતાં મન આકુળ થવાથી તેની યાદદાસ્ત ઉલટાઈ ગઈ, તેથી તેણે મિત્રને ચેખો લાડુ આપે અને વિષવાળો હતે તે પિતે ખાધો. ૧૧૯ તેથી તે અતિ આકરા વિષની રિલાયલી ભારે પીડાથી પીડાઈને ધનદેવ ધર્મની સાથે જીવિતથી પણ રહિત થઈ મરણ પામ્ય ૧૨૦ એથી અનદેવ તેના માટે બહુ શેક કરી તેના મૃતકાર્ય કરીને અનુક્રમે પિતાના નગરમાં આવ્યું અને ત્યાં તેણે તેના સગા વહાલાને સઘળી વાત કરી. ૧૨૧ બાદ તેમને ઘા ધન આપી દઈ પોતાના માબાપ વિગેરેની રજા લઈ તે અનંગદેવે પ્રથમના શ્રી દેવસેન ગુરૂની પાસે ઉભય લેકની હિત કરનારી દીક્ષા લીધી. ૧૨૨ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સાતમો ગુણ दुकरण परो वय. रिक माणसो मरिजं, गुणवीस सागराऊ पाणयकप्पे सुरोजाओ. १२३ काले त विचुओ जंबुद्दी मिएरवयवांसे, रायपुर नगरे हरिनंद सेटूडियो परमसदस्स. १२४ लच्छ मइषण इणीए जाओ पुत्तोयवीर देवृत्ति, सिरिमाण भंगमुह गुरुसती वक्यगिडिव उच्चारो. १२५ देवविता कविम वेग पतपंचतो, नवसागरी वमाऊ उवनोपृढ वीए. १२० पुणरवि भविय संगो दारुणवण दाव दइढ सव्वंगो, • जाओ तहिचिकिंग अवरद सगाउ नेरइओ. १२७. તે દુષ્કર તણ કરતા થકા નિ: કેવળ પરોપકાર કરવામાંજ મન ધરીને મરણ પામી માણત્ નામના દેવલેાકમાં ઓગણીશ સાગરોપમના આયુષ્યથી દેવતા થયે!. ૧૨૩ તેટલા કાળ પૂરો કરી ત્યાંથી ચવીને તે જ વૃદ્વીપના ઐરવત ક્ષેત્રમાં ગજપુર નગરમાં હિનદિ નામના પરમ શ્રાવક શેડના ઘરે. ૧૨૪ ૧૯૭ તેની લક્ષ્મીવતી નામની સ્રીના પેટે વીરદેવ નામે પુત્ર થયા તેણે શ્રીમાનભંગ નામના ઉત્તમ ગુરૂ પાસે શ્રાવકના ત્રતા લીધાં. ૧૨૫ : ધનદેવ પણ તે વખતે ઉત્કૃટ વિષના વેગથી મરણ પામીને નવ સાગાપમને આઉષે ધકપ્રભા નામની નારકીમાં ઉત્પન્ન થયા. ૧૨૬ ' ત્યાંથી નીકળીને ફરી સર્પ થયા તે વનમાં લાગેલી ભયકર આગમાં સર્વ અંગે મળીને તેજ નારકીમાં કાંઈક ઊદશ સાગરોપમના માઉખે નારકપણે ઉત્પન્ન થયે. ૧૨૭ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯ Ken's * * - - - - - - ૧ ૩ ૪ . * * * * * * શ્રી ધર્મરત્ન પ્રકરણ. तिरिएसु भमिय सोत्थगयपुरे इदं नागसिठिस्स, नंदि मइभजनाए दोणग नामामुओ जाओ. १२८ पुवुत्तपीइजोगा इगहहे ववहरं तितेदोवि. . विसं वहुंविढ तो चिंतइ दोणगोपावो. १२०. कह एसो अंसहरों हणिययो हुंकराविउ इण्दि, नवधवल हरं उच्चगणेण नहमणलिई तंव. १३० तत्थुवरिभुवि अउमय कीलगजालानियंतियगवरवं, भोयणकएनिमंतित्तुवीर देवं कुटुं वजुयं. १३१ तो सेदंसिस्समिमं रमणीयत्ता सयंस आरुहिही. खडहडि ऊण निवाडही पाहिविज्जत्ति मुच्चिहिही. १३२ "" "ત્યાંથી તિર્યંચના ભામાં ભમીને તે ત્યાં ગજપુરમાં ઈદ્રનાગ શેઠની નદિમતી ભાર્યાના પેટે ફેણિક નામે પુત્ર થયા. ૧૨૮ ને ત્યાં પણ તેઓ પૂર્વ ભવની પ્રીતિના ગે કરી સાથે જોડાઈ એક હાટમાં વેપાર કરવા લાગ્યા તેમાં તેમણે બહુ પિ વધાર્યા, ત્યારે પાપી કેણુક વિચારવા લાગ્યો છે. ૧૨૯ છે." . " શી રીતે આ મારા ભાગીદારને મારી નાખવે? હા એક ઉપાય છે તે એકે એક આકાશને અડકે એવું ઉંચુ મહેલ બંધાવવું. ૧૩૦ . . . . તેની ટોચ ઉપર લોઢાના ખીલાથી જડેલું ગેખ કરાવવું, પછી સહકુટુંબ વીરદેવને જમવા માટે લાવે. ૧૩૧ છે. પછી તેને એ ગોખ બતાવવું એટલે તે તેને રમણીય જાણી પોતે સેનાપર ચડી બેસશે તેટલામાં તે ખડખડ ફરતે ત્યાંથી પડશે એટલે દઈ મરણ પામશે. ૧૩૨ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સાતમા ગુણ, अह निव्वि वायमेसो विश्वभरो मनचेवकिर होही, नयको इजण चवाओ इयचितिय कारइ तहेव. १३३ जातुत्तरमेए दुवैविध वलहर सिहरमा रुढा, सह मइरहिओ दोणो अणप्प संकष्पभरियमणो. १३४ भोलिए हिइयं निज्जूडे विससुजंपिरोतत्थ,.: सय मारुढो इको पडिओ मुक्कीय पाणेहिं. १३५ हाद्वार मुहलमुह तुरियंउत्तरियवीर देवोवि, जानिये इता पछि मित्त पंचाणुपतो. १३० हा मिशमित्त वच्छल छलदूषण रहियरीहयनयमज्झो, बहुविपलविडं मयकिच्चं कुणइसो तस्स. १३७ (એમ મરણ પામ્યા એટલે) વગર વાંધે આ તમામ પૈસો મારાજ થઇ પડશે, અને લોકોમાં પણ કોઇ રીતે વાંધા આવશે નહિ. એમ ચિતવીને તેણે સઘળું તેમજ કર્યું. ૧૩૩ ૧૯૯ બાદ જમીને અન્ને જણા મેહેલના શિખરપર ચડયા, હવે Àાણુક મૂળથીજ બુદ્ધિ રહિત હતા તે સાથે હમણા તેનું મન અનેક સકલ્પ વિક૯૫થી ઘેરાયલું હતું. ૧૩૪ તેથી તે મિત્રને ગોખ તરફ આવવાનુ કહેતા થકા પાતે એકલે ત્યાં ચડી ગયા કે ગોખ તૂટી પડ્યું એટલે તે નીચે પડી મરણ પામ્યા. ૧૩૫ ત્યારે વીરદેવ તેને પડતા જોઇ મુખથી હાહાકાર કરતા થકા ઝટ ત્યાંથી નીચે ઊતરી તેને જોવા લાગ્યો તે તે તેને મરણ પામેલા દેખાયા ૧૩૬ ત્યારે વીરદેવ-હે મિત્ર હે મિત્ર વત્સલ હેછળ દૂષણ રહિત હૈ નીતિ માર્ગના ખતાવનાર એમ ખ઼હુ પ્રકારના વિલાપ કરીને તેનું મૃતકાર્ય કરતા હવેા. ૧૩૭ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ जललवतरले जीए विज्जुलया चंचलीम तरूणी, कोनामगे हवा पडिबंधं कुणइस विवेओ. १३८ इयचिति ऊणसम्मतदाइ गुरुपासपत्तसामन्नो, उववन्तो गविज्जे सो तइए भासुरो अमरो. १३१. अस्थि विदेवासे वासवदेव सज्जवज्जहरं, अंबय सहस्स कलियं चंपावासंति वर नयंरं. १४० तत्था सिमणि भदो भदो वज्जणमणां सया सिट्ठी, जिणधम्म रम्मकामा तस्स पियाहरि मईनामा. १४१ सोवीर देवजीवो तत्तोगेविज्ञ गाउचविण, नामेण पुन्नभो ताणंपुसो समुत्पन्नो. १४२ (પછી તે વિચારવા લાગ્યા કે) આ જીવિતત્ર્ય પાણીના બિંદુની માક ચચળ છે, ચાવન વીજળીના માફક ચંચળ છે, માટે કયે વિવેકી પુરૂષ ગૃહવાસમાં મુંઝાઈ રહે ? ૧૩૮ P એમ ચિંતવીને સમ્યક્ત્વ દેનાર ગુરૂની પાસે દીક્ષા લઇને ત્રીજા ત્રૈવેયક વિમાનમાં તે દેદીપ્યમાન દેવતા થયા. ૧૩૯ બાદ આ જંબુદ્રીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઇંદ્રનુ શરીર જેમ તત્કાળ વજ્ર ધારણ કરે છે તથા હજાર આંખવાળુ છે તેમ સજી તૈયાર કરેલા વજ્ર ણિ (હીરાઓ) ને ધારણ કરનાર તથા હજારા આંબાથી શોભતું ચ’પાવાસ નામે ઉત્તમ નગર છે. ૧૪૦ ત્યાં કલ્યાણ સાધવામાં હુમેશાં મન ધરનાર મણિભદ્ર નામે શેઠ હુંતા, તેની જિન ધર્મપર ઉત્તમ પ્રીતિ રાખનારી હરિમતી નામે પ્રિયા હતી. ૧૪૧ તેમના ઘરે તે વીરદેવના જીવ તે ત્રીજા ત્રૈવેયક વિમાનથી ચવી કરીને પૂર્ણભદ્ર નામે તેમનો પુત્ર થયા. ૧૪૨ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સાતમે ગુણ.. तेणंचपढण समए घोसंपदममविउच्चरं तेणं, अमरूति समुल्लवियं वुच्चइ अमरो वितेणेसो. १४३ दोणो विमओ धूमाइ बार अयराउनार ओजाओ, मच्छो सयं भुरमणे भविऊं तत्थे वडववन्नो. १४४ भमिय भवेतस्थपुरे नंदावन्त भिसिठिदइयाए, सिरिनं दाए धूया संजाया नंदयंतित्ति. १४५ भवियब्वयावसेणं परिणीयासाउ पुन्नभदेण, सापुव्वं कम्मवसओ जायापर वैचणिकमणा. १४६ सेपरियणेण कहियं वध्धुतरकूड कवड नियडिकुडी, सामियपिया तुहेसा नयसद्दहियं पुणो तेणं. १४७ તેણે પેહેલાજ સમયે પહેલાજ અવાજ ઉચ્ચારતાં અમર એવા અ વાજ ઉચ્ચાર્યા તેથી તેનુ' અમર એવુ' નામ પાડવામાં આવ્યું: ૧૪૩ ૨૦૧ આણીમેર કેણુક મરીને ધૂમપ્રભામાં બાર સાગરોપમના આઉખે નારક થયા બદ સ્વયંભૂ રમણ સમુદ્રમાં મત્સ્ય થઇને તેજ નારકીમાં પાછા ગયા. ૧૪૪ બાદ કેટલાક ભવ ભમીને તેજ નગરમાં નદાત્ત નામના શેઠની શ્રીન’દા નામની સ્ત્રી પેટે નયતી નામે પુત્રી થઈ. ૧૪૫ હવે ભવિતવ્યતાના વશે કરીને તે નયતી ને પૂર્ણભદ્ર પરણ્યા, તે નયતી પૂર્વ કર્મના વશે કરીને પતિને વચન કરવામાં તત્પર રહેવા લાગી. ૧૪૬ - તેના ચાકર નાએ તે વાત જાણી લઇ પૂર્ણભદ્રને કહ્યુ` કે, જે સ્વામિ! તારી પ્રિયા ખાટા ઉત્તર અને કુડકપટની ખાણુ જેવી છે, છતાં તેણે તે વાત માની નહિ. ૧૪૭ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. कइयाविसव्वसारं कुंडल जुयलंसयं अवहरित्ता, आउलहिययव्वइमा साहइपइणो पणठंति. १४८ तेण विनेह वसेणं घडाविडं नवयमप्पि यंतसे, इयहरियमन्न मन्नं तीएदिन्नं पुणइमेण. १४९ न्हाणा वसरे कइया मुद्दारयणं समाप्पियं तीसेसंज्जाइ, मग्गियं पुण सा आहकहिंचिनणु पडियं. १५० तत्तो अइ संभंतो निउणं एसो निहालइ निहतो, . भज्जाभरण समुग्गे नठं दव्वंनियइ सव्वं. १५१ किकुंडलाइ दव्वं गयंपिलद्धं इमीइ नगवा, करकलिय दविण जाओ एसो चिंते इसवियकं. १५२ તે નદયતીએ કયારેક બહુ મૂલ્ય બે કુંડળ પિતે છુપાવીને ગભરાચલી બની તે પતિને કહેવા લાગી, કે કુંડળે કયાંક પડી ગયાં. ૧૪૮ પૂર્ણભદ્રે સ્નેહના વશે તેને ફરી નવા કુંડળ ઘડાવી આપ્યાં, એ રીતે દરેક દાગીના તે છુપાવતી ગઈ અને પૂર્ણભદ્ર નવાં ઘડાવી પૂરતા રહ્યા. ૧૪૯ એક દિવસે પૂર્ણભદ્ર સ્નાન કરવાના અવસરે પિતાના હાથની રત્ન જડિત વીંટી તેને આપી, તે સાંજે માગી ત્યારે તે બોલી કે તે તે મારા હાથથી કયાંક પડી ગઈ. ૧૫૦ ત્યારે પૂર્ણભદ્ર અતિ ઊતાવળ કરી દરેક ઠેકાણે તેની શોધ કરવા લાગે એટલામાં પિતાની તે સ્ત્રીના દાગીનાના ડાબડામાં જેટલી ચીજે જતી રહેલી કહેવામાં આવેલી તેટલી સહી સલામત પડેલી જોઈ. ૧૫૧ " ત્યારે તે ડાબા હાથમાં લઈને તે મનમાં તર્ક કરીને વિચારવા લાગે કે આ કુંડળ વગેરે દાગીના શું તેણુએ જતા રહેલા પાછા ધીને એમાં રાખ્યા હશે કેમૂળથી જ સંતાડી રાખ્યા હશે? ૧૫ર For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સાતમા ગુણ, इत्तोय सातहिंचिय पत्ता इयरोय झचिनी हरिओ, जाए इनंदयंती धुवमिमिणा जाणिया अहयं. १५३ जासयणाणविमज्जे नो उप्पाए इलाघवंमज्जं, सज्जो संजोइयकम्मणेण मारेमितावइमं. १५४ काउंतयं सयंचिय अणेग मरणावहेहिं दव्वेहिं, तमिसंमिसंठवंती डक्का दुठेण सप्पेण. १५५ पडिया वसति धरणि जाओ हाहारवो अइमहंतो, तत्थागओ पईसे आहूया पवरगारुडिया. १५६ सब्वे सिनियं ताणवि खणेण निहणंगयागयापावा, छठी पुढवीए पुरओ भमिही अनंत भवं. १५७ એટલામાં ન’દયંતી ત્યાં આવી પહેાચી એટલે પૂર્ણભદ્ર ત્યાંથી ઝટ મહેર નીકળ્યા ત્યારે નદય ́તી વિચારવા લાગી કે એણે મને નક્કી પણે જાણી લીધી છે. ૧૫૩ ૨૦૩ માટે જ્યાં સુધી એ સગાવહાલામાં મને ઉઘાડી નહિ પાડે તેટલામાંજ જલદી એને અમુક દ્રવ્યો એકઠા કરી કામણ કરી મારી નાખુ. ૧૫૪ એમ ચિંતવી તેણે પેાતાના હાથે અનેક મરણુ જનક ચીજો એકઠી કરી અધારામાં એક ઠેકાણે રાખવા ગઈ એટલામાં કાળા સર્પે તેને ડસી, ૧૫૫ તે જેવી ડસાઇ તેવી ધમ દઇને જમીનપર પડી એટલે ચાકર નક્ર ત્યાં આવી હાહાકાર કરવા લાગ્યા તેથી તેના પતિ પૂર્ણભદ્ર પણ ત્યાં આવી પહેાંચ્યા અને તેણે હુશિયાર ગારૂડીઓને બેલાવ્યાં. ૧૫૬ છતાં બધા જોતા રહ્યા તેમ ક્ષણ વારમાં મરણ પામીને તે પાપણી છઠ્ઠી નારકીમાં ગઇ, અને આગળ અનંત ભવ રઝળશે, ૧૫૭ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तंदठु पुन्नभद्दो सोयजुओतीइकाउमकिच्चं, वेरग्ग भावियमणो जाओ समणो विजिय करणो. १५८ मुकजाणा नलदट्ट सयल कर्मिधणो धुणियपावो, सोभयवंसंपत्तो लोयग्गसुसंठिय ठाणं. १५९ ... निरुनिव्वेय निमित्तं पकित्तियापुरिमपच्छि मिल्लभया, इहयं असढ गुणंमीपगयं पुण चकदेवेण. १६० .. इति फलमति रम्यं चक्रदेवस्य सम्यक्मतिभवम पि शाब्याभावभाजो निशम्य भवत भविक लोकाः स्पष्ट संतोष पोषाः कथमपि हिपरेषां वंचना चंचवोमा. १६१ .इति चक्रदेव चरितं समासं. તેને મરણ પામેલી જોઈને પૂણભદ્રને ઘણો શોક થયે તેથી તેનું મૃતકાર્ય કરીને મનમાં વૈરાગ્ય લાવી તેણે દીક્ષા લઈ ઈદ્રિય જય કરવા માંડ. ૧૫૮ : તે ભગવાન શુકલ ધ્યાનરૂપ અગ્નિથી સકળ કમરૂપ ઈધનને બળી કરીને પાપથી રહિત થઈ લેકના ટોચે રહેલી મુક્તિપુરીને પામ્યા. ૧૫૯ વધારે નિર્વેદ પામવા માટે ઈહાં આગલા પાછલા ભ કહી બતાવ્યા, - આકી ઈહિ અશઠ૫ણું રૂપગુણમાં ખાસ કામ તે ચકદેવનું જ છે. ૧૬૦ છે. આ રીતે દરેક ભવમાં નિષ્કપટ ભાવ રાખનાર ચક્રદેવને કેવાં મને- હર ફળ પ્રાપ્ત થયાં તે બરાબર સાંભળીને હે ભવ્ય લોકો તમે સંતોષ ધરી- ને કઈ પણ રીતે પરને ઠગવામાં હશિયાર થતા નહિ. ૧૬૧ : આ રીતે ચક્રદેવનું ચરિત્ર સમાપ્ત થયું. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ આઠમો ગુણ. ૨૦૫ અષ્ટમ ગુણ. ऊक्तोऽ शठइति सप्तमोगुण इदानीं सुदाक्षिण्य इत्यष्टमं गुणं विवृण्व न्नाह ॥ छ । અશડપણરૂપ સાતમે ગુણ કહી બતાવ્યો હવે સુદાક્ષિણ્યપણુરૂપ આઠમા ગુણનું વર્ણન કરે છે. (મૂછ ગાથા.) ऊवय रइ सुदक्खिन्नोपरेसि मुज्झियसक ज्जवावारो, तोहोइ गप्भवकोगुवत्तणी ओय सव्वस्स. १५ (મૂળ ગાથાને અર્થ.) સુદાક્ષિણ ગુણવાળો પિતાને કામ ધંધો મૂકીને બીજાને ઉપકાર કરતા રહે છે, તેથી તેનું વાકય સૈ કબૂલ રાખે છે, તથા સે તેના પછવાડે ચાલે છે. ૧૫ (ટીકા.) ऊपकरो त्युपकारतया प्रवर्ततेऽ भ्यर्थितसारतया सुदाक्षिण्यः शोभन दाक्षिण्यवान् . સુદાક્ષિણ્ય એટલે સારા દાક્ષિણ્ય ગુણવાળે માગણી કરતાં ઉપકાર કરે છે એટલે ઉપકારી પણે પ્રવર્તે છે. . . . कोर्थः-यदिहि परलोकोपकारि प्रयोजनं तस्मिन्ने व दाक्षिण्यगान न ..पुनः पापहेता वपीति मुशब्देन दाक्षिण्यं विशेषितं. સુદાક્ષિણ્ય એમ કહેવાનો શો અર્થ? તેને અર્થ એ કે જે પરલે For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. લેકમાં ઉપકાર કરનાર પ્રજન હોય તે તેમાં જ લાલચ ખાવી, પરંતુ પાપના હેતુમાં લાલચ નહિ ખાવી, એટલા માટે સુ શબ્દ કરીને દાક્ષિણ્યને વિશેષિત કર્યું. परेषा मन्येषां कथमित्याह अज्झित स्वकार्य व्यापारः परित्यक्तात्म प्रयोजन प्रतिः। (ઉપકાર કોને કરે તે કહે છે) પર એટલે બીજાઓને કેવી રીતે તે કહે છે. સ્વકાર્ય વ્યાપાર છેડીને એટલે કે પિતાના પ્રજનની પ્રવૃત્તિ છાંડીને પણ પરોપકાર કરે.) ततः कारणाद् भवति ग्राह्य वाक्योऽत्रुल्लंघनीया देश, स्तथानु व. तनीय था भीष्ट चेष्टित श्च सर्वस्य धार्मिक लोकस्य सहिकिल सुदाक्षिण्य गुणेना कामोऽपि धर्म मासेवते क्षुल्लक कुमारवत् । તે કારણથી તે ગ્રાહ્ય વાક્ય એટલે જેનો હકમ કોઈ ઉલશે નહિ એવો થાય છે, તથા અનુવર્તનીય રહે છે એટલે બધા ધાર્મિક જનેને તેની ચેષ્ટા સારી લાગે છે. કારણ કે ધાર્મિક લે કે તેના દાક્ષિણ્ય ગુણે કરીને ખેંચાઈને મરજી નહિ છતાં પણ ધર્મને સેવે છે; ક્ષુલ્લક કુમારની માફક क्षुलक कुमार कथा चैवं. अस्थि पुर साएयं, मुत्ताहारं सया सिवपुरंव, २ . अरिकरडि पुंडरीओ, तत्य निवो पुंडरी ऊत्ति. ? મુલક કુમારની કથા. જેમ શિવપુર મુક્ત (મોક્ષ પામેલા પુરૂષ) ને આધાર છે, તેમ મુક્ત (મેતી) ના આધારરૂપ સાકેત નામે નગર હતું, ત્યાં દુશ્મનરૂપી હાથીઓમાં પુંડરીક સમાન પુંડરીક નામે રાજા હતા. ૧ , For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ આઠમે ગુણ. ૨૦૭ तस्स कणिठो भाया, कंडरिओ नाम आसि जुवराया, . કરમદા છે મઝા, મુકતકના માયા ... तं कत्था वीसत्थो, कयावि राया नियंतओ हियए, इसो इव मयंणेणं, हणिओ बाणेहिं चिंतेइ. ३ घित्तव्या ताव इमा, मए मयत्थी तओ पलोभेमि, . आमिसपास निबद्धो, कज्ज मकज्जपि कुणइ. जणो. ४ . तो कुमुमफळ विलेवण, तंबोलाईणि तीइ पठवइ, सा वि हु अदुठभावा, जिठपसाउ त्ति गिण्हेइ. ५ . अह अन्नदिणे दूइं, विसज्जए तीइ सा पडिनिसिद्धा, . अइ निबंधे रन्नो, पुण भणियं सरलहिययाए. ६ . તેને કંડરીક નામે ના ભાઈ યુવરાજા હતો, અને તેની સુશીલ અને લાજવાળી યશભદ્રા નામે ભાય હતી. ૨ તે યશોભદ્રાને કેઈક સ્થળે વીસામે લઇ બેઠેલા પુંડરીક રાજાએ જોઈ, તેથી તે મહાદેવની માફક કામના બાણોથી હણા થકા હદયમાં ચિં. તવવા લાગ્યા. ૩ આ મૃગાક્ષી મારે ગ્રહણ કરવા માટે એને કઈ રીતે) લેભાવવી, કારણ કે માંસના પાશમાં બંધાયેલો માણસ કાર્યકાર્ય બધું કરે છે. ૪ એમ ચિંતવીને તેણે તેણીને તાંબૂળ વગેરે મોકલાવ્યાં, ત્યારે યશેભદ્રા પણ અદુષ્ટભાવવાળી હેવાથી પિતાના જેઠને પ્રસાદ ગણીને તે સ્વીકારતી હતી. ૫ હવે એક દિવસે રાજાએ દૂતી મોકલાવી ત્યારે તેણીએ તેને પાછી વાળી, ત્યારે તેણે અતિ આગ્રહ કરવા લાગી ત્યારે સરળ હૃદયવાળી યશેભદ્રા તેને નીચે મુજબ કહેવા લાગી. ૬ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. हा पावे सो राया, किं नहु लहुबंधुणो वि लज्जेइ, जं तुह मुहेण एवं, मं उल्लवए विगयलज्जो. ७ इय भणिय धाडिया सा, तयं कहइ निवइणो स चिंतेइ, लहुबंधुंमि जियते, एसा नो तीरए घित्तुं. ८ तो पच्छिन्नं अच्छिन्न, पावअन्नाणछन्ननणेणं, केणावि पओगेणं, तेण विणासाविओ भाया. ९ .. अह चिंतइ जसभदा, हणाविओ जेण स लहुभायावि, मह सीलं सो हणिही, नूणं रक्खेमि त मियाणि. १० इय परिभाविय भाविय, जिणवयणा गहियनिययआहरणा, एगागिणी वि सिग्यं, साएयपुराउ निक्खंता. ११... હે પાપિની, તે રાજા પિતાના નાના ભાઈથી પણ શું લજજાતે નથી કે જેથી નિર્લજજ થઈને તારા મુખે મને આવું કહેણ મોકલાવે છે? ૭ એમ કહીને તેણુએ તે દ્વતીને ધકકો મારી કહાડી મૂકી, ત્યારે પ્રતીએ આવી તે વાત રાજાને કહી ત્યારે રાજા વિચારવા લાગ્યો કે જ્યાં સુધી નાને ભાઈ જીવતે છે ત્યાં સુધી શેભદ્રા અને સ્વીકારી શકનાર નથી. ૪ તેથી તે દુષ્ટ અજ્ઞાનથી આંધળા બનેલા રાજાએ છાના માના કેઈક પ્રયોગ કરીને પિતાના ભાઈને મરાવી નાખે. ૯ ત્યારે યશભદ્રા વિચારવા લાગી કે જેણે પિતાના નાનાભાઈને પણ મરાવી નાખે છે, તે હવે મારા શીળને ખચિત બગાડશે માટે હું હવે કઈ પણ ઉપાયથી) મારૂં શીળ બચાવું. ૧૦ એમ ચિંતવીને જિન વચનથી રંગાયેલી યશોભદ્રા પિતાના આભરણ સાથે લઈને સાકેતપુરથી ઝટપટ એકાએક રવાના થઈ. ૧૧ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ આઠમો ગુણ. पडिवन्न जणग भावस्स, थेरवणियस्स पउरपणियस्स, सत्येण सह सुहेणं, सावत्थि नयरि मणुपत्ता. १२ दुव्वारंतरभडकोडि, अजियसिरि अजियसेणमूरिस्स, मयहरियां मय हरिया, कित्तिमई नाम तत्थ त्थि. १३ तं नमिउं जसभहा, भद्दासइणी सुणेइ धम्मकह, .. कहिउँ नियतं, संबुद्धा गिलए दिवं. १४ . विज्जतो. वि हु गज्जो, जाणतीएवि तीइ नहु सिठो, मयहरियाए पुरओ, मा मा दिक्खं न दाहि त्ति. १५ कालक्कमेण बुढेि, गयंमि गम्भंमि. मयहरीइ इमा, . पुठा रहंमि साहइ, जहठियं कारणं तीसे. १६ ત્યાં કઈક બુટ્ટો વાણિયો ઘણે માલ લઈને શ્રાવસ્તી નગરી તરફ એ જ હતું તેને મળી એટલે તેણે તેણીને કહ્યું કે હું તારી તારા બાપ માફક સંભાળ લઈશ એટલે તેણે તેના સાથે સાથે હેમે પ્રેમે શ્રાવસ્તી આવી પહોંચી. ૧૨ ત્યાં અંતરંગ વિરિઓથી નહિ છતાયેલ એવા અજિતસેન સૂરિની મદ રહિત કીતિમતી નામે મહત્તરિકા આઈ હતી. ૧૩ તેને નમીને ભદ્ર આશયવાળી યશભદ્રા ધર્મકથા સાંભળવા લાગી, બાદ પિતાને વૃત્તાંત નિવેદન કરીને તેણીએ દીક્ષા ગ્રહણ કરી. ૧૪ . . . તેણીને ગર્ભ રહેલ હતા તે તેણીને માલમ છતાં પણ એને દીક્ષા નહિ આપે એમ વિચારી તેણીએ તે સંબંધી મહત્તાને કશી વાત નહિ કહી. ૧૫ . કાળક્રમે ગર્ભ વૃદ્ધિ પામતાં મહત્તરા તેણીને એકાંતમાં પૂછવા લાગી ત્યારે તેણીએ તેણીને ખરેખરૂં કારણ જણાવી દીધું. ૧૬ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. पच्छा पच्छन्नं चिय, ता धरिया जा मुगं पम्या सा, कय खुड्डग कुमरक्खो, सङगिहे वडिओ सो उ. १७ सिरि अजियसेणगुरुणा, समए पव्याविओ समयविहिणा, सिविखविओ य समग्गं, जइजण जुग्गं समायारं. १८ अह सो कमसो अइरूव, उव्वणं जुव्वणं समणुपत्तो, हीरिज्जतो विसएहिं, करणगामेण रुम्भंतो. १९ सज्झाये सीयंतो, संजम मणुपाळिउं अचायतो, पडिभग्गो जणणि सो, पुच्छइ उत्रिखमणहेडं. २० तं मुणि सा सहसा, कराळकुलिसाहय व्व दुकूखता, गग्गरसरं पयंपइ, हा किं ते चिंतियं वच्छ. २१ પછી જ્યાં સુધી તેણીની સુવાવડ થઈ ત્યાં સુધી તેણીને છાનીજ રાખવામાં આવી, બાદ પુત્ર જન્મતાં તેનું ક્ષુલ્લક કુમાર એવું નામ પાડવામાં આવ્યું, અને તે કેઈ શ્રાવકના ઘરે ઉછેરવામાં આવ્યું. ૧૭ - પછી તેને ગ્ય સમયે શાસ્ત્રની વિધિ પ્રમાણે અજિતસેન ગુરૂએ દીક્ષિત કર્યો, અને યતિ જનને એગ્ય સઘળે આચાર શીખવ્યું. ૧૮ હવે તે ક્ષુલ્લક મુનિ અનુક્રમે અતિ રૂપવાળું વન પામે થકે વિષયેથી લેભા થકે ઇંદ્રિયને દાબી રાખવા અસમર્થ બન્યા. ૧૯ તેથી તે રવાધ્યાયમાં મંદ પડે અને સંયમ પાળવામાં અશક્ત થયે એટલે ભગ્ન પરિણામી થઈને પિતાની માને સંયમ છે નાશી જવાને ઉપાય પૂછવા લાગે. ૨૦ તે સાંભળીને યશભદ્રા જાણે ઓચિંતી વજથી હણાઈ હોય તેમ દુઃખા થઈને ગદ્ગદ્ સ્વરે કહેવા લાગી કે હે વત્સ! તે આ શું ચિંતવ્યું છે? ૨૧ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ આઠમો ગુણ. ૧,૧૧૧૧૧૧૧૧૧ ૧ ૧ ૧ * * * जह चलइ मंदरो, सुसइ, सायरो ल्हसइ सयलदिसिचकं, तहविहु सप्पुरिसाणं, पयंपियं नन्नहा होइ. २२ सारय ससहरकरनियर, धवळसीळस्स पाणिणो वच्छ, मरणं पि वरं न कयावि, मीलभंगो जओ भणियं. २३ वर मरिसदनेभ्यो भिक्षया पाणवृत्ति, वर मनलनिपातल्पोपणा देहमुक्तिः, वर मसमगिरींद्र प्रस्थपातः पवित्रो, भवति तदपि नेष्टः शीळभंगो बुधानां. २४ पडुपवण पहयधयवड, चवळं नाऊण जुव्वणं जीयं, मा मुज्झसु वच्छ तुम, अकज्जसज्ज मणं काउं. २५ જે મેરૂ ચાલે, સાગર શોષાય, સઘળી દિશાઓ ફરી જાય, તે પણ સત્પરૂનું બેલેલું અન્યથા થતું નથી. ૨૨ શરદ ઋતુના ચંદ્રનાં કિરણો જેવા સ્વચ્છ શીળવાળા પ્રાણિને મરવું સારૂં છે, પણ શીળ ભાંગવું સારું નથી. ૨૩ ના દુશ્મનના ઘરેથી ભીખ માગી જીવવું સારૂં, અથવા તે અગ્નિમાં પીને બળી કરી દેહ મૂક સારે અથવા મોટા પર્વતની ટોચ પરથી ઝં. પાપાત કરે સારે, પણ પંડિત નેએ શીળભંગ કરે સારે માન્ય નથી. ૨૪ આ વન અને આયુષ્યને આકરા પવનથી ચળાયમાન થતી ધજાની માફક ચપળ જાણીને હે વત્સ ! તું અકાર્યમાં મન રાખી મુંઝા મા. ૨૫ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - શ્રી ધર્મરત્ન પ્રકરણું. vinmannnnnn को सुरनाहसमिद्धि, चइ दासत्त महिलसइ वच्छ, चइउं चिंतारयणं, कायमणि को व गिण्हेइ. २६ अवि लब्भइ इंदत्तं, अहमिदत्तं महानरिंदत्त, .. अमुरिंदत्तं न उणो, हे पुत्तय निव्वणं चरणं. २७ । इच्चाइ बहुपयारं. भणिओवि हु जाव ठाइ नहु एस, ... तो गुरुकरुणारसभर, पणुल्लिया भणइ इय जगणी. २८ जइ एव मज्झवसिओ, पुत्त तुमं ता ममोवरोहेण, इहयं गुरुकुळवासे, वारसवासे वइक्कममु. २१. भग्गेवि परीणामे, मणमि कामं फुरंतए कामे, एवं ति सो पवज्जइ, सुपुनदखिन्न जल जळही. ३० હે વત્સ, ઈદ્રની સમૃદ્ધિ મૂકી કરીને દાસપણાની ઈચ્છા કોણ કરે? અથવા ચિંતામણિ મૂકીને કાચને કોણ ગ્રહણ કરે ? ૨૬ હે પુત્ર, ઈદ્રપણું, અહમિદ્રપણું, મહાનરેદ્રપણું, તથા અસુરેપણું મળવું સુલભ છે, પણ નિર્દોષ ચારિત્ર મળવું દુર્લભ છે. ૨૭ . . ઈત્યાદિક બહુ પ્રકારે માતાએ સમજાવ્યા છતાં પણ તે સ્થિર થયે નહિ, ત્યારે અતિ કરૂણાવાળી માતા તેને આ રીતે કહેવા લાગી. ૨૮ . હે પુત્ર, જે તું મને વશવર્તી હોય તો મારા આગ્રહથી આ ગુરૂ કુળવાસમાં હજુ બાર વર્ષ રહે. ૨૯ ત્યારે તે દાક્ષિયરૂપ જળને જળધિ સમાન મુદલક કુમાર પિતાના મનમાં વિષયે ભોગવવાની ઈચ્છા પુરતી હોવાથી ભગ્ન પરિણામ છતાં પણ તે વાત સ્વીકારવા લાગે. ૩૦ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ આઠમો ગુણ. ૨૧૩ : * * * ***^^^^^^^^^^ ** -~ ~ ~... ' - - - वोलीणेसुय तेमुं, तेण पुणो पुच्छिया भणइ जणणी, आपुच्छमु बच्छ तुमं, मह गुरुणि जणणि सारित्थं. ३१ तेणवि तहेव विहिए, मय हरियाएवि तत्तियं कालं, . अब्भत्थिय सो धरिओ, आयरिएणावि एमेव. ३२ ... एव मुवज्झाएण वि, अडयालीसं गयाणि वरिसाणि, तहवि मगंपि मणं से, चरणे बंधइ न धिइ भावं. ३३... ही मोहविसपसत्ता, कहवि न चेति अप्पयं जीवा, इय चिंतिऊण एसो, उबेहिओ मूरिपमुहेहि. ३४ .:. पिउनामंका मुद्दा, कंबळरयणं च पुवसंठवियं, ... तस्स पिऊण नवरं, जणणीए सो इमं भणिओ. ३५ . બાર વર્ષ વ્યતિક્રમ્યા બાદ ફરીને તેણે માને પૂછયું, ત્યારે મા બેલી કે હે વત્સ, તું આપણી માતા સમાન મારી ગુરૂણીને પૂછ. ૩૧ ત્યારે તેણે તે ગુણીને પૂછ્યું એટલે તે મહત્તરાએ પણ બીજા બાર વર્ષ રહેવાની પ્રાર્થના કરી તેને ધરી રાખે, એ જ રીતે ત્રીજીવાર આચાર્ય બાર વર્ષ તેને અટકાવી રાખ્યું. ૩૨ ચોથીવાર ઉપાધ્યાયે બાર વર્ષ અટકાવ્યા એમ અડતાલીશ વર્ષ પ સાર થયા છતાં હજુ તેનું મન ચારિત્રમાં લગાર પણ ધીરજવાળું નહિ થયું. ૩૩ ત્યારે બધા વિચારવા લાગ્યા કે મેહના વિષને ધિકાર છે કે જેના વશે જો કોઈ પણ રીતે પિતાને ચેતવી શકતા નથી. એમ ચિંતવીને આ ચાર્ય વગેરાએ તેની ઉપેક્ષા કરી. ૩૪ કે ' બાદ પિતાના નામવાળી વીંટી અને કબળ રત્ન જે પૂર્વે રાખી મેત્યાં હતાં તે માતાએ તેને આપીને આ રીતે કહ્યું. ૩૫ . ' . * For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ^^^ ^ ^^^^^ * * * * * * * * * * * * इत्तो जत्थव तत्थव, मा गमिही वच्छ किंतु साएए, अस्थि निको पुंडरिओ, सो तुह होई महल्लपिया. ३६ पिउनामंका मुद्दा, रयणं दरिसिज्ज तस्स तं एयं, उपलखिजण सम्मं, सा दाही रज्जभागं ते. ७ एवं ति पवज्जित्ता, गुरूणो नमिडं च निग्गओ एसो, कमळाइ कुळनिकेए, कमेण पत्तो य साकेए. ३८ .. तव्येलं निवभवणे, पउरजणी जाइ अहमहमिगाए, .. पिच्छणयपिच्छगत्थं, खुड्डगकुमरो वि तत्थ गओ. ३१ कल्ले पिच्छिरस नर, वई ति चिंतिय तहिंचि आसीणो, नवनवभंगी संदोह, सुंदरं पिच्छए नटुं. ४० હે વત્સ, તું અહિંથી જ્યાં ત્યાં નહિ જતાં પરભારે સાજેતપુરમાં જજે, ત્યાં પંદરીક નામે રાજા છે તે તારો બેટો બાપ (કાક) થાય છે. ૩૬ તેને તું આ તારા બાપના નામવાળી મુદ્રા તથા કંબળરત્ન બતાવજે, એટલે તે તેને બરાબર ઓળખીને રાજ્યનો ભાગ આપશે. ૩૭ આ વાત કબૂલ રાખીને અને ગુરુને નમી કરીને તે ત્યાંથી નીકળે, તે લક્ષ્મીના કુળગૃહ સમાન સાકેતપુરમાં આવી પહોંચે. ૩૮ તે વખતે રાજાના મહેલમાં નાટક થતું હતું, તેને જોવાને નગરના લેક દડાદોડી કરતા જોઈ મુલક કુમાર પણ ત્યાં ગયો. ૩૯ રાજાને મળવાનું આવતી કાલ પર રાખીને તે ત્યાંજ બેસી જઈ નવનવી રચનાવાળું નૃત્ય જેવા લાગે, ૪૦ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ આઠમે ગુણ. ૨૧૫ तत्थ सयलंपि रयणिं, पणचिउं नहिया परिस्संता, ईसिं पयलायंती, पभायसमयंमि जणणीए. ४? बहुभायहायकरण, पओगसंजायरंगभंगभया, गीई गाण मिसेणं, सम्म पडिबोहिया एवं. ४२ सुट्ठु गाइयं मुट्ठु वाइयं, मुटु नश्चियं सामसुंदार, अणुपाळिय दीहराइओ, मुमिणते मा पमायए. ४३ तं मुणिय खुड्डएणं, कंवळरयणं पयच्छियं तीए, कुंडळरयणं निवनंदणेण, जसभहनामेणं. ४४ . सत्याहिवताए, सिरिकंताए मुभामुरो हारो, चिचिक्करयण कणगो, कडगो जयसंधिसचिवेण. ४५ मिंठेण कन्नपाळेणं, कुसरयणं च लक्खमुल्लाई, पत्तेय मिमाइ इओ, उदयपयं दिणयरो पत्तो. ४६ ત્યાં આખી રાત નાચીને થાકેલી નટી પ્રભાતે જરા કાં ખાવા લાગી ત્યારે તેની માતા વિચારવા લાગી કે આટલે લગી અનેક હાવભાવ કરી જમાવેલા રંગને રખેને ભંગ થઈ જશે તેથી તે ગીતિ ગાવાના મિશે કરીને તેણીને નીચે મુજબ પ્રતિબોધવા લાગી. ૪૧-૪૨ - રૂડું ગાયું, રૂડું વગાડયું, રૂડું નાખ્યું, માટે હે શ્યામસુંદરી, આખી રાત પસાર કરી હવે સ્વપ્નના અંતે ગફલત મ કર. ૪૩ તે સાંભળીને મુલક કુમારે તેણીને કંબળરત્ન આપ્યું, રાજાના પુત્ર યશોભદ્રે પિતાના કુંડળ ઊતારી આપ્યાં, સાર્યવાહની સ્ત્રી શ્રીકાંતાએ પિતાને દેદીપ્યમાન હાર ઊતારી આપે, જયસંધિ નામના સચિવે ચકચકતા રત્નવાળું પિતાનું કટક ઊતારી આપ્યું, કર્ણપાળ નામના કિંઠે (હાથી પાળનારાએ) અંકુશરત્ન આપ્યું, એમ એ બધી લાખ મૂલ્યની વસ્તુઓ તેમણે ભેટ આપી એટલામાં સૂર્ય ઊગે. ૪૪-૪૫-૪૬ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ****** *** * अह भावजाणणट्ठा, निवेण पढमंपि पणिओ खुड्डो, किंकारण मिह दाणं, महप्पमाणं तए दिन्नं. ४७ । तो तेण मूळ ओ वि हु, कहिओ सचोवि निययंबुत्तो, जा सज्जो रज्जकए तुह पासे इत्थ पत्तो म्हि. १८ गीई इमं निसामिय, संबुद्धो विसयविसय विगइच्छो, पव्यज्जापरिपाळण, पच्चलचित्तो य जाओ म्हि. ४९ उवकारिणि त्ति काउं, कंबळरयणं इमीइ मे दिन्नं, तं भायनंदणं जाणिऊण राया भणइ तुट्ठो. ५० , अइसच्छ वच्छ गिण्हमु रज्ज पिणं विसयविसयमुहसहियं, किं इमिणा देसकिलेस कारिणा वयविसेसेण. ५१ હવે ભાવ જાણવા માટે રાજાએ પહેલાં ભુલકને કહ્યું કે તે આવડું મોટું દાન શા કારણે આપ્યું? ૪૭ છે ત્યારે તેણે મૂળથી સઘળે પિતાને વૃત્તાંત કહી બતાવ્યું, અને કહ્યું • કે ચાવત્ રાજ્ય લેવા માટે સજજ થઈ તારી પાસે આવી ઊભું છું. ૪૮ પણ આ ગીતિ સાંભળીને હું પ્રતિબુદ્ધ થયે છું અને વિષયની ઈ ચ્છાથી વેગળો થઈ પ્રવ્રજ્યા પાળવા માટે દઢ નિશ્ચયવાનું થયે છું. ૪૯ તેથી એને ઉપકાર કરનારી જાણીને મેં એને કંબળરત્ન આપ્યું છે, છે ત્યારે તેને પિતાના ભાઈને પુત્ર જાણીને રાજા સંતેષ પામી કહેવા • લાગે. ૫૦. .. હે અતિ પવિત્ર વત્સ, આ ઉત્તમ વિષય સુખવાળું રાજ્ય ગ્રહણ કર-શરીરને કલેશ આપનાર વ્રતનું તારે શું કામ છે? ૫૧ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સામે ગુણ, ,, खुड्डोवि भणड़ नरवर को णु सकं नो करेइ रज्जकए, आउयसेसे चिरकाळ, पाळियं संजमं विहलं. ५२ अहनियपुत्तप्पा, निवेण भणिया कहेह भो तुम्ह, दामि कारणं किं, तो उत्तं निवइतणएण, ५३ ताढ तुमं वावाइय, रज्ज मिमं गिहिउं समीहंतो, गीई मुणिय नियत्तो, रज्जे विसएमु य विरत्तो. ५४ सिरिकता वि पपई, नरवर पइणो ममं पत्थस्स, अताइ दुवाळस, वरिसाइ अहं च चिंतेमि. ५५ अवरं करेमि कंतं, किंतु किलिस्सामि तस्स आसाए, गीइ सवणेण पुणो, थिरचित्ता संपयं जाया. ५६ ક્ષુલ્લક ખેલ્યા, હે નરવર, ચિરકાળ પામેલા પેાતાના સયમને અ તકાળમાં રાજ્યના માટે કાણ નિષ્ફળ કરે. પર ૨૧૭ બાદ પોતાના પુત્ર પ્રમુખને રાજાએ કહ્યું કે તમે જે દાન આપ્યું તેના કારણેા કહી બતાવેા ત્યારે રાજપુત્ર ખેલ્યા. ૫૩ હે પિતા, હું તમાને મારીને આ રાજ્ય લેવા ઈચ્છતા હતા, તે આ ગીતિ સાંભળીને રાજ્ય અને વિષયેામાં વિરક્ત થયેા છું. ૫૪ શ્રીકાંતા ખેલી કે હે નરવર, મારા પતિ પરદેશ ગયા ને ખાર વર્ષ વ્યતિકસ્યા છે તેથી હું વિચારવા લાગી હતી કે હવે બીજો પતિ કરૂ કેમકે પ્રવાસે ગએલા પતિની આશાથી ખાલી કલેશ પામુ છું, પરંતુ આ ગીતિ સાંભળવાથી હવે સ્થિર ચિત્તવાળી થઈ છે. ૧૫-૫૬ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. जयसंधिणा उ फुडसच्च, वयणअणुसंधिणा समुल्लवियं, देव अहं अननिवेहि, भत्तिपणइक्कपवणहिं. ५७ सद्धि घडेमि किंवा, नव त्ति पुव्वं इमं विचितंतो, गीई सवणा संपइ, तं पइ भत्तिभरो जाओ. ५८ मिठेण पुणो भणियं, अहंपि सीमाळ दुराईहिं, आणेह पट्टहत्यि, अहवा मारेहि इय वुत्तो. ५१ संसय दोलाचलचित्त, वित्तिओ संठिउं चिरंकाळ, इण्हि मुणित्तु गीइं, जाओ पहु वंचणा विमुहो. ६० अह तेसि मभिप्पाय, जाणिय तुठेण पुंडरियरबा, दिना णुना जं भे, पडिहासह तं करेह ति. ६१ સ્પષ્ટ સત્ય પ્રતિજ્ઞાવાન્ સંધિ બોલ્યો કે હે દેવ, હું નેહપ્રીતિ બતાવનાર બીજા રાજાઓની સાથે મળી જાઉં કે કેમ કરૂં. ૫૭ એમ ડગમગ થતું હતું, પણ હમણા આ ગીતિ સાંભળીને તમારા પર દઢ ભક્તિવાન્ થ છું. ૫૮ મિઠ બે કે મને પણ સીમાડાના દુષ્ટ રાજાઓ કહેતા હતા કે પદહસ્તિને લાવી અમને સોંપ અથવા તેને મારી નાખ; ૫૯ તે હું ઘણે કાળ ડગમગ થઈ રહ્યું હતું, પણ હમણું આ ગીતિ સાંભળીને સ્વામિ સાથે દગો રમવાથી વિમુખ થયે છું . આ રીતે તેમના અભિપ્રાય જાણીને ખુશી થઈ રાજાએ તેમને હુકમ આપે કે હવે જેમ તમને સારું લાગે તેમ કરો. ૬૧- For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ નવમો ગુણ. ૨૧૯ एवंविहं अकजं, काऊणं किच्चिरं वयं काउं, जाविस्सामु ति पयंपिऊण मंजाय वेरगा. ६२ खुडगकुमरसमीवे, सब्वेविहु तक्खणेण पव्वइया, तेहि ममं स महप्पा, पत्तो नियसुगुरुपयमूले. ६३ गुरुणा पसंसिओ सो, दक्खिन्नमहोयही अहीयसुओ, पाळिय अकलंकवओ. पत्तो अपुणब्भवं ठाणं. १४ एवं फलं क्षुल्लकुमारकस्य स्पष्टं मुदाक्षिण्यवतो निशम्य, सदा मदाचारविवृद्धि हेनो स्तदत्र भव्याः कुम्त प्रयत्नं. ६५ इति क्षुल्लककुमार कथा समाप्ता. આવી રીતનું અકાર્ય કરીને આપણે કેટલું જીવનાર છીયે? એમ બેલીને તેઓ વૈરાગ્ય પામી શુક્લક કુમારના પાસે તરત પ્રત્રજિત થયા. બાદ તેમને સાથે લઈ તે મહાત્મા પોતાના ગુરૂ પાસે આવ્યું. દર-૬૩ ગુરૂએ તે દાક્ષિણ્યસાગર કુમારની પ્રશંસા કરી. બાદ તે સંપૂર્ણ આગમ શીખી નિર્મળ વ્રત પાળી મોક્ષ પામે. ૬૪ આ રીતે દાક્ષિણ્ય ગુણવાળા સુલક કુમારને પ્રાપ્ત થએલું ફળ સ્પષ્ટ રીતે સાંભળીને હમેશાં સદાચારની વૃદ્ધિના અર્થે હે ભવ્ય, તમે પ્રયત્ન કરે. ૬૫ એ રીતે ક્ષુલ્લક કુમારની કથા છે. નવમ ગુણ. निरूपितः सुदाक्षिण्य इत्यष्टमो गुणः, संप्रति लज्जालु रिति नवमं गुणं व्याख्यानय नाह. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. સુદાક્ષિણ્યપણું રૂપ આઠ ગુણ કહ્યા. હવે લજજાળુપણ રૂપ નવમા ગુણનું વર્ણન કરે છે – ' ( 2 થા.) लज्जालुओ अकज्जवज्जइ दूरेण जेण तणुयंपि, आयरइ सयायारंन मुयइ अंगीकयं कहवि. १६ (મૂળ ગાથાનો અર્થ.) લજાળુ પુરૂષ નાનામાં નાના કાર્યને પણ દર વર્જી છે, તેથી તે સદાચાર આચરે છે અને સ્વીકારેલ વાતને કોઈ પણ રીતે મૂર્તિ નથી. ૧૬ (ટીકા.) लज्जालुओ त्ति लज्जावान---अकार्य कुत्मितकृत्यं ( नत्रः कुत्सनाथत्वात् ) वर्जयति परिहरति-दरेण विश्कर्षण-येन हेतुना तेन धर्माधिकारी ति प्रकृतेन योगः--तनुक मपि स्तोक म प्यास्तां बद्विति. લજજા એટલે લજજાવાળા પુરૂષ-અકાર્ય એટલે શું કામને (ઈહિ નવ કુસાના અર્થે છે) વર્જ છે એટલે પરિહરે છે-દૂરથી એટલે છેટે રહીને જે કારણે તે કારણે તે ધર્મનો અધિકારી થાય છે એમ સંબંધ જોડ તનુ એટલે છે અકાર્યને પણ વર્જ છે, તે ઝાઝાની શી વાત કરવી. તાં . વ વરસતા, દુરાજ જતિ શંકર, ' नऊणो कुणनि कम्म, सप्पुरिमा में न काय-इति) For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ નવ ગુણ. ૨૨૧ જે માટે કહેવું છે કે -- પર્વત જેવડા મોટા દુઃખથી મોત પામે, તે પણ પુરૂષે જે ન કરવાનું કામ હોય તે કરતા નથી. तथा आचार त्यनुतिष्ठति सदाचारं शोभनव्यवहारं-तस्याउ लज्जाहेतुत्वात. વળી સદાચાર એટલે સારો વ્યવહારને આચરે છે એટલે બજાવે છેકેમકે તે કરવામાં કશી શરમ લાગતી નથી. तथा न नेव मुंचति त्यज त्यंगीकृत कक्षीकृतं प्रतिज्ञाविशेप मिति योगः-कथ मपि स्नेहवला भियोगादिना प्रकारेणापि-लज्जाहेतुत्वा दारब्ध परित्यागस्य. વળી અંગીકૃત એટલે સ્વીકારેલ પ્રતિજ્ઞા વિશેષને તે પુરૂષ કોઈ પણ રીતે એટલે કે નેહ અથવા બળાભિગ વગેરે કઈ પણ પ્રકારે મૂકતે નથી એટલે ત્યાગ કરતો નથી. કારણ કે આરંભેલા કામને છોડવું એ લજાનું કારણ છે. 11;– दूरे ता अन्नजणों, अंगे च्चिय नाइं पंच भयाइं. तमि पि य लज्जिन्नइ, पारद्धं परिहरंतेहिं. જે માટે કહેવું છે કે – * શેષ લોકે તે દુર રહે પણ પિતાના અંગમાં જે પાંચ ભૂત છે તેનાથી પણ જે આરંભેલું કામ છે છે તેને શરમ ખાવી પડે છે. मुकुलोत्पन्न एवंविधो भवति, विजयकुमारवत्. . મુકુલમાં જલિ પુરૂષ એવા પ્રકાર હોય છે-વિજય કુમારના માફક. - - - - For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. विजय कुमार कथा चैवं. अस्थि सुविसाल साला, दुहा बिसाला पुरी विसाल ति तत्थ निवो जयतुंग, चंद्रवई तस्स पाणपिया. १ लज्जानइ नइनाहो, पडुपयड पयाव विजिय दिणना हो, परकज्ज सज्ज चित्तो, विजओ नामेण तप्पुत्तो. २ अमिदि कोइ जोई निवभवण मंठियं कुमरे, भालवल मिलियकर कमल, संपुडो फुड मिमं भण. ३ कुमर मह अज्ज कमिण, ठमीइ रयणीइ भइरव मसाणे, मंत साहंतस्सय, तं उत्तरसाहगो होमु ४ तं पडिवज्जइ कुमरो, परोपरोहप्पहाण मणकरणो, पत्तो य भणियठाणे, करे करेऊण करवालं. ५ વિજય કુમારની કથા આ પ્રમાણે છે. પહેાળા કિલ્લાવાળી અને વિસ્તાર તથા સમૃદ્ધિ એ બે પ્રકારથી મહાન્ એવી વિશાળા નામે નગરી હતી, ત્યાં જયતુંગ નામે રાજા હતેા, તેની ચંદ્રવતી નામે સ્ત્રી હતી. ૧ તેમને લજજારૂપ નદીઓને સમુદ્ર અને પ્રતાપથી સૂર્યને જીતનાર અને પરોપકાર કરવામાં તત્પર એવા વિજય નામે પુત્ર હતા. ૨ એક દિવસે રાજમેહેલમાં રહેલા તે કુમારને કાઈક યોગી હાથ જોડી પ્રણામ કરીને આ રીતે વીનવવા લાગ્યા. ૩ હે કુમાર! મારે આજ કાળી આઠમની રાતે ભૈરવ સ્મશાનમાં મ‘ત્ર સાધવુ' છે, માટે તુ' ઉત્તરસાધક થા. ૪ કુમાર તેના ઉપરોધથી તે વાત કબુલ રાખી, હાથમાં તરવાર .લગ્ન તે સ્થાને પહોંચ્યા. ૫ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ નવમો ગુણ. तो जोई जाई जोइ, कुंडकालयं करित्तु सुपवित्तो, रत्तकणवीर गुग्गुल, माईहिं तं च तप्पेउं. ६ पणिय निसग्ग उवमग्ग, वग्ग संसग्गरंगिरे तत्थ, नियसत्त चन्न डरभर, कुमर खणं होमु अपमत्तो. ७ निरूनियनासावंसग्ग, लग्गनयणो जवेइ जा मंतं, कुमरोवि जाव चिठइ, तप्पासे खागवग्ग करो. ८ ताव निरवज्जविज्जो, एगो विज्जाहरो तहिं पत्तो, अह जंपइ कुमरं पइ निडालतड घडिय करकोसो. ९ तुम मुत्तम सत्तथरो सि, सरणपत्ताण तं सरनो सि, बहु अत्थिसत्य मण चिंतिय, त्थ कप्प दुमो तं सि. १० પછી યોગિએ ત્યાં પવિત્ર થઈને કુંડમાં અગ્નિ સળગાવી અને તેમાં રાતી કણિયાર તથા ગુગુળ વગેરે હોમવા લાગ્યું. ૬ - તેણે કુમારને કહ્યું કે ઈહાં સહજમાં અનેક ઉપસર્ગ થશે, તેમાં તારે બીક નહિ ખાતાં હિમ્મતમાં રહી ક્ષણભર પણ ગફલત નહિ કરવી. ૭ તે પછી તે પિતાના નાક પર દષ્ટિ લગાવી મંત્ર જપવા લાગે, અને કુમાર પણ તેના પડખે તરવાર હાથમાં ધરી ઊભો રહ્યો. ૮ એટલામાં એક ઉત્તમ વિદ્યાવાન વિદ્યાધર ત્યાં આવ્યું, તે પિતાના લલાટે હાથ જેવ કુમારને કહેવા લાગ્યો. ૯ હે કુમાર, તું ઉત્તમ સત્ત્વવાનું છે, તું શરણાગતને શરણ કરવા લાયક છે, વળી અથિઓના મનવાંછિત પૂરણ કરવામાં તું કલ્પવૃક્ષ સમાન છે. ૧૦ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ता तायव्वातायन्त्र, पुत्तिया मह पिया इमा तुमए. जा वेरियरं दप्पदुद्धरं जिणिय एम अहं. ?? ' किंकायव्यविमूढो, जाव अविचिए कुमरी, तो झत्ति उप्पत्ता, पत्तो खयरो अदिठिपहं. १२ इत्थंतरंमि नियसिय, कत्ती कत्ती रउद्दपाणितलो. असिमसिकसिण सरीरो, गुंजापुंजारुणत्थिउडो. १३ अट्टहास जिय फुट्ट माणवं भंडभंडचंडरवी, हण हण हणत्ति भणिरो, समुठि रक्खसो एगो. १४ perverted भइ य जोई रे रे, अणज्ज अज्जवि अकज्जसज्ज इहं, मज्झवि पूय मकाउं, चिउसि ता धिठ नटो सि. १५ માટે હું જ્યાં લગી મારા દુશ્મન ગર્વિષ્ટ વિદ્યાધરને જીતીને છઠ્ઠાં આવું ત્યાં લગણ આ મારી સ્ત્રીને તારે પુત્રી માફ્ક સ`ભાળવી. ૧૧ કુમાર હુશિયાર છતાં પણ શુ કરવુ' એવા વિચારમાં મુ’ઝાઇ પડયે તેટલામાં તે તે વિદ્યાધર ઝટ ત્યાંથી ઊડીને નજરથી વેગલે જતા રહ્યા. ૧૨ એટલામાં તો ત્યાં હાથમાં કાતર પકડેલ હોવાથી ભયાનક લાગતા, તરવાર અને શાહીની માફ્ક કાળા શરીરવાળા અને ચણાઠીના માક લાલ આંખા વાળા, તેમજ અટ્ઠટ્ટહાસ્યથી ફૂટતા બ્રહ્માંડના પ્રચ ́ડ અવાજને પણ જીતનારી અને મારા-મારા-મારે” એમ પાકાર પાડતા એક રાક્ષસ ઊચેા. ૧૩-૧૪ તે ચાગિને કહેવા લાગ્યા કે અરે અનાર્ય અને અકાર્ય કરવામાં સજ્જ રહેનાર, આજે પણ મારી પૂજા કર્યા વગર તું આ કામ કરે છે, માટે હું ધી, આજે તારા નાશ થનાર છે. ૧૫ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ - નવ ગુણ. ૨૨૫ मह मुहकुहर हुयासे, तुह संगिल्लं इमं कुमारं पि, लहु दहउ तणगणं पि व, अहव कुसंगो न कि जणइ. १६ सव्वयणसवण उप्पन्न, मन्नुभरिओ भणेइ तो कुमरो, रे रे तुह ज्ज पत्तं, कयंतदत्तं समणुपत्नं. १७ मइ पासठिए विग्धं, इमस्स सको वि काउ नहु सको, इय जंपतो पत्तो, झत्ति कुमारो तयासन्नं. १८ अह दोवि कोवकडनिवड, भिउडिणो फुरफुरंत अहरदला, अन्नुन्नं पहरंता, तज्जंता फरुसवयणेहिं. १९ जा संपत्ता दुरं, ता नवरयणीयरु ब रयणियरो, खिण मित्तेणं कुडिलो, नयण अगोयर पहं पत्तो. २० મારા મુખમાંથી નીકળતી અગ્નિ તને અને આ કુમારને પણ તણખલાની માફક જલદી બાળી નાખશે, કારણ કે એણે પણ કુસંગ કર્યો છે. ૧૬ તેના વચન સાંભળવાથી ગુસ્સે થઈને કુમારે કહેવા લાગે કે અરે તુંજ આજે મતના દાંતમાં પડનાર છે. ૧૭ જ્યાં સુધી હું પાસે ઊભું છું ત્યાં સુધી એને ઈંદ્ર પણ વિન્ન કરી શકે તેમ નથી, એમ બેલતે થકે ઝટ કુમાર તે રાક્ષસ પાસે આવી પહૈ . ૧૮ હવે તે બે કેપથી ભ્રકુટિ બાંધીને અને હોઠ દાબીને એક બીજાને પ્રહાર કરવા લાગ્યા તથા કઠોર વચનોથી તર્જના કરવા લાગ્યા. ૧૯ તેમ કરતા થકા તે દૂર ગયા તેટલામાં નવા રજનીકર (ચંદ્રમા ) ની માફક તે કુટિલ રજનીચર (શક્ષસ) ક્ષણવારમાં અદ્રશ્ય થઈ ગયે. ૨૦ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. पडियागओ कुमारो, गयजीयं जोइयं निएऊण, गुरुतर विसाय विहुरो, पलोयए खेयरिं तेण. २१ स मवि मयच्छि मपिच्छिय, हयसबस्सु व्व दीणकसिणमुहो, निदइ अचाण मताण कारणं सरणपत्ताण. २२ इत्तो झति स पत्तो, खयरो कुमरं नमित्तु बज्जरइ, तुज्झ पभावेण मए निहो दक्खो वि पडिवरखो. २३ ता परनारि सहोयर, सरणागय वज्जपंजर सुधीर, अणवज्जकज्ज अप्पसु, मह पाणपियं पियं कुमर. २४ परकज्ज उज्जयमणो, अह बीओ नस्थि इत्थ जियलोए, जयतुंगरायवंसो, विभूसिओ तुज्झ जम्मेण. २५ ત્યારે કુમાર પાછો વળી આવીને જોવા લાગે તો ગિ મરે તેણે દીઠો તેથી તે ભારે વિષાદ પામી તે વિદ્યાધરીને જેવા લાગે. ૨૧ તે પણ તેના જેવામાં નહિ આવી એટલે તે વંટા હોય તેમ ઝંખવાણે પડી પિતાને નિંદવા લાગ્યું કે અરે હું શરણાગતને પણ રાખી શકશે નહિ. ૨૨ એટલામાં તે ખેચર જલદી ત્યાં આવીને કુમારને કહેવા લાગ્યું કે તારા પ્રભાવે કરીને મેં મારા હશિયાર દુશ્મનને પણ મેં મારી નાખે છે. ૨૩ માટે હે પરનારી સહોદર, શરણાગતને રાખવા વજૂ પિંજર સમાન સુધીર, નિર્મળ કાર્ય કરનાર કુમાર, મારી પ્રાણપ્રિયા મને આપ. ૨૪ • પરાયા કાર્ય સાધવામાં તત્પર આ જીવલેકમાં તારા જે બીજે કેઈ નથી, અને તારા જન્મથી જયતું. રાજાને વંશ શેજિત થએલ છે. ૨૫ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ સાતમે ગુણ. ૨૨૭ जह जह थुम्वइ कुमरो, तह तह उव्विग्गमाणसो धणियं, लज्जाभरमंथरकंधरो य नहु किंपि जपेइ. २६ तं पइ पुणा पयंपइ, खयखारं पि व खरं गिरं खयरो, जर तुहकज मह पणइणीइ ता जामि एस अहं. २७ तुहसरिसपवर पुरिसस्स, मह पिया जइ सि जाइ उवओगं, लद्धं जं लहियव्यं, मणं पि मा कुणमु मणखेयं. २८ इय खुत्तुं उप्पइओ, खयरो ता चिंतए इमं कुमरो, अहह बहुपाव भरिओ, निम्मलकुल दूसणो अहयं. २९ सरणागए न रक्खइ, विजयकुमारु ति किं न पज्जत्तं, जं कुणसि परस्थिकलंक, अंकियं मज्झरे दिव्व. ३० આ રીતે જેમ જેમ તે વિદ્યાધર તેની સ્તુતિ કરવા લાગે તેમ તેમ કુમાર ભારે ઉદ્વિગ્ન થઈને લાજથી કાંધ નમાવી કંઈ પણ બોલી શકો નહિ. ૨૬ ત્યારે તેના પ્રત્યે ફરીને જખમમાં ખાર નાખીયે તેમ તે વિદ્યાધર બારી વાણી બોલવા લાગે કે જે તારે મારી સ્ત્રીને ખપ હોય તો હું આ જાઉં છું. ૨9 ત રા જેવા મહા પુરૂષને જે મારી સ્ત્રી કામ આવે તે પછી શે વધારે લાભ મેળવે છે? માટે તું લગારે ખેદ મ કર. ૨૮ એમ કહીને વિદ્યાધર ઊડતો થયો, ત્યારે કુમાર વિચારવા લાગ્યો કે અરેરે હું બહુ પાપી થયે અને મેં મારા નિર્મળ કુળને દૂષિત કર્યું. ૨૯ ' અરે દૈવ, વિજય કુમાર શરણાગતને રાખી શક્યું નહિ, એટલામાં જ તું નહિ ધરાવે છે જેથી વળી તું મને પરરથી કલંકિત કરાવે છે! ૩૦ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ पर मिह पाणच्चाओ, लज्जिकधणाण पवरपुरिसाण, भठपइन्नाण कलंकियाण, न जियंपि जं भणियं. ३१ लज्जां गुणौघ जननी जननी मिवा या, . मत्यंत शुद्ध हृदया मनुवर्तमानाः तेजस्विनः मुख मम् नपि संत्यजंति, सत्यव्रत व्यसनिनो नपुनः प्रतिज्ञां. ३२ इइ चिंताभरविहुरं, कुमरं को वि हु सुरो सुकंतिल्लो, जंपइ आहरणपहा, उज्जोइय सयलदिसिचको. ३३ मा कुणमु कुमर खेयं, सेयं एवं मुणेहि महवयणं इयरो वि भणइ तुह वयण, सवणपवणा य मे सवणा. ३४ आह सुरो वीरपुरे, पुरंमि जिणदास नामवर सिठी, कय गुरुजण अणुसिठी, अइधम्मिठी विमलदिठी, ३५ લજાવાનું મહા પુરૂષ પ્રાણ ત્યાગ કરે એ સારું છે, પણ ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળા કલંક્તિ જનોનું જીવવું નકામું છે. ૩૧ અત્યંત પવિત્ર હૃદયવાળી આર્યા માતાની માફક ગુણ સમૂહની ઉ. ત્પાદક લજજાને અનુસરતા તેજસ્વી જનો પોતાના પ્રાણને સુખે મૂકી આપે છે, પણ તે સાચા વ્રતની ટેકવાળા જેને પોતાની પ્રતિજ્ઞા મેલતા નથી. ૩૨ આ રીતે ચિંતામાં પડેલા કુમારને કેઈક કાંતિવાળો દેવ પિતાના આભરણની પ્રભાથી બધી દિશાઓને ઝળકાવતા થકે કહેવા લાગ્યો. ૩૩ હે કુમાર તું ખેદ મ કર, પણ આ મારૂં કલ્યાણકારી વચન સાંભળ. ત્યારે કુમાર બોલ્યો કે મારા કાન તારૂં વચન સાંભળવા તૈયાર છે. ૩૪ દેવતા બોલ્યો કે વીરપુર નગરમાં જિનદાસ નામે ઉત્તમ શેઠ છે, તે તેના ગુરૂજનથી શિક્ષા પામેલ છે અને અતિધર્મિષ્ટ તથા નિર્મળ દ્રષ્ટિવાળા છે. ૩૫ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ નવમો ગુણ. કાન - * . .* - - - - - - - तस्प्त य मिच्छद्दिठी, मित्तो अइवल्लहो धणो नाम, . सो पडिवज्जइ वज्जिय, विसओ तावसवयं कइया. ३६ तो चिंतइ जिणदासो, एए अन्नाणिणो वि जइ एवं, पावभरपसरभीरु, विसं व विसए परिहरंति. ३७ अवगय भवस्सरुवा, जिणपवयण सवण नाय नायव्या, निम्मल विवेइणोविहु, ता किं अम्हे न ते चइमो. ३८ इय चिंतित्तु सविणयं, विणयंधरगुरु समीव गहियवओ, अणसण विहिणा मरिउं, जाओ सोहम्मसग्गसुरो. ३९ मित्तं पि वंतरं तं जायं सो झत्ति ओहिणा दर्छ, निययं रिद्धिसमुदयं, निदंसए वोहणत्थं सो. ४० તેને અતિ વલ્લભ ધન નામે એક મિથ્યા દષ્ટિ મિત્ર છે, તેણે એક વખતે વિષય સુખ છોડીને તાપસની દીક્ષા લીધી. ૩૬ ત્યારે જિનદાસ વિચારવા લાગે કે આ ઓછા જ્ઞાનવાળા પણ જે આ રીતે પાપથી ડરીને વિષની માફક વિષને તજે છે તે ભવના સ્વરૂપને સમજનારા અને જિન પ્રવચન સાંભળવાથી જાણવા ગ્ય વસ્તુને જાણનારા નિર્મળ વિવેકવાન અમારા જેવા તે વિષને કેમ નહિ ડિયે? ૩૭–૩૮ એમ ચિંતવીને વિનયપૂર્વક વિનયંધર ગુરૂના પાસે વ્રત લઈ અનસન કરી કરીને સિાધર્મ દેવલેકમાં તે દેવતા છે. ૩૯ તેણે અવધિ જ્ઞાનથી પિતાના મિત્રને વ્યંતર થએલે છે, તેથી તેને બોધ આપવા ખાતર તેણે પિતાની ઋદ્ધિ તેને બતાવી. ૪૦ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. * * * . . . . . . . - - * चिंतेइ वंतरो तो, अव्वो लहिऊण मणुय जम्म महं, जइ जिणधम्मं तइया, सेवंतो नो मुही हुँतो. ४१ जइ रे जिय गुणगुरुणो, गुरुणो अमरत्तरू व सेवंती, तो रूद्ददरिदं पि व, न लहंतो हीणअमरत्ते. १२ जइ जिय जिणपवयणअमय, पाणपवणो तया तुम हुँतो, असरिस अमरिम विसपर, वसत्तणं तो न पावतो. ४३ इच्चाइ बहुविहं जूरिऊण नियमित्त अमरवयणेण, सम्मं सम्मं धम्मो, पडिवन्नो मुक्खनरूपीयं. ४४ दसवरिस सहस्स ठिई, निययं जाणित्तु भणइ मुरपवरं, परकज्जचित्त मणुयत्तणे वि वोहिज्ज मं मित्त. ४५ ત્યારે વ્યંતર ચિંતવવા લાગ્યું કે અરે મનુષ્ય જન્મ પામીને તે વખતે મેં જે જિન ધર્મ સે હોત તો હું કે સુખી થાત. ૪૧ અરે જવ તે કલ્પવૃક્ષની માફક ગુણવાન ગુરૂ સેવ્યા હતા તે બયંકર દારિદ્રયની માફક આ નીચ દેવપણું નહિ પામત. ૪૨ અરે જીવ. જે તે જિન વચનરૂપ અમૃતનું પાન કર્યું હતું, તે ભારે અમર્ષરૂપ વિષવાળું આ પરવશપણું નહિ પામત. ૪૩ ઈત્યાદિ બહુ પ્રકારે શેક કરીને પિતાના મિત્ર-દેવતાના વચને કરીને તે ભાગ્યશાળી યંતર મિક્ષરૂપ તરૂના બીજ સમાન સમ્યકત્વને રૂઢ રીતે પામે. ૪૪ પછી તેણે દશ હજાર વર્ષની પોતાની સ્થિતિ જાણીને તે દેવતાને કહેવા લાગ્યું કે હે પરકાજુ દેવ, હું મનુષ્ય થાઉં તે ત્યાં પણ મને તું પ્રતિબોધ આપજે. ૪૫ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ નવ ગુણ. ૨૩૧ तियसेण वि पडिवन्ने, उव्यट्टिय वंतरो तुम जाओ, एकंतवीरविची, न मुणसि नामपि धम्मस्स. ४६ तो तुज्झ बोहणकए, मए इमा बहुल बहुलिया विहिया, ओहावणं अपत्ता, जे नहु बुज्झति माणधणा. ४७ इय मुणमाणु च्चिय, जाइसरण फुडवियड मुणियनियचरिओ, कुमरो विन्नवइ मुरं, विवोहिओ साहु साहु तए. ४८ तं मह मिचो तं मज्झ बंधवो तं सया गुरु पज्झ, इय भणिय गिण्हइ वयं, सुरअप्पियसाहुनेवत्थो. ४९ तो कयकाउस्सग्गं, कुमरमुणिं खामिउं पणमिउं च, पत्तो मुरो सठाणं, उदिओ इत्थंतरंमि रवी. ५० તે દેવે તે વાત કબૂલ કરી–બાદ તે વ્યંતર ત્યાંથી આવીને તું થયે છે–તું છે કે એકાંત શુરવીર છે, છતાં હજુ ધર્મનું નામ પણ જાણુ નથી. ૪૬ તેથી તેને બોધવા માટે મેં આ ભારે માયા કરી છે. કારણ માનવાળા પુર પાછા પડયા શિવાય પ્રતિબોધ પામતા નથી. ૪૭ એમ સાંભળવાની સાથે જ તેને અતિ સ્મરણ થતાં તેને પોતાનું ચરિત્ર ફુટપણે ભાસમાન થયું, એટલે તે કુમાર તે દેવને વીનવવા લાગે કે તે મને ઘણે સારે બોધિત કર્યો. ૪૮ તુજ મારે મિત્ર છે, તું જ મારે બંધુ છે, તુંજ હમેશાં મારે ગુફ છે, એમ બોલીને તે દેવે આપેલ સાધુને વેષ લઈ તેણે વ્રત લીધાં. ૪૯ - પછી તે કુમાર કાયેત્સર્ગમાં ઊભે રહ્યા એટલે દેવતા તેને ખમાવી અને નમીને પિતાને સ્થાને ગમે એટલામાં સૂર્ય ઊગે. ૫૦ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तत्थेव तया पत्तो, जयतुंगनिवो वि कुमरसुद्धिकए, पुत् निइत्तु सहस त्ति, लुत्तविहुरं भणइ दीणो. ५१ हा वत्छ पणयवच्छल, छलिया अम्हेवि कह तए एवं, धवलजस धरसु अज्जवि, रज्जधुरूद्धरण धवलत्तं. ५२ वुढवयचिय मेयं, वय मुज्जमु झत्ति सत्तिनयकलिय, तुह वयणामय पाणं, लहु लहइ जणो इमो वच्छ. ५३ इय जपंतं निमुणिय, मोह तिव्वं निवं विवोहेलं, पारियकाउस्सग्गो, कुमरमुणी भणइ वयण मिणं. ५४ भो भो नरिंद तडिलय, चलाइ अभिमाण मित्तमुहयाए, सग्गापवग्गसंसग्ग, मग्गगुरू विग्ध भूयाए. ५५ તે વેળાએ તુ રાજા પણ કુમારને શોધતે થકે ત્યાં આવી પહિએ, તે પુત્રને (સાધુ થએલે) જોઈને દીન થઈ શકથી ગગપણે નીચે મુજબ કહેવા લાગ્યું. ૫૧ અરે સ્નેહવળ વત્સ, તે આ રીતે અમને કેમ છેતર્યા? હે નિમળ યશવાળા પુત્ર, હજુ પણ તું રાજ્યની ધુરા ઉપાડવાને ધોરી પણું ધારણ કર. ૫૨ વૃદ્ધ અવસ્થાને ઉચિત આ વ્રતને તું ત્યાગ કર, હે શકિત અને ન્યાયશાળી કુમાર, તારા વચનામૃતનું આ જનને પાન કરાવ. ૫૩ આમ બોલતા તે તીવ્ર મેહવાળા રાજાને બોધ આપવા માટે કુમાર મુનિ કાર્યોત્સર્ગ પાશ્ચને આ રીતે કહેવા લાગ્યા. ૫૪ હે નરેદ્ર, આ રાજ્યલક્ષ્મી વીજળીને માફક ચપળ છે, તેમજ તે અભિમાન માત્ર સુખની દેનાર છે, વળી સ્વર્ગ અને મકાના માર્ગમાં વિધરૂપે રહેલ છે. ૫૫ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ નવમા ગુણ. नरयअइ दुसहदुहकारणाई, धम्म तरुजलणजालाए, को पमई अप्पं, विडंबए रायलच्छीए. ५६ पिउणा जणियं लच्छि भइणिं पिव अप्पणा उ धूयं व, परसंतियं परत्थि व किह णु सेविज्ज लज्जालू. ५७ पवण पहरिल्ल कमलग्ग, लग्गजललव चलंमि जीयंमि; कल्ले का धम्मं, को भणड़ सकन्नविन्नाणो. ५८ (નો) जस्स त्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं, जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सियं. ५९ ( તથા ) जा जा वच्चा रयणी, न सा पडिनियत्तए. अहम्मं कुण माणस्स, अफळा जंति राइओ. ६० વળી તે નરકના અતિ દુઃસહ દુઃખની કારણ છે, તથા ધર્મરૂપ ઝાડને મળવા માટે અગ્નિવાળા સમાન છે, માટે એવી રાજયલક્ષ્મીવડે કાણુ મહામતિ પુરૂષ પોતાને વિટખિત કરે. ૫૬ ૨૩૩. પિતાએ પેદા કરેલ લક્ષ્મી બેહેન ગણાય, પાતે પેદા કરેલ લક્ષ્મી પુત્રી ગણાય, પારકી લક્ષ્મી પરસ્ત્રી ગણાય, માટે તેને લજ્જાવાન પુરૂષ કેમ સેવે. ૫૭ પવનથી હાલતા કમળના અગ્ર ભાગપર રહેલા પાણીના ખિન્નુની માફ્ક આ જીવિત ચપળ છે, માટે “કાલે હું ધર્મ કરીશ ” એમ કા ડાહ્યા પુરૂષ કહે. ૫૮ જે માટે જેને મેાતના સાથે દોસ્તી હાય અથવા જે તેનાથી નાશી જવા સમર્થ હોય, અથવા જેને હું નહિ મરૂ એવી ખાતરી હાય તેજ વિ ષચાની વાંછા કરે. ૫૯ વળી જે જે રાત જાય છે તે પાછી આવનાર નથી, માટે અધર્મ કરનારની રાતા ન્યર્થ જાય છે. ૬૦ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (તથા) को जाणइ पुणरुत्तं, कइया होही उ धम्मसामग्गी, रंकधणु व्व विहिजउ, वयाण इण्डिंपि पत्ताणं. ६? इय मुणिय गलिय मोहो, संवेयविवेयपरिगओ राया, कुमर रिसिपायमूले, सम्मं गिण्हेइ गिहिधम्म, ६२ भत्तीइ मुणिं नमिउं, खामित्तु गओ निर्वा सठाणंमि, साहू वि दढपइन्नो, सया सया यार सारवओ. ६३ लज्जातवाइ सहिओ, स हिओ तिहुयण जणाण मरिऊण, जाओ तत्थेव मुरो, जिणदासो अत्थए जत्थ. ६४ तत्तो चुया समाणा, महाविदेहमि जिणसमीवंमि, निम्मिय निव्वण चरणा, सिद्धिं ते दोवि गमिहंति. ६५ વળી કોણ જાણે છે કે જ્યારે કરવાની સામગ્રી મળશે? માટે રાંકને જ્યારે મળે ત્યારે કામનું એમ વિચારી જ્યારે વ્રત પ્રાપ્ત થાય ત્યારે પાળવા જોઈએ. ૬૧ એમ સાંભળીને રાજાને મોહ ગળે, તેથી તે સંવેગ અને વિવેક પામ્યું, એટલે તેણે કુમાર મુનિ પાસેથી ગૃહિ ધર્મ અંગીકાર કર્યો. દર પછી તે ભક્તિથી મુનિને નમી નમાવીને સ્વરથાને ગયે. બાદ દઢ પ્રતિજ્ઞાવાનું અને હમેશાં સદાચારમાં રહી વ્રત પાળનાર તે સાધુ લાજ અને તપ વગેરેથી સહિત રહી ત્રિભુવનના જીવને હિતકારી થઈને મરીને જ્યાં જિનદાસ દેવતા થયે હતો ત્યાંજ દેવતા છે. ૬૩-૬૪ ત્યાંથી તે બે જણ ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરની સમીપે નિમળ ચારિત્ર ગ્રહણ કરી મુક્તિ પામશે. ૬૫ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. ૨૩૫ लज्जा मकार्य परिहार सुकार्य कार्य, ....... रूपां सदा विदधतः क्षितिपा त्मजस्य, एवं निशम्य फळ मुत्तम मेकताना, नित्यं समाश्रयत भव्यजना स्तदेनां. ६६ इति विजय कुमार कथा. અકાર્યને મૂકાવનાર અને સુકાર્યને કરાવનાર એવી લાજ કરનાર રાજ કુમારને થએલ ઉત્તમ ફળ સાંભળીને હે ભવ્ય જેને તમે પણ એક ચિત્તે तेने माद्रित ४२. ११ આ રીતે વિજય કુમારની કથા છે. शम गुण. इति निरूपितो लज्जावा निति नवमो गुणः, संप्रति दयालु रिति दशमं गुणं प्रचिकटयिषु राह. આ રીતે લજજાલુપણા રૂપ નવમો ગુણ વર્ણવ્યા, હવે દયાલુપણા રૂપ દશમા ગુણને પ્રકટિત કરવા ખાતર કહે છે. (मूळ गाथा.) मूलं धम्मस्स दयातयणुगयं सव्व मेव णुट्ठाणं, सिद्धं जिणिंदसमएमग्गिज्जइ ते णिह दयालू. १७ (भूण ॥थानो अर्थ.) દયા એ ધર્મનું મૂળ છે, અને દયાને અનુકૂળજ સઘળું અ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. નુષ્ઠાન નિંદ્રના સિદ્ધાંતમાં કહેલ છે–માટે આ સ્થળે દયાલુપણું માગ્યું છે. ૧૭ (ટીકા.) मूल माचं कारणं-धर्मस्यो क्तनिरुक्तस्य-दया प्राणिरक्षा. " દયા એટલે દયા એટલે પ્રાણિની રક્ષા પ્રથમ કહેલા અર્થવાળા ધર્મનું મૂળ એટલે આદિકારણ છે. ચલુ મચારાંગसे बेमि जे अइआ जेय पडुपन्ना जे आगमिस्सा अरहंता भगवंतो, ते सव्वे एव माइक्खंति एवं भासंति एवं पनवंति एवं परूवंति-सचे पाणा सन्चे भूया सव्वे जीवा सव्वे सत्ता न तव्या न अज्जावेयव्वा न परितावेयन्वा न उद्दवेयव्वा-एस धम्मे सुद्धे निइए सासए समिच्च लोयं खेयन्नेદિવેલા (રૂ ) જે માટે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે હું કહું છું કે જે તીર્થકર ભગવાન થઈ ગયા જે હાલ વર્તે છે અને આવતા કાળમાં થશે તે બધા આ રીતે કહે છે બેલે છે જણાવે છે તથા વર્ણવે છે કે “સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ, અને સર્વ સર્વને હણવું નહિ, તેમના પર હકુમત ચલાવવી નહિ, તેમને કબજે કરવા નહિ, તેઓને મારી નાખવા નહિ અને તેઓને હેરાન કરવા નહિ.” આ પવિત્ર અને નિત્ય ધર્મ લેકના દુઃખને જાણનાર ભગવાને બતાવ્યું છે. ઈત્યાદિ. यतो ऽस्या एव रक्षार्थ शेषव्रतानि. ધાણે દશાનક રાય સાફ શs Bતી છે. - For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. तथाचा वाचि; अहिं सैव मता मुख्या, स्वर्गमोक्ष प्रसाधनी, अस्याः संरक्षणार्थच, न्याय्यं सत्यादिपालनं (इति) જે માટે કહ્યું છે કે – સ્વર્ગ અને મોક્ષને આપનારી અહિંસા જ મુખ્યપણે મનાયેલી છે. અને એને રાખવા માટે જ સત્યાદિકનું પાળને વાજબી ગણાય છે. अतएव तदनुगतं जीवदया सहभावि-सर्व मेव विहाराहारतपो वैया वृत्त्यादि सदनुष्टानं सिद्धं प्रतीतं जिनेंद्रसमये पारगतगदित सिद्धांते. એથી જ તેનાથી મળેલું અર્થાત્ જીવ દયા સાથે રહેલું બધું એટલે કે વિહાર આહાર તપ તથા વૈયાવૃત્ય વગેરે સારું અનુષ્ઠાન જિનેન્દ્ર સમયમાં એટલે સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાંતમાં સિદ્ધ એટલે પ્રસિદ્ધ છે. तथाचोक्तं श्री शय्यं भवसूरिपादैः जयंचरे जयं चिठे जय मासे जयं सए, जयं भुंनंतो भासंतो पावं कम्मं न बंध (इत्ति) જે માટે શ્રી શય્યભવ સૂરિએ કહ્યું છે કે યતનાથી ચાલવું, યતનાથી ઊભા રહેવું, યતનાથી બેશવું, અને યતનાથી સૂવું, તેમજ યતનાથી ખાવું અને યતનાથી બોલવું એટલે પાપ કર્મ નહિ બંધાય. अन्यै रप्युक्तं न सा दीक्षा न सा भिक्षा, न त दानं न त तपः ન તત જ્ઞાનં ર ત સાર્વ, યા વગર વિથ. (તિ) For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. બીજાઓએ પણ કહ્યું છે કે એવી કોઈ દીક્ષા, ભિક્ષા, દાન, તપ, જ્ઞાન કે ધ્યાન નથી કે જેમાં દયા નહિ હોય. मृग्यते न्विष्यते तेन कारणेने ह धर्माधिकारे दयालु र्दयाशील:सहि किल स्वल्पस्यापि जीववधस्य यशोधर जीवसुरद्र दत्त महाराजस्ये व दारुणविपाक मवबुध्यमानो न जीववधे प्रवर्त्तते इति. : - તે કારણે કરીને ઈહાં એટલે ધર્મના અધિકારમાં દયાલું એટલે દયાના સ્વભાવવાળો પુરૂષ માગે છે એટલે ગવે છે. કારણ કે તે પુરૂષ યશોધરના જીવ સુરેંદ્રદત્ત મહારાજાની માફક થોડી પણ જીવ હિંસાના દારૂણ વિપાક જાણીને જીવ હિંસામાં પ્રવર્તતો નથી. (શોધર ર ) पयडिय दइकधम्म, दंसिय जीववह दारुण विवागं. किंपि जमोहर चरियं, भणामि संवेगरम भरियं. ? अत्थि पुरी उज्जेणी, जत्थ जणो विमळसीलदुल्ललिओ, कलिओ विहव भरेणं, न कयावि निएइ परदारं. २ યશધરનું ચરિત્ર આ પ્રમાણે છે. દયા ધર્મને જ પ્રગટ કરનાર, જીવ હિંસાના દારૂણ ફળને બતાવનાર, વૈરાગ્ય રસથી ભરપૂર એવું આ યશોધરનું કંઈક ચરિત્ર કહું છું. ૧ ઉજજયિની નામે નગરી હતી, જ્યાંના લોકો નિર્મળ શીળવાન છેઈને પૈસાદાર છતાં કયારે પણ પરસ્ત્રી તરફ જોતા ન હતા. ૨ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. अमरू व्व अमरचंदो, मुहासओ तत्थ आसि नरनाहो, वरलावन्न मणहरा, जसोहरा तस्स पाणपिया. ३ ताण कय विबुहतोसो, सुरिंददत्तो सुओ मुरिंदु व्व, पर मेस गुत्तभेई, नेवय कइयावि वइरकरो. ४ नियसंगमउज्जीविय, मयणा सारय ससंकसम वयणा, तस्स य नीलुप्पलदल, नयणा नयणा वली भज्जा. ५ अन्नदिणे रज्जभरं, पुत्त संकमिय अमरचंद निवो, पडिवन्नो कयउन्नो, समणतं असम मुमणतं. ६ महिहर छुज्झंत करो, पयडिय कमलो य हणिय रिउ तिमिरो, रवि रिव मुरिंददत्तोवि, कुणइ सव्वक मइमुहियं. ७ ત્યાં અમર (દેવતા) ની માફક શુભ આશયવાળો અમરચંદ્ર નામે રાજા હતો, તેની ઉત્તમ લાવણ્યથી મનહર યશોધરા નામે રાણી હતી. ૩ તેઓને સુરેંદ્રદત્ત નામે પુત્ર હતો તે સુરેંદ્ર જેમ વિબુધને દેવને) ખુશી કરે છે તેમ વિબુધને (પંડિતને) ખુશી કરતો, છતાં સુરેંદ્ર જેમ ગેત્રભિદ (પર્વતોને ભેદનાર) છે, તથા વજૂકર (વજુ હાથમાં ધરનાર) છે, તેમ તે ગોત્રભિમ્ (કુટુંબમાં ભેદ પાડનાર) અથવા વરકર (વૈર કરનાર) નહતા. ૪ તેની નયનાળી નામે સ્ત્રી હતી, તે પિતાના સંગમથી કામને જીવાડનાર હતી, શર તુના ચંદ્ર જેવા મુખવાળી હતી, અને નીલેમ્પલ જેવા નયનવાળી હતી. પ એક દહાડે રાજ્યનો ભાર પુત્રને સોંપીને પુણ્યશાળી અમરચંદ્ર રાજા જેમાં ઉત્તમ મન રાખી શકાય એવા શ્રમણપણને અંગીકાર કરતે હ. ૬ હવે સુરેંદ્રદત્ત પણ સૂર્ય જેમ મહિધર (પર્વત) માં પોતાના કર (કિરણ) અડાવે તેમ મહિધર (શેષ રાજા) પાસેથી કર (ખંડણી) વસુલ કરે. વળી સૂર્ય જેમ કમળાને પ્રગટાવે તેમ તે કમલા (લક્ષ્મી) ને પ્રગટા For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ mnona વતે, તથા રિફરૂપ અંધકારને નાશ કરતો થકે પૃથ્વીરૂપ સોંકને અતિ સુખી કરવા લાગ્યા. ૭ अह अन्नदिणे रन्नो, सारसिया नामियाइ दासीए, पलियंच्छळेण कहिओ, समागओ धम्मदूओ त्ति. ८ तत्तो चिंतेइ निवो, अथिर अहह सव्वभावाणं, ही तुच्छया भवस्स य, ह हा चलत्तं तरुणयाए. ९ (વિ) दिवस निसा घडिमालं, आउयसलिलं जणस्स चित्तूणं, चंदाइच्च वइल्ला, कालरहट्ट भमाडंति. १० जीविय जलंमि झीणे, सरीरसस्संमि परिसुसंतमि, को वि हु नत्थि उवाओ, तहवि जणो पाव मायरइ. ११ ता किं इमीइ मज्झं, रंगत तरंग भंगुरतराए, निवलच्छीइ सुतुच्छाइ, नरयपुरसरलसरणीए. १२ હવે એક દિવસે રાજાની સારસિકા નામની દાસીએ પતિ જોઈને તેને કહ્યું કે ધર્મને દૂત આવ્યો છે. ૮ ત્યારે રાજા સર્વ ભાવનું અસ્થિરપણું તેમજ ભવની તુચ્છતા તથા તરૂણપણાનું ચંચળપણું ચિંતવવા લાગ્યા. ૯ વળી તે વિચારવા લાગ્યું કે દિવસ અને રાતરૂપ ઘટમાળાથી લેકનું આયુષ્યરૂપ પાણી લઈને ચંદ્ર અને સૂર્યરૂપી બે કાળરૂપ અને જમાડયા કરે છે. ૧૦ - જીવિતરૂપ જળ પૂરું થતાં શરીરરૂપી પાક સૂકાશે તેમાં કોઈ ઉપાય નથી છતાં લેક પાપ કરતા રહે છે. ૧૧ | માટે આ તરંગની માફક ભંગુર, અતિસુચ્છ, અને નરકપુરમાં જવાની સીધી નીક જેવી આ રાજ્ય લક્ષ્મીનું મારે શું કામ છે ૧૨ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ દશમો ગુણ. गुणहरकुमरं गुणरयण, कुलहरं ठाविऊण नियरज्जे, पुचपुरिसाणुचिन्नं, सामन्नं अणुचरामि त्ति. १३ तो सिठो दइयाए, नियभिप्पाओ निवेण सा आह, जं भे रोयइ तं कुलसु, नाह न करेमि विग्घ महं. १४ किंतु अहापे गहिस्सं, सहेव पव्वज्ज मज्जउत्तेण, .. चिठइ पच्छा जुण्हा, फुड मुडुवइणो विणा कह णु. १५ तो चिंतइ नरनाहो, अहो अहो मज्झ उवरि देवीए, अइ निविडो पडिबंधो, अहो अहो विरहभीरुतं. १६ इत्थंतरंमिं मिउगहिर, सद्दओनमिय दाहिणकरेण, काळनिवेएण निउण पढिय मिणं तन्निउत्तेणं. १७ માટે ગુણરત્નના કુળધર સમાન ગુણધર કુમારને પોતાના રાજ્યમાં સ્થાપીને પૂર્વ પુરૂએ આચરેલું શમણપણું અંગીકાર કરૂં એમ તેણે ચિંતવ્યું. ૧૩ તેથી રાજાએ રાણીને પિતાને અભિપ્રાય જણાવ્યું એટલે તે બેલી કે હે નાથ જે તમને રૂચે તે કરે-હું તેમાં વિન્ન નથી કરતી. ૧૪ કિંતુ હું પણ આર્ય પુત્રની સાથેજ દીક્ષા લઈશ-કારણ કે ચંદ્ર વિના તેની ચંદ્રિકા શી રીતે રહી શકે? ૧૫ ત્યારે રાજા વિચારવા લાગ્યો કે અહે રાણીને મારા ઉપર કે નિવિડ પ્રેમ છે અને કેવું વિરહનું લય છે? ૧૬ એટલામાં કમળ અને ગીર દી વળે હાથે સલામ ભરતા કાળ નિવેદકે આ રીતે કહ્યું. ૧૭ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. लध्धुं पसिद्ध मुदयं, पयावपसरं कमेण वढित्ता, उज्जोवित्ता भुवणं, संपइ अत्थमइ दिणनाहो. १८ तं सोउ चिंतइ निवो, हहा इहं नत्थि कोइ निच्चमुही, इत्तिय दसाउ विवसो, पइदिवसं सहइ मूरो वि. १९ संझाकिच्चं तो काउ, ठाउ मत्थाण मंडवमि खणं, नयणा वळीइ समलंकियंमि पत्तो रइ गिहमि. २० संसारसरुव निरुवणिकपवणस्स निहुय चित्तस्स. विसय विमुहस्स रन्नो, दूर ओसरिय निदस. २१ सुत्तो निव्वु त्ति उक्कड, मयणा नयणावळी समुठेइ, उग्याडिउं कवाडे, विणिग्गया वासगेहाओ. २२ " જગત્મસિદ્ધ ઉદય પામી અનુક્રમે પિતાને પ્રતાપ વધારી જગાને અજવાળી હવે દિનનાથ (સૂર્ય) અસ્ત પામે છે. ૧૮ તે સાંભળી રાજા ચિંતવવા લાગે કે હાય હાય-હાં કોઈ પણ નિત્ય સુખી નથી. કારણ કે સૂર્ય પણ પરવશ રહી આટલી દશા ભેગવે છે. ૧૯ પછી સંધ્યા કૃત્ય કરી ક્ષણભર સભા સ્થાનમાં બેશી નયનાવળીથી વિરાજતા રતિગૃહમાં રાજા ગયે. ૨૦ ત્યાં સંસાર સ્વરૂપ વિચારવામાં તેનું ચિત્ત લાગ્યાથી વિષયથી વિ. મુખ રહેલા રાજાને ઊંઘ આવી નહિ. ૨૧ " નયનાળીએ જાણ્યું કે રાજાને ઊંઘ આવી ગઈ છે એટલે તેણે અતિ કામાતુર હોવાથી કમાડ ઊઘાડી વાસઘરથી બાહર નીકળી. ૨૨ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ ૪૩ चिंतइ निको अवेलं, कि एसा निग्गय ति हुँ नाय, मह भाविविरह भीरु, नूणं मरिहि त्ति वामि. २३ तयणु अणुपुठि मेईई, जाइ जा नरवई गहीयासी, पासायपाळओ ताव, खुज्जओ तीइ उठविओ. २४ अह ते दोवि पमत्ते, कराळ करवाळ घाय पायाळे, जा खिविही कोववसा, निवई इय चिंतए ताब. २५ उभड रिउभडसंघडिय, करडिघड करड दळण दुल्ललिओ, वियलिय सीलेसु इमेमु, एस कह वहउ मह खग्गो. २६ अहव कि मिमीइ चिंताइ पत्युयत्थस्स अणणुरुवाए, इय वलिय विलियचित्तो, सिज्जाठाणं निवो पत्तो. २७ રાજા વિચારવા લાગ્યું કે આવી અવેળાએ આ કેમ નીકળી હશે? હા જાણ્યું ! મારા થનાર વિરહથી બીને નકકી એ મરવા નીકળી હશે, માટે જઈને વારૂ. ૨૩ તેથી રાજા તરવાર લઈ તેની પૂઠે જાવા લાગે, રાણીએ મહેલને સંભાળનાર કુબડાને જગાડ. ૨૪ પછી તે બે પ્રમત્ત થયા એટલે રાજા ગુસ્સે થઈ ભયંકર તરવારને ઘા કરવા તૈયાર થયે તેટલામાં આવું વિચારવા લાગ્યા. ૨૫ અરે આ મારી તરવાર કે જે ઉભટ રિપુઓના હાથીઓના કુંભ સ્થળને વિદારનાર છે તે આવા શીળહીન જનેમાં શી રીતે વાપરૂં? ૨૬ અથવા મેં ધારેલા અર્થને પ્રતિકૂળ એવી આ ચિંતા કરવાનું મારે શું કામ છે? એમ વિચારી ત્યાંથી પાછા વળી ઉદાસ મને રાજા પિતાના શાસ્થાનમાં આવ્યું. ૨૭ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. चिंतइ सयणिज्जगओ, अहो महेला अनामिया वाही, विसकंदळी अभूमा, विनइया भोयणेण विणा. २८ वयी अकंपरा तह अणन्गि चुडळी अवेयणा मूच्छा, निवड निवड मलोहं, अकारणो तहय मच्यु त्ति. २९ इय जा चिंतेइ इमो, ता देवी तत्थ आगया सणियं, गंभीरयाइ नहु किंपि, जंपियं नरवरेण तया. ३० इत्तो समाहयाई, पभाय तूराई किंकरगणेण, काळ निवेयग पुरिसेण, गहिरसदेण इय पढियं. ३१. एसा वच्चइ रयणी वि मुक्कगुरु तिमिर चिहुरपब्भारा, दाउं जळंजलिं पिव, परलीग गयस्स सूरस्स. ३२ ત્યાં શય્યામાં રહી ચિંતવવા લાગ્યો કે અહીં સ્ત્રી એ નામ વગરની વ્યાધિ છે, ભૂમિ વગરની વિષવલ્લી છે, જે જન વગરની વિચિકા છે, ગુફા વગરની વ્યાધિ છે, અગ્નિ વગરની ચૂડેલ છે, વેદના વગરની મૂછા છે, લેહ વગરની બેડી છે, અને કારણ વગરનું મેત છે. ૨૮–૨૯ એમ જ્યાં સુધી તેણે ચિંતવ્યું તેટલામાં તે ધીમે રહીને ત્યાં રાણી આવી પહોંચી, ત્યારે રાજાએ ગાંભીર્ય ગુણ ધારીને તેને કશું પણ નહિ કહ્યું. ૩૦ એટલામાં ચાકરેએ પ્રભાતનાં વાજાં વગાડયાં અને કાળ નિવેદક | પુરૂષ ગંભીર શબ્દથી આ રીતે બે -૩૧ . . . આ ભારે અંધારરૂપ વાળના સમૂહને છૂટા મૂકી દઈને પરલોકમાં ગએલા સૂર્યને પણ જળાંજલિ આપવા ખાતર રાત જાય છે. ૩ર For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. ૨૫ तो काउ गोसकिच्चं, अत्थाणसहाइ आगओ राया, पणो य मंतिसामंत, सिठिसत्थाहपमुहेइिं. ३३ . कहिओ नियभिप्पाओ, निवेण विमलमइ माइ मंतीण, भाळयळमिलियकरकोरगेहि तेहिंपि विनवियं. ३४ देव न अज्जवि जायइ, कश्यहरो जाव गुणहरो कुमरो, ताव सयं चिय सामी, एयाउ पयाउ पालेउ. ३५ भणइ निवो मंतिवरा, किं अम्हकुले समागए पलिए, कोवि ठिओ गिहवासे, भणंति ते देव नहु एवं. ३६ इय सह मंतीहि निवो, विविहालावेहि तं दिणं गमिउं, मुहमुत्तो रयणीए, विरामसमए नियइ सुमिणं. ३७ ત્યારે પ્રભાત કૃત્ય કરીને આ સ્થાન સભામાં રજા આવ્યા. ત્યાં તેને મંત્રી, સામંત, શેઠ તથા સાર્થવાહ વગેરે પગે લાગ્યા. ૩૩ પછી રાજાએ વિમળમતિ વગેરે મંત્રિઓને પિતાને અભિપ્રાય કહ્યું ત્યારે તેમણે હાથ જોડી નીચે મુજબ વિનતિ કરી. ૩૪ હે દેવ. જ્યાં લગી હજુ ગુણધર કુમાર કવચ ધરનાર નથી થયે ત્યાં લગી આ પ્રજાને તમારે પોતે પાળવી જોઈયે. ૩૫ ત્યારે રાજા બોલ્યો કે હે મત્રિવ, અમારા કુળમાં પતિ દેખા-. તાં કઈ ઘરવાસમાં રહેલ યાદ છે? ત્યારે તેઓ બોલ્યા કે હે દેવ, તેમ તે કેઈએ નથી કર્યું. ૩૬ આ રીતે મંત્રીઓ સાથે રાજા વિવિધ વાતચીત કરી તે દિન પૂરો કરીને રાતે સુખે સૂત થકો પાછલી રાતે નીચે મુજળ, સ્વપ્ન જોવા લાગે. ૩૭ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ जह सत्तभूमिमंदिर, उवरिं सीहासणंमि उवविठो, पडिकूळ भासिणीए, अंबाए पाडिओ हिठा. ३८ निवडतो पत्तो हैं, भूमीओ सत्त तहय अंबावि, उठिय कहंपि मंदिर, गिरिसिहरं पुणवि आरूढो. ३९ अह गयनिदो राया, चिंतइ आवाय दारुण विवागो, परिणाममुहो मुमिणो, एसो किं भावि नहु जाणे. ४० (अत्रांतरे पठितं प्राभातिककाळ निवेदकेन) पतितोपि दैवयोगात् पुनरुत्पातं क्षणेन किल लभते, कंदुक इव सदुत्तो न भवति चिरकाळ विनिपातः ४१ अह कयपभायकिच्चो, जा अत्थाणंमि उवविसइ राया, बहुपरियण परियरिया, जसोहरा ता तहिं पत्ता. ४२ જાણે કે સાત ભૂમિવાળા મહેલની ઉપર સિંહાસન પર તે બેકેલે છે, તેને પ્રતિકૂળ બોલનારી માતાએ નીચે પાડે. ૩૮ ત્યાં તે તથા તેની માતા પડતા પડતા ઠેઠ પહેલી ભૂમિ પર આવી પહેચ્યા. છતાં તે ઊડીને પાછો જેમ તેમ કરી તે મેરૂ પર્વત જેવા મહેલની ટચે ચડયો. ૩૯ હવે રાજા ઊંઘ ઊડી જતાં ઊઠીને ચિંતવવા લાગે કે કંઈક ભયંકર ફળ થનાર છે, છતાં આ સ્વપ્ન પરિણામે સારું છે, માટે શું થશે તેની ખબર પડતી નથી. ૪૦ આ દરમ્યાન પ્રભાતકાળના નિવેદકે પાઠ કર્યો કે સદ્દત (ગાળ) ઇડાની માફક જે સત (સારા આચરણવાળો હોય તે દૈવયેગે પડી ગયું હોય તે પણ તે ફરીને ઊંચો થાય છે, તેવાની પડતી લાંબે વખત રહેતી નથી. ૪૧ હવે પ્રભાત કૃત્ય કરી રાજા રાજ સભામાં બેઠે તેટલામાં ઘણા ચાકર નફરોની સાથે યશોધરા ત્યાં આવી. ૪ર For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ. २४७ minimiminnan अन्भुठिया निवेणं, निवेसिया आसणे अइमहंते, पुच्छेइ वच्छ कुसलं, स भगइ अंबापसाएण. ४३ चिंतइ य निवो मज्झं, वयगहणं कहणु मन्निही अंबा, अइबंधुर पडिबंधा, हुं अत्थि इमो इहो वाओ. ४४ तं चेव मुमिणयं तह, कहेमि पडिघायहेउ जह तस्स, मन्नइ मह मुणिवेसं, पव्वइओ च्चिय तओ अहयं. ४५ इय सामस्थिय कहिओ, सुमिणो जणणीइ अंब जह अन्यः गुणहर कुमरस्स अहं, रज्जं दाऊण पव्वइओ. ४६ धवलहराउ निवडिओ, इच्चाइ सुणित्तु तीइ भीयाए, थुत्थुक्कियं च वामकमेण अकमिय महिवळयं. ४७ રાજા ઊઠી તેના સામે ગયે અને મોટા આસન પર તેને બેસાડી તે પૂછવા લાગી કે હે વત્સ, કુશળ છે? રાજા બોલ્યા કે માજી તમારા પસાયે કુશળ છે. ૪૩ રાજા વિચારવા લાગ્યું કે હું વ્રત ગ્રહણ કરીશ તે વાત માતા શી રીતે માનશે? કારણ કે તેને મારા પર ભારે અનુરાગ છે. હા જાણ્યું એક ઉપાય છે. ૪૪ મને જે સ્વપ્ન આવેલ છે તે કહી પછી તેના પ્રતિઘાતને હેતુ મુનિવેષ છે એમ કહું એટલે તે માનશે એટલે હું દીક્ષિત થઈ શકીશ. ૪૫ એમ વિચારીને તેણે માતાને કહ્યું કે હે માતા મેં એ સ્વપ્ન દીઠે કે જાણે આજ ગુણધર કુમારને રાજ્ય આપીને હું પ્રજિત થયે. ૪૬ પછી જાણે ધવળગ્રહથી પડી ગયે ઈત્યાદિ વાત રાજાએ કહી તે સાંભળી માતાએ ભયભીત થઈ ડાબા પગે જમીન દબાવી થુંકારે કર્યો૪૭ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ (યશોધરા મઢ). एयस्स विधायकए. दाउं कुमरस्स रज्ज मित्तरियं. gિ Mાં, (ઉના) પૂર્વ બંગાનવ ગ્રંવા. ૪૮ (ચોધરા) निवडण निमित्तयं पुण, जलथल खेयरजिए बहुं हणिउं, कुळदेवयच्चणेणं, करेहि तं संतिकम्मं ति. ४९ (RTG) जियघाया य ण संती, हहा कई अंब ते समाइठा, जं धम्मेणं संती, सो पुण धम्मो दयामूलो. ५० (તળાવો) नेह भूयस्तयो धर्म, स्तस्मादन्योस्ति भूतले, पाणिनां भयभीताना, मभयं यत् प्रदीयते. ५? યશોધરા બેલી –આ સ્વપ્નને વિઘાત કરવા માટે કુમારને રાજ્ય આપી તું શ્રમણનું લિંગ ચે. રાજા બોલ્યા –માતાની આજ્ઞા કબૂલ છે. ૪૮ યશોધરા બેલી –તું પડી ગયો તેની શાંતિ માટે ઘણા પશુ પંખી મારીને કુળ દેવતાની પૂજા કરી શાંતિકર્મ કરશું. ૪૯ રાજા બોલ્યો –-હાય હાય, માતાજી તમે જીવ ઘાતથી શાંતિ કેમ જણાવી? શાંતિ તે ધર્મથી થાય અને ધર્મનું મૂળ તે દયા છે. ૫૦ - જે માટે કહેવું છે કે ભયભીત પ્રાણીઓને અભય આપવું એના કરતાં હોટે ધર્મ આ પૃથ્વીપર બીજે કઈજ નથી. ૫૧ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. ૨૪૯ हेम धेनुधरा दीनां, दातारः सुलभा भुवि, दुर्लभः पुरुषो लोके, यः प्राणिष्वभयप्रदः ५२ महता मपि दानानां, काळेन क्षीयतें फळं, भीताभय प्रदानस्य, क्षय एव न विद्यते. ५३ . दत्त मिष्टं तप स्तप्तं, तीर्थसेवा तथा श्रुतं, सर्वा ण्यभयदानस्य, कळां नार्हति षोडशी. ५४ एकतः क्रतवः सर्वे, समग्रा वरदक्षिणाः एकतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणं. ५५ सर्वे वेदान तत्कुयुः, सर्वे यज्ञा यथोदिताः सर्वे तीर्थाभिषेका श्च, यत् कुर्यात् प्राणिनां दया. ५६ ..... જગતમાં સોના, ગાય તથા પૃથ્વીના દાતાર ઘણું મળશે પણ પ્રાણિઓને અભય દેનાર પુરૂષ તે કોઈ વિરલે જ જડશે. પર મોટા દાનનું ફળ પણ કાળે કરી ક્ષીણ થાય છે. પરંતુ ભયભીતને અભય આપ્યાનું ફળ કદાપિ ક્ષય નથી પામતું. ૫૩ દાન,હેમ, તપ, તીર્થસેવા, તથા શાસ્ત્રશ્રવણ, એ બધાં અભયદાનની શાળમી કળા જેટલાં પણ નથી થતાં. ૫૪ એક બાજુ સઘળા યા અને સઘળી મહા દક્ષિણાઓ છે અને એક બાજુ એક ભયભીત પ્રાણીનું રક્ષણ કરવું એ બરાબર છે. ૫૫ | સર્વ વેદ તેટલું નથી કરી શકતા, તેમજ સર્વે યજ્ઞ તથા સર્વ તીર્થભશેક પણ તેટલું નથી કરી શકતા કે જેટલું પ્રાણની દયા કરી શકે " છે. ૫૬ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तं अंब संतिकम्म, तं चिय सम्वत्थ साहण समत्थं, जं अइयेवं पि परस्स, नेव चिंतिज्जए पावं. ५७ (થશોષા) पुत्तय परिणापवसा, पुन्नं पावं च होइ अहवावि, देहारुग निमित्तं पापि हु कीरए इत्थ. ५८ | (ચંતi) पावंपि हु कायव्वं, बुद्धिमया कारणं गणंतेणं, तह होइ किंपि कज्ज, विसंपि जह ओसहं होइ. ५९ (રા ) जइवि परिणाम वसओ, पुन्नं पावं हवेइ जीवाणं, तहविय जयंति संतो, परिणाम विसोहि मिच्छंता. ६० માટે હે માતા, તેજ શાંતિકર્મ છે અને તેજ સર્વ અર્થ સાધવા સમર્થ છે કે જે પરનું અતિ થોડું પણ ભૂડ નહિં ચિંતવવું. ૫૭ યધરા બેલી – હે પુત્ર પુણ્ય અને પાપ પરિણામના વિશે - હેલ છે. અથવા તો દેહની આરેગ્યતા માટે પાપ પણ કરાય તેમાં શું વાંધે છે? ૫૮ જે માટે કહેલું છે કે, છે. બુદ્ધિમાન પુરૂષે કારણ ગણીને પાય પણ કરવું, કારણકે કઈ એવો પણ પ્રસંગ આવે છે કે જેમાં વિષ પણ આષધ તરીકે વપરાય છે. ૧૯ રાજા બે – જે કે જીવોને પરિણામના વિશે પુણ્ય અને પાપ થાય છે, તે પણ પુરૂ પરિણામની વિશુદ્ધિ રાખવા માટે યત્નવાન રહે For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. २५ wwwwwwwwwwwwww स जो पुण हिंसाययणेसु वट्टई तस्स नणु परीणामो, दुठो नय तं लिंगं, होइ विसुद्धस्स जोगस्स. ६१ (किंच) पुन्न मिणं पावं चिय सेवंतो तं फळ न पावेइ, हलाहल विसभोई, न जीवइ अमयबुद्धी वि. ६२ नय तिहुयणेवि पावं, अन्नं पाणाइवायओ गरूयं, जं सम्वे वि य जीवा, सुहेसिणो दुक्भीरू य. ६३ देहारूग्गकए वि हु, जीवदया चेव अंब कायव्वा आरुग्ग माइ सव्वं, जं जीवदयाफळ नूणं. ६४ (तथाहि) जं आरूग्ग मुदग्ग मप्पडिहयं आणेसरत्तं फुडं, रूवं अप्पडिरूव मुज्जलतरा कित्ती धणं उव्वणं, दीहं आउ अवंचणो परियणो पुत्ता सुभत्ता सया, तं सव्वं सचराचरंमि वि जए नूणं दयाए फलं. ६५ .. . કારણકે જે હિંસાના સ્થાનમાં વર્તતે હોય તેને પરીણામ જ હેય છે કેમકે વિશુદ્ધ ગવાળાનું તે લિંગજ નથી. ૬૧ ' વળી પાપને પુણ્ય માનીને સેવે તે તેથી કંઈ તે પુણ્યનું ફળ પામી શકે નહિ, કેમકે હળાહળ વિષ ખાતે થકે અમૃતની બુદ્ધિ રાખે તેથી કંઈ તે જીવી શકે નહિ. દર ત્રણે લોકમાં હિંસા કરતાં મોટું પાપ કઈ નથી, કારણ કે સર્વે જીવ સુખ ઈચ્છે છે અને દુઃખથી બીએ છે. ૬૩ વળી હે માતા, શરીરના આરોગ્ય માટે પણ જીવ દયાજ કરવી જોઈએ. કેમકે આરેગ્યતા વગેરે સઘળું જીવ દયાનું જ ફળ છે. ૬૪ જે માટે કહેલું છે કે ઉત્તમ આરોગ્ય, અહિત, અશ્વર્ય, અનુપમ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. રૂપ, નિર્મળ, કીર્તિ, મહાન રૂદ્ધિ, દીર્ધ આયુષ્ય, અવંચક પરિજન, ભક્તિવાળા પુત્રો એ બધું આ ચરાચર જગતમાં દયાનું જ ફળ છે. ૬૫ वयणकलहेण इमिणा, अलं ममंचिय करेलु तं वयणं, इय जंपिरी नरवई, जसोहरा धरइ बाहाए. ६६ तत्तो निवो वि चितइ, एगत्तो अवयावयणलोवो, अन्नत्तो जीववहो, इत्थ मए किं तु कायव्वं. ६७ अहवावि अइदुरंतो, गुरुवयणविलोवओ वि वयभंगो, ता अत्तापि हणिय, रक्खियो पाणिणो इण्डिं. ६८ इय चिंतिऊ निवइणा, पकड्ढियं मंडळग्ग मइ उग्गं, तो हाहारव मुहलाइ, तीइ धरिओ भुयादंडो. ६९ भणिओ य पइविवन्ने, वच्छ अहं किं नु जीविहं पच्छा, माइवहो चेव इमो,ता तुमए क्वसिओ इत्थ. ७० યશોધરા બોલી કે આ વચનકલહ કરવાનું કામ નથી, મારું વચન તારે કબુલ રાખવું એમ બોલીને તેણીએ રાજાને પિતાની બાહથી પકડી રાખે. દ૬. ત્યારે રાજા વિચારવા લાગ્યું કે હાં એક બાજુ માતાનું વચન લોપાય છે અને બીજી બાજુ જીવહિંસા થાય છે, માટે મારે ઇંહા શું કરવું? ૬૭ અથવા તે ગુરૂજનના વચનના લોપ કરતાં પણ વ્રત ભંગ કરે એમાં ભારે પાપ છે, માટે પિતાને મારી નાખીને પણ પ્રાણીઓની મારે રક્ષા કરવી જોઈએ. ૬૮ એમ ચિંતવીને રાજાએ મ્યાનમાંથી ભયંકર તરવાર ખેંચી લીધી, - ત્યારે હાહાકાર કરતી માતાએ તેની બાહુ પકડી રાખી. ૧૯ તે બોલી કે હે વત્સ, શું હું તું મરતાં તારા પાછલ જીવતી રહીશ . કે? આ તો તું માતૃવધ કરવા જ તૈયાર થયે લાગે છે. ૭૦ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. ૨૫૩ इत्तो य कुक्कुडेणं, कुइयं सुणिओ य तीइ तस्सद्दो, भणियं य वच्छ निहणसु, एयं जं अत्थि इह कप्पो. ७१ एरिसकज्जे पगए, जस्स सरो सुम्मए तयं हणिउं, तप्पडि विवं अहवा, करिज स समीहियं पुरिसो. ७२ ( a) हे माय कायमणवइ, जोगेहि हणे न जीव मन्न महं. (શોધr) जइ एवं पिठमयंपि, कुक्कुडं हणसु ता वच्छ. ७३ तो माइनेहमो हिय, मणेण सं छन्ननाण नयणेण, जणणी वयणं रन्ना, पडिवन्नं गयविवेएण. ७४ (વા ). वहुयं पि हु विनाणं, नाइस होइ नियय कजमि, मुटु वि दृरालोयं, न पिच्छए अप्पयं लच्छी. ७५ એટલામાં કુકડે બોલ્યો તે તેણીએ સાભળ્યું એટલે તે બોલી કે હે વત્સ, આ કુકડાને તું માર. કારણકે એ કલ્પ છે કે આવું કામ કરતાં જેને શબ્દ સાંભળવામાં આવે તેને અથવા તેના પ્રતિબિંબને મારીને પિતાનું ઇચ્છિત કરવું. (૭૧-૭૨) રાજા બોલ્યો કે હે માતા, મન વચન અને કાયાથી હું અન્ય જી- વને મારનાર નથી. ત્યારે માતા બોલી કે હે વત્સ જે એમ છે તો લેટના બનાવેલા કુકડાને માર. ૭૩ ત્યારે માતાના નેહથી તેનું મન મહીત થયું અને તેની જ્ઞાન ચક્ષુ ઢંકાઈ ગઈ તેથી તેણે વિવેકહીન થઈ માતાનું વચન કબૂલ રાખ્યું. ૭૪ કારણકે ઘણું વિજ્ઞાન હોય તે પણ પોતાના કામમાં તે ઉપગ થતું For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ નથી જે માટે બહુ લાબેથી જેનારી આંખ પણ પિતાને જોઈ શકતી નથી. ૭૫ नरनाह वयण परिपेरिएहि सिप्पीहि झत्ति निम्मविओ, पिठमयतंवचूडो, जसोहराए समुवणीओ. ७६ सा वि तओ निवसहिया, गंतुं कुळदेवया पुरो भणइ, इय कुक्कुडेण तूसिय, मह सुयकुसुमिणहरा होसु. ७७ अह तीइ पेरिएणं, निवेण असिणा स कुक्कुडो वहिओ. भक्खसु एवं मंसं ति जंपिए तेण पडि भणियं. ७८ वर मंब विसं भुत्तं, नउ मंसं नरयदुसह दुदृहेउं, तसजीव बहुप्पन्न, दुग्गंधं असुइवीभत्थं. ७९ तत्तो जसोधराए, जसोहराए य पत्थिओ बाद, पिठमय तंवचूडस्स, नरवरो भुंजए मंसं. ८० બાદ રાજાના હુકમથી શિપિઓ ઝટ લેટને કુક બનાવી યશોધરાને આપે. ૭૬ પછી શેધરા રાજાની સાથે કુળદેવતા પાસે જઈ કહેવા લાગી કે આ કૂકડાથી તુષ્ટ થઈને મારા પુત્રના કુત્વને હણનારી થા. ૭૭ હવે માતાની પ્રેરણાથી રાજાએ તરવાર વડે તે કૂકડો માર્યો, ત્યારે માતાએ કહ્યું કે હવે એનું માંસ ખા ત્યારે તે બોલ્ય:–૭૮ હે માતા, વિષ ખાવું સારું પણ નરકના દુસહ દુઃખનું કારણભૂત ઘણા ત્રસ જીવની ઉત્પત્તિવાળું દુર્ગધિ અને અતિબિભત્સ માંસ ખાવું નહિ સારૂં. ૭૮ ત્યારે યશ હરનારી યશોધરાએ બહુ પ્રાર્થના કરી, તેથી રાજાએ લેટમય કુકડાનું માંસ ખાધું. ૮૦ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ. ૨૫૫ ન નનન, ક.- - - - 31 अह बीयदिणे कुमरं, रज्जे संठविय जाव पव्वइही, ता देवीए भणिओ, पडिवाळमु देव अज्जदिणं. ८१ पव्वइह महं पि मुए, अणुहविडं अज्ज पुत्तरज्जमुहं, चिंतइ निवो इमीए, कि मिणं पुव्यावर विरुद्धं. ८२ अहवा चयइ जियंतं, मयं पि अणुमरइ कावि भत्तारं, विसहरगइव वकं, को जाणइ चरिय मित्थीए. ८३ ता पिच्छामि किमेसा, करेइ तो भणइ देवि इय होउ, सा चिंतइ जइ न इमं, जणुपव्वइहं तओ मज्झ. ८४ होही महं क लंको, कहमवि वावाइए पुण निवंमि, वालसुयपालणकए, अणणुमरंती इ वि न दोसो. ८५ હવે બીજા દિવસે રાજા કુમારને રાજ્યમાં સ્થાપીને દીક્ષા લેવા તેયાર થયે તેટલામાં રાણીએ આવી કહ્યું કે હે દેવ આજનો દિવસ રાહ જુ. ૮૧ હે આર્ય પુત્ર, આજનો દિવસ પુત્રને મળેલા રાજ્ય સુખના આનદમાં અનુભવીને હું પણ પ્રવ્રજ્યા લઈશ, ત્યારે રાજા વિચારવા લાગ્યો કે આ પૂર્વ પર વિરૂદ્ધ શી વાત છે? ૮૨ અથવા કેઈ સ્ત્રી જીવતા ભરતારને તજી દે છે ત્યારે કોઈ મરતા પાછલ પણ મરે છે, માટે સર્પની ગતિ માફક વાંકા રહેલા શ્રી ચરિત્રને કોણ જાણી શકે? ૮૩ માટે જેઉ કે આ શું કરે છે? એમ વિચારી તે બોલ્યા કે ભલે ત્યારે એમ થાઓ; ત્યારે રાણી વિચારવા લાગી કે જે હું એના પાછળ પ્રશ્રેયા નહિ લઈશ તે મારા પર મહાન કલંક રહેશે, પરંતુ જે કઈ રીતે રાજાને મારી નાખી બાળ પુત્રના પાલન અર્થે હું રાજા પાછળ નહિ મરૂં તે એ તેમ દેષ નહિ ગણાશે. ૮૪-૮૫ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ इय चिंतिय सा रन्नो, नहसुत्तीसंठियं विसं देइ, भुंजंतस्स तओ सो, जाओ विहलं घलो झत्ति. ८६ नाओ विसप्पओगो, आहूया विस विधायगा विज्जा, विज्जाहवणं नहु सुंदरं ति चिंत्तित्तु अह देवी. ८७ सोयभरकता इव धस त्ति निवडेइ नरवरस्मुवरिं, गलअगुठपओगेण, हणइ निययं पई पावा. ८८ अह अट्टज्झाणपरो, काया मरिउं सिबंधसेलंमि, जाओ मऊरपोओ, गहिओ जयनामवाहेण. ८९ नंदावाड यगामे, चंडतलारस्स दिनओ तेणं, सत्तुयग पत्थएणं, सो तं सिक्खवइ नट्टकलं. ९० એમ ચિંતવીને તેણીએ છીપના પુટમાં રાખેલું વિષ રાજાને ભોજનમાં દીધું, તેથી ઝટ રાજાનું ગળું પકડાયું. ૮૬ ત્યારે વિષને પ્રયોગ જણાયાથી વિષને ઊતારનાર વધે તેડવામાં આવ્યા, ત્યારે રાણીએ વિચાર્યું કે વૈદ્યો આવશે તે સઘળું ઊંધું વળશે, તેથી શેક બતાવતી ધબ દેતી રાજા ઊપર પડી અને રાજાના ગળે અંગુઠો દબાવીને તેણીએ તેને મારી નાખે. ૮૭-૮૮ હવે રાજા આર્તધ્યાનમાં રહી મરીને શેલંધ્ર પર્વતમાં મોરને બચ્ચે થયે તે જ્ય નામના વટેમાર્ગુએ પકડી લીધો. ૮૯ તેણે તે નંદાવાડ ગામમાં ચંડ નામના તળાર (જેલર) ને એક પાળી સત્ત (મિશ્ર ધાન્યનું લેટ) લઈને વેચે. તે તળારે તેને નૃત્ય કળા શીખવી, ૯૦ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ દશમ ગુણ. ૨૫૭ बहुविहरयणा मेलय, सच्छह बहुपिच्छ भाररमणीओ, . ... ... सो पाहुडं ति तेणं, पठविओ गुणहर निवस्स. ९१ इत्तो जसोहरा वि हु, मुयमरणुप्पन्नअट्टझाण परा, तद्दिवसं चेव मया, धन्नउरे कुक्कुरो जाओ. ९२ सोवि जयपवणवेगो, तप्पुरपहुणा य गुण हरस्से व, कोसल्लियं ति पहिओ, पत्ता ते समग मुवनिवइं. ९३ वरहिणसुणपालाणं, समप्पिया निवइणा पहिठेण, रन्नो अईव इठ ति, तेवि पालंति जत्तेण. ९४ कालक्कमेण मरिउं, ते दोवि हु दुप्पवेस नामवणे, जाया पसयभुयंगा, अन्नुन्नं भक्खिऊण मया. ९५ ते मीणसुंसुमारा, जाया सिप्पा नइइ मज्झमि, पविसिय नईइ केणवि, कयावि मंसासिणा निहया. વળી તે અનેક જાતના રત્નોની મેળવણીથી તે શણગારવામાં આ જો તથા તેને ઘણાં પીછાં આવ્યાં હતાં તેથી તે તળારે ગુણધર રાજાને ભેટ તરીકે આપે. ૯૧ આમેર યશોધરા પણ પુત્રના મરણથી આ ધ્યાનમાં પડી તે દિવસે જ મરીને ધન્યપુરમાં કુતરાને અવતાર પામી. ૨ તે પવનના વેગને જીતનાર કુતરો પણ તે નગરના રાજાએ ગુણધર રાજાને ભેટ તરીકે મોકલાવ્યો એમ મેરનો બચ્ચો તથા કૂતર બને સમકાલે ગુણધર રાજાને મળ્યા. ૯૦ રાજાએ હર્ષિત થઈ તે અને તેના પાળકોને સેપ્યા, તેઓએ તેમને રાજાના માનીતા જાણી રૂડી રીતે ઉછેર્યા. ૯૪ કાળક્રમે તેઓ બન્ને મરીને પ્રવેશ નામના વનમાં ખણ અને સર્ષ થયા તેઓ એક બીજાને ભક્ષણ કરી મરણ પામ્યા. ૯૫ બાદ તેઓ શિપ્રા નદીમાં મત્સ્ય અને શિશુમાર રૂપે અવતર્યા, તે For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. મને કોઈકે માંસાહારિએ નદીમાં પેસીને માર્યા. ૯૬ तो उज्जेणी पुरिए, मेसो छगले य ते समुप्पन्ना, पारद्धिपसत्तेणं, गुणहररन्ना कयावि हया. ९७ तत्थेव पुणो जाया, मेसो महिसो य गुणहर निवेण, अइमंसलोलुएणं, किच्छेण हणाविया कइया. ९८ भवियन्वयावसेणं, पुणरवि तत्थेव ते विसालाए, मायंगपाडयंमी, उववन्ना कुक्कुडीगन्भे. ९९ तीए कुक्कुडियाए, दुठविरालेण खज्जमाणीए. भीयाइ अंडगदुगं, परिगलियं कयवरस्मुवरि. १०० इत्तो य तेसि मुवरि, डुबीए कज्जओ परिठविओ, तस्मु न्हाए कमसो, कुक्कुडपोया दुवे जाया. १०१ પછી તેઓ ઉજજયિની નગરીમાં તેઓ ઘેટા અને બકરી રૂપે ઉત્પન્ન થયા, તેમને શિકારમાં આસક્ત રહેલા ગુણધર રાજાએજ મારી નાખ્યા. ૯૭ પાછા તેજ નગરીમાં તેઓ ઘેટો અને પાડો થયા, તેમને પણ માંસ લુપી ગુણધર રાજાએ બહુ દુખ આપી મરાવ્યા. ૮ ભવિતવ્યતાના વશ કરીને ફરીને પણ તેઓ તેજ વિશાળા (ઉજજચિની) નગરીમાં માતંગના પાડામાં એક કુકડીના ગર્ભમાં અવતર્યા. ૧૯ તે કુકડીને દુઇ બિલાડાએ પકડી તેથી એટલી બધી કે તેના તે બે ઈંડાં ઊકરડા ઊપર પડી ગયાં. ૧૦૦ એટલામાં તેમના પર એક ચંડાળણીએ થે કચરો નાખે, તેની ગરમીથી તેઓ સેવાઈને કૂકડાના બચ્ચા રૂપે પિદા થયા. ૧૦૧ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. ૨૫૯ - ૧૧' = * *"."* ***.. 4 * * * * * * - तेसि पिच्छाइ चंद चंदिमा धवलयाई जायाई, चूला य समुन्भूया, सूयमुह गुंजद्वराग समा. १०२ कइयावि कालनामेण, तलवरेणं इमे निएऊणं, उवगीया खिल्लणयं ति काउ गुणहर नरिंदस्स. १०३ भणियं निवेण तलवर, जत्थ अहं जामि तत्थ तत्थ तुमएवि, एए सह आणेया, इमोवि पच्चाह एवं ति. १०४ महुसमयंमि पयट्टे, अंतेउर संजुओ निवो पत्तो, कुसुमायर आरामे कुक्कुडए गहियं कालोवि. १०५ तत्थय कयली हरमज्झ, माहवीमंडवे ठिओ राया, कालो असोयवीहीइ तत्थ पिच्छेइ मुणिपवरं. १०६ सो तेण भावसहियं ति वंदिओ तस्स मुणिवरेणावि, दिन्नो य धम्मलाभो, संपाडिय सयल मुहलाभो. १०७ તેમની પાંખો ચંદ્રની ચંદ્રિકા જેવી ઘોળી થઈ અને શુકના મુખ તથા ચણોઠીના અર્ધ જેવી તેમને લાલ શિખા થઈ. ૧૦૨ તેમને કઈક વેળાએ કાળ નામના તળવર પકડીને ખેલણ તરીકે ગુણધર રાજા પાસે લઈ આવ્યો. ૧૦૩ રાજાએ કહ્યું કે હે તળવર, હું જ્યાં જ્યાં જાઉ ત્યાં ત્યાં તારે આ લાવવા, ત્યારે તળવશે તે વાત કબૂલ રાખી. ૧૦૪ હવે વસંત રૂતુ આવતાં રાજા અંતઃપુરસહિત કુસુમાકર નામના બેગીચામાં રાજા ગયે. એટલે કાળ તળવર પણ કૂકડાઓને લઈ ત્યાં ગયે. ૧૦૫ ત્યાં કેળના ઘરની માંહે માધવી લતાના મંડપમાં રાજા બેઠે અને કાળ તળવર અશોકના ઝાડેની હાર હતી ત્યાં ગયો એટલે તેણે ત્યાં એક ઉત્તમ મુનીને યે. ૧૦૬ ત્યારે તેણે તે મુનિને નિષ્કપટ ભાવે વંદના કરી એટલે મુનિએ. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. તેને સકળ સુખ આપનાર ધર્મ લાભ આપ્યો. ૧૦૭ तं दठु पगइउवसंत, कंतरुवं पसन्न मुहवयणं, हिठो भणइ तलारो, भयवं को तुज्झ धम्मु त्ति. १०८ साहइ मुणी महायस, असेस सत्ताण रक्खणं सययं, इक्कु च्चिय इह धम्मो, ओहेण विभागओ उ इमो. १०९ जीवदय सच्च वयणं, परधण परिवज्जणं सया बंभं, सयल परिग्गह चाओ, विवज्जणं रयणि भत्तस्स. ११० बायालीसे सण दोस, सुद्ध पिंडस्स भोयणं विहिणा, अप्पडि बद्ध विहारो, सारो धम्मो इय जईणं. १११ जंपेइ तलवरो पुण, गिहत्थ धम्मं कहेसु मे भयवं, परउवया रिक्कमणो, मुणीवि जंपइ तओ एवं. ११२ તે મુનિને શાંત સ્વભાવ, મનહર રૂપ, અને પ્રસન્ન મુખ કમળ જોઈને તળવર હર્ષ પામી તેને પૂછવા લાગ્યો કે ભગવન તમારો શે ધર્મ છે? ૧૦૮ | મુની બોલ્યા કે હે મહાયશ હમેશાં સર્વ જીવની રક્ષા કરવી એ જ આ જગમાં સામાન્યપણે એક ધર્મ છે, તેના વિભાગ પાડીએ તે આ પ્રમાણે છે – ૧૦૯ જીવદયા, સત્ય વચન, પરધન. વર્જન, હમેશનું બ્રહ્મચર્ય, સકળ ૫- રિગ્રહને ત્યાગ, અને રાત્રી ભોજનનું વિવર્જન. ૧૧૦ - બેતાલીસ દોષ રહિત આહારનું વિધિએ કરી ભોજન કરવું તથા અપ્રતિબદ્ધ વિહાર કરવો એ યતિજનોનો ધર્મ સર્વોત્તમ છે. ૧૧૧ ત્યારે તળધર બોલ્યો કે હે ભગવન મને ગ્રહસ્થને ધર્મ કહો; ત્યારે પરોપકારમાં પરાયણ રહેલ મુનિ આ રીતે બોલ્યા. ૧૧૨ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ દશમ ગુણ. अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं, इय सम्मत्त पुरस्सर, मिपाईं बारस वयाइं इह. ११३ संकप्प निरवराहा, दहा तिहा तस जिया न तव्या कन्नालिआइ पमुह, थूल मलीयं न वत्तव्यं. ११४ खत्तखणणाइ चोरं, कारकर मदिन्नयं न घेत्तव्यं, परदार परीहारो, अहवावि सदार संतोसो. ११५ धण धन्नाइ परिग्गह, परिमाणं माणवेहिं कायव्वं, किच्चो सयल दिसामुं, अवही अवहीरिउं लोहं. ११६ महुमंसाईचाया, कायव्या विगइ पमुह परिसंखा, जहसत्ति णत्थदंडो, वज्जेयव्यो अइपयंडो. ११७ समभावो सामइयं, खणिएणं तं सयावि कायव्वं, देसावगासियं पुण, सयल वयाणंपि संखिवणं. ११८ देसे सव्वेय दुहा, ससत्ति पोसहवयं विहेयव्वं, साहूण सुद्धदाणं, भत्तीए संविभागवयं. ११९ एयं दुवालस विहं, गिहिधम्मं पाणिणो विहिय विहिणा, कमसो विसोहियं कम्मकयवरं जंति परमपयं. १२० અહંત દેવ, સુસાધુ ગુરૂ, અને જિનભાષિત ધર્મ એજ મને પ્રમાણ છે એમ માનવું તે સમ્યકત્વ છે, અને તે પૂર્વક આ બાર વતે છે - ૧૧૩ સંકલ્પ કરીને નિરપરાધી ત્રસ જીવો મનવયકાયાથી હણવા હણું44 नडि, (१) न्यासी वगैरे स्थूण २५टी न मोस. (२) मात२ ५७ વગેરે ચાર કહેવરાવનાર અદત્ત નહિ લેવું, (૩) સ્વદારતેષ રાખ અને થવા પદારને પરિહાર કરવો, (૪) ધન ધાન્યાદિ પરિગ્રહનું પરિમાણ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ W*NP કરવું, (૫) લોભ મેલી બધી દિશાઓની હદ બાંધવી, (૬) મધુમાંસાદિ છોડીને વિગઈ વગેરેનું પરિમાણુ કરવું, (૭) યથાશક્તિ અતિપ્રચંડ અનર્થદંડ વર્જ, (૮) નવરાસની વેલાએ હમેશાં સમભાવરૂપ સામાયિક કરવું, (૯) સકળ વ્રતને સંક્ષેપમાં લાવી દેશાવકાશીક વ્રત કરવું. (૧૦) દેશથી અથવા સર્વથી શક્તિ પ્રમાણે પિષધ વ્રત પાળવું. (૧૧) અને ભક્તિથી સાધુઓને પવિત્ર દાન આપી સંવિભાગ વ્રત પાળવું. (૧૨) એ રીતે બાર પ્રકારને ગૃહિધર્મ છે, તેને વિધિએ પાળીને પ્રાણીઓ કમે કરી કર્મ કરે શોધીને પરમપદ પામી શકે છે. (૧૧૪–૧૧૫–૧૧–૧૧૭–૧૧૮૧૧૯–૧૨૦) तं सोउ भणइ कालो, भयवं एयं करेमि गिहिधम्म, किंतु कमागय मेयं, हिंस सकेमि नो चइउं. १२१ वागरइ तओ साहू, जइ एयं नो चएसि भो भद्द, इय कुक्कुड मिहुणं पिच, तो लहिसि भवे अणस्थ भरं. १२२ सो आह कह मिमेहि, जीववहं अचइउं दुहं पत्तं, तो मूलाओ कहिया, मुणिणा तेसिं भवा एवं. १२३ सुयजणगी, सिहिसाणा२, पसयअही, मीणसुंसुमारा य४, मेस छगली य५, मेसयमहिसाई, कुक्कुड जुगं" जाव. १२४ તે સાંભળીને કાળ બોલ્યો કે હે ભગવન એ ગૃહિધર્મ હું કરવા ઈચ્છું છું ખરે, પણ આ કુલકમાગત હિંસા મૂકી શકો નથી. ૧૨૧ ત્યારે સાધુ બોલ્યા કે હે ભદ્ર, જે તું એ હિંસાને નહિ છોડીશ, આ બે કુકડાની માફક સંસારમાં અનેક અનર્થ પામીશ. ૧૨૨ ત્યારે તે તળવર પૂછવા લાગ્યો એમણે શી રીતે જીવહિંસા નહિ મૂકીને દુઃખ પામે છે? ત્યારે મુનિએ મૂળથી નીચે મુજબ તેમના ભવ કહી બતાવ્યા. ૧૨૩ - પુત્ર અને માતા, (૧) મેર અને કુતરે. (૨) ખણ અને સર્પ, (૩) For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ. મસ્ય અને શિશુમાર, (૪) ઘેટો અને બકરી, (૫) ઘેટ અને પાડે, (૬) થાવત્ અને કૂકડા. (૭) ૧૨૪ तेसिं निसुणिय अगणिय, दुहदंदोलिं विमुद्धसंवेगो, पभणइ भत्तीए दंडपासिओ वासिओ हियए. १२५ भयवं मं नित्थारसु, इमाउ भवभीम कुवकुहराओ, गिहिधम्मवरत्ताए, निप्पन्नाए गुणगणेहिं. १२६ तो साहुणा तलवरो, सावयधम्मस्स भायणं विहिओ, पंचपरमिठिमंतं निब्भं तहय सिक्वविओ. १२७ अह तेहि कुक्कुडेहि वि, तं मुणिवयणं फुडं सुणंतेहिं, पत्तं जाई सरणं, तहेव गिहिधम्म वररयणं. १२८ अइ निव्वेयपरोहिं, संविग्गमणेहि हरिस विवसेहि, महया महया सद्देण, कूइयं तं सुयं रना. १२९. આ રીતે તેમની ભારે દુઃખ પીડા સાંભળીને તે તળવર નિર્મળ સંવેગ પામે, તેથી હૃદયમાં વાસિત થઈને ભક્તિથી બોલ્યો કે–૧૨૫ હે ભગવન, મને આ ભયંકર સંસારરૂપ કુવામાંથી ઘણા ગુણથી નિષ્પન્ન થએલી ગૃહિ ધર્મરૂ૫ વરત્રા (વાધર) વડે બાહેર ખેંચી કહાડો. ૧૨૬ ત્યારે મુનિએ તે તળવરને શ્રાવક ધર્મ આપે તથા ભૂલ ચૂક વગર પંચપરમેષ્ટિ મંત્ર તેને શીખવ્યો. ૧૨૭ હવે તે કુકડાઓ પણ સ્પષ્ટપણે તે મુનિ વાક્ય સાંભળીને જાતિ સ્મરણ અને ગૃહિ ધર્મ રૂપ ઉત્તમ રત્ન પામ્યા. ૧૨૮ તે કૂકડાઓ અતિ વૈરાગ્ય અને સંવેગ પામ્યા થકા હર્ષથી વિવશ થઈ હોટે મેહે સાદે કુદવા લાગ્યા તે રાજાએ સાંભળ્યું. ૧૨૯ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ * * * * * * * * उअ मह सरवेहित्तं, जयावलिं निययदेवि मिय भणिउं, नरवइणा इगइ सुणा, ते दोवि हया गया निहणं. १३० गब्भे जयावलीए, पुत्तत्ताए मुरिंददत्तजिओ, तेसु ववन्नो एगो, बीओ पुण पुत्तिभावेण. १३१ गब्भणुभावा देवी, हिंसापरिणामविरहिया मुहिया, जिण पवयण सवण मई, संजाया अभयदाणरुई. १३२ नीसेस जीव अभय, पायाण पउणो य डोहलो तीसे, नयरे पयडेउ अमारि, घोसणं पूरिओ रन्ना. १३३ कालक्कमेण देवी, पसवेइ जुगलिणि व्व वरजुगलं, तो कारविय नयरे निवेण वद्धावणं गरुयं. १३४ ત્યારે રાજા પિતાની યાવળી રાણીને કહેવા લાગ્યો કે જુવે હું કે સ્વરધી છું, એમ કહી તેણે એક બાણથી બને કુકડા મારી નાખ્યા. ૧૩૦ તેઓ મરીને તેમાં સુરેદ્રદત્તને જીવ તે જયાવળીના ગર્ભમાં પુત્ર રૂપે ઊપને અને બીજે (યશોધરાને જીવ) પુત્રી રૂપે ઊપને. ૧૩૧ તે ગર્ભના અનુભાવે કરીને રાણી હિંસાના પરિણામથી રહિત થઈ, જિન પ્રવચન સાંભળવા ઈચ્છવા લાગી અને અભય દાનની રૂચિ ધરવા લાગી. ૧૩૨ તેણને એ દેહદ થયે કે “બધા જીવોને અભય દેવરાવવું,” ત્યારે રાજાએ નગરમાં અમારિપડો વગડાવીને તે પૂર્ણ કર્યો. ૧૩૩ કાળક્રમે રાણીએ યુગળણીના માફક તે જેડલું જણ્યું, ત્યારે રાજાએ નગરમાં મોટી વધામણી કરાવી. ૧૩૪ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ. ર૬૫ अह बारसंमि दिवसे, ठवियं कुमरस्स अभयरुइ नाम, कुमरीए अभयमई त्ति, दोवि वदंति मुहसुहओ. १३५ निम्मल कला कलावा, कमेण जुव्यण मणुत्तरं पत्ता, ता हठतुठ चित्तेण, राइणा चिंतियं एयं. १३६ सामंताइ समक्खं, जुवरज्ज पए ठवेमि कुमर महं, कुमरीइ रुवविजिया मरीइ कारेमि वीवाहं. १३७ इय चिंतिऊण पत्तो, पारद्धिकए भिराम माराम, छिको य सुरहिपवणेण, पिच्छए सयल दिसिचकं. १३८ ता तत्थ तिलयतरुवर, तलंमि कंचणगिरि व्व निकंपो, नासग्ग निहिय नयणो, मुदत्तनामा मुणी दिठो. १३९ हा अवसउणुत्ति पयंपिऊण कुविएण भूमिनाहेण, मुणिवरकयत्थणत्थं, छुच्छुकिय मंडला मुक्का. १४० હવે બારમા દિવસે કુમારનું અભય અને કુમારીનું અભયમતી એવાં નામ પાડવામાં આવ્યાં, તેઓ બને સુખે વધવા લાગ્યા. ૧૩૫ તેઓ રૂડી રીતે કળા શીખી અનુક્રમે ઉત્તમ ચાવન પામ્યા ત્યારે ભારે હર્ષિત થઈ રાજાએ આ રીતે ચિંતવ્યું. ૧૩૬ સામેતાદિકની રૂબરૂ કુમારને મારે યુવરાજપદમાં સ્થાપવા અને રૂપે કરીને અમરાંગનાને જીતનારી આ કુમરીને પરણાવી દેવી. ૧૩૭ એમ ચિંતવીને તે શિકાર કરવા માટે મનોહર આરામમાં ગયે, ત્યાં સુધી પવન તેને આવવાથી તે બધી દિશાઓ જેવા લાગે. ૧૩૮ તેવામાં ત્યાં તિલકના ઝાડ નીચે મેરૂ પર્વત માફક નિષ્કપ અને નાકના અગ્ર ભાગે દષ્ટિ ધરનાર સુદત્ત નામે મુનિ તેણે જોયે. ૧૩૯ ત્યારે રાજાએ હાઆ તે અપશકુન થયું એમ બોલીને કેપિત થઈ તે મુનીશ્વરની કદર્શન કરવા કુતરાને છુટ્ટકારી છેડયા. ૧૪૦ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अइतिक्खदंतदाढा, उग्गाढा हरिणपवण जइणगई, लल्लकमाण जीहा, ते पत्ता मुणि समीवंमि. १४१. जलिर जलणं व तवसा दित्तं तं दठु निप्पहा जाया, साणा ओसहिभरभग्ग, उग्गगरला विसहरु व्व. १४२ काउं पयाहिणतियं, अणप्पमाहप्पओ मुणिवरस्स, चरणे पडियं महियल, मिलंतमउलि सुणयवंदं. १४३ तं दछ विलयचित्तो चिंतइ राया वरं इमे मुणया, नउण अहं जो अकुसल, कारी एयस्सवि मुणिस्स. १४४ अह निवइ वालमित्तो, सिठिसुओ नामओ अरिहमित्तो, जिणमुणिपवयण भत्तो, मुणि नमणत्थं तहिं पत्तो. १४५ તેઓ અતિ તીણ દાઢથી ભયંકર થઈ પવનથી અધિક ગતિએ જીભ કહીને તે મુનિ પાસે આવી પહોંચ્યા. ૧૪૧ પણ તે બળતી અગ્નિની માફક તપે કરીને દેદીપ્યમાન મુનિને જોઈને ઔષધિથી ઊતરી ગએલ વિષવાળા સર્પની માફક નિસ્તેજ થઈ ગયા. ૧૪૨ તેઓ તે મહા મહિમાશાળી મુનીશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપી પૃથ્વી તળમાં માથું નમાવી પગે પડયા. ૧૪૩ - તે જોઈને વિલક્ષ ચિત્ત થઈ રાજા વિચારવા લાગ્યું કે, આ કૂતરા ઓને ધન્ય છે, પણ આવા મુનિને અકુશળ કરનાર હું અધન્ય છું. ૧૪૪ એવામાં રાજાને બાળ મિત્ર અહન્મિત્ર નામે શ્રેષ્ટિ પુત્ર જૈન મુનિ અને જિન પ્રવચનને ભક્ત હોવાથી મુનિને નમવા માટે ત્યાં આવી પહોંચે. ૧૪૫ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. ૨૬૭ नाओ य तेण मुणिवर, उवसग्गपरो निवस्स भिप्पाओ, भणियं च देव किमिणं, सविसायं आह रायावि. १४६ भो मित्त अलाहि मम, चरिएणं पुरिससार मेयस्स, इयरोवि भणइ मा देव, एरिसं वयण मुल्लवसु. १४७ लहु ओयरसु तुरंगा, भयवंतं वंदिमो मुदत्तमुणिं, भुवणच्छरिय चरियं, इमस्स किं देव न सुयं ते. १४८ अह संभंतेण निवेण, पणियं कहसु कहसु भो मित्त, मपुरिस कहावि जा पाव, तिमिर हणणिक्कसूरपहा. १४९ जपेइ अरिहमित्तो, कलिंग, पहु अमरदत्त नरवइणो, पुत्तो आसि सुदत्तो, राया नायावदायमई. १५० તેણે રાજાને મુનિને ઉપસર્ગ કયોને અભિપ્રાય જાણી લીધો તેથી તે બે કે હે દેવ, તમે આવા ઉદાસ કેમ દેખાઓ છે, ત્યારે રાજા છે . ૧૪૬ હે મિત્ર, હું માણસમાં કુતરા સમાન છું, માટે મારું ચરિત્ર તારે સાંભળવાનું કંઈ કામ નથી. ત્યારે તે મિત્ર છે કે હે દેવ એવું વચન નહિ લે. ૧૪૭ તમે જલદી ઘડાથી ઊતરો અને તે સુદત્ત મુનિ ભગવાને આપણે વાંદવા ચાલે. શું તમે આ મુનિનું જગતને આશ્ચર્ય પમાડનાર ચરિત્ર નથી સાંભળ્યું ? ૧૪૮ ત્યારે રાજાએ સંબ્રિાંત થઈ તેને કહ્યું કે હે મિત્ર ! મને તે વાત કહે, કેમકે સત્પરૂષની કથા પણ પાપરૂપ અંધકારને હણવા સૂર્યની પ્રભા જેવી છે. ૧૪૯ ત્યારે અહન્મિત્ર બોલ્યો કે, કળિંગ દેશના અમરદત્ત રાજાને સુદત્ત નામે પુત્ર હતું, તે ન્યાયશાળી રાજા થશે. ૧૫૦ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ तस्स य कयावि चोरो, उवणीओ तलवरेण भणियं च, देव इमो वढनरं, वावाइय मुसिय अमुगिहं. १५१ मणिकणगरयणधणजाय, माइ बहुं गिहिउं च गच्छंतो, अम्हेहि अज्ज पत्तो, संपइ देवो पमाणं ति. १५२ तो धम्म सत्थ पाढी, अवराहं कहिय पुच्छिया रन्ना, एयस्स कोणु दंडो, तेहिवि एवं समुल्लवियं. १५३ कर चरण सवण कप्पण, पुव्व मिमो अरिहए वहं चेव, तं सोउ चिंतइ निवो, धिरत्थु एयस्स रज्जस्स. १५४ जीववह अलियभासण, अदिन्नगिण्हण अबंभचेराइ, आसवदारा दारा व, कुगइणो जत्य वस॒ति. १५५ તેની આગળ કઈ વખતે તળવારે એક ચોર આપ્યો અને કહ્યું કે હે દેવ, આ ચેર એક બુટ્ટા માણસને મારી નાખી અમુક માણસનું ઘર લં ને મણિ, સેનું તથા રત્ન વગેરે ધન લઈ જતો થકે અમે આજ પકડી આ છે, હવે આપ મુખત્યાર છો. ૧૫૧–૧પ૨ ત્યારે ધર્મ શાસ્ત્રપાઠી (કાયદા શાસ્ત્રીઓ) ના આગળ તેને અપરાધ કહી બતાવીને રાજાએ તેઓને પૂછયું કે, આને શો દંડ કરવો, ત્યારે તેઓ બેલ્યા. ૧૫૩ એના હાથ પગ અને કાન કાપી એને મારી નાખવો જોઈયે. તે સાંભળી રાજા વિચારવા લાગ્યું કે ધિક્કાર છે આ રાજ્યને ! ૧૫૪ કારણ કે એમાં જીવ વષ, અલક ભાણ, અદત્ત ગ્રહણ, અબ્રહ્મચર્ય વગેરે અતિશા હાર, જસતન આવ્યું હારે ન કહેવાય છે. ૧૫૫ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ દશમ ગુણ. रजे तओ सुदत्तो, ठविडं आणंद नामजामेयं, पासे सुहम्मगुरूणो, दिक्खं गिण्हइ इमो साहू. १५६ अह उत्तरियं तुरियं, तुरयाओ हरिसिओ महीनाहो, नमइ मुणिदं तेणवि, दिन्नो से धम्मलाभु त्ति. १५७ तं दठु साहुरुवं, तव्वयणं सवणसुहयरं सुणिलं, लज्जाभरोणयमुहो, अणुतावा चिंतइ नरिंदो. १५८ कहकहवि नत्थि सुद्धी, रिसिघायण ववसियस्स इह मज्झं, इमिणा असिणा ता लहु, लुणामि कमलं व नियमउलिं. १५९ इय झायंतो वुत्तो, मुणिणा मणनाणिणा महाराया, चिंताइ अल मिमीए, जं आयवहो वि पडिसिद्धो. १६० એમ વિચારી તે સુદત્તે પિતાના આનંદ નામે ભાણેજને રાજ્યમાં સ્થાપી સુધર્મ ગુરૂ પાસે દીક્ષા લીધી છે. ૧૫૬ આ વાત સાંભળી રાજા હર્ષિત થઈ ઝટ ઘડાથી ઊતરીને મુનીંદ્રને ન, ત્યારે મુનિએ તેને ધર્મ લાભ આપે. ૧૫૭ હવે તે રાજા તે મુનિનું શાંત રૂપ જોઈ તથા કાનને સુખ આપનાર તેનાં વચન સાંભળી શરમથી નીચું મુખ રાખી મનમાં પાતાપ કરવા લાગે. ૧૫૮ મેં આ ષિનો ઘાત કરવા ઉદ્યમ કર્યો માટે મારી કઈ પણ પ્રકારે શુદ્ધિ થવાની નથી, માટે આ તલવારવડે કમળની માફક મારું માથું ઊતારી લઉં. ૧૫૯ એમ રાજ ચિંતવતો હતો તેને મને જ્ઞાની મુનિએ કહ્યું કે, આવી ચિંતા કરવાની જરૂર નથી. કેમકે આ સવધ કર નેલ છે. ૧ . For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. = = ( 2 ) भाविय जिणवयणाणं, ममत्तरहियाण नत्थि हु विसेसो, अप्पाणंमि परंमि य, तो वजे पीड मुभओ वि. १६१ नय अन्नं पावकलंक, पंकपक्खालणक्खमं राय, जिणवरपणीयपवयण, वयणाणुठाणवारि विणा. १६२ अह हिययगयाभिप्पाय, कहणओ रंजिओ भिसं राया, हरिसंसुपुन्ननयणो, नमिउं विन्नवइ मुणिपवरं. १६३ भयवं कि पच्छित्तं, इमस्स पावस्स घायणसमत्थं, मुणि आह नियाणं विवज्जणेण पडिवक्ख आसेवा. १६४ इत्थ नियाणं मिच्छत्त, संगयं पावहेउ अन्नाणं, तं चन्नहा ठियाणं, भावाणं अन्नहा गहणं. १६५ જે માટે કહેવું છે કે, જિન વચનને જાણનાર અને મમત્વ રહિત જનને પોતામાં અને પરમાં કશે વિશેષ રહેલ નથી, માટે બનેની પીડા વર્જવી જોઈયે. ૧૬૧ હે રાજન, પા૫ કલંકરૂપ પંકને જોવા માટે જિનેશ્વર પ્રણીત પ્રવચનના વાક્ય અને અનુષ્ઠાનરૂપ પાણી વગર બીજું કંઈ સમર્થ નથી. ૧૬૨ ત્યારે હદયગત અભિપ્રાય કહી દીધાથી રાજા ભારે ખુશી થયે થક નેત્રમાં હર્ષના આંસુ લાવી મુનિને નમીને વિનવવા લાગે. ૧૬૩ હે ભગવન! આ પાપને ટાળી શકે એવું શું પ્રાયશ્ચિત છે? મુનિ બોલ્યા કે નિદાન કર્મથી દૂર રહી એના પ્રતિપક્ષની આ સેવના કરવી (એજ એનું પ્રાયશ્ચિત્ત છે.) ૧૬૪ ઈહાં નિદાન આ છે કે આ પાપ તે મિથ્યાત્વથી મળેલા અજ્ઞાનના લીધે કરેલ છે, કારણ કે અન્યથા રહેલા ભાવને અન્યથારૂપે ગ્રહણ કરવું તે મિથ્યાત્વ છે. ૧૬૫ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ. ૨૭૧ तुमएवि चिंतियं निव, अवसउणं समणओ इमो दिठो, अवसरणत्ते य इमं, निमित्त मज्झवसियं भद्द. १६६ जह किर एसो चिक्कण, मलमइलतणू सिणाणपरिवज्जी, सोयायार विमुक्को, परघर भिक्खोवजीवि त्ति. १६७ ता मज्झत्था होउं, खण मेगं मालवेस निसुणेसु, मल मलिणत्वं मइलत, कारणं नो जओ भणियं. १६८ मल मइलपंकमइला, धूली मइला न ते नरा मइला, जे पावपंक मइला, ते मइला जीवलोयंमि. १६९ खणमित्तं सलिलेहिं. सरीरदेसस्स मुद्धिजणगं जं, कामंगं ति निसिद्धं, महेसिणं तं नणु सिणाणं. १७० હે રાજા, તે શ્રમણને જોઈ અપશુકન થયું એમ ચિંતવ્યું અને તેના કારણમાં હે ભદ્ર, તે એવું વિચાર્યું કે આ મળમલિન શરીરવાળે સ્નાન અને શાચાચારથી રહિત તથા પરાયા ઘરે ભીખ માગી જીવનાર છે માટે તે અપશુકન ગણાય. ૧૬૬–૧૬૭. પણ હવે હે માળવપતિ, તું ક્ષણભર મધ્યસ્થ રહીને સાંભળ-મળથી મેલા રહેવું એ મેલાપણાનું કારણ નથી, ૧૬૮ જે માટે કહેલું છે કેમળથી મેલા, કાદવથી મેલા, અને ધૂળથી મેલા થએલા માણસે મેલા નહિ ગણાય, પણ જે પાપરૂપ પંકથી મેલા હોય તે આ જીવલેકમાં મેલા જાણવા. ૧૬૯ વળી સ્નાનમાં પાણી વડે ક્ષણભર શરીરના બહિભાગની શુદ્ધિ થાય છે, અને તે કામનું અંગ ગણાય છે, તેથી મહર્ષિઓને સ્નાન કરવાને નિધ છે. ૧૭૦ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ * ૨૭ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (૩ ૨) स्नानं मददर्प करं, कामांगं प्रथमं स्मृतं, तस्मात कामं परित्यज्य, नैव स्नांति दमे रताः १७१ (વિ ) आत्मा नदी संयमतोय पूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः, तत्रा भिषेकं कुरु पांडुपुत्र, न वारिणा शुद्धति चांतरात्मा. १७२ अक्खंडियवयनियमा, गुत्ता गुतिंदिया जियकसाया, अइ सुद्ध बंभचेरा, सुइणो इसिणो सया नेया. १७३ ( તથા વાવ) नोदकक्लिन्नगात्रोपि, स्नात इत्य भिधीयते, તે જ સનાતો ચો રમાતા, સ વાતાવ્યંતર શુઃ ૧૭૪ સ્નાન એ મદ અને જુસ્સાનું કારણ હેવાથી કામનું પહેલું અંગ કહેવાયેલ છે, માટે કામને ત્યાગ કરનાર અને ઇન્દ્રિયને દમવા તત્પર થએલા યતિજને બિલકુલ સ્નાન નથી કરતા. ૧૭૧ આત્મારૂપ નદી છે, તેમાં સંયમરૂપ પાણી ભરેલ છે, ત્યાં સત્યરૂપ અવાડો છે, શીલરૂપ તેના તટ છે, ત્યાં દયારૂપ તરંગો છે, માટે હે પાંડુ પુત્ર, તેમાં તું સ્નાન કર, કારણ કે અંતરાત્મા કંઈ પાણીથી શુદ્ધ થત નથી. ૧૭૨ આ વ્રત અને નિયમને અખંડ રાખનારા, ગુપ્ત, ગુઑદ્રિય, કષાયને જીતનારા, અને નિર્મળ બ્રહ્મચર્ય પાળનાર ઋષિઓ સદા શુચિ જાણવા. ૧૭૩ પાણીથી ભીંજાયેલ શરીરવાળે કંઈ ન્હાએલો નહિ કહેવાય, કિંતુ જે દમિતે ક્રિય હોઈ અત્યંતર અને બહેરથી પવિત્ર હોય તે જ હાલે કહેવાય. ૧૭૪ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ. ૨૭૩ चित्त मंतर्गतं दुष्टं, तीर्थस्नान नै शुद्धति; शतशोपि जलै धौत, सुराभांड पिवाशुचि. १७५ सत्यं शौचं तपः शौचं, शौच मिंद्रिय, निग्रहः, सर्व भूतदया शौचं, जलशौचं च पंचमं. १७६ आरंभनियं तस्साय, अप्पडिबद्धस्स उभयलोएवि, भिक्खोवजी विगत्तं, पसंसियं सव्वसत्थेमु. १७७ | (ઉત્તi ) अवधूतां च पूतां च, मूर्खायैः परिनिर्दितां, चरे न्माधुकरी वृत्ति, सर्व पाप प्रणाशिनी. १७८ चरे न्माधुकरी वृत्ति, मपि प्रांतकुला दपि, एकांतं नैव भुंजीत वृहस्पति समा दपि. १७९ અંદરનું દુષ્ટ ચિત્ત કંઈ તીર્થસ્નાનથી શુદ્ધ થતું નથી, કેમકે મદિરાનું વાસણ સેંકડો પાણીથી જોઈએ તોપણ તે અશુચિજ રહે છે. ૧૭૫ સત્ય એ પહેલું શિાચ છે, તપ એ બીજું છે, ઇંદ્રિયને નિગ્રહ કર એ ત્રીજું શાચ છે, સર્વ ભૂતની દયા કરવી એ ચોથું શાચ છે, અને પાણીથી ધોવું એ પાંચમું શાચ છે. ૧૭૬ વળી આરંભથી નિવર્સેલા અને આ લોક અને પરલોકમાં અપ્રતિબદ્ધ રહેલા મુનિને સર્વ શાસ્ત્રોમાં ભિક્ષા કરી નિર્વાહ કરવાનું કામ પ્રશંસેલું છે. ૧૭૭ ફેંકી દેવામાં આવતી છતાં પવિત્ર એવી સર્વ પાપને નાશ કરનારી માધુકરી (ભમરાની માફક કોઈને પીડા આપ્યા શિવાય લેવામાં આવતી) વૃત્તિ કરવી. પછી ભલેને મૂર્ખ વગેરે લેકે તેને નિદિત કહ્યા કરે. ૧૭૮ પ્રાંત (હલકા) કુલેમાંથી પણ માધુકરી વૃત્તિ (ભિક્ષા) લઈ ચલાવવું સારું, પણ વૃહસ્પતિ સરખા પાસેથી પણ એકાંતે હમેશ લીધા કરવું સારૂં નહિ. ૧૯ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. एवं च गुणग्यवियं, तियसाणवि मंगळं समणरुवं, गुणहर नरनाह कहं, अवसउणत्तेण ते गहियं. १८० एमाइ सुणिय राया अइहिठो नठदुठमिच्छत्तो, मुणिनाहं पयलग्गो, खमावए नियय मवराहं. १८१ भणइ मुणीवि नरेसर, इद्दहमित्तेण संभमेण कयं, नणु खमियं चेव मए, खंति चिय जं समण धम्मो. १८२ नथिहु मुणिवरनाणस्स, अविसओ इय विचिंतिउं रन्ना, तायस्स अज्जियाए, गईविसेसं मुणी पुठो. १.८३ मुणिणावि पिठकुक्कुड, वहमुलो तेसि सयलवुत्तंतो, कहिओ जयावलीगब्भ, संभवावच्चपेरंतो. १.८४ આ રીતે શ્રમણનું રૂપ ગુણથી બહુ મૂલ્ય હૈઈ દેવતાઓને પણ મંગળકારી છે, ત્યારે તે નરનાથ ! તે તેને અપશકુનપણે કેમ ગયું? ૧૮૦ ઈત્યાદિક સાંભળીને રાજાના મનમાંથી અતિ દુષ્ટ મિથ્યાત્વ નાશ પામ્યું તેથી તે હર્ષિત થઈ મુનીશ્વરના પગે પડી પોતાનો અપરાધ ખમાવવા લાગ્યું. ૧૮૧ | મુનિ બોલ્યા કે હે નરેશ્વર, એટલે બધે સંભ્રમ શામાટે કરે છે, મેં તે પ્રથમથી જ તને માફ કર્યું છે, કારણ કે ક્ષમા રાખવી એજ અમારે શ્રમણ ધર્મ છે. ૧૮૨ રાજાએ વિચાર્યું કે આવા મુનીશ્વરના જ્ઞાનમાં કોઈ વાત છાની હોય એમ નથી, એમ વિચારી રાજાએ પિતાના બાપ તથા દાદીની શી ગતિ થઈ હશે તે તે મુનીશ્વરને પૂછી. ૧૮૩ ત્યારે મુનિએ લેટના ટૂકડાથી માંડીને જયાવળીના ગર્ભ તથા પુત્ર પુત્રી થવા સૂધીને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યું. ૧૮૪ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ દશમ ગુણ. तो चिंतियं निवइणा, अहह अहो महिलियाण करतं, ही मोहस्स गुरूतं, भवस्स घि कूत्थणीयत्तं. १८५ जइ संति निमित्तंपि हु, विहिओ पिठमय कुक्कुडवहो वि, तायज्जियाण जाओ. एवं विहदारुण विवागो. १८६ हा अहयं किह होहं, निरत्ययं जेण जियसया वहिया, अड़ कोहलोह मोहा, भिभूयचित्तेण निच्चंपि, १८७ ता नूणं गंतव्वं, सरसरलेणं पहेण नरयंमि, नत्थि हु इत्थ उवाओ अहवा पुच्छामि भयवं तं. १८८ अह मुणिउं निवहिययं, आह मुणी मुणसु नरवर उवायं, मणवयण तणुविसुद्धा, जिणिंदसद्धम्म पडिवत्ती. १८९ ત્યારે રાજાએ વિચાર્યું કે અહેહે સ્ત્રીઓનું કૂરપણું જુવે, વળી મેહને મહિમા જુવ, તેમજ સંસારની દુષ્ટતા . ૧૮૫ જ્યારે શાંતિના નિમિત્તે લોટના કુકડાને કરેલે વધુ પણ મારા બાપ અને દાદીને આવા ભયંકર વિપાકનું કારણ થઈ પડે, ત્યારે હાય હાય, મારી તે શી ગતિ થશે ! ૧૮૬ કેમકે મેં તો નિરર્થક સેંકડો છો નિત્ય અતિ ક્રોધ-લભ-તથા મેહથી વ્યાકુળ ચિત્ત રાખીને મારી નાખ્યા છે. ૧૮૭ આ માટે મારે તે નક્કી બાણની માફક સીધું નરક માર્ગે જવું પડશે, એમાં કશો ઉપાય નથી, અથવા એ ભગવાને એને ઉપાય પૂછું. ૧૮૮ એટલામાં મુનિએ રાજાનું હદય જાણી લઈ કહ્યું કે હે નરવર, સાંભળ–એને ઉપાય છે–તે એ કે મન વચ કાયાથી વિશુદ્ધ થઈ જિનેશ્વરને ખરે ધર્મ અંગીકાર કર. ૧૮૯ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ मित्ती पमोय करुणा, मजझत्थं सव्वयावि कायव्वं, नीसेसजियं गुणाहिय, किलिस्समाणाविणीएसु. १९० एवं काउं सम्मं, परिपालिय निरइयार वयनियमा निठविय अठकम्मा, परमपयं जंति अचिरेण. १९१ अह तुठो भणइ निवो, भयवं अह मवि वयस्स किं उचिओ, वागरइ गुरु नरवर, अन्नो को नाम उचिउ ति. १९२ तो रन्ना नियपुरिसा, वुत्ता भो भो कहेह मंतीण, जह देवाणुपिएहिं, कुमरो रज्जे भिसित्तवो. १९३ नय कायलो खेओ, गहेमि दिक्खं सुदत्त गुरुपासे, तेहिवि तहे । कहिथं, गंतूणं मंतिपमुहाणं. १९४ તમામ છ પર મત્રી શખ, અધિક ગુણવાળા પર પ્રભેદ ધર, દુઃખી પર કરૂણ લાવ, અને અવિનીત જોઈ ઉદાસ રહે. ૧૯૦ છે કારણ કે એ રીતે અતિચાર રહિત વ્રત નિયમ પાળીને આ કર્મ ખપાવી થોડા વખતમાં પરમપદ પામી શકાય છે. ૧૯૧ ત્યારે હર્ષિત થઈ રાજા બોલ્યો કે હે ભગવન્! શું મારા જે પણ વ્રત લેવાને યોગ્ય ગણાય કે ? ગુરૂ બોલ્યા, હે નરવર, ત્યારે બીજો કોણ ઉચિત ગણાય? ૧૯૨ ત્યારે રાજાએ પોતાના માણસોને કહ્યું કે તમે જઈ મંત્રીઓને કહો કે તમારે કુમારને રાજ્યાભિષેક કરે. ૧૯૩ મારા માટે તમારે કશો ખેદ ન કરે. હું સુદત્ત ગુરૂના પાસે દીક્ષા લઉં છું, ત્યારે તેઓએ પણ જઈને મંત્રી વગેરેને તે વાત તેમજ જણાવી. ૧૯૪ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ દશમે ગુણ ते संभंता सव्वे, अंतेउरिआउ कुमर कुमरीओ, सेसो परियणलोओ, तत्थारामे लहुं पत्तो. १९५ मेइणितलासणत्थं, विच्छड्डिय छत्तचामरा डोवं, कहकहवि निवं नाउं, सगग्गयं ते भणंति इमं. १९६ गयदाढ व्व भुयंगो, वारीछूढ व्व मत्तमायंगो, सीहो व्व पंजरगओ, किं झायसि रज्जभठु व्व. १९७ तो रन्ना सव्वेसि, मुणिवयणं साहियं निरवसेसं, तं मुणिय जाइसरणं, संजायं कुमर कुमरीणं. १९८ संवेगभाविएहिं, भवउव्विग्गेहि तेहि उल्लवियं, ताय अलं अम्हाणं, भोगेहिं भोगिभीमेहिं. १९९ ત્યારે તેઓ તથા રાણીઓ તથા કુમર કુમરીઓ, તથા શેષ ચાકર નફરે સર્વે વિમાસણમાં પડી તે આરામમાં જલદી આવી પહોંચ્યા. ૧૯૫ ત્યાં છત્ર ચામરને આ ટેપ છોડીને જમીન પર બેઠેલા તે રાજાને જેમ તેમ કરી ઓળખીને ગદ્ગદ્ કંઠે તેઓ આમ કહેવા લાગ્યા. ૧૯૬ દાઢ ખેંચી લીધેલા સર્ષ માફક, પાણીમાં ખેંચાઈ રહેલા મદમત્ત હાથીના માફક, અને પાંજરામાં પડેલા સિંહની માફક તું રાજ્ય ભ્રષ્ટ થઈ ને શું ચિંતવે છે? ૧૯૭ ત્યારે રાજાએ સર્વેને મુનિના બધાં વચને સંભળાવ્યાં તે સાંભળીને કુમાર તથા કુમરીને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. ૧૯૮ તેઓ સંસારથી ઉદ્વિગ્ન થઈ સંવેગ પામી બેલવા લાગ્યા કે હે તાત, ભેગિ (સર્પ) ની માફક ભયંકર ભેગેથી અમારે કશું કામ નથી. ઉલ્ટ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ गिहिस्सामो अम्हेवि, तायपाएहि सह समण भावं, पडिभणियं नरवडणा, ( मा पडिबंधं कुणहवच्छां.) २०० तो विजय वम्म नियभाइणिज्ज कुमरे ठवित्तु रज्जभरं, जिणनाह चेइएमुं, काउं अठाहियामहिमं. २०१ कइवयअंतेउरपुत्त, पुत्तिसामंतमंतिमाइ जुओ, गिण्हइ मुदत्त गुरुणो, पासे गुणहरनिवो दिक्खं. २०२ कारुन्न सुपुन्नेणं, विनतो कुमर साहुणा मूरी, नयणावलिंपि भयवं, नित्थारमु भवसमुदाओ. २०३ भणइ गुरु करुणायर, सा संपइ कुठवाहि विहुरतणू , अच्छिन्न मच्छिया जाल, परिगया लोयपरिभूया. २०४ पइखण फुरंत मद्द, जुझाणवसा बद्ध तइयनरगाऊ, अइ दीहरसंसारा, धम्मस्सु चिया न थेवं पि. २०५ અમે પણ આપના સંઘાતે શમણું પણ અંગીકાર કરશું, ત્યારે રાજા બો કે જેમ સુખ થાય તેમ કરે. ૨૦૦ બાદ ગુણધર રાજા વિજયવર્સ નામના પિતાના ભાણેજને રાજ્ય ભાર સેંપી જિનેશ્વરના ચિત્યમાં અષ્ટાબ્દિક મહોત્સવ કરાવી કેટલીએક રાણીઓ તથા પુત્ર પુત્રી સામત અને મંત્રી વગેરેની સાથે સુદત્ત ગુરૂ પાસે દીક્ષા લેતે હવે. ૨૦૧-૨૦૨. કરૂણું પૂર્ણ કુમાર સાધુએ સૂરિને વીનતી કરી કે હે ભગવાન ! નયનાવીને પણ સંસાર સમુદ્રથી તારો. ૨૦૩ ગુરૂ બોલ્યા કે હે કરૂણા નિધાન, તે હમણું કોઢની વ્યાધિથી પીડાય છે, તેના શરીર પર માખીઓ ગણ ગણે છે, અને લકે તેણીને હડધૂત કરે છે. ૨૦૪ તેણીએ પ્રતિકાણ રૂદ્ર ધ્યાનમાં રહી ત્રીજી નરકનું આયુષ્ય બાંધ્યું છે અને તેને હજુ અતિ લાંબો સંસાર ભટકવાનો છે, માટે ધર્મ પામવાને લગારે ઉચિત નથી. ૨૦૫ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ દશમે ગુણ. ૨૭૯ ત ક , , , , , , , , , , ' + * * * * * * * * तो गुरुवेरग्गगओ, चरणं पालिन्तु अभयरुइसाहू, तह अभयमई समणी, जाया देवा सहस्सारे. २०६ इत्येव भरहखित्ते, खित्ते इव करिसएहि कयसोहे, संकेयनिकेयं वर, सिरीइ पुर मत्थि साएयं. २०७ विणयंधरो धरो इव, सुपइठो सफलओ निवो तत्थ, लच्छिमई तस्स पिया, पियामहस्सेव सावित्ती. २०८ अह सो भय रुइजीवो, तत्तो चविऊण तीइ उयरंमि, मुत्तामणि व्व सुत्ती, पुडे सु चित्तो समुप्पन्नो. २०९ पडिपुन्नेसु दिणेसुं, मुमुमिण पिमुणिय सुपुन्न पम्भारं, सा पसवइ मलय महि व्य, चंदणं नंदणं परमं. २१० नाऊण इमं राया, पियंवयादासचेडि वयणाओ, कारेइ हठतुठो, नयरे वद्धावणं एवं. २११ ત્યારે ભારે વૈરાગ્ય ધારી ચારિત્ર પાળીને અભય રૂચિ સાધુ તથા અભયમતી સાધ્વી સહસાર દેવલોકમાં દેવતા થયા. ૨૦૬ બાદ કરિચય એટલે કર્ષણથી શુભતા ક્ષેત્રની માફક કરિશત એટલે સેંકડો હાથીઓથી શોભતા આ ભરત ક્ષેત્રમાં લક્ષ્મીના સંકેત ઘર સમાન સાકેતપુર નગરમાં પર્વતની માફક સુપ્રતિષ્ઠાવાન અને રૂપશાળી વિનયંધર રાજા હતો, તેની બ્રહ્માની જેમ સાવિત્રી સ્ત્રી વખણાય છે તેમ લક્ષમીમતી નામે પ્રિયા હતી. ૨૦૭–૨૦૮ હવે તે અભય રૂચિને જીવ સહસ્ત્રાર દેવકથી ચવીને છીપના પુટમાં જેમ મેતી ઉત્પન્ન થાય તેમ તે રાણીના ઉદરમાં ઉત્પન્ન થયે. ૨૦૯ પ્રતિપૂર્ણ દિવસે સારા સ્વમથી સૂચિત થતા પુણ્યપ્રાભારપૂર્વક તેણી મલય પર્વતની જમીનથી જેમ ચંદન પેદા થાય તેમ તે નંદનને જણતી હવી. ૨૧૦ - ત્યારે પ્રિયવંદા દાસીના વચનથી આ વાત જાણુંને રાજા હતુષ્ટ થઈ નગરમાં નીચે મુજબ વપન કરાવવા લાગ્યું. ૨૧૧ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. | (તાર) मुच्चंति झत्ति पुरगुत्तियाई, दाणाई महंति पवत्तियाई. निरुवम किज्जह हठसोह, नच्चंति पउर पाउल अखोह. २१२ आवंति बहुयजण अक्खवत्त, गायंति कुलबहु कमळ नित्त, तहि पडहिं नगारिय भट्ट चट्ट, दीसंति ठाणडाणमि नट्ट. २१३ बझंति हु घरि घरि तोरणाई, सोहिज्जइ वररत्थामुहाई, उज्झिज्जइ जूवहमुसलसहस, ठाविजहि कंचणपुन कलस. २१४ एवं भूमिप्पहु जम्म महामहु कारिय दस दिवसइ नयरि तउ कुमर मणोहरू नामु जसोहरू संठावइ अइहरिसभरि. २१५ सो वठंतो नवनव, कलाहि नवससहरू व्व पइदिवसं, जाओ य जुवणत्थो जसधवलिय सयल दिसिवलओ. २१६ अह अस्थि कुसुमनयरे, ईसाणो इव तिसत्तिपरिकलिओ, ईसाणसेण राया, विजया नामेण से देवी. २१७ કેદીઓને ઝટ છૂટા કરવામાં આવ્યા, મહાદાન દેવરાવા લાગ્યાં, હાટે શણગારાયાં, પરલોકમાં નાચ થવા લાગ્યા, ઘણું લેક અક્ષત લઈ રાજાના ઘરે વધાવવા આવ્યાં, કુળવધૂઓ ગીત ગાવા લાગી, ભાટ ચારણ આશીર્વાદ ભણવા લાગ્યા, ઠેકાણે ઠેકાણે નાટક થવા લાગ્યાં, ઘરે ઘરે તોરણ બંધાયાં, ગલી ગુંચીના મુખડાં સાફ કરવામાં આવ્યાં, કેળના થંભ અને મુશળ ઊભા કરવામાં આવ્યાં, સેનાના કળશ સ્થાપવામાં આવ્યાં. આ રીતે રાજાએ દશ દિવસ લગી નગરમાં જન્મત્સવ કરાવી અતિ હષિત થઈ કુમારનું અતિ મનહર યશોધર એવું નામ પાડયું. ૨૧-૨૧૩-૨૧૪-૨૧૫ તે કુમાર નો ચંદ્ર જેમ પ્રતિદિવસ કળાથી વધે તેમ નવી નવી કળાએથી વધતે થકે વન પામી પિતાના યશથી સઘળી દિશાઓ ધોળી કરવા લાગ્યા. ૨૧૬ હવે કુસુમપુર નગરમાં ઈશાન (મહાદેવ) ની માફક ત્રણ શક્તિ સહિત ઈશાનસેન નામે રાજા હતે તેની વિજયા નામે દેવી હતી. ૨૧૭ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ દશમે ગુણ. सो अभयमइ जीवो सग्गाओ चविय तीइ उयरंमि, वरधूया संजाया, विणयवई नाम विक्खाया. २१८ पत्ता य तरूणभावं, सयंवरा पेसिया नरिंदेण, बहु भड चडगर सहिया, कुमरस्स जसोहरस्स इमा. २१९ विणयंधरस्स रनोय, बहुमए नयर बाहिरुज्जाणे, आवासिया य एसा, विवाहदिवसे य अह पत्ते. २२० लच्छिवई पमुहेहि, कुमरो मणि रयण कणय कलसहि, मज्जाविओ विलेवण, वत्थाहरणेहि लंकरिओ. २२१ आरोविओ गइंदे, वीइज्जतो य चारुचमरोहिं, सिर धरिय धवलछत्तो, थुव्वंतो मागहजणेण. २२२ તેણીના ઉદરમાં અભયમતીને જીવ સ્વર્ગથી ચવીને પુત્રીરૂપે અવતર્યો, તેણીનું વિનયવતી એવું નામ પાડવામાં આવ્યું. ૨૧૮ તે યવન પામી ત્યારે તેણી પિતાની ઈચ્છાથી યશેધરને વરી એટલે રાજાએ ઘણા સૈન્ય સાથે યશધરને પરણવા તેને મોકલાવી. ૨૧૯ તે વિનયંધર રાજાના માનીતા બાહરના ઉદ્યાનમાં આવી ઊતરી. હવે વિવાહને દિવસ આવી પહોંચે. રર૦ ત્યારે લક્ષ્મીવતી વગેરાએ મળી કુમારને મણિ, રત્ન અને સેનાના કળશોએ કરી સ્નાન કરાવી વિલેપન કરી વસ્ત્ર તથા આભરણેથી અલંકૃત કર્યો. ૨૨૧ પછી તે હાથી પર ચડી ચામરોથી વીંજાતે થકે મસ્તક પર ઘવળ છત્ર ધારણ કરી ચાલવા લાગ્યું અને માગધ (ભાટ ચારણે) તેની સ્તુતિ કરવા લાગ્યા. ૨૨૨ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. सिंधुरखंधगएणं, अणुगम्मतो निवाइ लोएणं, पइदिसि वि सदरह तुरिय, घट्टकलिओ य जा जाइ. २२३ ता फुरिय रुइरदाहिण, नयणेण जसोहरेण कुमरेण, कल्लाण सिद्धि भवणे, कल्लाण गिई मुणी दिठो. २२४ मन्ने एरिसरुवं, कत्थवि मे दिठ पुव्वयं ति इमो, ईहापोहगयमणो, स मूच्छिओ हत्थिखंधमि. २२५ थरिओ य निवडमाणो. पासठिय रामभद सिठेण, किं किं ति जपयाणा, निवाइणो वि य तहिं पत्ता. २२६ चंदण जलपडुपवण, प्पयाण पउणीकओ कुमारवरो, सुमरिय जाई पुठो, रन्ना किं वच्छ एवं ति. २२७ તેના પાછલ હાથીપર ચડીને રાજા વગેરે ચાલ્યા, અને દરેક દિશાએ રથ અને ઘડાની ઠઠ જમીને ચાલવા લાગી. ૨૨૩ એટલામાં કુમારની જમણી આંખ ફરકી એટલે તેણે કહ્યાણ સિદ્ધિ ભવનમાં એક કલ્યાણમય આકારવાળે મુનિ જે. ર૨૪ તે જોઈ કુમાર વિચારવા લાગ્યો કે આવું રૂપ મેં પૂર્વે જોયેલું લાગે છે, એમ ઈહાહ કરતાં તે હાથીના ખાંધ ઉપર મૂછિત થઈ ગયે. ૨૨૫ તેના પડખે બેઠેલા રામભદ્ર નામના મિત્રે તેને પડતાં ધરી રાખે, તેટલામાં “શું થયું, શું થયું” એમ બોલતા રાજા વગેરે પણ ત્યાં દોઢ આવ્યા. ૨૨૬ પછી તેના શરીર પર ચંદન મિશ્રિત પાણી તથા પવન નાખતાં તે શદ્ધિમાં આવ્યો, એટલે તેને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. રાજાએ પૂછ્યું કે હે વત્સ, આમ કેમ બન્યું? ૨૨૭ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ દશમો ગુણ. (મારા) ताय अइगहिर संसार, विलसियं दारुणं इमं एवं, . को इत्थ अवसरो भव विलसिय चिंताइ ते वच्छ. २२८ (સુમાર) पमा कहा महंती, ता ताय कहिंपि एगदेसंमि, उवविसह जेण एवं, कहेमि सयलं नियय चरियं. २२९ रत्नावि तहेव कए, कुमरो साहइ मुरिंददत्त भवा, आरम्भ पिठकुक्कुड, वहणिय किलेस भरविरसं. २३० नियवृत्तंत्तं जाइ, मुमरण पजंतयं तयं मुणिउं, भणइ निवाइजणो कह, विरसो जियवहविगप्पो वि. २३१ કુમાર બો —હે તાત, આ બધું અતિ ગંભીર સંસારનું વિલસિત છે. રાજા બે –હે વત્સ, આ વેળાએ તારે સંસારના વિલસિતની ચિંતા કરવાની શી જરૂર છે? ૨૨૮ કુમાર બો હે તાત, આ બહુ મોટી વાત છે, માટે કંઈક ચેકસ જગાએ બેસો કે જેથી હું મારું સઘળું ચરિત્ર કહી સંભળાવું. ૨૨૯ રાજાએ તેમ કરતાં કુમાર સુરેંદ્રદત્તના ભવથી માંડીને પિષ્ટમય ફૂકડાના વધથી જે જે કલેશ થયા તે કહી બતાવ્યા. ૨૩૦ આ રીતે જાતિસ્મરણ થવા પર્યત તેને તે વૃત્તાંત સાંભળીને રાજા વગેરે જેને બોલ્યા કે હાય હાય! છવ વધને સંકલ્પ માત્ર પણું કે ભયાનક છે ? ૨૩૧ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो कयअंजलिबंधो, कुमरो जंपइ पसीय मह ताय, अणुमनसु चारित्तं, तरेमि जेणं भवसमुई. २३२ पुत्त अइनेह मोहिय, मइ नरिंदो कर्मिपि जा कुमरं, न विसज्जइ ता इमिणा, महुरसरं विनविय मेयं. २३३ संसारो दुहहेऊ, दुक्खफलो दुसह दुक्खरुवो य, नेहनियलेहि बद्धा, न चयंतिं तहावि तं जीवा. २३४ जह न तरइ आरुहिउं, पंके खुत्तो करी थलं कहवि, तह नेहपंकखुत्तो, जीवो ना रुहइ धम्मथलं. २३५ छिज्ज सोसं मलणं, बंधं निप्पीलणं च लोयंमि, जीवा तिला य पिच्छह, पावंति सिणेह पडिबद्धा. २३६ પછી હાથ જોડી કુમાર કહેવા લાગ્યું કે હે તાત, મારાપર પ્રસાદ કરે અને મને ચારિત્ર લેવાની રજા આપે કે જેથી હું ભવસમુદ્ર તરૂં. ૨૩૨ ત્યારે પુત્રપર રહેલા અતિ નેહથી મુંઝાઈ ગએલ મતિવાળો રાજા કુમારને રજા આપતાં આંચકે ખાવા લાગે એટલે કુમાર મધુર સ્વરે નીચે મુજબ વિનવવા લાગ્યા. ૨૩૩ આ સંસાર દુઃખને હેતુ, દુઃખના ફળવાળો અથવા તે દુઃસહ દુઃખરૂપજ છે. તેમ છતાં નેહરૂપ નિગડથી બંધાયેલા જ તેને છોડી શ કતા નથી. ૨૩૪ જેમ હાથી કાદવમાં ખૂચી રહ્યાથી કિનારાની જમીન પર ચડી શકતે નથી, તેમ સનેહરૂપ કાદવમાં ખેંચાઈ રહેલ જીવ ધર્મરૂપ જમીન પર ચડી શક્તો નથી. ૨૩૫ તિલે જેમ સ્નેહ (તેલ) ના લીધે આ જગતમાં કપાય છે, શેષાય છે, મરડાય છે, બંધાય છે અને પિલાય છે તેમ છે પણ સ્નેડ (પ્રેમ) ના લીધે જ તેવાં દુ:ખ પામે છે. ૨૩૬ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ દશમ ગુણ. ન્દ્રિયજ્ઞાપા, ધવર્ટર ફવિદ્ધ , कि मकज्जं जं जीवा, न कुणंति सिणेह पडिबद्धा. २३७ येवोवि जाव नहो, जीवाणं ताव निब्बुइ कत्तो, नेहवयंमि पावइ. पिच्छ पईवीवि निव्वाणं. २३८ इय सोउ नियो जंपइ, एव मिणं किंतु वच्छ अइ सच्छ, ईशाण रायधूया, एसा कह होहिहि वराई. २३९ कुमरो भणइ इमा वि हु, साविज्जइ एस वइयरी ताय, સોઝા , યા કુન્નડગ નિષ. ૨૪૦ जुत्तं इमं ति रन्ना, पुरोहिओ संखवद्धणो नाम, पठविओ तत्थे यं. संबंधं कहसु कुमरीए. २४१ નેહમાં બંધાયેલા જીવો મર્યાદા મૂકી ધર્મ વિરૂદ્ધ તથા કુળ વિરૂદ્ધ અકાર્ય કરતાં અટકતા નથી. ૨૩૭ જ્યાં સુધી એના મનમાં છેડે પણ નેહ રહે ત્યાં સૂધી તેમને નિવૃત્તિ (શાંતિ) કેમ પ્રાપ્ત થાય ? જુ દી પણ જ્યારે તેમાં સનેહ (તેલ) પૂરૂં થઈ રહે છે ત્યારે જ નિર્વાણ (નાશ પામે છે. ૨૩૮ આવું સાંભળી રાજા બોલ્યા કે હે સ્વચ્છ બુદ્ધિશાળી, વત્સ, તું કહે છે તે સાચેસાચું છે, પણ આ ઈશાન રાજાની રાંક પુત્રીના શા હાલ થશે? ૨૩૯ કુમાર બાલ્યા એને પણ આ વ્યતિકર સંભળાવીએ, કારણ કે - મ્ય રીતે આ વાત સાંભળ્યાથી કદાચ એ પણ જિન ધર્મને બેધ પામે. ૨૪૦ આ વાતને વાજબી માની રાજાએ પિતાના શંખવર્ધન નામના પુ રોહિતને કહ્યું કે, તું કુમારી પાસે જઈ આ બધો સંબંધ કહી આવ, ૨૪૧ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. सोविहु गंतूण खणेण, आगओ भणइ निवकुमारस्स, सिद्धा मणोरहा किह, निवेण पुठो इमो आह. २४२ देव इओ हं पत्ती, तत्थेवं पभणिया मए कुमरी, एगमणा होउ खणं, देवाएसं सुणसु भहे. २४३ नीरंगीपिहियमुही, कयंजली चत्तआसणा सावि, आइसमु ति भणंती, पयंपिया मे निवइपुत्ती. २४४ इह इंतस्स कुमारस्स, साहुदंसण वसेण अज्जेव, जायं जाईसरणं, संभरियं पुव्वभवन वगं. २५० (નારિ) आसि विसालाइ निवो, सुरिंददत्तो जसोहरा पुत्तो, वुत्ते इत्तियमिते वि, झत्ति मुच्छंगया कुमरी. २४६ ત્યારે તે પુરોહિત ત્યાં જઈ થોડીવારમાં પાછો આવી રાજાને કહેવા લાગે કે કુમારના મનોરથ સિદ્ધ થયા છે. રાજાએ પૂછયું કે શી રીતે? ત્યારે તે છે -૨૪૨ હે દેવ, હું ઈહાંથી ત્યાં જઈ કુમારીને કહેવા લાગ્યું કે હે ભદ્રે, ક્ષણભર એક ચિત્ત રાખીને રાજાને આદેશ સાંભળ. ૨૪૩ ત્યારે તે સાડીથી મુખ ઢાંકી હાથ જોડી આસન છોડી બેલી કે ખુ શીથી ફરમાવે, એટલે મેં તેને આવી રીતે કહ્યું. ૨૪૪ અડાં આવતા કુમારને સાધુના દર્શનના ગે આજે હમણાજ જાતિ સ્મરણ જ્ઞાન થતાં તેને પોતાના નવ ભવ સાંભયા છે. ૨૫ તે આ તિ કે (પહેલા ભવમાં) વિશાળ નગરીમાં તે યશોધરાને સુરેદ્રદત્ત નામે પુત્ર હતો, આટલું હું બોલ્યો કે ઝટ કુમારી મૂછ પામી. ૨૪૬ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ દશમ ગુણ. खण मित्रेणं संपन्त, चेयणा जंपिया मया एसा, किमियं ति तीइ वृत्तं, जसोहरा भद दं चैव. २४७ ता कुमरेण व सव्वं, कहिऊणं जंपियं इमं तीए, वीवाहेण अलं मे, जं रुबइ कुणउ तं कुमरो. २४८ तं सुणिय आगओ है एवं कहिए पुरोहिएण निवो, संठवइ लहु पुतं. मणोरहं नाम नियरज्जे. २४९. कुमर जसोहर सामंत मंतिअंतेउरेण परियरिओ, सिरिद भइ गणहर, पासे दिक्खं पवज्जेइ २५० अह सो जसोहरसुणी, छज्जीवनिकाय पालणुज्जुत्ता, दुद्धरतवचरणजलंत, जलणनिद्दहिय दुरियदुमो. २५१ गुरूपायपसाय विबुद्ध, सुद्ध सिद्धंत सारसव्वसो, सव्वसोयविमुक्की, उक्कोस चरित सुपवित्तो. २५२ થોડીવારમાં તે શુદ્ધિમાં આવી એટલે મેં પૂછ્યું કે, આ શુ` બન્યું ? ત્યારે તે ખેલી કે હે ભદ્ર, યશેાધરા તે હું પોતે છું. ૨૪૭ પછી કુમારની માફક તેણીએ બધી વાત કહીને એવું કહ્યુ કે મારે પરણવું નથી, કુમારને જે કરવુ હાય તે કરે. ૨૪૮ ૨૮૭ તે સાંભળીને હું ઈંડાં આવ્યે છું. આ રીતે પુરોહિત કહેવાથી શજાએ પોતાના મનોરથ નામના નાના પુત્રને રાજ્યપર સ્થાપ્યા. ૨૪૯ આદ રાજાએ કુમાર-યશેાધરા-સામત-મ ત્રિશ્રી ઈંદ્રભૂતિ ગણધરની પાસે દીક્ષા લીધી. ૨૫૦ હવે તે યશેાધર મુનિ ષટ્કાયના જીવાની રક્ષા કરવામાં ઉદ્યુક્ત થઈ ભારે તષરૂપે અગ્નિથી પાપરૂપ તરૂને ખાળવા લાગ્યા. ૨૫૧ ત્ર-તથા રાણીઆની સાથે ગુરૂના ચરણમાં રહી તેણે શુદ્ધ સિદ્ધાંતના સારનું જ્ઞાન મેળવ્યુ, અને તે સર્વ આશ્રવદ્વાર બંધ કરીને ઉત્કૃષ્ટ ચારિત્રથી પવિત્ર રહેવા લાગ્યા. પર For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ संपत्ताय रियपओ, पओसरहिओ हिमोवएसेहिं, नित्थारिय भवियजणं, उप्पाडिय केवलं नाणं. २५३ दुठठमूलपगई, उत्तरपगईण अठवन्नसयं, खविडं निठवियदुहो, पत्तो अयरामरं ठाणं. २५४ विणयबई वि हु सव्वं, जणगाईणं कहवि नियचरियं, संबुद्धा पवइया, सुगईए भायणं जाया. २५५ एवं दुःखपरंपरा मसुमतः संकल्पितस्यापि भो, आरंभेण यशोधरस्य सततं श्रुत्वा पुराजन्मसु, दुःखध्वंसकरी भवार्णवतरीं सद्धर्मवासस्तुरी, नित्यं जीवदयां हताखिलभयां भल्या विधत्ता क्षयां. २५६ (તિ પર રિ નમi) પછી આચાર્ય પદ પામી તે પ્રશ્વેષ રહિતપણે હિપદેશ આપીને ભવ્ય જનેને તારતે થકે કેવળજ્ઞાન પામે. ૨૫૩ આ રીતે કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને એક અઠાવન ઉત્તર પ્રકૃતિ ખપાવીને દુઃખ દૂર કરી તે અજરામર સ્થાન પામે. ૨૫૪ વિનયવતી પણ પિતાના પિતાદિકને પિતાનું સઘળું ચરિત્ર કહીને પ્રત્રજિત થઈ સુગતિએ પહોંચી. ૨૫૫ આ રીતે યશોધરને પ્રાણિ હિંસાના સંક૯૫ માત્રથી પણ કેવી દુઃખ પરંપરા પ્રાપ્ત થઈ તે સાંભળીને હે ભવ્ય ! તમે નિત્ય દુઃખનો ધ્વંસ કરનારસંસાર સમુદ્રથી તારનાર–સદ્ધર્મરૂપી વસ્ત્રને વણનાર–સર્વ ભયને ભજનારઅને અક્ષય એવી જીવદયા પાળ્યા કરે. ૨૫૬ એ રીતે યશેાધરનું ચરિત્ર પુર્ણ થયું. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમી ગુણ. ૨૮૯ એકાદશ ગુણ. ___ उक्तो दयालु रिति दशमो गुणः, संप्रति मध्यस्थ सोमदृष्टि लक्षण मेकादश गुण मभिधित्सु राह, દયાલુપણારૂપ દશમ ગુણ કહ્યા, હવે મધ્યસ્થ સમદષ્ટિપણારૂપ અગીઆરમાં ગુણને કહેવા ઈચ્છતા થકા કહે છે – (મૂઠ માથા.) मज्झत्थ सोमदिछीधम्मवियारं जहठियं सुणइ, कुणइ गुण संपओगंदोसे दूरं परिचयइ. १८ (મૂળ ગાથાને અર્થ) મધ્યસ્થ અને સૌમ્ય દૃષ્ટિવાળે પુરૂષ ખરા ધર્મ વિચારને સાંભળી શકે છે, અને ગુણોના સાથે જોડાઈ દોષને દૂર તજી શકે છે. ૧૮ (ટીકા.) मध्यस्था कचिद् दर्शन पक्षपातविकला-सौम्माच प्रद्वेषाभावाददृष्टि दर्शनं यस्य स मध्यस्थ सौम्यदृष्टिः-सर्वत्रा रक्तद्विष्ट इत्यर्थः, | મધ્યસ્થ એટલે કોઈ પણ દર્શનમાં પક્ષપાત રહિત અને પ્રષ નહિ હેવાથી સામ્ય એવી દષ્ટિ એટલે દેખવાની નજર જેની હોય તે મધ્યસ્થ સૌમ્ય દષ્ટિ કહેવાય–અર્થાત્ જે સર્વ સ્થળે રાગદ્વેષ રહિત હોય તે મધ્યસ્થ સામ્ય દ્રષ્ટિ ગણવો. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. w h , % + મ મ મ * * * * * * * * * * * * * * * * * * * *, , , , , , , , , - - धर्मविचारं नानापाषंड मंडली मंडपोप निहित धर्मपण्य स्वरूपं यथावस्थितं सगुण निर्गुणाल्पबहुगुणतया व्यवस्थित कनकपरीक्षानिपुण विशिष्ट कनकार्थि पुरुषवत पुणति बुध्यते. (તે પુરૂષ) ધર્મ વિચારને એટલે કે અનેક પાડિઓની મડઓના મંડપમાં ઉપસ્થિત થએલ ધર્મરૂપી માલના સ્વરૂપને યથાવસ્થિતપણે એટલે કે સગુણને સગુણપણે, નિર્ગુણને નિર્ગુણપણે, અપગુણને અલ્પગુણપણે અને બહુગુણને બહુગુણપણે–સોનાની પરીક્ષામાં કુશળ હેઈ ખરા સેનાને ગ્રહણ કરનાર પુરૂષની માફક ઓળખી કહાડે છે. अतएव करोति विदधाति गुणसंप्रयोग-गुणे ज्ञानादिभिः सह संबंध, दोषान् प्रतिपक्ष भूतान 'दूरं ति' दूरेण परित्यजति परिहरति, सोमवसु ત્રાવિત. એથી જ કરીને (તે પુરૂષ) ગુણ સંપ્રગ એટલે જ્ઞાનાદિક ગુણેની સાથે સંબંધ કરે છે એટલે પાડે છે. (તેમજ) તેના પ્રતિપક્ષ ભૂત દેને દૂરથી પરિત્યજે છે એટલે પરિહરે છે, સોમવસુ બ્રાહ્મણના માફક. તાત્રાધા . कोसंबी अत्थि पुरी, पभूयपब्वा मुउच्छुलठि व्य. ગામ મા પો. સોમવ તત્વ વવ ? સમવસુની કથા આ પ્રમાણે છે. જેમ સેલડીમાં અનેક પર્વ (ગાંઠ હોય છે, તેમ અનેક પર્વ પાણી પીવાના સ્થળ) વાળી શાંબી નામે નગરી હતી, તેમાં જન્મથી અતિદરિદ્ર સમવસુ નામે એક મોટો વિપ્ર હતો. ૧ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો ગુણ. રા जं जं करेइ कम्म, तं तं सयलंपि होइ से विहळं, ना उबिग्गो धणियं, जाओ धम्मुम्मुहो किंचि. २ सो धम्मसस्थपाढेण, धम्मसालाइ अन्नदियहमि. सिस्माण कहिज्जंतं, धम्मफलं इय निसामेइ. ३ गिरिसिहर तुरंगा दंतिणो भूरिदाणाजियजलहि तरंगा घाउवेगा तुरंगा, रहवर भडकोडी लच्छि विच्छ इसारानगर निगममाई हुँति धम्मा जियाणं. ४ अमरनियरपुज्जवासवत्तं पवित्तं, सयलभरहरज्जं भूरिभोगेहि सज्ज, हलहरनिवइत्तं जं इहं केसवतं, कयभुवणचमकं धम्मलीलाइयंत ५ रहस वसनमंतु हाम देविंद विंदप्पणय मसममुक्खं जं च तित्थाहिवनं. अवर मवि पसत्थं पाणिणो जं लहं तेत मिह फल मसेसं धम्म कप्प दुमस्स. ६ તે જે જે કામ કરતા તે તે બધું નિષ્ફળ થતું, તેથી તે ઉદ્વિગ્ન થઈ ધર્મથી કંઈક આસ્થાહીન થવા માંડ. ૨ હવે તે એક દિવસે ધર્મશાળામાં ધર્મ શાસ્ત્ર પાઠ કે પિતાના વિદ્યાથિઓને કહેવા માંડેલું નીચે મુજબનું ધર્મ ફળ સાંભળવા લાગે. ૩ પર્વતની ટોચ જેવડા ઊંચા મદઝરતા હાથીઓ, દરિયાના તરંગોને જીતનાર પવનવેગી ઘેડા, ઉત્તમ રથ, કોટિ સંખ્ય સુભટો, અને લક્ષ્મીથી આબાદ નગર ગામ વગેરે તમામ વસ્તુ જીવોને ધર્મથી મળે છે. ૪ દેવગણને પૂજનીય એવું પવિત્ર ઈદ્રપણું, ઘણા ભેગ સુખવાળું ચકવતિ રાજ્ય, બળદેવપણું, વાસુદેવપ-ઇત્યાદિક જગતને ચમત્કારિક પદવીઓ બધી ધર્મની લીલા છે. પ વળી ભારે ઉતાવળથી ઊછળતી માળાવાળા ઇકો જેને નમે છે એવું For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ .* ***.**=vvvvvv xvvvvvvvvvvv-. મહા સુખમય તીર્થકરપણું તથા બીજું પણ સઘળું પ્રશસ્તપણું જે પ્રાણિઓ મેળવી શકે છે તે બધું ધર્મરૂપ કલ્પવૃક્ષનું ફળ જાણવું. ૬ तं सोउ जंपइ दिओ, सच्च मिणं किंतु कहसु पसिऊण, कस्स सयासे एसो, धम्मो मे गिहियव्युत्ति. ७ सो पडिभणेइ मिठं, मुंजेयव्वं मुहं च सोयन्वं, .. लोयपिओ य अप्पा, काययो इय पए तिन्नि. ८ जो सम्मं अवबुज्झइ, अणुचिठइ तस्स पायमूलंमि, गिहिज्ज तुमं धम्मं भद्दपयं भद्द लहु लहिसि. ९ को पुण एसिं अत्युत्ति, पुच्छिओ कहइ धम्मपाही वि, भो भद्द विमलमइणो, परमत्थं एस बुझंति. १० अह सुद्धधम्म हेर्ड, दंसणिणो बहुविहेवि पुच्छंतो, एगंमि सन्निवेसे, समागओ भिक्खवेलाए. ११ તે સાંભળીને સમવસુ બોલ્યો કે એ વાત સાચી છે, પણ મહેરબાનીની રાહે મને જણ કે મારે એ ધર્મ કોના પાસેથી લેવો? ૭. ત્યારે તે ધર્મ શાસ્ત્ર પાઠક બોલ્યા કે “મીઠું ખાવું, સુખે સૂવું, અને પિતાને લોકપ્રિય કરે” એ ત્રણ પદને જે બરાબર જાણતો અને પાળ હોય, તેના પાસેથી તારે ધર્મ લેવો કે જેથી હે ભદ્ર! તું જલદી ભદ્રપદ પામીશ. ૮–૯ તે ધર્મ શાસ્ત્ર પાઠકને તેણે પૂછ્યું કે એ પદનો અર્થ છે? ત્યારે તેણે કહ્યું કે એને પરમાર્થ તે જે નિર્મળ બુદ્ધિવાળા હોય તે જાણે. ૧૦ હવે શુદ્ધ ધર્મના માટે અનેક દર્શનિઓને તે પૂછતો પૂછતો એક ગામમાં ભિક્ષાની વેળાએ આવી પહોંચે. ૧૧ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો ગુણ. - - - ओयरिओ मढियाए, एगस्स व्वत्तलिंगधारिस्स, होसु अतिहि त्ति तं ठविय, अप्पणा सो गओ भिक्वं. १२ गहिउँ खणेण भिक्खं, सो पत्तो तो दुवेवि ते भुत्ता, समयंमि धम्मतत्तं, दिएण पुठो कहइ लिंगी. १३ भद्द इह सोमगुरुणो, अम्हे जससुजस नामया सीसा, उवइठं णे तत्तं, मिठं भुत्तव्य मिच्चाइ. १४ नय अत्थो परिकहिओ, अचिरेण गओ गुरुय परलोयं, तो हैं नियबुद्धीए, इय आराहेमि गुरूवयणं. १५ मंतोसहमाईहिं, विहिओ मे लोगवल्लहो अप्पा, पावेमि मिठ मन्नं, इह महियाए सुवेमि मुहं. १६ - ત્યાં તે એક અવ્યક્ત લિંગધારિની મઢીમાં ઊતર્યો, તેણે તેને અને તિથિ તરીકે સ્વીકાર કર્યો અને પછી તે ભિક્ષા માગવા ગયે. ૧૨ તે ભીખ લઈને ક્ષણવારમાં પાછો આવ્ય, પછી બે જણે તે ખાધું, બાદ નવરાસની વેળાએ તે બ્રાહ્મણે તે લિંગીને ધર્મનું તત્વ પૂછયું. ૧૩ - લિંગી બોલ્યો કે હે ભદ્ર, સોમ નામના ગુરૂના અમે યશ અને સુયશ નામે બે ચેલા છીયે. ગુરૂએ અમને “મીઠું ખાવું” ઈત્યાદિ તત્વ ઉપદેર્યું છે. ૧૪ પણ તેને અર્થ નહિ કહેતાં ગુરૂ પરલોકવાસી થયા છે, તેથી હું મારી બુદ્ધિએ આ રીતે ગુરૂવચન આરાધું છું. ૧૫ - મંત્ર અને ઔષધ બતાવવાથી હું કપ્રિય થયે છું, તેથી મને મિષ્ટાન્ન મળે છે, અને આ મઢીમાં સુખે સુવું છું. ૧૬ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ૧ / ૧ अह चिंतइ सोमवम्, अहो इमो गुरुवइठतत्तस्स, समइवयइ जं गुरुणो, भिप्पाओ संभहुइ नेवं. १७ (તાર) मंतोसहिपमुहेहि, जायइ जीवाण घायणं नृणं, तो लोगपिओ अप्पा, कह परमत्येण इह होइ. १८ पारण मिठ मन्नं, जणेइ जीवाण गाढरसगिदि, तत्तो भवपरिबुढी, ता परमत्थेण कडुय मिणं. १९ हिमधामधाम निम्मल, सीलाण रिसीण विजियकरणाण, एगंतवासवद्धा, नणु मुहसिज्जा वि पडिसिद्धा. २० (તથા ) मुखशय्या सनं वस्त्रं, तांबुलं स्नानमंडनं, दंतकाष्टं मुगंधं च, ब्रह्मचर्यस्य दूषणं. २१ ત્યારે સમવસુ વિચારવા લાગ્યું કે અરે આ તો ગુરૂએ કહેલા તત્વને બાહેરને અર્થ જ સમજેલે લાગે છે, પણ ગુરૂને અભિપ્રાય એમ હોય જ નહિ. ૧૭ કેમકે મંત્ર અને ઔષધ વગેરેમાં તે નિયમા અનેક ને ઘાત થાય છે, તે પછી પરમાર્થ આમા લોકપ્રિય થયે કેમ ગણાય? ૧૮ વળી મીઠું અન્ન તે પ્રાયે જીવોને આકરી રસ ગૃદ્ધિ કરાવે છે, અને તેથી તે સંસાર વધી પડે તેથી પરમાર્થ તે કટુકજ છે. ૧૯ તેમજ ચંદ્રમાના પ્રકાશ જેવા નિર્મળ શીળને ધારણ કરનાર અને ઇક્રિયેને વશમાં રાખનાર રૂપિઓને એક મુકામે થિર રહે સુખશધ્યા કરવાને પ્રતિષેધ કરેલ છે. ૨૦ જે માટે કહેલું છે કે, - સુંવાળી શય્યા, સુંવાળું આસન, સુંવાળાં વસ્ત્ર, તાંબૂલ, સ્નાન, શણગાર, દાતણ, અને સુગંધ એ બ્રહ્મચર્યના દૂષનાર છે. ૨૧ For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે ગુણ. ૨૯૫ इय चिंतिउण तेणं, पुठो लिंगी कहेसु भद तुई. गुरुभाया कत्थ स आह, अमुगगामंमि निवसेइ. २२ बीयदिणे सोमवसू, तत्थेव गओ ठिओ य मुजसमहे, भुत्ता दुवेवि गेहे इक्कस्स महिदिसिठस्स. २३ पुठो य तेण तत्तं, मुजसो कहिऊण पुव्यवुत्तंतं, भणइ इगंतर महयं, जिमि मह होइ तो मिठं. २४ शाणज्झयणपसंतो, जत्थव तत्थव मुहं सुवामि त्ति, लोयप्पिओ निरीह त्ति, एव पकरोमि गुरुवयणं. २५ तं मुणिय दिओ चिंतइ, चारुतरो एस किंतु गुरुवयणं. अइ गंभीरं को नणु, जाणइ गुरुयाण भिप्पायं. २६ એમ ચિંતવીને તેણે લિંગીને પૂછયું કે હે ભદ્ર, તારે ગુરૂ ભાઈ કયાં છે તે કહે, ત્યારે તે બે કે તે અમુક ગામમાં રહે છે. ૨૨ - બીજા દિવસે સમવસુ ત્યાં પહોંચ્યા અને સુયશના મઠમાં ઊતર્યો, પછી બન્ને જણ એક મહદ્ધિક શેઠના ઘરે જમ્યા. ૨૩ પછી તેણે સુયશને તત્વ પૂછતાં તેણે પૂવને વૃત્તાંત કહી સંભળાવી કહ્યું કે હું એકાંતરે જમું છું તેથી તે મને મીઠું લાગે છે. ૨૪ . ધ્યાન અને અધ્યયનમાં પ્રશાંત રહી જ્યાં ત્યાં સુખે સુઈ જાઉં છું, અને નિરીહ રહેવાથી લેકપ્રિય રહ્યા છે, એમ ગુરૂવચન પાળું છું. ૨૫ તે સાંભળીને બ્રાહ્મણ વિચારવા લાગ્યું કે, પહેલા કરતાં આ સારે છે, છતાં ગુરૂ વચન હજી અતિ ગંભીર લાગે છે, માટે તેને અભિપ્રાય કેણ જાણે શકે? ૨૬ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ ના , , , , , , कहवि वईइ इमीए, सुद्धं अत्थं अहं मुणिस्सामि, इय चिंता संतत्तो, संपत्तो पाडलि पुरंमि. २७ , सत्थपरमत्थ वित्थार, वेइणो जइण समय कुसलस्स, विबुहस्स तिलोयण नामगरस गिह मेस संपत्तो. २८ पविसंतो य निरुद्धो, जा अणवसरू त्ति दारवीलेणं, दंतवण कुसुमहत्थो, ता एगो किंकरो पत्तो. २९ मग्गिज्जतो वि अदाउ, दंतवण माइ सो गओ मज्झे, निस्सरिय खणेण अमग्गिओ वि तं दाउ मारद्धो. ३० एस न दितो पुचि, कि मिण्हि देइ ति सोमवसु पुठो, पभणइ वित्ती पढमं, पहुणो दिन्ने हवइ भत्ती. ३१ છતાં કઈ પણ ઉપાયે આ વાણીને શુદ્ધ મારે જાણવું જોઈએ એમ ચિંતાથી તપતે થકે તે પાટલિ પુત્ર નગરમાં આવ્યું. ૨૭ ત્યાં શાસ્ત્રના પરમાર્થને જાણનાર, જૈન સિદ્ધાંતમાં કુશળ વિલેચન નામના પંડિતને ઘરે તે આવી ચડે. ૨૮ તેને ઘરમાં પિસતાં દ્વારપાળે અવસર ન હોવાનું કહીને અટકાવ્યા એટલામાં દાતણ અને ફૂલ લઈ એક ચાકર આવી પહોંચે. ૨૯ ત્યારે સમવસુએ દાતણ માગતાં પણ તે તેને નહિ આપતાં અંદર ગ–બાદ તરત બાહર નીકળીને વગર માગ્યે તે દેવા લાગે. ૩૦ . સમવસુએ પૂછયું કે પહેલાં નહિ દેતે હતું અને હવે કેમ આપે છે? ત્યારે તે છડીદાર છે કે પહેલાં સ્વામિને આપ્યાથી ભક્તિ - ણાય. ૩૧ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે ગુણ. इहरा वन्ना तस्स उ, उद्धरियं सेसयाण सेसे व, इत्तो य दोहि पुरिसेहि, मग्गियं तत्थ आयमणं. ३२ एगाए तरुणीए, दिन्नं तं वालुगाइ एगस्स, बीयस्स दीहदंडग उल्लंकेणं दिएण तओ. ३३ पुठो भणइ दुवारी, भो भद्द इमीइ पढमओ भत्ता, वीओ उण परपुरिसो, ता एवं चेव उचियं ति. ३४ इत्थंतरंमि बहुभट्ट, चट्ट पयडिज्नमाणमइ विहवा, .. वर सिवियं आरुढा, तत्थेगा आगया तरुणी, ३५ का एसा कि एवं, समेइ इय पुच्छिए पुणो तेणं, दोवारिएण भणियं, पंडियधूया इमा भद्द. ३६ એમ નહિ કરિએ તે તેની અવજ્ઞા થાય, માટે જે બાકી રહે તે શેષ જનને શેષા માફક આપવું જોઈએ. એટલામાં ત્યાં બે જણે આચમન માગ્યું. ૩૨ ત્યારે એક તરૂણ સીએ એક જણને ઝારીમાં ભરીને આપ્યું અને બીજાને લાંબી લાકડીમાં બાંધેલ ઉલીંચણ વતી આપ્યું. ૩૩ ત્યારે સોમવસુએ દ્વારપાળને તેનું કારણ પુછતાં તે બે કે તે ભદ્ર, પહેલે એને ભસ્તા છે, અને બીજે પરપુરૂષ છે, માટે એમજ આપવું વાજબી છે. ૩૪ એટલામાં ત્યાં ઘણા ભાટ ચારણોથી વખણાતી બુદ્ધિવાળી ઉત્તમ શિલિકા૫ર ચડીને એક તરૂણ કુમારી આવી. ૩૫ સોમવસુએ પુછયું કે આ કેણ છે અને આમ કેમ આવે છે? ત્યારે દ્વારપાળ બે કે, હે ભદ્ર! આ પંડીતજીની પુત્રી છે. ૩૬ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. रायउलंमि समस्सा, पयपूरण पत्त गरुय सम्माणा, सगिहं समेइ एवं, सरस्सई नाम विक्खाया. ३७ कह पूरियं इमीए, पयं ति दिय पुच्छि ओ भणइ वित्ती. अवलंबियं पय मिमं, रना इय पूरिय मिमीए. ३८ (તથા) यत्सर्व व्यापकं चित्तं, मलिनं दोपरेणुभिः, सद्विवेकांबुसंपर्कात् तेन शुद्धेन शुद्ध्यति. ३९ अह सा गिहं पविठा, जणगेण भिनंदिया तओ विप्पो, चिंतइ इस्स सयलो, परिवारोवि हु अहो विबुहो. ४० लद्धावसरो य गओ, पणओ य तिलोयणस्स पयकमलं, विनवइ विबुहपुंगव, वयगहणं काउ मिच्छामि. ४१ તેણે દરબારમાં જઈ સમશ્યાના પદ પૂરી ભારે માન મેળવી પિતાને ઘરે આવે છે અને તેનું સરસ્વતી એવું નામ છે. ૩૭ તેણીએ કયું પદ પૂર્યું એમ તેણે પૂછતાં દ્વારપાળ બે કે, રાજાએ એ પદ પકડયું હતું કે. ૩૮ તે પદ તેણીએ આ પ્રમાણે પૂછ્યું – - જે આ સર્વેમાં ગુંથાઈ રહેલું ચિત્ત દોષ રૂ૫ રજથી મલિન થએલું છે, તેને સદ્વિવેક રૂપ પાણીના સંબંધથી શુદ્ધ કરવામાં આવે તે તે શુદ્ધ થવાથી શુદ્ધ થવાય છે. ૩૯ હવે તે ઘરમાં પેઠી એટલે પિતાએ તેને અભિનંદિત કરી, ત્યારે સમવસુ વિચારવા લાગ્યું કે અહે આને તમામ પરિવાર પણ સુશિક્ષિત દેખાય છે! ૪૦ પછી અવસર પામી તે અંદર જઈ ત્રિલે ચનના પગે લાગ્યો, અને વિનવવા લાગ્યું કે હે મહાપંડિત હું દિક્ષા લેવા ચાહું છું. ૪૧ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો ગુણ. ता पसिय साहसु गुरुं, कस्स सयासंमि हं गहेमि वयं, सो आह जो पयतियं, मिठं भुत्तव्य मिच्चाइ ४२ वक्खाणइ तह पालइ, तस्स सयासे गहेमु तं दिक्खं, तो जंपइ सोमवसू, को पुण एएसि परमत्थो. ४३ भणइ बुहोवि महायस, अकय मकारिय मकप्पियं मुद्ध, महुयरवित्ती लद्धं, रागहोसेहि परिमुक्कं. ४४ मणिमंतमूलओसह, पओग परिवज्जियं च आहारं, जो भुंजइ सो इहयं, परमत्थेणं जिमइ मिठं. १५ जं मुद्धं आहार, भुंजतो नखलु वंधए कम्म, कडुयविवागं तेणं, एरिस मिह बुच्चए मिठं. ४६ एयव्धिवरीयं पुण, भुंजतो हिंसगु त्ति बंधेइ, असुह विवागं कम्म, तेण अमिठं जओ भणियं. ४७ માટે પ્રસાદ કરી મને કહો કે કોની પાસે મારે દીક્ષા લેવી, ત્યારે તે બોલ્યો કે જે “મીઠું ખાવું” ઇત્યાદિ ત્રણ પદ બોલતે તથા પાળતે હેય તેની પાસે દીક્ષા લે. ત્યારે સોમવસુ બે કે એ પદોને પરમાર્થ છે છે? ૪૨-૪૩ ત્યારે તે પંત બે કે હે મહાયશ, જે પિતાના માટે પિતે નહિ કરેલું, બીજા પાસેથી નહિ કરાવેલું, તેમજ તેને ઉદ્દેશીને પણ નહિ કરવામાં આવેલું એવું વિશુધ્ધ આહાર પાણી મણીમંત્ર મૂળ તથા ઔષધના પ્રવેગ કર્યા વિના મધુકરની વૃત્તિએ લઈ કરીને રાગ દ્વેષ રહિતપણે વાપરે તે આ જગતમાં પરમાર્થે મીડું ખાય છે. ૪૪-૪૫ કેમકે શુધ આહારને ખાતે થકો તે પ્રાણી કટુક વિપાવાળાં કર્મ બાંધતે નથી તેથી એ મીઠું જાણવું. ૪૬ એથી વિપરીત જે ખાય તે હિંસક થવાથી અશુભ વિપાકવાળાં કર્મ બાંધે છે, માટે તે અમિષ્ટ ગણાય. ૪૭ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अजयं भुंजमाणो उ, पाण भूयांइ हिंसइ, बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं. ४८ जो सयलआहिमुक्को, सज्झाय ज्झाण संजमुज्जुत्तो, गुरुणुनाए विहिणा, निसि नुवइ सुहेण सो मुवइ. ४९ धणधन्न मुवन्न हिरन्न, रयण चउचरण पमुहदविणंमि, जो निच्च निप्पिवासो, लोयपिओ होइ सो चेव. ५० | (સંત). विश्वस्या पि स वल्लभो गुणगण स्तं संश्रय त्यन्वहं, तेनेयं समलंकृता वसुमती तस्मै नमः संततं, तस्मात् धन्य तपः समस्ति न पर स्तस्या नुगा कामधुक् , तस्मिन्नाश्रयतां यशांसि दधते संतोषभाक् यः सदा. ५१ અયતનાએ ખાતો થકે ઘણા પ્રાણ ભૂતની હિંસા કરે છે, અને પાપ કર્મ બાંધે છે, કે જેથી તેના કટુઆ ફળ મળે છે. ૪૮ - હવે જે સકળ માનસિક ચિંતા છોડી સારા ધ્યાન અને સંયમમાં ઉઘુક્ત રહી ગુરૂની અનુજ્ઞાથી વિધિએ કરીને રાતે સુવે તે સુખે સુવે છે. ૪૯ તેમજ જે ધન, ધાન્ય, સોના-રૂપા- રત્ન-ચતુષ્પદ વગેરે તમામ દ્રવ્યમાં હમેશાં નિઃસ્પૃહ રહે તેજ લોકપ્રિય થાય છે. ૫૦ જે માટે કહેવું છે કે, જે સદા સંપી હોય છે, તે જગતમાત્રને પ્રિય રહે છે, તેને હમેશાં ગુણે વળગી રહે છે, તેના વડે આ પૃથ્વી અલંકૃત બને છે, તેના તરફ હમેશ નમસ્કાર થાઓ, તેનાથી બીજો કઈ ધન્યતમ નથી, તેની પીઠે કામધેનુ ઉભી રહે છે, અને તેમાં સઘળા ચ આશ્રય લે છે. ૫૧, For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો ગુણ. ૩૦૧ एयं निसामिऊणं, तिलोयणं पइ भणेइ सोपवम्, परमत्थवत्थु पयडण, निउणस्स नमो हवउ तुज्झ. ५२ पभणइ बुहोवि भो भद्द, तं सिद्धं नो सुलक्षणो तं सि, अवितहधम्मवियारं, जो एवं नियसि मज्झत्थो. ५३ अह पुच्छि ऊण विवुह, तन्गेहाओ विणिग्गओ एस, अइसुद्ध धम्म गुरुलाभ, लालसो नालसो जाव. ५४ पुबुत्त जुत्तिजुत्तं, आहारं फासुयं गवसंते. जुगमित्त निहिय नयणे, जिणमयसमणे नियइ ताव. ५५ तो चिंतई सो हिठो, मझं पुण्णा मणोरहा सव्वे, कप्पतरुणु व्व गुरुपाय, संगया जं इमे दिठा. ५६ तेसि पिठोइ गओ, आरामे वंदिउं सुघोस गुरुं, पुठो पयतिगअत्थो, कहिओ मरीहिवि तहेव. ५७ એ સાંભળીને ત્રીલેચનને સોમવસુ કહેવા લાગ્યો કે હે પરમાર્થના જાણ તમને મારે નમસ્કાર છે. પર - ત્રિલોચન બોલ્યો કે હે ભદ્ર હું એ કહું છું કે તું સુલક્ષણ છે, કારણ કે મધ્યસ્થ રહીને આ રીતે તું ખરા ધર્મ વિચારીને જોઈ શકે છે. ૫૩ પછી સોમવસુ તે પંડિતની રજા લઈ તેના ઘરેથી નીકલીને અતિશદધ ધર્મવાળા ગુરૂને મેળવવાની ઈચ્છા ધરી શોધ કરવા લાગે. ૫૪ તેવામાં તેણે પૂર્વ કહેલ યુક્તિએ માશુક આહારને શોધતા યુગમાત્ર રાખેલી નજરે ચાલતા જૈન શ્રવણો જોયા. ૫૫ - ત્યારે તે હર્ષિત થઈ ચિંતવવા લાગ્યો કે મારા સર્વે મનોરથ પૂર્ણ થયા કેમકે કલ્પતરૂના માફક આ પૂજ્ય ગુરૂઓ મેં દીઠા. ૫૬ ' તેમની પઠે જઈ આરામમાં આવી રહેલા સુઘસ ગુરૂને વાંદીને તેણે ત્રણ પદનો અર્થ છે ત્યારે તે આચાર્યું પણ તેમજ અર્થ કહ્યો. પ૭ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ ૧ ૧ - ૧૨ - 21-11 11 - *** * * - -*** - -- नाओ पढमपयत्थो, मुणिजण आहार गहणओ चेव, सेसपय जाणणत्थं, तत्व ठिओ य सो रत्ति. ५८ आवस्सयाइ काउं, भणिउं पोरिसि मणुन्नविय मूरि, आगमविहिणा सुत्ता, मुणिणो गुरुणो पुणु ठित्ता. ५९ उवउत्ता वेसमण, ज्झयणं परियटिउं लहु पयट्टा, चलियासणो कुबेरो, समागओ तत्थ तब्धेलं. ६० नं निमुणइ एगग्गो, झाण समित्तीइ नमिय गुरुवरणे, जपेइ वरेसु वरं, भणइ गुरु धम्मलाहो ते. ६१ तो अइ हरिसियहियओ, भासुर दिप्पंत कंतरुवधरो, नमिऊणं गुरुपाए, पत्तो धणओ सयं ठाणं. ६२ તેણે પહેલા પદને અર્થ તે તે મુનિઓએ ગ્રહણ કરેલા આહારને જોઈને જ તેણે જાણી લીધો હતો–પણ બાકીના પદ જાણવા સારૂ તે ત્યાં જ રાતવાસે રહે. ૫૮ ત્યારે આવશ્યકાદિક કરીને પિરિસી ભણી આચાર્યની રજા લઈ આગમની વિધિએ મુનિયે સૂતા, એટલામાં આચાર્ય ઉઠયા. ૧૯ તેમણે ઉપયુક્ત થઈ વૈશ્રમણ નામનું અધ્યયન પરાવર્તન કરવા માંડ્યું એટલે કુબેર દેવતાનું આસન ચલાયમાન થતાં તત્કાળ તે ત્યાં હાજર થયા. ૬૦ તે વૈશ્રમણ એકાગ્ર ચિત્તે તે અધ્યયન સાંભળવા લાગ્યું. બાદ ગુરૂએ ધ્યાન સમાપ્તિ કરતાં તે ગુરૂના ચરણે નમી કહેવા લાગ્યું કે જે જે તે માગે, ત્યારે ગુરૂ બોલ્યા કે તને ધર્મને લાભ થાઓ. ૬૧ ત્યારે દેદીપ્યમાન મનોહર રૂપવાનું તે કુબેર અતિર્ષિત મનથી ગુરૂના પગે તમને સ્વસ્થાને ગયે દુર For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ બારમે ગુણ. ૩૦૩ - - - - - - - - - - - * * * * * * * * * * * * * * * - - - - तं दटु पहिठमणो, सोमवम् लद्ध सुद्ध धम्मवन, चिंतइ अहो भयवओ, तिजय पसिद्धं निरीहत्तं ६३ साहिय नियवृत्ती, दिक्खं गिण्हइ सुघोस गुरु पासे, मज्झत्थ सोमदिठी, कमेण जाओ सुगइभागी. ६४ इत्येव मुच्चैस्तर बोधिलाभः, मुख्यं फळं सोमवसो विशिष्ट, माध्यस्थ्य भाजः परिभाव्य भव्याः भव्येन भावेन तदेव धत्त. ६५ (ત નોનવગુ થા મારા.) તે જોઈને સમવસુ ભારે હર્ષિત થઈ શુદ્ધ ધર્મ રૂપ ધનને પામે. તે મનમાં ચિંતવવા લાગ્યો અહો આ ગુરૂ ભગવાનનું ત્રણે જગતમાં પ્રસિદ્ધ કેવું નિહિપણું છે? ૬૩ પછી તેણે પિતાને વૃતાંત કહીને સુસ ગુરૂના પાસે દીક્ષા લીધી એ રીતે તે મધ્યસ્થ અને સામ્ય દૃષ્ટિ રાખતે થકે અનુક્રમે સુગતિએ પહએ. ૬૪ આ રીતે સમવસુને પ્રાપ્ત થએલું બધિ લાભ રૂપ ઉંચામાં ઊંચું ફળ વિચારી કરીને હે ભવ્ય તમે રૂડા ભાવે કરીને માધ્યશ્ય ગુણ ધારણ કરે. ૬૫ આ રીતે સમવસુની કથા પૂર્ણ થઈ. દ્વાદશ ગુણ. उक्तो मध्यस्थ सोमदृष्टि रिति एकादशो गुणः, इदानी बादशं गुणरागिगुण माह ॥ छ । મધ્યસ્થ સૈમ દષ્ટિપણારૂપ અગ્યારમે ગુણ કહ, હવે બારમો ગુણ રાગિણરૂપ ગુણ કહે છે – For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (મૂળ ગાથા.) गुणरागी गुणवंतेबहु मन्नइ निग्गुणे उवेहेइ, गुण संगहे पवत्तइसंपत्तगुणं न मइलेइ. १९ (મૂળ ગાથાને અર્થ) , , ગુણ રાગી પુરૂષ ગુણવાન જનોનું બહુ માન કરે છે, નિર્ગણિઓની ઉપેક્ષા કરે છે, ગુણને સંગ્રહ કરવામાં પ્રવર્તે છે. અને પામેલા ગુણને મેલા નથી કરતા. ૧૯ . (ટીકા.) - गुणेषु धार्मिकलोकभाविषु रज्यती त्येवंशीलो गुणरागी-गुण भाजो यति श्रावकादीन् बहुमन्यते मनः प्रीतिभाजनं करोति, ધાર્મિક લેકમાં હેનારા ગુણમાં જે હમેશાં રાજી રહેતે હેય તે ગુણરાગી ગણાય તેવો પુરૂષ ગુણવાન્ યતિ શ્રાવકાદિકને બહુ માન આપે છે એટલે કે તેમના તરફ પ્રીત ભર્યું મન રાખે છે. यथा-अहो धन्या एते, सुलध्व मेतेषां मनुष्यजन्मे त्यादि. તે આ રીતે કે તે ચીતવે છે કે, અહીં એઓ ધન્ય છે, એમનું મનુષ્ય જન્મ સફળ થયું છે, વગેરે વગેરે. तर्हि निर्गुणा न्निदती त्यापन्नं, यथा देवदत्तो दक्षिणेन चक्षुषा पश्यती त्युक्ते वामेन न पश्यती त्य वसीयते; ત્યારે એ પરથી તે એમ આવ્યું કે નિગુણિઓને નિદે, કેમકે જ્યારે એમ કહેવામાં આવે કે દેવદત્ત જમણી આંખથી જોઈ શકે છે, ત્યારે ડાબીથી નથી જોઈ શકતે એમ સમજી જવાય છે. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ૩૦૫ तथा चाहुरेके:शोरपि गुणा ग्राह्या-दोषा वाच्या गुरोरपि. (इति) જે માટે કેટલાએકે કહ્યું છે કે – શત્રુમાં પણ ગુણ હોય તો તે કહી બતાવવા અને ગુરૂમાં પણ દેષ હેય તે તે કહી દર્શાવવા. नचैत देवं धार्मिकोचित मित्याह પરંતુ આમ કરવું એ ધાર્મિક જનને ઉચિત નથી તેટલા ખાતર કહે છે – निर्गुणा नुपेक्षते-असंक्लिष्ट चित्ततया तेषामपि निंदां न करोति, તે પુરૂષ નિગુણીઓની ઉપેક્ષા કરે છે એટલે કે પિતે સંકિલક ચિત્તવાળે નહિ હોવાથી તેમની પણ નિદા નથી કરતે. यतः स एव मालोचयतिःसंतो प्पसंतोपि परस्य दोषा, नोक्ताः श्रुता वा गुण मावति, वैराणि वक्तः परिवर्द्धयंति, श्रोतु श्च तत्वंति परांकुबुद्धिं. १ જે માટે તે એમ વિચારે છે કે – છતા કે અછતા પરાયા દેષ કહેતાં કે સાંભળતાં કશ ગુણ પ્રાપ્ત થતું નથી, તેમને કહી બતાવતાં વેરની વૃદ્ધિ થાય છે, અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. ૧ तथा कालंमि अणाईए, अणाइ दोसेहि वासिए जीवे, जं पावियइ गुणो वि हु, तं मन्नह भो महच्छरियं. २ અનાદિકાળથી અનાદિ દેએ કરીને વાસિત થએલા આ જીવમાં જે એકાદ ગુણ મળે તે પણ તે મહા આશ્ચર્ય માનવું જોઈએ. ૨ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. भूरिगुणा विरल च्चिय, एकगुणो वि हु जणो न सव्वत्थ, निदोसाण वि भदं, पसंसिमो थोवदोसे वि. ३ ઘણુ ગુણવાળા તો વિરલાજ નીકળે–પણ એક એક ગુણવાળો પુરૂષ પણ બધા સ્થળે મળી શકતું નથી. (છેવટે નિર્ગુણી છતાં પણ) જે નિર્દોષ હોય તેનું પણ ભલું થશે, અને છેલ્લે જેઓ થોડા દોષવાળા છે તેમની પણ અમે પ્રશંસા કરીયે છીયે. ૩ .. इत्यादि संसार स्वरूप मालोचय नसौ निर्गुणानपि न निंदति, किंतू पेक्षते मध्यस्थभावेना स्त इत्यर्थः ઉપરની રીતે સંસાર સ્વરૂપ વિચારતો થકે ગુણરાગી પુરૂષ નિર્ગને પણ નિદત નથી, કિંતુ ઉપેક્ષા ધરે છે અર્થાત્ તે તરફ મધ્યસ્થ ભાવે રહે છે. तथा गुणानां संग्रहे समुपादाने-प्रवर्त्तते यतते, संप्राप्त मंगीकृतं सम्यग् दर्शन विरत्यादिकं न मलिनयति सातिचारं करोति, पुरंदर राजवत्. વળી ગુણેના સંગ્રહ એટલે ગ્રહણ કરવામાં પ્રવર્તે છે એટલે યત્ન રાખે છે અને સંપ્રાપ્ત થએલા એટલે અંગીકાર કરેલા સમ્યકત્વ તથા વ્રતાદિકને મેલાં નથી કરતે, એટલે કે તેમાં અતિચાર નથી લગાવત, પુરંદર રાજાની માફક तच्चरितं त्विदं. अत्थि सयलाम रहिया, नयरी वाणारसी हरिपुरि व्व, निद्दलिय सत्तुसेणो, तत्थ नरिंदो विजयसेणो. १ પુરંદર રાજાની કથા આ પ્રમાણે છે. અમરાવતીના માફક સકળ અમર (દેવતાઓ)ને હિતકારી વારાણસી નામે નગરી છે, ત્યાં શત્રુના સૈન્યને ચૂરનાર વિજયસેન નામે રાજા હતે. ૧ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ૩૦૭ तस्सासि कमलमाला, मुकमलमाल व्व गुणजुया देवी, पुत्तो पुरंदरो तह, पुरंदरो इव सुरुवधरो. २ सो पगईए गुणराग, संगओ चंगओ स सीलेण, अणवरयं से गिज्झइ, पुररमणीहिं गुणप्पसरो. ३ तस्स पइदाण पउरिस, वन्नणपउणो विमुक्कनियकिच्चो, अभिरमइ विबुह मग्गण, मुहड जणो सयलनयरीए. ४ तं च तहा गुण भवणं, सुणिउं दठं च तंमि अणुरत्ता, गाढं अन्ना निवइस्स, पणइणी मालई नाम. ५ पेसेइ निययधाई, उज्जाणगयं भणेइ सा कुमरं, एगंतं काउ खणं, मह वयणं सुणसु कारणियं. ६ તેની કમળની માળા માફક ગુણવાળી કમલમાલા નામની રાણી હતી. તેમને ઈદ્રમાફક સુંદર રૂપવાળો પુરંદર નામે પુત્ર હતા. ૨ તે સ્વભાવે કરીને જ ગુણે ઉપર રાગ ધરનાર અને સુશીલ હતો તેથી તેના ગુણો આખા નગરમાં નિરંતર ગવાતા હતા. ૩ પંડિત, માગણે, અને શુભ પિતાનું કામ મૂકી તે કુમારની બુદ્ધિ, ઉદારતા, અને શોર્યના વખાણ કરતા થકા આખા નગરમાં ભમતા હતા. ૪ તેને તેવો ગુણવાન સાંભળી તથા જઈને રાજાની બીજી એક માલતી નામે રાણી તેનાપર અતિશય અનુરક્ત થઈ. ૫ તેણએ પિતાની દૂતીને કુમાર પાસે મોકલાવી, તે ઉદ્યાનમાં રહેલા કુમારને આવી કહેવા લાગી કે જરાવાર એકાંતે પધારી મારૂં જરૂરનું વચન સાંભળ. ૬ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ A wwwwww www कुमरेणवि तह विहिए, सा जंपइ निवइणो हिययदइया, मालइनामा देवी, भवस्स गंगेव सुपसिद्धा. ७ सा तुह दंसण गुण सवण, पउण मयणुग्ग अग्गिसंतत्ता, सिच्चउ कुमर वराई, तुमए नियसंगमजलेण. ८ तं मुणिय चिंतइ इमो, अहह अहो मोह मोहिया जीवा, इह परलोय विरुद्ध वि, कह मकज्जे पयर्टति. ९. इय सविसाओ चिंतिय, तं धाई भणइ नरवरंगरुहो, मज्झत्था होऊणं, मह वयणं सुणसु खण मेगं. १० परनर मित्तेवि कुलं गणाण जुत्तो न होइ अणुराओ, जो पुण पुत्ते वि इमो, सो अइ दूरं चि य विरुद्धो. ११ मुकुलुब्भवनारीओ, परपुरिसं चित्त भित्तिलिहियं पि, रविमंडलं व द९, दिठिं पडिसंहरंति लहुं. १२ કુમારે તેમ કરતાં તે બોલી કે જેમાં મહાદેવને પાર્વતી પ્રિય છે, તેમ રાજાને પ્રિય માલતી નામે રાણી છે. ૭ તે તને જોઈ અને તારા ગુણ સાંભળી મહિત થઈને કામાગ્નિથી જલે છે, માટે તે ગરીબ રાણીને તું તારા સંગમ જળથી સિંચન કર. ૮ તે સાંભળીને આ કુમાર વિચારવા લાગ્યો કે હાય હાય, મેહથી મુંજાયેલા છે આ લોક અને પરલોકથી વિરૂદ્ધ અકાર્યમાં પણ જુવો કેવી રીતે પ્રવર્તે છે? ૯ એમ દિલગીરી સાથ ચિંતવને કુમાર તે દૂતીને કહેવા લાગ્યું કે સુકેશિ, તું પણ ક્ષણવાર મધ્યસ્થ હોઈને મારું વચન સાંભળ. ૧૦ કુલીન સ્ત્રીને પર પુરૂષ માત્રમાં પણ અનુરાગ કરે અયુકત છે, તે પછી પુત્રમાં અનુરાગ કરવો તે તે અતિશય વિરૂધજ છે. ૧૧ કુલીન સ્ત્રીઓ ચિત્રામણમાં આરિખેલા પર પુરૂષને પણ જોઈને સૂર્યને જતાં જેમ પાછી દષ્ટિ ખેંચે તેમ છે. તેનાથી દૃષ્ટિ ખેંચી લે છે. ૧૨ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ૩૦૯ S. अविच्छिन्न कन्न करचरण, नास मवि वाससयग परिमाणं, परपुरिसं कुलनारी, आलवणाईहि वज्जेइ. १३ इय भणिय तेण धाई, विसज्जिया तीइ कहइ सा सव्वं, तहविहु अठायमाणी, सा पेसइ दुइ मन्नुन्नं. १४ तत्तो विसन्नचित्तो, चिंतइ कुमरो हणेमि किं अप्पं, अहवा परघाओ विव, पडिसिद्धो अप्पघाओ वि. १५ जइय कहिज्जइ रन्नो, इमा वराई तओ विणस्सेइ, ता देसंतरगाणं, जुत्तं मे सयल दोस हरं. १६ इय वीमंसिय हियए करकलिय कराल कालकरवालो, नयरीओ निक्खंतो, कुमरो जा जाइ किंपि भुवं. १७ ता मिलिओ तस्से गो, दिओ भणइ कुमर हं गमिस्सापि, सिरिसंडिब्भा विसइक्क, मंडणे नंदिपुरनयरे. १८ કુલીન સ્ત્રી જેના કાન, હાથ, પગ, નાક કપાયેલા હોય અને સે વર્ષને વૃધ્ધ થયે તેવા પુરૂષના સંઘાતે પણ આલાપ વગેરે વર્જી છે. ૧૩ એમ કહીને તેણે દૂતીને પાછી મોકલાવી, તેણીએ આવી સઘળું કહ્યું, છતાં તે સ્થિર નહિ થતાં એક પછી એક દૂતીને મેકલવા લાગી. ૧૪ ત્યારે ખેદ પામીને કુમાર વિચારવા લાગ્યો કે શું હવે હું આત્મ ઘાત કરું કે કેમ? અથવા તો પરના ઘાતની માફક આત્મઘાત કરવાની પણ મનાઈ છે. ૧૫ - જે રાજાને કહું તો આ બીચારી નાશ પામે–માટે બહેતર છે કે મારે દેશાંતરે ચાલી નીકળવું, એમ કર્યાથી બધા દોષ નિવૃત્ત થશે. ૧૬ એમ હદયમાં વિચારીને હાથમાં વિકરાળ કાળી તરવાર લઈ નગરીથી નીકળીને કુમાર ડોક આગળ ચાલ્યા. ૧૭ તેટલામાં તેને એક બ્રાહ્મણ મળે, તે કે હે કુમાર, મારે સંદર્ભદેશના સણગારરૂપ નંદિપુર નગરમાં જવું છે. ૧૮. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. कुमरोवि आह अह मवि, तत्थेव गमी अहो सुसत्थु त्ति, इय वुत्तु दोवि चलिया, अग्गे मग्गे अणुबिग्गा. १९ अह उच्छुरिओ वहुसिल्ल, भल्ल दुल्ललिय भिल्लसंघजुओ, पल्लिवई वजभुभो, इय भणिओ तेण निवतणओ. २० मा भणसि जं न कहियं, रे रे एस म्हि तुभ पिउ सत्तू , तो खलभलियं विप्पं, संठवि भणइ कुमरो वि. २१ जं पिउ रिउणो उचियं तं बालो वि हु इमो जणो कुणउ, करुणारसो जइ परं, किंपि खणं नणु निवारेइ. २२. इय सवियद्धं कुमरस्स, भणिय भापन्निऊण पल्लिवई, फुरिय गुरुकोव विज्जू, वरिसइ सर विसर धारा हिं. २३ કુમાર બોલ્યા કે હું પણ ત્યાંજ ચાલું છું, માટે ઠીક સાથ મળે, એમ કહીને બન્ને જણ આગળ મા હસતે મુખે ચાલ્યા. ૧૯ એટલામાં તેમને ભારે પથરા અને ભાલા ફેંકતા ભિલોના ટેળાને સરદાર વજુભુજ નામે પલ્લીપતિ ( બારવટીઓ) મળે તેણે રાજપુત્રને એમ ના કહીશ કે મેં તને ઓળખાણ નથી આપી. હું તારા બાપને કો દુશ્મન છું ત્યારે બ્રાહ્મણ ગભરાયે તેને ઠેકાણે પાડીને કુમાર છે . ૨૧ મારા બાપના દુશ્મન તરફ જે કરવું ઉચિત હશે તે આ બાળક જન કરી બતાવવા તૈયાર છે, છતાં તેને કરૂણા આવે છે તે ક્ષણભર તેને અટકાવે છે. ૨૨ આવું ચતુરાઈ ભર્યું કુમારનું બેલવું સાંભળીને પહલીપતિ કોપિત થઈ તેના તરફ બાણને વરસાદુ વરરાવવા મંડ. ૨૩ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ': ૩૧૧ * खरमारुयलहरी इव, विहलाविय असिलयाइ ताउ लहुँ, कुमरो किरणपओगा, चडिऊण रहमि चरडस्स. २४ दाउं हियए पायं, करं करेणं गहित्तु अह भणइ, रे कत्थ हणामि तुम, स आह सरणागया जत्थ. २५ चिंतइ कुमरो इमिणा, वयणेण निवारए पहार मिमो, सरणागयाण गरुया, जेण न पहरंति भणियं च. २६ नयणहीणहं दीणवयणहं करचरण परिवज्जियहं, वालवुढबहुखंतिमंतह विससियहं वाहियहं, रमणिसमणवणि सरण पत्तहं दीणहं दुहियह दुत्थियहं, जे निद्दया पहरंति आसत्तवि कुल सत्तमइ फुड पायालि नयंति. २७ તે બાણોને પ્રચંડ વાયરાની લેહેરે જેમ વિખેરે તેમ તરવાર વડે વિફળ કરીને કુમાર તે લૂંટારાના રથ પર લગામ પકડી ચડી ગયો. ૨૪ તેની છાતી પર પગ દઈ હાથે હાથ પકડીને કુમાર બે કે બોલ હવે ક્યાં તને મારું ત્યારે તે બે કે જ્યાં શરણાગત રહે ત્યાં. ૨૫ ત્યારે કુમાર ચિંતવવા લાગ્યું કે આ વચનથી આ માફી માગ દીસે છે, કારણ કે શરણાગતને મોટા માણસો મારતા નથી, જે માટે કહેલું છે કે (૨૬) આંધળાને, દીનવચન બેલનારને, હાથે પગે કપાયેલને, બાળકને, બુદ્દાને, ભારે ક્ષમાવાને, વિશ્વાસીને, માંદાને, સ્ત્રીને, શ્રમણને, ઝખમી થએલાને, શરણાગતને, દીનને, દુખિયાને, દુઃસ્થિતને, જે નિર્દયી માણસે ઘા કરે તે સાત કુળ સૂધી સાતમી નારકીએ જાય. ૨૭. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨. શ્રી ધર્મરત્ન પ્રકરણ. इय भाविय सो मुक्को, पल्लिवई विन्नवेइ कुमरवरं, तुह अम्हि किंकरो हं, तुह आयत्तं सिरं मज्झ. २८ इय सप्पणयं भणिउं, वज्जभुओ इच्छियं गओ देसं, कुमरो वि दिएण समं, कमेण नंदिउर मणुपत्तो. २९ तत्थय बहिरुज्जाणे, वीसमइ इमो समाहणो जाव, ताव वरलक्खणजयं, ससहर करधवल सिचयधरं. ३० गुणगणजुत्तं इंतं, कंपि नरं दठु चिंतए कुमरो, एयारिसा सुपुरिसा, नूणं अरिहंति पडिवत्ति. ३१ तो अब्भुठिय दुराउ, पाय मवधारह त्ति जंपेइ, उववेसिउं सठाणे, कयंजली विनवइ एवं. ३२ सामि तुह दंसणेणं, जायं सफलं ममागमण मित्थ, जइ नाइरहस्सं ता, पहुचरियं सोउ मिच्छामि. ३३ એમ ચિંતવીને તેણે પલપતિને મૂકી દીધો ત્યારે તે વીનવવા લાગ્યું કે હે કુમાર, હું તારે કિંકર છું, અને મારું માથું તારે સ્વાધીન છે. ૨૮ એમ પ્રીતિપુર્વક કહીને વજુભુજ પોતાના ઇચ્છિત સ્થળે ગયે. બાદ કુમાર બ્રાહ્મણની સાથે નંદિપુર આવી પહોંચે. ૨૯ ત્યાં બહેરના ઉદ્યાનમાં તે બ્રાહ્મણના સાથે વીસા ખાતે રહ્યો એટલામાં તેણે એક ઉત્તમ લક્ષણવાનું ચંદ્રના કિરણ જેવા ધેાળા વાળ ધરનાર ગુણશાળી કઈક પુરૂષને આવતે દીઠે, ત્યારે તેણે વિચાર્યું કે આવા સુપુરૂની અવશ્ય પ્રતિપત્તિ કરવી જોઇએ. ૩૦-૩૧ તેથી તે દરથી ઉઠીને પધારે પધારે એમ બેલી તેને આસન પર બેસાર્ય હાથ જે વીનવવા લાગે. ૩૨ હે સ્વામિ, તમારા દર્શનથી મારું ઈહાં આવવું હું સફળ થયું માનું છું. માટે જે કહેવા ગ્ય હોય તે તમારી ઓળખાણ આપે. ૩૩ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ૩૧૩ 5 ~-~~~-~-... :- • **, *** * * * * * * * - -- - - अह सो निवमुयविणया, बज्जियहियओ इमं पसाहेइ, गरुयपि रहस्सं तुह, कहियव्वं किंपुण इमं ति. ३४ इह नाइ मुदूरे सिद्ध, कूड़सेलमि सिद्धबहुविज्जो, . भूयाणंदो नामेण, कुमर निवसामि हं सिद्धो. ३५ मह अस्थि सारभूया, इक्का विज्जा अहाउयं थोवं, नाऊण अप्पणी हं, चिंतिउ मेवं समारद्धो ३६ पत्तस्स अभावाओ, विज्ज एयं करोमि कह मिहिं, नय विज्जाए दाणं, चिय मपत्ते जओ भणियं. ३७ "વિના, તારે જે વર્ષ વિક, अपत्तं नेव वाइज्जा, पत्तं तु न विमाणए. ३८ " ત્યારે તે પુરૂષ રાજ કુમારના વિનયથી રીઝાઈને એવું કહેવા લાછે કે મહાન રહસ્ય હોય તે પણ તને કહેવામાં વાંધો નથી, તે પછી આ તે શી વાત છે? ૩૪ છે. અહીંથી નજીકમાં રહેલા સિદ્ધકુટ પર્વતમાં ઘણી વિદ્યાઓને સોધનાર હું ભૂતાનંદ નામે સિદ્ધ પુરૂષ વસું છું. ૩૫ મારી પાસે એક સારભૂત વિદ્યા છે, હવે મને મારું આયુષ્ય જણાયાથી હું એવા વિચારમાં પડે છું કે. ૩૬ પાત્ર મળ્યા વગર આ વિદ્યા હું તેને આપું? કેમકે અપાત્રમાં વિદ્યા આપવી ઉચિત નથી. ૩૭ - જે માટે કહેલું છે કેવિદ્વાન પુરૂષ અવસર આવતાં વિદ્યા સાથે લઈ મરવું બહેતર છે, પણ અપાત્રને વિદ્યા નહિ આપવી, તેમ પાત્રથી છુપાવવી નહિ. ૩૮ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. इय चिंतिरस्स मज्झं, निवेइओ तीइ चेव विज्जाए, गुणराग चंग गुणगण, कलिओ तं चिय मुजोग त्ति. ३९ तो तं दाउ मिह तुह, समागओ गिण्ड भो महाभाग, जेण भवामा मुहिया, ओ हरियभरुच भारवहा. ४० एसा य महाविज्जा, विहिणा संसाहिया पइदिणंपि, ऊसीसयंमि ठावड, कणयसहसं निवंगरुह. ४१ पाय मिमीइ पभावा, संगामपराजयाइ नह होइ, इंदिय विसयाईयंपि, नज्जए वत्थुजायं च. ४२ . उल्लसिर विणय भर नमिर, मउलिकमलेण निवइतणएण, संजोडियकरजुयलेण, तयणु इय वयण मुल्लवियं. ४३ એમ ચિંતા કરતાં મને તેજ વિદ્યાએ જણાવ્યું છે કે ગુણરાગ વ ગેરે ઉત્તમ ગુણોથી સહિત રહેલ તુંજ ખાસ એગ્ય છે. ૩૯ તેથી તે તને આપવાને હું ઈહાં આવ્યો છું, માટે હે મહા ભામ, તે લે, કે જેથી જેમ ભાર વહેનાર ભાર ઊતારી સુખી થાય તેમ હ પણ સુખી થાઉ. ૪૦ આ મહા વિદ્યા વિધિએ સિદ્ધ કથાથી તે દરરોજ ઓરીકામાં હજાર સોના મહોર સ્થાપતી રહે છે. ૪૧ , વછી એના પ્રભાવથી પ્રાયે કરીને લડાઈમાં હાર નથી થતી, અને ઇથિી વેગળે રહેલી વસ્તુઓ પણ એનાથી જણાઈ શકે છે. ૪૨ ત્યારે ઉછળતા વિનયથી મસ્તક કમળ નમાવી હાથ જોડી રાજકુમાર આ રીતે બે . ૪૩ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ * * * * * * * * * * * * * * * * * * * - બારમે ગુણ. गंभीरा उसंता, निम्मल गुणरयण रोडण समाणा, શુદ્ધિારા, જરા જુદા રિવા જ परिभमिरभुवणकित्ती, परोपयारिकमाणसा धणियं, पहु तुम्हारिस य च्चिय, जुग्गा एवं रहस्साणं. ४५ बालाण मुतुच्छमईण, सुद्धविन्नाणनाणरहियाण, : के अम्ह गुणा का अम्ह, जुग्गया इय मुविज्झाणं. ४६ किंतु गुरुएहि विहिया, पुरओ लहुणो वि हुंनि कज्जकरा, रविणा अग्गे विरिओ, अरुणो वि हणेइ तिमिरभरं. ४७ (તથા) शाखामृगस्य शाखाया:, शारखां गंतुं पराक्रमः, यत् पुन स्तीर्यतें भोधिः, प्रभावः प्राभवो हिसः. १८ ગંભીર, ઉપશાંત, નિર્મળ ગુણરૂપી રત્નના રહિણચળ સમાન, બુદ્ધિની સમૃદ્ધિવાળા, ગુણિજનના ઊપર અનુરાગ રાખનારા, જગત્માં ચારે બાજુ પસરતી કીત્તિવાળા, અને પરોપકાર કરવામાંજ મજબૂત મન રાખનારા તમારા જેવા પુરૂષોજ આવા રહસ્યને એગ્ય ગણાય. ૪૪–૪૫ " હું તે બાળ અને તુચ્છ મતિવાળો છું, મારામાં કશું ભારે જ્ઞાન વિજ્ઞાન નથી, માટે મારા ગુણ તે શા લેખાના છે, અને મારી તે શી યોગ્યતા છે, એમ હું તે ખાતરી રાખું છું. ૪૬ * કિંતુ આપ જેવા મહાપુરુષે મારા જેવા લઘુજનોને આગળ પડતા કરે તે અલબત કઈ કાર્ય કરી શકે, જે માટે સૂર્ય આગળ કરેલ અરૂણ પણ અંધારું દૂર કરી શકે છે. ૪૭ " વાંદરાનો પરાકેમ તે એટલામાં જ છે એક શાખાપરથી કૂદી બીજા શાખપર જઈ શકે, બાકી દરિયે કૂદી જવું એ તે સ્વામિનોજ પ્રભાવ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. गुणरामो जस्सि त्तिय, मित्तों विप्फुरइ चित्तमि. ४९ जं दूरे ते गुणिणो, गुणगण धवलिय असेसमहिवलया, जेसिं गुणाणुराओ कि, तेवि विरला जो भणियं. ५० नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी, गुणी गणानुरागी च, विरलः सरलो जनः ५१ . इय वुन सबहुमाणं, तं विज्ज दाउ तस्म पभणेइ, भह इहे अडवीए, इगमासं सुद्धवंभवरो. ५२ अट उपवास पुन्वं, कसिण चउसिनिर्मि इमं विज्ज, सम्मं साहिज्ज तओ, अइउग्गु वमग्ग वग्गंते. ५३ रणिरमणि बलयरसणा, पयडिय अइदित्तकंतनियरुवा, वरमु वरं ति भणंती, सिज्जिस्सइ तुह इमा विज्जा. ५४ હવે સિદ્ધ પુરૂષ બોલે કે તું આ રીતે બોલતો થકો રહસ્યને યોગ્ય છે. કે જેના ચિત્તમાં આટલે બધે ગુણરાગ રહેલ છે. ૪૯ કારણ કે ગુણના સમૂહથી તમામ પૃથ્વીને ધવલ કરનાર ગુણિ પુરૂષે તે દર રહે, પણ જેઓ ગુણના અનુરાગ હોય તે પણ આ જગતમાં વિરલા મળે છે. પ૦ માટે કહેવું છે કે, - નિર્ગુણી હોય તે ગુણિને ઓળખતે નથી, અને ગુણી કહેવાય છે તે તે (ઘણે ભાગે) બીજા ગુણિઓ ઉપર મત્સર રાખતા દેખાય છે, માટે ગુણી અને ગુણના અનુરાગી એવા સરળ સ્વભાવી અને તે બહુ વિરલાજ હોય છે. પ૧ એમ કહીને બહ માનપૂર્વક તે તેને તે વિદ્યા આપીને કહેવા લાગ્યો કે હે ભદ્ર, આ અટવીમાં એક માસ લગી શુદ્ધ બ્રહ્મચર્ય ધારી આઠ ઉપવાસ પૂર્વક કાળી ચાદશની રાતે આ વિદ્યાને સાધવી, ત્યારે ભારે આકરા For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ૩૧૯ *, **,* * * * * * * * * * * * * - * * * ૧ * િક ક મ - - - નn.ના - - - - - -- - - - - - -ઉપસર્ગાના અને મણિકકણ ખખડાવતી અને અતિ દેદીપ્યમાન કાંતિવાળું રૂપ ધારણ કરીને પ્રગટ થએલી આ વિદ્યા તને સિદ્ધ થઈ કહેશે કે વર માગ પર-૫૩-૫૪ थिरकरणत्यं पच्छ वि, धरिज बंभ मिगपास सिय वुत्तुं, जा गमिही सो सिद्धो, तो विन्नत्तो कुमारेण. ५५ मह मित्तस्स इमस्स वि, दियस्स दिज्जउ इमा महाविज्जा, कयजय भूयाणंदी, भूयाणंदो वि जपेइ ५६ भो कुमर एस विप्पो, महरो तुच्छो अवन्नवाई य, गुणरागेण विमुक्को, विज्जाए नेक जुग्गो ति. ५७ अगुणमि नरे गुणराग, वज्जिए गुणि अवन्नवाइंमि, विज्जादाणं सप्पे, दुद्धपयाणं व दोसकर. ५८ । किंच अपत्ते निहिया, विज्जा तस्सव कुणइ अवयारं, विज्जादायग गुरुणो गरुयं तह लाघवं जगइ. ५१ ત્યારબાદ એને સ્થિર કરવા માટે ફરીને એક માસ લગી બ્રાચી પાળવું, એમ કહીને તે સિદ્ધ જવા લાગ્યા તેટલામાં કુમારે તેને વીનતી કરી. ૫૫ મારા મિત્ર આ બ્રાહ્મણને પણ આ મહાવિદ્યા આપતા જાઓ ત્યારે જગના પ્રાણિઓને આનંદ કરનાર ભૂતાનંદ . પદ હે કુમાર, આ બ્રાહ્મણ વાચાલ તુચ્છ અને નિંદાર છે, માટે ગુણના રાગે કરીને એ રહિત હોવાથી આ વિદ્યાને બિલકુલ યોગ્ય નથી. ૧૭ કેમકે ગુણરાગ રહિત ગુણિના અવણવાદ કરનાર નિણિ માણસને વિદ્યા આપવી તે સપને દુધ આપવા માફક દેષ વધારનાર થાય છે. ૫૮ વળી અપાત્રમાં આપેલી વિદ્યા તેને કશો ફાયદો ન કરતાં ઉલટું નુકશાન કરે છે, તેમજ વિદ્યાદાયક ગુરૂની લઘુતા કરાવે છે. ૫૯ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ -૩૧૮- શ્રી ધર્મરત્ન પ્રકરણ -~ - ~ : rs . -- ~-- ---* ૧ - - - -~ - . . . - - - - - - - - - -- -- - - - - - - जह आमघडे निहियं, नीर लहु होइ से विणासाय, तह अप्पाहार नरस्स होइ विज्जा अणत्थाय. ६० परिपूणग समपसे, दितो विज्जं गुरु वि पायेइ, :. बहुविहकिलेस भार, जणाबवायाइ दोसे य. ६... भत्तिभर निम्भरेणं, कुमरेणं पुणवि पणिए सिद्धो, दाऊण माहणस्म वि, विज्जे पत्तो सए ठाणे. ६२ તો જુવો વિદિશા, ગુમન viાદા માવા, पयडी होउं पभणइ सिद्धा है तुह सया भद्द. ६३ .. किंतु दिओ कत्य गओ, इच्चाइ तर न चिंतियवं पि, कालेण फुडं होही, इय भणिय तिरोहिया देवी. ६४ જેમ કાચા ઘડામાં પાણી રાખતાં તે જલદી તેને નાશ કરે છે, તેમ તુચ્છ પાત્રમાં આપેલી વિદ્યા તેને અનર્થ કરે છે. ૬૦ " ચાળણી જેવા પાત્રમાં વિદ્યા આપતાં ગુરુ કલેશ પામે છે અને લેકેમાં અપવાદ વગેરે થાય છે. ૬૧ . ત્યારે ભારે ભક્તિથી કુમારે ફરીને તે જ માગણી કરતાં તે સિધ્ધ પુરૂષ બ્રાહ્મણને પણ વિદ્યા આપીને સ્વસ્થાને ગયે. દર પછી પૂર્વોક્ત વિધિથી કુમારે તે મહાવિદ્યા સાધી એટલે તે પ્રગટ થઈને કહેવા લાગી કે હે ભદ્ર, હું તને શદા સિદ્ધ થઈ છું. કિંતુ બ્રાહ્મણ કયાં ગયે એમ તારે ચિંતવવું નહિ, તે વાત અવસરે પિતે પ્રગટ થઈ રહેશે એમ કહી દેવી નિધાન થઈ. ૬૩-૬૪ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ બારમે ગુણ.. ૩૧૯ हा हा किं से, जायंति चिंतिरो काउ तीइ विज्जाए, . पच्छासेवं कुमरो, पत्तो नंदिउरमझमि. ६५ જિગા જ રાજન, વઘુ મોટા સ્ટારત, भंतिसुएणं सिरिनंदणेण जाया य से पीई. ६६ अह तत्थ पुरे सिरिसूर, राइणो मंदिशेवरि रमंती, . वंधुमइनाम धूया, हरिया केणवि अदिठेण. ६७ . . . तो तधिरहे राया, मुहं मुहूं मुच्छए रुयइ बहुसो, सयलो वि रायलोओ, सपुरजणो आउलो जाओ. ६८ तं दतु तिलयमंती, भणइ सिरिनंदणं नियं पुतं, वच्छ नरनाह तणया, णयणोवायं वि चिंतेमु. ६९ હાય હાય તેને શું થયું હશે એમ વિચારતે કુમાર તે વિદ્યાની પશ્ચાસેવા (પાછલ કરવા એગ્ય સેવા) કરીને નદિપુરમાંહે આ. ૫ ત્યાં વિદ્યાએ આપેલી સેનાઓંથી ભારે ભેગ અને દાન કરતા કુમારની ત્યાં રહેલા શ્રીનંદન નામના મલિ કુમારની સાથે દોસ્તી થઈ. દર હવે તે નગરમાં શ્રી સુર રાજાની મેહેલ પર રમતી બંધુમતી નામે પુત્રી કેઈક અદષ્ટ પુરૂ હરણ કરી. ૬૭ તેથી તેના વિરહથી રાજા વારંવાર પૂછા ખાઈ બહુ રડવા લાગ્યા, અને તમામ રાજલક તથા નગરલેક આકુળ બની રહ્યાં. ૬૮ તે જોઈને તિલકમલી પિતાના શ્રીનંદન પુત્રને કહેવા લાગ્યું કે હે વત્સ, રાજપુત્રીને શોધી લાવવાને ઉપાય વિચાર. ૬૯ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. नहि तुह बुद्धितरीए, विणा इमो वसणसागरो गाओ, नित्थरिउं पारिज्जइ, तत्तो सिरिनंदणो भणइ. ७० ताय नुमंमि वि संते, मह सिसुणो को णु बुद्धि अवयासो, उइए सहस्स किरणे, रेहइ फुरियं न दीवस्स. ७१ तिलयसचिवो वि जंपइ, नय एगंतो इमो इहं कच्छ, जं पिउणो तणएहिं, गुणाहिएहिं न होयब्वं. ७२. . (1 ) जडसंभवो वि चंदो, पिच्छह उज्जेयए तिहुअणंपि, पंकुन्भवपि कमलं, वहति अमरा वि सीसेणं. ७३ सिरिनंदणो पयंपइ, जइ एवं तो तुहप्पभावेण, नाओ मए उवाओ, एगो तीए समाययणे. ७४ કેમકે તારી બુદ્ધિરૂપ નાવ શિવાય આ મહાન કણસાગર તરી પાર ઊતરાય તેમ નથી ત્યારે શ્રી નંદન છે. ૭૦ હે પિતા, તમારા આગળ મુજ બાળકની બુધ્ધિનું શું ગજું ગણાય? કેમકે સહસ્ત્ર કિરણ (સૂર્ય) ના આગળ દીવાની શી પ્રભા પડે? ૭૧ ત્યારે તિલક મંત્રી છે કે હે વત્સ! એવું કાંઈ હાં એકાંત નથી કે બાપ કરતાં પુત્ર અધિકગુણ નહિ જ થાય. ૭૨ જે માટે જુ જળમાંથી પેદા થએલો ચંદ્ર આખા જગતને અજવાળું આપે છે, તેમજ પંકમાંથી પેદા થએલા કમળને દેવતાઓ માથા૫ર રાખે છે. ૭૩ - શ્રીનંદન છે કે જે એમ છે તે તમારા પ્રતાપે તેને શોધી લાવવાને એક ઉપાય હું જાણું છું. ૭૪ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ પપપપ બારમે ગુણ. ૩૨૧ मेरु व्व थिरो चंदु व्व सोमओ कुंजरो व्व सोंडीरो, भाणु व्व गुरुपयावो, गंभीरो नीरनाहु व्व. ७५ निवविजय सेण तणओ पुरंदरो देस दसणवसेण वाणारसीपुरीओ, भमीरो पत्तो इहं अत्थि. ७६ मह मित्तं सो नजइ, विचिठिएहिं च सिद्धवरविज्जो, बंधुमई आणयणे, सत्तो जइ ताय सो चेव. ७७ तो गुन्नाओ पिउणा, पत्तो सिरिनंदणो कुमरपासं, अब्भत्थिऊण निउणं, कुमरं आणेइ निवमूले. ७८ विहिओ चिय पडिवत्ति, तं भणइ निवो अहो पमाओ मे, नियमित्त विजयसेणस्स, नंदणो ज मिह पत्तो वि, ७९ नहु विनाओ संमाणिओ य नवि तो भणेइ वरकुमरो, देव न वुत्तुं जुत्तं, एवं तुम्हं जो भणियं. ८० તે ઉપાય એ છે કે, મેરૂ માફક સ્થિર, ચંદ્ર માફક સામ્ય, હાથી માફક જોરાવર, સૂર્ય માફક ભારે પ્રતાપી અને સમુદ્ર માફક ગંભીર એ વિજયસેન રાજાને પુરંદર નામે કુમાર વારાણસી નગરીથી દેશાટન કરવાના મિષે ભમતે થકે ઈહાં આવેલ છે. તે મારો મિત્ર છે, અને તે તેના ચેષ્ઠિત પ્રમાણે વિદ્યા સિદ્ધ લાગે છે, માટે બંધુમતીને શોધી લાવવા તેજ સમર્થ છે. ૭૫-૭૬–૭૭ ત્યારે તિલક મંત્રીએ તે વાત કબૂલ રાખતાં શ્રીનંદન તે કુમારની પાસે આવી તેને બરાબર વીનવીને તેને રાજા પાસે તેડી લાવ્યા. ૭૮ તેને એગ્ય સત્કાર કરીને રાજા તેને કહેવા લાગ્યું કે અહે અમાજે ભૂલ જુવે કે મારા મિત્ર વિજયસેનને પુત્ર ઈહાં આવી રહેલ છતાં તેને અમે ઓળખી સન્માન આપી શક્યા નહિ. ત્યારે કુમાર બોલ્યો કે હે દેવ, એમ બેલેમાં–કેમકે કહેલું છે કે ૭૯-૮૦ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. गरुयाणं संमाणो, मुच्चिय जो माणसो पसाओ त्ति, बहिपडिवत्तीओ पुण, मायावीणपि दीसंति. ८१ तत्तो भूसन्नाए, रन्ना सिरिनंदणो समाइठो, तं वुत्तंतं कहिउं, कुमरं पइ जंपए एवं. ८२ धीरवर चिंतिउणं, इत्य उवायं करेसु तं किंपि, जं अम्हे सयलजणो, देवो य सुनिव्वुओ होइ. ८३ परकज्ज करणसज्जो, कुमरो वि पवज्जिऊण तं कज्जं, पत्तो नियंमि भवणे, विहिणा सुमरेइ तं विजं. ८४ सा पच्चक्खी भूया, पुठा कुमरेण कहसु निवधूया, केणं हरिय त्ति तओ, सा भणइ इह त्थि वेयढे. ८५ गंध समिद्धा भिहपुर, सामी विज्जाहरो मणिकिरीडो, नंदीसरवर चलिओ, बंधुमइं इह निएसी य. ८६ મોટા પુરૂષોના મનની મહેરબાની છે તે જ સન્માન છે, બાહેરની આગતા સ્વાગત તો કપટીઓ પણ કરે છે. ૮૧ ત્યારે આંખના પાંપણના ઈશારાથી રાજાએ સૂચિત કરાયેલે શ્રીનદન તે સઘળો વૃત્તાંત જણાવીને કુમારને આ રીતે કહેવા લાગ્યા. ૮૨ , ' હે બુદ્ધિશાળી, તું વિચાર કરીને આ બાબત કંઈ એવો ઉપાય કર કે જેથી અમે સર્વ જન તથા રાજા નિશ્ચિત બનીયે. ૮૩ ત્યારે પરકાજુ કુમાર તે વાત માન્ય કરીને પિતાના મુકામે આવી તે વિદ્યાને વિધિપૂર્વક સંભારવા લાગે. ૮૪ . તે વિદ્યા પ્રત્યક્ષ થઈ એટલે કુમાર તેને પૂછવા લાગે કે જાની પવી કે હરણ કરી છે? ત્યારે તે કહેવા લાગી કે અહીં વિતાઠય પર્વતમાં ગધ સમૃદ્ધ નામના નગરને સ્વામી મણિકિરીટ નામે વિદ્યાધર છે. તે નં. દીશ્વર દ્વીપ તરફ જતો હતો તેવામાં તેણે ઈહાં બધુમતીને જોઈ. ૮૫-૮૬ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ બારમે ગુણ. ૩૨૩ मयणसरसल्लिओ सो, तं वालं हरिय धवलंकूडनगे, पत्तो अह कुणमाणो, चिठइ वीवाहसामग्गि. ८७ ता एयं मुविमाणं, आरोहसु जेण नेमि तं तत्थ, तेणवि तहचेव कए, नीओ कुमरो तहिं तीए. ८८ दिठो य तत्थ खयरो, बंधुमइं अंसुपुन्न नयण जुयं, परिणयणं पत्थंतो य, हकिओ नरवरसुएण. ८९ रे रे सरेसु सत्थं, मुठु गविठं करेसु जियलोयं, अविदिन्नकन्न अवहरण, पवण संपइ विणठो सि. ९० तं सोऊणं खयरो, संभंतो विम्हिया य रायमुया, किमियं ति नियंतेहिं, दिठो अमरु व्य निवतणओ. ९१ नूणं बंधुमइए, कुढियत्ते कोवि आगओ एस, इय चिंतिय करपगहिय, कोदंडो खेयरो भणइ. ९२ તે જોઈને તેને કામ વ્યાસ થતાં તે તેને હરણ કરી ધવલકૂટ પર્વતપર લઈ ગયે છે અને ત્યાં તેને પરણવાની તૈયારી કરતો રહેલ છે. ૮૭ | માટે આ વિમાનપર તું ચડ જેથી હું તને ત્યાં લઈ જાઉં. આ સાંભળી કુમાર વિમાનપર ચડે એટલે તેણીએ તેને ત્યાં પહોંચાડે. ૮૮ ત્યાં તેણે આંસુ પાડતી બંધુમતીને પરણવા માટે પ્રાર્થના કરતે તે વિધાધર એટલે તેણે તેને હાંક મારી કે અરે અરે તું શોધી તપાસી શસ્ત્ર ગ્રહણ કર કેમકે હે અણદીધેલી કન્યાને હરનાર, હવે તારે નાશ થનાર છે. ૮૯-૯૦ તે સાંભળીને વિધાધર તથા રાજપુત્રી ચકિત થઈ જેવા લાગે કે આ તે શું થયું એટલે તેમણે દેવ સમાન કુમારને જે. ૯૧ વિધાધરે વિચાર્યું કે નકકી આ કઈક બંધુમતીને ખેંચવા માટે આ વેલે લાગે છે, તેથી તે હાથમાં ધનુષ્ય પકડીને બોલવા લાગ્યા. ૯૨ - For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ रे बाल ओसर लहुं, मा मह सरपसरजलिरजलणमि, सलभु व्व देसु झपं, तो हसिरो भणइ रायसुओ. ९३ जो मुज्जइ कज्जेमुं, तं चिय बालं भणंति समयविऊ, तं पुण तिहुयणपयड, बंधुमई हरणओ तुज्झ. ९४ किह तुह पहरेमि अहं, निय दुच्चरिएहि चेव पहयस्स, जइ पुण अखव्वगवो, अज्ज वि ता पहरसु तुमे व. ९५ तो कोवदठउठो, खयरो मुंचेइ निसिय सरनियरं, विजा बलेण कुमरेण, तं हयं नियय बाणेहिं. ९६ एवं खेयरमुकं, नीरत्येणं, हणेइ जलणत्थं, सप्पत्थं गरुडत्थेण, वायवत्थेण मेहत्थं. ९७ अह मुक्को अयगोलो, खयरेणं वहु फुलिंग सयभीमो, चुण्णीकओ खणेणं, पडिगोलेणं निवमुएणं. ९८ અરે બાળ ઝટ હઠી જા, મારા બાણરૂપ ઝળતી અગ્નિમાં પતગીઆની માફક ઝપાપાત મકર; ત્યારે રાજકુમાર હસતો થકે કહેવા લાગ્યા. ૯૩ જે પુરૂષ કાર્ય કરવામાં મુંઝાય તેનેજ નીતિ જ્ઞાનીઓ બાળ કહે છે, માટે બંધુમતીને હરવાથી તુજ બાળ છે એ વાત ત્રણે જગતમાં પ્રકટ છે. આ રીતે તારા દુશ્ચરિતથીજ તું હણાયેલ છે, તો તેના પર હું શું ઘા કરું. છતાં હજુ હું ભારે ગર્વ રાખતા હોય તે તુંજ પહેલો ઘા કર. ૯૪-૫ ત્યારે કોપથી હોઠ કચકચાવીને વિદ્યાધર બાણ ફેંકવા લાગે, તે મને વિધાના બળથી કુમારે પોતાના બાવડે પ્રતિહત કર્યા. ૯૬ ત્યારે તેણે અન્ય સ્ત્ર ફેંકયું તે કુમારે જળાસથી હણી નાખ્યું, સઅને ગરૂડાસ્ત્રથી હયું, તથા મેઘાઋને પવનાથી હણી નાખ્યું. ૭ ત્યારે વિધાધરે અગ્નિના કણિયા વરશાવતો લોખંડને ગોળો ફેક તેને કુમારે તેવા પ્રતિગેળવડે ચૂરેચ કર્યો. ૯૮ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ૩૨૫ इअ असम मुहडभावं, बंधुमई पिच्छिरी निवसुयस्स, विद्धा मयणेण सरेहि, खेयरो पुण कुमारेण. ९९ गाढप्पहार विहुरो, खयरो सहस त्ति निवडिओ धरणि, पवणाइणा पउणिय, निवपुत्तेणं पुणो भणियं. १०० उठेसु मुह गिण्हसु, धणु मतणुबलो हवेसु रणसज्जो, જાતિ રિવા બકા, ન સંવંત કુળો છું. ૨૦૨ तो अणुवममुहडत्तण, हयहियओ खेयरो भणइ कुमरं, तुह किंकरु च्चिय अहं, जं उचियं तं समाइससु. १०२ चिंतइ नरिंदधूया, मुहडा वुचंति ति च्चिय जयंमि, जे थुव्वंते एवं, दप्पुद्धरवइरिवग्गेण. १०३ આ રીતે રાજકુમારને ભારે પરાક્રમ જોઈને બધુમતી તેના પર મેહિત થઈ કામથી વીંધાઈ અને વિધાધરને કુમારે બાણથી વીંધી નાખે. ૯૯ - ત્યારે આકરા પ્રહારથી વિધુર બનીને વિધાધર ચિતે જમીન પર પડે, એટલે રાજકુમાર તેના પર પવન નાખી તેને હુડ્યાર કરીને કહેવા લાગે. ૧૦૦ (હે વિધાધર) તું ભારે બળવાન હોય તો ઊઠીને ધનુષ્ય પકડી લડવા તૈયાર થા. કારણ કે કાપુરૂષ હેય તેજ પાછી પૂઠ કરે છે. ૧૦૧ ત્યારે કુમારના અનુપમ શિયથી આકર્ષિત થઈને વિધાધર તેને કહેવા લાગ્યું કે તારે કિકરજ છું, માટે જે ઉચિત હોય તે ફરમાવ. ૧૦૨ (આ વખતે) રાજપુત્રી ચિંતવવા લાગી કે જગમાં તેજ શૂરા કહેવાય કે જેઓ આવી રીતે ગર્વિષ્ટ વૈરિઓથી પણ વખાણ પામે છે. ૧૦૩ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अह तं बालं आसासिऊण, गहिउं च जा निवंगरूहो, नंदिपुरं पइ चलिही, ता भणियं मणिकिरीडेण. १०४ ચન્નમ માળી, ધંધુક નં ર ગુમર પદ લાગી, ता पसिय नियपएहिं, लहु मह नयरं पवित्तेमु. १०५ दक्खिन्नसारयाए, गंधसमिद्धं पुरं गओ कुमरो, निवतणयाइ समेओ, तेण कया गरुय पडिवत्ती. १०६ तत्तो नरिंदपुत्तो, जुत्तो खयरेण निवसुयाए य, पवर विमाणारूढो, पत्तो नंदिउर आसन्नं. १०७ वद्धाविओ य गंतुं, एगेणं खेयरेण मूरनियो, सो गुरू सामग्गीए, चलिओ कुमरस्स पच्चोणिं. १०८ तो विहियहट्टसोहे, पुरे पविठो महाविभूईए, कुमरो कुमरी य तहा, ओयरिउं वरविमाणाओ. १०९ હવે કુમાર તે કુંવરીને ધીરજ આપીને સાથે લઈ નંદિપુર તરફ ચાલ્ય, તેવામાં મણિકિરીટે કહ્યું કે આજથી આ બધુમતી મારી બેન છે અને હે કુમાર, તું મારે સ્વામી છે, માટે મહેરબાની કરી તમારા પગોથી મારૂં નગર પવિત્ર કરે. ૧૦૪–૧૦૫ ત્યારે કુમાર દાક્ષિણ્યવાન હોવાથી રાજકુમારી સાથે ગધસમૃદ્ધ નગરમાં ગયો, તેની વિધાધરે ભારે આગતાસ્વાગત કરી. ૧૦૬ પછી રાજકુમાર તે વિધાધર તથા રાજપુત્રી સાથે ઉત્તમ વિમાન પર ચડી નંદિપુરના નજીક આવી પહોંચ્યું. ૧૦૭ એક વિધારે આગળ જઈ શૂર રાજાને વધામણી આપી એટલે તે રાજા ભારે સામગ્રીથી કુમારના સામે આવ્યું. ૧૦૮ પછી કુમાર અને કુંવરી તે વિમાનથી ઊતરીને શણગારેલ હાટથી શોભતા તે નગરમાં ભારે ઠાઠમાઠથી દાખલ થયા. ૧૦૯ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭. બારમે ગુણ. पणया य निवइ चरणे, तेणवि अभिनंदिया पहिठेण, सव्वो रन्नो सिठो, खयरेणं कुमरवुत्तंतो. ११० अइ हरिसपरवसेणं, सूरनिवेणं पुरंदरो तत्तो, बंधुमइ पाणिगहणं, कराविओ गुरूविभूईए. १११ वरपासायत लगओ, मणइच्छिय सयल विसयदुल्ललिओ, दोगुंदगुं व्य अमरो, कुमरो अक्कमइ बहुकालं. ११२ अन्नदिणे जाव इमो, चिठइ भडकोडि संकुडत्थाणे, करकलिय कणय दंडेण, वित्तिणा ताव इय भणिओ. ११३ देव तुह दसणत्थी, बहि चिठइ चउरवयण नामनरो, लहु मुंचसु इय कुमरेणुत्ते स पवेसिओ तेण. ११४ તેઓ આવી રાજાના ચરણે નમ્યા એટલે રાજાએ હર્ષિત થઈ તેમનું અભિનંદન કર્યું, એટલે કુમારે રાજાને વિદ્યાધરનું સઘળું વૃત્તાંત કહ્યું. ૧૧૦ ત્યારે શ્રી રાજાએ ભારે હર્ષ પામીને ભારે ઠાઠમાઠથી પુરંદર કુમારને બંધુમતી પરણાવી. ૧૧૧ ત્યાં તે ઉત્તમ મહેલના ટોચ પર રહીને મન ઈચ્છિત બધા વિષય પામતે થકે ગંદક દેવની માફક કુમાર બહુ કાલ પસાર કરતો હ. ૧૧૨ એક દિવસે તે સેંકડે સુભટથી ભરાયેલા સભાસ્થાનમાં બેઠા હતા, તેવામાં સુવર્ણમય દંડને પકડનાર દ્વારપાલ તેને આ રીતે કહેવા લાગે. ૧૧૩ હે દેવ, તમારા દર્શનના અર્થે બહેર એક ચતુરવદન નામે માણક્ષ ઊભેલે છે. ત્યારે કુમારે કહ્યું કે તેને જલદી અંદર મોકલો એટલે તેણે તેને અંદર આયે, ૧૧૪ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮, શ્રી ધર્મરત્ન પ્રકરણ. तं नियजणयपहाणं, जाणिय अवगूहिउंच पुच्छेइ, कुसलं अम्मापिउणो, एवं चिय आह सो किंतु, ११५ तुह अइ दुस्सह विरहे, जं ते पिउणो दुहं अणुहवंति, वाहजला विलनयणा, सव्वन्नू चेव तं मुणइ. ११६ तं मुणिय विसन्नमणो, कुमरो पुच्छित्तु सूरनरनाहं, बंधुमईए सहिओ, हयगयरह सुहड परिकलिओ. ११७ संमुहआगय सिरिविजय, सेण निव विहिय गरूयपरितोसो, अइसयविच्छड्डेणं, इमो पविठो नियं नयरिं. ११८ कुमरो दइया सहिओ, पणओ अम्मापिऊण पयकमलं, तेहिवि आसीवाएहि, नंदिओ नंदिसहिएहिं. ११९ अह हरिसिय सयल जणस्स, निवइ तणयस्स दंसणत्यं व, संपत्तो हेमंतो, फुडपयडिय कुंद कुसुमभरो. १२० તેને પિતાના પિતાને પ્રધાન જાણીને કુમારે તેને ભેટી કરીને માબાપની કુશળતા પૂછી એટલે તેણે તે જણાવી પણ તે બે કે તારા વિરહથી તારા માબાપ આંસુઓથી આંખો ભરીને જે દુઃખ ભોગવે છે તે તે સર્વજ્ઞજ જાણે. ૧૧૫-૧૧૬ " તે સાંભળીને દિલગીર થઈ કુમાર શર રાજાની રજા લઈ બંધુમતી સાથે હાથી-ઘડા–રથ અને પાયદલ લઈને પિતાના નગર તરફ ચાલ્યા) ૧૧૭ | વિજયસેન રાજાને તે ખબર મળતાં તે ભારે પરિતોષ પામી સામે આબે, બાદ મહાન આડંબરથી કુમાર પિતાના નગરમાં પેઠે. ૧૧૮ પછી કુમાર પિતાની દયિતા સાથે માત પિતાના ચરણે નમ્યું એટલે તેમણે પણ મંગળમય આશીષથી તેને વધાવી લીધો. ૧૧૯ હવે સકળ જનને હર્ષ આપનાર રાજકુમારના દર્શન કરવા માટે જ જાણે આવતું હોય તેમ કંદના ફૂલને પ્રગટાવનાર હેમંતઋતુ સંપ્રાપ્ત થયે ૧૨૦ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ બારમે ગુણ. ૩૨૯ अत्रांतरे क्षितिपतेः, सविनय मुद्यानपालका एत्य, श्री विमलबोध मुगुरो, रागमन मचीकरन्नुच्चैः १२१ तत् श्रुत्वा धरणिधव स्तेभ्यो दत्वा च दान मतिमानं, युवराज पौरसामंत, सचिवशुद्धांत परिकलितः १२२ उद्दामगंधसिंधुर, मधिरुनः प्रौढ भक्तिसंभारः, यतिपति विनति निमित्तं, निरगच्छ दतुच्छपरिवार १२३ हृदयाकर्षित निर्मथित, राग रस रंजित रिव प्रसभं, सिंदुर सुपूरारुण, करचरण तलै विराजतं. १२४ पुरपरिघ प्रतिमभुजं, सुरशैल शिला विशाल वक्षस्कं, पार्वण मृगांकवदनं; राजा मुनिराज मैक्षिष्ट. १२५ ( ) तत उत्तीर्य करींद्रा, दुन्मुच्च च चामरादि चिन्हानि, नत्वा गुरुपद कमलं, प्रोवाच मुवाच मिति हृष्टः १२६ એ અવસરે ઉદ્યાનપાળકેએ આવી વિનય સહિત રાજાને નિવેદન કર્યું કે ત્યાં શ્રી વિમળબોધ નામના આચાર્ય પધાર્યા છે. ૧૨૧ તે સાંભળીને રાજાએ તેમને બહુ દાન આપ્યું. બાદ રાજા યુવરાજ, નગરલેક, સામંત, તથા રાણીઓના સંઘાતે ઊંચા ગંધહસ્તિપર ચવને પ્રોઢ ભક્તિથી તે યતીશ્વરને નમવા માટે મેહેટા પરિવાર સહિત ત્યાં આવ્યું, ૧૨૨-૧૨૩ ત્યાં તેણે હદયથી ખેંચીને મસળી નાખેલા રાગરૂપ રસથી જ 'જાણે રંગાયા હેય નહિ એવા સિંદુર માફક રાતા હાથપગથી વિરાજમાન, નગર દ્વારની અર્ગલાઓ જેવી લાંબી ભુજાવાળા, મેરૂની શિલા સમાન વિશાળ છાતીવાળા, અને પૂનમના ચંદ્ર જેવા મુખવાળા મુનીશ્વર જોયા. ૧૨૪-૧૨૫ ત્યારે હાથથી ઊતરી ચામરાદિક ચિહે દૂર કરી ગુરૂના ચરણે નમી હર્ષિત થઈ રાજ આ પ્રમાણે બેજો. ૧૨૬ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. किं युष्माभि भगव निति सत्यपि रुपलवणिम प्रसरे, नृप वैभवो चितै रपि, मुदुष्करं व्रत मिदं जगृहे. १२७. जगदे जगदे काहितेन, मूरिणा श्रृणु समाहितो भूप, मुजन हृदिवाति विस्तर, मस्तीह पुरं भवावर्त. १२८ तस्मि नहं कुटुंबी, संसारिक जीव नामको भूवं, मोदर्यैश्च ममैव हि, त नगरं वसति सकलमपि. १२९ तत्रच वयं वसंतः, सर्वे प्येकेन निष्टुरविषेण, निः शूकदंदशकेन, नव घनाभेन किल दष्टाः १३० नदनु विषम विषभावितत्वेन समागच्छ त्यस्माक मतुच्छ मूर्छा, निमीलंति लोचनानि, विगलंति मतयः, न बुध्यते कार्यादि विभागः, ' હે ભગવન, તમે આવું તમારું રૂપ અને લાવણ્ય છતાં અને તેથી તમે રાજ્યસુખ ભેગવવાને લાયક છતાં આવું ભારે દુષ્કર વ્રત કેમ લીધું છે? ૧૨૭ ત્યારે જગતને એકાંતે હિત ઈચ્છનાર આચાર્ય બોલ્યા કે હે રાજન તું શાંત મનથી સાંભળ, ઈહાં સુજનના હદયની માફક અતિ વિસ્તારવાળું ભવાવ નામે નગર છે. ૧૨૮ * તેમાં હું સંસારિક જીવ નામના કુટુંબી હતો. તે નગરમાં બધા મારા સહેદર ભાઈઓ જ વસે છે. ૧૨૯ ત્યાં રહેનાર અમે બધાને એક આકરા વિષવાળા અને નવા વાદળ જેવા કાળા નિર્દય સર્ષે દશ્ય. ૧૩૦ , તેથી અમને તે આકરૂં વિષ ચડવા માંડતાં ભારે મૂછા આવવા લાગી, આંખો મીંચાવા લાગી, મતિ મુંઝાવા લાગી, કરવા ન કરવાનું ભાન જતું રહ્યું, For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ", બારમો ગુણ. ૩૩૧ न परिज्ञायते निजमपि स्वरुपं; तथा स्माभि ने गण्यते हितोपदेशाः, न दृश्यते समविषमाणि, न विधीयते औचित्य प्रतिपत्तयः, ना लप्यंते समीपस्या न्यपि स्वजनद्वंदानि, केचन काष्टर निश्चेष्टाः संजाताः केचि दव्यक्त शब्देन घुर्घरायमाणा लोलुड्यंते महीपीठे, अमरे शून्य हृदया इतस्ततो बंभ्रम्यते, अन्ये तीव्रतर विष प्रसर संभूत प्रभूत दाहवेदना परिभूता निपतंत्य तिप्रचुर दुःखदंदोलौ, केचित् पुन रारसं त्य व्यक्त वाग्भि-न शकनुवंति जल्पितु मपि स्फुटवचनैः, केचन पुनः कदाचन स्खलंति-कदाचि ग्निपतंति-कदाचि न्मूईति-कदाचन स्वपंति-- कदाचि ज्जाप्रतिक्षण मेकं-पुनश्च स्वपंति विषावेगात्, अन्ये पुनः सदैव निर्भरं स्वपंति-न किमपि चेतयंते. एवं च तस्मिन् सकलेपि पुरे विषधर विषवेदना भिभूते समागादेको महानुभागो विनीत विनय विनयधुंद परिवारो महानरेंद्रः ....... પિતે કોણ છીયે તે પણ ભૂલી જવા લાગ્યા, હિતોપદેશને સાંભળવા પણ બેદરકાર બન્યા, ઊંચું નીચું દેખાતું બંધ પડ્યું, ઉચિત પ્રતિપત્તિ કરતા અને ટક્યા, અને સમીપે રહેલા સ્વજનોને પણ બોલાવતા બંધ પડયા. અમારામાંના કેટલાએક તે લાકડા માફક નિચેષ્ટ બની રહ્યા, કેટલાએક અવ્યક્ત શબ્દ કરી ઘુરકવા લાગી જમીન પર આળોટવા લાગ્યા, કે. ટલાએક શૂન્ય હદયવાળા થઈ આમતેમ ભટકવા લાગ્યા, કેટલાએક તીવ્ર વિષના પસરવાથી ભારે દાડની વેદના પામી અતિ પીડા પામવા લાગ્યા, કેટલાએક અવ્યક્ત સ્વરે રડતા થકા સ્કુટ વાક્ય બોલવા અસમર્થ થઈ પડયા, કે. ટલાક કયારેક ખલના પામતા-કયારેક પી જતા-કયારેક મૂછા પામતા– કયારેક સૂઈ જતા-કયારેક જાગતા- અને કયારેક ફરીને વિષ ચડતાં ઊંઘમાં પડતા, કેટલાએક હમેશાં ભર નિદ્રામાં પડયા રહી બેભાન રહેતા. આ રીતે તે આખું નગર વિષ વેદનાથી પિડાયમાન થઈ પડતાં ત્યાં એક મહાનુભાગ વિનીત શિષ્યના પરિવાર સાથે ગારૂડિક આવી પહોંચે.. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ A MANANAAmarna AAAAAAAAAAAAAAAAAAAAAAAAAA~ ૩૩ર શ્રી ધર્મરત્ન પ્રકરણું. लच्च तथाविधं पुर मालोक्य समुत्पन्नपुण्यकारुण्येन तेन बभाषिरे ते लोका:-यथा भो भी लोका मोचयामि वः सर्वान प्येतस्या महोरग विषवेदनायाः, यदि मयो पदिष्टां क्रिया माचरत. तै रुक्तं कीदृशीसा ? गारुडिक कियापरिः मोवाच-अहो लोकाः प्रथम मेव तावन् मामकीन शिष्य संदोहवेषव त् प्रतिपत्तव्यो वेषः, रक्षणीयाः सकल त्रिभुवनीदरविवर वर्तिनः पाणिनः, न वक्तव्यं सूक्ष्म मप्यलीकं, न गृहीतव्य मदत्तं, पालयितव्यं नव- . गुप्तिसनाथमजिह्म ब्रह्मचर्य, मोक्तव्यः स्वदेहेपि प्रतिबंधः, वर्जनीयं रजन्यां चतुर्विध मप्या हारजातं, वस्तव्यं स्त्रीपशुपंडक विरहित वसति श्मशान गिरिगहर शून्यसदनकाननादिषु, कर्त्तव्यं भूमिकाष्ट शय्याशयनं, परिभ्रमितव्यं युगमात्र दत्तलोचनैः, जल्पनीयं हितमिता गर्हित निरवधं वचः, भोक्तव्य मकृता कारित मननुमत मसंकल्पितं पिंडजातं, निवारणीयं सदा प्यकुशळ चिंतायां मानसं परिवर्ज मितव्याः सर्वथा राजादिकथाः, परित्यक्तव्यो दूर मकल्याण मित्र संपर्कः, परिहरणीयः सर्वेण कुगारूडिक संबंध, તેણે તે નગરના તેવા હાલ જેઈ કરૂણા લાવી તે લેકેને કહ્યું – કે, તમે જે મારી બતાવેલી ક્રિયા કરે તે હું તમને બધાને આ વિષ વેદનાથી મુક્ત કરું. લેક બોલ્યા કે તે કેવી કિયા છે? તે ગારૂડિક બે –પહેલાં તે તમારે મારા આ શિષ્યને જેવો વેષ છે તે વેષ ધારણ કરે. બાદ આખા જગમાં રહેલા પ્રાણિઓની રક્ષા કરવી, ઝીણામાં ઝીણું અસત્ય પણ બોલવું નહિ, અણદીધેલું લેવું નહિ, નવ ગુપ્તિ સહિત નિષ્કપટ બ્રહ્મચર્ય પાળવું, પોતાના શરીર પર મમતા ન રાખવી, રાતે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે, સ્ત્રી પશુપંડક રહિત મશાણ, ગિરિગુફા, તથા નાં ઘર અથવા વનમાં વસવું, ભૂમિ અગર કાષ્ટની શય્યા પર સૂવું, યુગમાત્ર દૃષ્ટિ રાખી ભમવું, હિતમિત અગહિત નિર્દોષ વચન બોલવાં, અકૃત અકારિત અનનુમત અસંકરિપત આહાર લેવો, કેઈનું ભુંડું ચિંતવવું નહિ, રાજકથાદિક વિકથાઓ વર્જવી, કસોબતથી દૂર રહેવું, કુગારૂડિક (કુગુરુ) સાથે સંબંધ ન રાખવો, For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. -~-~ ~-~~~-~~~~~ ~~~ कव्यानि यथाशक्ति सुदुश्वर तपश्चरणानि, बंभ्रमितव्य मनियत विहारेण, सोदव्याः सम्यक् परीषहोपसर्गाः, तितिक्षणीयानि च दुर्भाषितानि, भवितव्यं सर्व सहयेव सर्वसहैः, किं बहुना-क्षण मप्यस्यांक्रियायां न प्रमाणंतथा कर्तव्यो मदुपदिष्टस्य मंत्रस्य निरंतरं जापः-ततो निवर्त्तते पूर्ववर्णित विषविकारा, उन्मीलंति निर्मल बुद्धयः-किं बहुभाषितया-पाप्यते प. रंपरया तदपि परमानंद पद मिति. एवं च तस्य वचनं महाराज कैश्चन विषावेश निवशै न श्रुत मेव, यै रपि श्रुतं तेषां मध्येके उपहसंति-अन्ये अवधीरयंति–अपरे निंदंति-के. चन दुर्विदग्धत्वेन स्वशिल्पि कल्पितानल्पकुविकल्पैः प्रतिनंति—एके न श्र- . धति-अपरे श्रद्दधाना अपि नानुतिष्ठंति केचित् पुन लघुकर्माणो महाभागा युक्तियुक्त मिति श्रद्दधतेऽनुतिष्ठंति च. યથાશક્તિ તપશ્ચરણ કરવું, અનિયતપણે વિહાર કરે, પરીષહ અને ઉપસગેને સમ્યક્ રીતે સહન કરવાં, કઈ ગાળે ભાડે તે તે સહન કરવી, પૃથ્વીની માફક બધું સહન કરવું. વધુ શું કહું–આ ક્રિયામાં ક્ષણભર પણ પ્રમાદી નહિ થવું. વળી મેં બતાવેલા મંત્રને નિરંતર જાપ કર. એમ કર્યાથી પૂર્વે વર્ણવેલા વિષ વિકાર દૂર થાય છે, નિર્મળ બુદ્ધિ પ્રગટે છે, ઝાઝું શું કહું-પરંપરાએ પરમાનદાદ મેળવી શકાય છે. હે મહા રાજન ! આ તેનું વચન કેટલાક વિષવિવશ જનેએ તે સાંભળ્યું જ નહિ, કેટલાકે સાંભળ્યું તેમાં પણ કેટલાક તે હસવા લાગ્યા, કેટલાક બેદરકાર થઈ રહ્યા, કેટલાક નિંદવા લાગ્યા, કેટલાક દુવિદગ્ધ (દેઢ ડાહ્યા) થઈ સ્વપિત અનેક કુયુક્તિઓથી તેનું ખંડન કરવા લાગ્યા, કેટલાએક તેને કબૂલ કરતાં અટકયા, કેટલાએ કે તે કબૂલ રાખ્યું પણ તે પ્રમાણે અમલ કરવા અસમર્થ બન્યા, માત્ર થોડાએક લઘુ કર્મ મહા ભાગ પુરૂજ તેને કબૂલ રાખી તે પાળવા લાગ્યા. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * *" , , , , , N ૩૩૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ ... ततो मयापि महाराज विषधर वेदना निर्विष्णेना मृत मिव प्रतिपेदे તાર–ારીઃ નવદુકાનં તરતાપિતા –ારે જે તે શાया-तदेतन मम व्रतग्रहणे कारणं समजनिष्ट. तदा का नवगतपरमार्थेन विजयसेन पार्थिवेन प्रणम्य पृष्टो भूयोपि मुनींद्रः भगवन् कथं त तादृश विस्तारं भवावर्त्तनगरं सकल मपि सहोदरै वसति ? कथ मेकेन दर्वीकरेण सर्वेपि ते एकहेलं दष्टाः ? कथं चैक एव महानरेंद्रलंदारकः सकलजन निर्विषत्व करणे समर्थः ? कथ मेता दृशो विष निर्घातन विधि रिति ? ततः प्रोक्तं गुरूणा-महाराज नेदं बहिरंगं वचनमात्रं, किंतु भन्यजन भव वैराग्य कारणं समस्त मध्यंतरंग भावार्थकलितं. * તેથી હે રાજે, મેં પણ સર્પના વિષથી પીડાતા હેઈને અમૃતની માફક તેનું વચન અંગીકાર કર્યું છે, તેણે આપેલે વેષ ધારણ કર્યો છે, અને આ અતિદુષ્કર કિયા કરવા માંડી છે. આ એ મારા વ્રત ગ્રહણ કરવામાં કારણ છે. ' ' તે સાંભળી એ વાતનો શો પરમાર્થ છે તે નહિ સમજાયાથી રાજાએ ફરીને તે મુનીદ્રને પૂછયું કે હે ભગવન, તે એટલું મહાન નગર સગા ભાઇઓથી શીરીતે વસાયલું હશે ? અને એટલા બધાને એકજ સર્ષે શી રીતે દશ્યા હશે? અને તે બધાનું વિષ ઊતારવામાં એક જ તે ગારૂડિક શી રીતે સમર્થ થઈ શકે તેમજ તેણે વિષ ઊતારવાની એવી વિધિ કેમ બતાવી? - ત્યારે ગુરૂ બોલ્યા –હે રાજે, આ કઈ બાહેરના અર્થવાળું વચન નથી, કિંતુ ભવ્ય જનને વૈરાગ્ય ઊપજાવવા અર્થે સઘળું અંતરના ભાવાર્યવાશું વચન છે. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ तथाहि नैरयिकादि भवाना, मावर्तों येन तत्र नरनाथ, संसार स्तेनेह, न्यगादि नगरं भवावर्त. १ कर्म परिणाम राजः, सर्वेषां काल परिणति समेतः जनको येन ततो मी, जीवाः सर्वेपि सोदर्याः २ अत्र भवावर्तपुरे, त एव निवसं त्यनंतका जीवाः एकेन विषधरेण च, ते दष्टा येन श्रृणु तच्च. ३ . अष्टमदस्थान फणो, दृढरूढ कुवासना मलिनदेहः, रत्यरति चपल रसनो, ज्ञाना वरणा दिडिंभयुतः ४ कोप महा विषकंटक, विकरालो द्वेषराग नयन युगः । .. मायारद्धि महाविष, दाढो मिथ्यात्व खर हृदयः ५ . તે આ રીતે કે – ' 'હે નરનાથ, આ સંસારમાં નારકાદિક ભવના ફેરા લેવાય છે તેથી તે સંસારને ઈહ ભવાવ નગર કહ્યું છે. ૧ " કર્મ પરિણતિ નામને રાજા કાળપરિણતિ નામની રોણી સાથે બધા અને પિતા છે તેથી આ બધા જ સદર જાણવા. ૨ આ ભવાવ નગરમાં તેવા અનંત જીવો રહે છે, તે બધાને એકજ સપે આ રીતે દસ્યા છે-૩ આઠ મદરૂપ આઠ ફણાવાળે, મજબૂત રહેલી કુવાસનાથી કાળા વછુંવાળો, રતિ અરતિરૂપ ચપળ જીભવાળે, જ્ઞાનાવરણદિરૂપ બચ્ચા કરચાવાળે, કે પરૂપ મોટા વિષકંટકથી વિકરાળ રહેલે, રાગદ્વેષરૂપ બે નેત્રવાળ, માયા અને ગૃદ્ધિરૂપ મટી વિષ ભરેલી દાઢવાળે, મિથ્યાત્વરૂપ કઠોર હદયવાળે. ૪-૫ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. हास्यादि धवल दशनः, सपरिकर त्रिभुवनं दशति निखिलं, कृतचित्त बिल निवासो, मोहमहा विषधरो भीमः ६ दष्टा च तेन जीवा, मूर्छितव च्चेतयंति नहि कार्य, मीलंति लोचनानि, क्षणमात्र सुखानुभवनेन. ७ अंगै रन्यधरै रिव, संचार्यते च सेवक जनेन, लग्नाः करे न देवं, न गुरुं च मुणति गतमतयः ८ किं मम युक्त मयुक्तं, किंवा मम को ह मिति तथात्मानं, न विदंति हित मपि तथा झुण्वंति न गुरुभि रुपदिष्टं. ९ समविषमाणि न सम्यक, वीक्षते नैव गुरुजनस्या पि, विदध त्यौचित्यं किल, मूका इव ना लपंति परं. १० હાસ્યાદિરૂપ ધોળા દાંતવાળ, ચિત્તરૂપ બિલમાં વસનારે, એ ભચંકર મેહ નામને મહાસર્પ આખા ત્રિભુવનને દશી રહ્યા છે. ૬ તેણે દશેલા મૂછિતની માફક શું કરવું તે સમજી શકતા નથી, અને ક્ષણભરના સુખમાં મુંઝાઈ પડીને આંખ મીંચી રહે છે. ૭ છે. તેઓ અંગે એટલા જડ થઈ પડે છે કે તેમને ચાકર નફરે હેરવે ફેરવે છે, તેઓની મતિ એટલી ભ્રષ્ટ થાય છે કે તેઓ દેવ અને ગુરૂને - ળખી શકતા નથી. ૮ શું મારે કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ તથા હું કેણ હું એમ તેઓ જાણું શકતા નથી તેમજ ગુરૂએ બતાવેલી હિત શિક્ષાને પણ તે સાંભળી શકતા નથી. ૯ તેઓ સીધું ઊંધું કશું જોઈ શકતા નથી, તેમજ પોતાના ગુરૂ જનની ઉચિત પ્રતિપત્તિ પણ કરી શકતા નથી, તથા મૂંગાની માફક બીજાને બેલાવતા પણ નથી. ૧૦ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ. ૩૩૭ अतितीव्र विषाभिहताः, प्रोक्ता एकेंद्रिया विगतचेष्टाः अव्यक्तं च रसंतो, लुठंति विकलेंद्रिया धरणौ. ११ ज्ञेया श्च तंत्रयुकत्या, शून्या चेष्टा असंज्ञिनां राजन्, दाहादि दुःख दंदोलय, स्तु नैरयिकजं तूनां. १२ येना साताभिधलघु, भुजंगमस्या तिनिष्ठुरो दंशः तेषां जातो हयेवं, ज्ञेयः सर्वत्र च विशेषः १३ अव्यक्तं विरसंतः, करिकरभ प्रभृतयो विनिर्दिष्टाः, स्खलन पतनादि धर्मा, विज्ञेया मानवानां तु. १४ जाग्रति ते प्रतिपन्ना, विरतिं विषलाघवानु भावेन, भूयो मोहविष वशात्, स्वपंति परिमुक्त विरतिगुणाः १५ એ જીવમાં જેઓ અતિ આકરા વિષથી હણાયેલા છે તે નિષ્ઠ રહેલા એકેદ્રિય જાણવા, બીજા અવ્યકત બોલી જમીન પર આળોટે છે તેઓ વિલેંદ્રિય જાણવા. ૧૧ હે રાજન, શાસ્ત્ર મુકિતએ અસંરિઓની ચેષ્ટાઓ શૂન્ય જેવી જાણવી, તેમજ દહાદિક દુઃખની પીડા તે નારકના જંતુઓને જાણવી. કેમકે તેમને અસાતા નામના નાના સર્પને અતિ ભયંકર દંશ લાગેલ છે એ રીતે બધા સ્થળે વિશેષ ભાવાર્થ જાણી લેવો. ૧૨-૧૩ અવ્યક્ત રડતા તે હાથી, ઊંટ વગેરે જાણવા અને ખલનાદિક પામતા તે માણસે જાણવા. ૧૪ જાગે છે તે ઓછું વિષ ચડવાથી વિરતિને અંગીકાર કરનાર જાણવા, ફરીને વિષ ચડતાં ઊંઘમાં પડે છે તે વિરતિથી પાછા ભ્રષ્ટ થનારા સમજવા. ૧૫ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अविरत निद्रावशतः, स्वपंति देवाः सदे ति सकलजने, मोहोरग विषविधुरे, गारूडिकं बोधत जिनेंद्र. १६ यतिजन करणीयायां, सदा क्रियायां हि तदु पदिष्टायां, यदि विगलित प्रमादैः, क्रियते सिद्धांत मंत्र जपः १७ तत एकोपि समर्थो, मोहविषोच्छेदने त्रिभुवनस्य, निःकारण बंधु रसौ, भव्यानां परम कारुणिकः १८ एव मवगम्य नरपति, रपूर्वसंवेग मुद्वहन कमपि, भालस्थल मिलितकाः, प्रणम्य मुनिराज मित्युचे. १९ सत्य मिदं मुनिपुंगव, वय मपि मोहविष घारिता अधिकं, आत्महित मियत्कालं, चेतितवंतः किमपि नैव. २० સદા સૂતાજ રહેનાર તે અવિરતિરૂપ ઊંઘમાં પડેલા દેવતા જાણવા, આ રીતે સર્વ જન મેહરૂપી સર્પના વિષથી વિધુર રહેલ છે તેમની આગળ ગારૂડિક તે જિનેશ્વર ભગવાન જાણવા. ૧૬ તેણે ઉપદેશેલી યતિજનને કરવા યોગ્ય ક્રિયામાં સદા અપ્રમાડી રહી જે સિદ્ધાંતરૂપ મંત્રને જપ કરવામાં આવે તે (સઘળું વિષ ઊતરી જાય છે.) ૧૭ | માટે તે ભવ્ય જનોને નિષ્કારણ બંધુ અને પરમ કરૂણવાન્ ભગવાનું એક છતાં આખા ત્રિભુવનનું વિષ ઊતારવા સમર્થ છે. ૧૮ આમ સાંભળીને રજા અપૂર્વ સંવેગ પામી મસ્તકે હાથ જોડી પ્રણામ કરીને તે મુનીંદ્રને આમ કહેવા લાગ્ય–૧૯ | હે મુનિ પુંગવ, તમારી વાત સાચે સાચી છે. અમે પણ મેહ વિષથી અતિશય ઘેરાઈને આટલા વખત સુધી પિતાનું કંઈ પણ હિત જાણી શક્યા નથી. ૨૦ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ બારમો ગુણ, ૩૩૯ अधुना तु राज्य सौस्थ्य, कृत्वा दास्ये व्रतं प्रभुपदांते, गुरु रप्याह नरेंद्र, क्षण मपि मास्म प्रमादी स्त्वं. २१ तदनु पुरंदर पुत्रे, राज्यभरं विजयसेन नृपः, सामंत कमलमाला, मंत्र्यादि युतः प्रवव्राज. २२ अथ मालत्य पि देवी, निजदुश्चरितं निवेद्य सुगुरुणां, कर्मवन गहन दहन, प्रतिमां दीक्षां समादत्त. २३ नम्र सुरासुर किन्नर, विद्याधर गीयमान शुभ्रयशाः, भव्योपकारहेतो गुरु रप्य न्यत्र विजहार. २४ अह परिपालइ रज्जं, पुरंदरो दरिय वहरि बलदलणो, अपुव्य चेइयाइं, जिन्नुद्वारे य कारतो. २५ । પણ હવે રાજ્યની સુસ્થતા કરીને હું આપની પાસે વ્રત લઈશ. ગુરૂ બોલ્યા કે હે નરેંદ્ર એ વાતમાં ક્ષણ ભર પણ પ્રમાદ નહિ કરે. ૨૧ ત્યારે પુરંદર કુમારને રાજ્ય સોંપીને વિજયસેન રાજા કમળમાળા રાણ તથા સામંત અને મંત્રી વગેરેની સાથે દીક્ષિત થયા. રર હવે માલતી રાણી પણ તે ગુરૂને પિતાનું દુશરિત જણાવીને કર્મરૂપી ગહન વનને બાળવામાં દહન સમાન દીક્ષા લેતી હવી. ૨૩ હવે નમતા સુર અસુર કિનર અને વિદ્યાધરેએ ગાએલા નિર્મળ યશવાળા તે આચાર્ય ભવ્યને ઉપકાર કરવા અર્થે અન્ય સ્થળે વિહાર કરવા લાગ્યા. ૨૪ હવે પુરંદર રાજા વરિઓના લશ્કરને દલિત કરીને રાજ્યનું પરિપાલન કરવા લાગે, તેણે ઘણા અપૂર્વ ચ તથા જીર્ણોદ્ધાર કરાવ્યા. ર૫ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. साहम्मिय वच्छलयंमि, उज्जुओ न करणेहिं, पालंतो य पयाओ, पयाउ इव वसण वारणओ. २६ . कइयावि सो नरिंदो, बंधुमइ संजुओ सपरिवारो, उल्लोयणो बविठो, जा पिच्छइ नियय पुर सोहं. २७ ता बहुयडिंभ नयरोह वेढिओ कोढिओ व्व मच्छीहिं, धूली धूसरदेहो, निम्मिय अइ बहुल हलबोलो. २८ दंडीखंड निवसणो, कुद्धो धावंतओ चदिसामु, दिठो स मित्तविप्पो, जेणं नाराहिया विज्जा. २९ तं उवलक्खिय सरिया, विज्जा देवी निवेण इच भणइ, ગુજન વાસ, વિવાહ વિરામ રૂ. ૨૦ तो कुवियाए वि मए, तुह दक्खिनेण मारिओ न इमो, सिक्खामित्त मिणं पुण, अह राया विनवइ एवं. ३१ તે પુરંદર રાજા સાધર્મિ વાત્સલ્યમાં ઉક્ત રહેતો, ઇંદ્રિયને વશ રાખો, તથા પ્રજાને સંકટથી પિતાની સંતતિ માફક રક્ષણ કરતા. ૨૬ હવે તે રાજા એક વેળાએ બહુમતી સાથે ગોખમાં બેશીને પિતાના નગરની શોભા જેવા લાગે તેટલામાં તેણે કેઢિ જેમ માખીઓથી ઘેરાય તેમ ઘણું નગર બાળકેએ ઘેરાયલે, ધૂળથી ખરડાયેલે, બહુ બકબકારે કરતે, લંગોટ માત્ર ધારણ કરતો, અને ક્રોધથી ચારે દિશામાં દેડ (એક ગાંડે પુરૂષ જે,) તે તેજ બ્રાહ્મણ મિત્ર હતો કે જેણે વિદ્યા આરાધી નહિ. ૨૭-૨૮-૨૯ તેને ઓળખીને રાજાએ વિદ્યા દેવીને સંભારી એટલે તે આવી કહેવા લાગી કે આ બ્રાહ્મણે ગુણિજનના ઉપહાસમાં તત્પર રહી વિદ્યાની વિરાધના કરી છે. ૩૦ તેથી મેં કોપ કરીને પણ તારી દાક્ષિણ્યતાના ગે એને જીવતે રહેવા દીધો છે, કિંતુ શિક્ષા માત્ર તરીકે એના આ હાલ કર્યા છે. ત્યારે રાજા આ રીતે તે દેવીને વનવવા લાગ્યા. ૩૧ તને For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ બારમે ગુણ. ૩૪૧ ** जइवि इमो एरिसगो, तहावि सज्जं करेसु तं देवि, काउण मह पसायं, खमेसु एयं तु अवसहं. ३२ ता देवी ते विप्पं, सज्जीकाउं अदंमण पत्ता, सकारिय जह उचियं, रन्ना वि विसज्जिओ एसो. ३३ इत्तो य चिरं कालं, पालिय अकलंक चरण करण गुणो, सो विजयसेण समणो, अणंत मुक्खं गओ मुक्खं. ३४ राया पुरंदरो वि हु, सिरिगुत्तं नंदणं ठविय रजे, सिरि विमलबोहकेवलि, पयमूले गिण्हइ चरितं. ३५ जाओ कमेण गीओ, एगल्ल विहार पडिल पडिबन्नो, कुरूदेसठिय गामस्स, बाहिआयावणा परमो. ३६ संठविय रूक्ख पुग्गल, दिठी मुज्झाणलीणपरमप्पा, जा चिठइ स महप्पा, वज्जभएणं तु ता दिठो. ३७ હે દેવિ, કે એ એવો છે, છતાં તું એને જે હતું તે કર, અને મારા પર મહેરબાની કરીને એ અપરાધ માફ કર. ૩૨ ત્યારે દેવી તે બ્રાહ્મણને જેવો હતો તેવો કરીને અદષ્ટ થઈ બાદ રાજાએ તે બ્રાહ્મણને યથાયોગ્ય સત્કાર કરી તેને વિસજિત ક. ૩૩ આમેર ચિરકાળ અકલંક ચારિત્ર પાળીને વિજ્યસેન શ્રમણ અને નંત સુખના ધામ મૂક્ષને પામ્યા. ૩૪ પુરંદર રાજા પણ પિતાના શ્રી ગુપ્ત નામના પુત્રને રાજ્યમાં સ્થાપીને શ્રી વિમળબંધ કેવળિના પાસે દીક્ષા લેતો હતો. ૩૫ તે અનુક્રમે ગીતાર્થ થઈ એકાકી વિહાર અંગીકાર કરીને કુરૂ દેશના અસ્થિક ગામના બાહેર આતાપના લેતે થકો સામે રહેલા ઝાડના હુંઠા ઊપર દૃષ્ટિ ધરી ધ્યાનમાં લીન થઈ ઊભો હતો તેવામાં વજુભુજે તેને જે. ૩૬-૩૭ For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो कुविओ पल्लिवई, रे रे तइया मलित्तु मह माणं, गच्छिहसि कत्थ इण्हि, इय भणिय स निठुरं पाचो. ३८ मुणिणो चउदिसिं झत्ति, खितु तणकठपत्त उकरं, पिंगल जाला भरभरिय, नहयलं जालए जलणं. ३९ तो जह जह डझंतं, संकुडइ कलेवरे नसाजालं, तह तह मुणिणो वढइ, झाण मसंकुडिय मुहभावं. ४० तत्तो चिंतइ रे जिय, अणंतवाराउ ते सहियपुवो, इत्तो अणंतगुणदाह, दायको निरय दहणो वि. ४१ वणदव दुसह हुयासे, तिरिएमु वि शंतसो तुम जीव, दद्धो परं अकाम, तणेण न तए गुणो पत्तो. ४२ इण्हि सहतस्स विसुद्ध, झाणिणो नाणिणो सकामस्स, तत्तो अणंतगुणिया, थेवेण वि निज्झरा तुज्ज. ४३ ત્યારે પલિપતિ કુપિત થઈ તેને કહેવા લાગ્યું કે તે વખતે તે મારૂં માન મેયું છે તે હવે તું કયાં જઈશ એમ કઠોર વચન કહીને તે પાપીએ તે મુનિની ચારે બાજુ તૃણ કાષ્ટ અને પાંદડાને ઢગલે કરીને પીળી જવાળાથી આકાશને ભરી નાખતી આગ સળગાવી. ૩૮-૩૯ ત્યારે જેમ જેમ તેના શરીરની બળતી નસો સંકેચાવા લાગી તેમ તેમ તે મુનીનું શુભ ભાવથી ભરપૂર ધ્યાન વધવા લાગ્યું. ૪૦ - તે વિચારવા લાગ્યું કે હે જીવ તે અનંતીવાર આ કરતાં અનંત ગુણ દાહ કરનાર નરકની અગ્નિ સહન કરી છે. ૪૧ વળી તિર્યચપણામાં પણ છે જીવ તું વનમાં સળગેલા દાવાનળમાં અનંતીવાર બન્યો છે, છતાં અકામ નિર્જરાના લીધે તે વેળાએ કશો ફાયદે તું મેળવી શકે નહિ. ૪૨ પણ હમણાં તે તું વિશુદ્ધ થાની, જ્ઞાની, અને સકામ રહીને જે આ વેદના સહે છે તે થોડામાં તને અનંત ગુણ નિર્જરા પ્રાપ્ત થશે. ૪૩ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ - - - - - - - બારમે ગુણ. ता सहसु जीव संमं, खणमित्तं काउ केवलं मित्ति, एयंमि पल्लिनाहे, अणंतकम्मक्खय सहाए. ४४ इय मुहभावा नलदढ, कम्म गहणो पलित्तवाहिगत्तो, स पुरंदर रायरिसी, अंतगडो केवली जाओ. ४५ वजनुओ वि हु अइगरुय, पावकारि त्ति परियण विमुक्को, एगागी नस्संतो, मिसि पडिओ अंध कूवंमि. ४६ कल खुत्तसार खाइय, कीलयविद्धोयरो दुहर्कतो, रुद्दज्झाणो वगओ, मरिउं पत्तो तम तमाए. ४७ जत्थ य पुरंदररिसी, सिद्धो अमरेहि तत्थ हिठोहिं, महिमा विहिया परमा, गंधोदग वरिसणाईहिं. ४८ માટે હે જીવ, આ અનંત કર્મ અપાવવામાં સહાય થનાર પલ્લી પતિ ઊપર કેવળ મૈત્રીભાવ ધારણ કરીને તું ક્ષણવાર આ પીડાને સમ્યક રીતે સહન કર. ૪૪ આ રીતે તેનું બાહેરનું શરીર અગ્નિમાં બળતાં થકાં અને અંદરમાં શુભ ભાવરૂપ અગ્નિથી તેણે કર્મરૂપ વનને બાળતાં થકાં તે પુરંદર રાજર્ષિ અંતગડ કેવળી થયે. ૪૫ હવે વજૂભુજે કરેલા આ ભારે પાપની તેના પરિજનને ખબર પડતાં તેમણે તેને હડસેલી કહાડે એટલે એકલો નાસતો થકે રાતે અંધારા કુવામાં પડે, ત્યાં નીચે કળમાં ખૂચેલા મજબૂત બેરના ખીલાવડે તેનું પેટ વીંધાઈ ગયું, એટલે તે દુઃખિત થઈ રદ્ર ધ્યાન કરતો થકો સાતમી નરકે ગ. ૪૬-૪૭ જે ઠેકાણે પુરદર રાજર્ષિ સિદ્ધ થયા તે ઠેકાણે દેવેએ હર્ષિત થઈ ગોદક વરસાવીને મહા મહિમા કર્યો. ૪૮ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ३४४ શ્રી ધર્મરત્ન પ્રકરણ www बंधुमइ वि हु अइसुद्ध, बंधुरं संजमं निसेवित्ता, वर नाण दंसण जुया, परमानंदं पयं पत्ता, ४९ इत्यवेत्य गुणराग संभवं, श्री पुरंदर नृपस्य वैभवं, त त्तमेव भविका गुणाकरा, धत्त चित्त निलये कृतादराः ५० इति पुरंदरराज चरितं समाप्तं. વળી બધુમતી પણ અતિ શુદ્ધ સંયમ પાળીને નિર્મળ જ્ઞાન દર્શન પામી પરમાનંદ પદને પામી. ૪૯ આ રીતે ગુણ રાગથી પુરંદર રાજાને પ્રાપ્ત થએલ વૈભવ જાણીને હે ગુણશાળી ભ, તમે આદર કરીને તમારા હૃદયમાં ગુણ રાગને જ ધારણ ४. ५० આ રીતે પુરંદર રાજાનું ચરિત્ર પૂરું થયું. ત્રયોદશતમ ગુણ. इति प्रथितो गुणराग इति द्वादशो गुणः, अथ त्रयोदशश्य सत्कथाख्य गुणस्या वसर स्तं च विपर्यये दोष दर्शन द्वारेणा ह। छ। આ રીતે ગુણરાગિણારૂપ બારમો ગુણ વર્ણવ્યો, હવે સત્કથપણારૂપ તેરમા ગુણનો અવસર છે, તેને તેના વિપર્યય એટલે અસત્કથપણમાં થતા દોષ બતાવીને તે દ્વારે કહે છે. (मूळ गाथा.) नासइ विवेगरयणंअसुह कहासंग कल्लुसिय मणस्स, धम्मो विवेगसारु त्तिसकहो हुज धम्मत्थी. २० For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ તેરમો ગુણ (મૂળ ગાથાને અર્થ.) અશુભ કથાના પ્રસંગથી કલુષિત થએલ મનવાળાનું વિકરત્ન નાશ પામે છે, અને ધર્મ તે વિવેક પ્રધાન રહેલ છે, તેથી ધમર્થિ પુરૂષે સત્કર્થ થવું જોઈએ. ૨૦ (ટીકા.) नश्यत्य पैति विवेकरनं-विवेकः सदसद्वस्तु परिवानं स एव रत्न मज्ञान ध्वांतांत कारित्वाद, अशुभ कथाः स्यादिकथास्तामु संग आसक्तिस्तेन कलुषितं मनोऽतःकरणं यस्य स तथा तस्या शुभकथासंग कलुषित વિવેક એટલે સારી નરસી અથવા ખરી બેટી વસ્તુનું પરિણામ તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર હોવાથી રત્ન ગણાય છે, તે વિવેકરત્ન અશુભ કથાઓ એટલે સ્ત્રી વગેરેની વાતમાં સંગ એટલે આસક્તિ વડે કરીને કલુષિત થએલ છે, દાન એટલે અંતઃકરણ જેનું તેવા પુરૂષના પાસેથી નાશ પામે છે એટલે દૂર થાય છે. इद मत्र तात्पर्य-विकथाप्रवृत्तो हि प्राणी न युक्तायुक्तं विवेचयति स्वार्थहानि मपि न लक्षयतीति । रोहिणीवत् । એટલે ઈહાં એ તાત્પર્ય છે કે વિકથામાં પ્રવૃત્ત રહેલી પ્રાણી યુક્તાયુક્તને વિવેક કરી શકતું નથી. અર્થાત્ પિતાને અર્થ બગડે તે પણ એલખી શકતા નથી, રેહિણીની માફક - धर्मः पुन विवेकसार एव हिताहितावबोध प्रधान एव भवति, सावधारणत्वाद् वाक्यस्येति ધર્મ તે વિવેકસારજ છે એટલે કે હિતાહિતના જ્ઞાનપૂર્વકજ થાય છે. (મૂળ ગાથામાં નિશ્ચયવાચક એવકાર નથી તેપણ) દરેક વાક્ય સાધારણ ગણાતું હોવાથી (ઈહાં અવધાર સમજી લેવાનું છે). For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ इत्यस्मा देतोः सत्यः शोभना-स्तीर्थकरगण धरमहर्षि चरित गोचराः-कथा वचनव्यापारा यस्य स सत्कथो-भूयाद् भवेत्-धर्मार्थी धर्म चरणाभिलाषुको, येन धर्मरत्नाहः स्या दिति. - એ હેતુથી સત્ એટલે શોભન અર્થાત્ તીર્થકર ગણધર અને મહષિઓના ચરિત્ર સંબંધી કથા એટલે વાતચીત જે કરે તે સત્કર્થ કહેવાય, માટે ધર્માથી એટલે ધર્મ કરવા ઈચ્છા રાખનાર પુરૂષે તેવા સત્કથ થવું જેઈયે કે જેથી તે ધર્મરત્નને એગ્ય થઈ શકે. पूर्व सूचित रोहिणी ज्ञात मिदं. इह कुंडिणि तिं पवरा, नयरी नयरीइ राइया अत्थि, तत्थ निवो जियसत्तू , जो सत्तू दूज्जणजणस्स. १ पायं विगह विरत्तो, सक्कह गुणरयण रोहणसमाणो, सिठी सुभहनामा, मणोरमा भारिया तस्स. २ पुत्ती य बालविहवा, नामेणं रोहिणी अहीणगुणा, जिण समए लद्धठा, गहियठा पुच्छियठा य. ३ રોહિણીનું ઉદાહરણ આ પ્રમાણે છે હાં ન્યાયની રીતિથી શોભિત કુંડિની નામની વિશાળ નગરી હતી, ત્યાં જિતશત્રુ નામે રાજા હતા, તે દુર્જન જનેને શત્રુજ હતું. ૧ ત્યાં સુદર્શન નામે શેઠ હતા, તે પ્રાયે વિકથાથી વિરક્ત રહી સત્ય ગુણરૂપ રત્નનો રેહણાચળ સમાન હતો. તેની મનેરમા નામે ભાર્યા હતી. ૨ • તેમની પૂર્ણ ગુણવાળી રોહિણી નામે બાળ વિધવા પુત્રી હતી. તે જિનસિદ્ધાંતના અર્થને પૂછી અવધારીને સમજેલી હતી. ૩ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ તેરમે ગુણ. ३४७ पूयइ जिणे तिसंज्झं, अवंज्झ मज्झयणमाइ आयरइ, आवस्सयाइ किच्चं, निच्चं निधितिया कुणइ. ४ धम्म संचइ नहु कपि वंचए अंचए गुरुण पए, नियनामं व वियारइ, कम्मप्पयडी पमुहगंथे. ५ दाणं देइ पहाणं, मुरसरि सलिलुज्जलं धरइ सीलं, जहसत्ति तवेइ तवं, भावइ मुहभावणा सुमणा. ६ इय निम्मल गिहिधम्मा, अचलिय सम्मा ददं वलियमोहा, अवितहजिणमय पयडण, पंडिया सा गमइ दिवसे. ७ अह चित्तवित्ति अडवीइ, भुवण अक्कमण अइसयपयंडो, मोहो नाम नरिंदो, पालइ निकंटयं रझं. ८ તેણી ત્રિસંધ્ય જિનપૂજા કરતી, સફળ પાઠ કરતી, તથા નિત્ય નિશ્ચિતપણે આવશ્યક વગેરે કૃત્ય કરતી. ૪ તેણુ ધર્મને સંચિત કરતી, કેઈને ઠગતી નહિ, ગુરૂજનના ચરણ પૂજતી, અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથને પિતાના નામ માફક વિચારતી હતી. ૫ તેનું ઉત્તમ દાન આપતી, ગંગાજળ જેવું ઉજ્વલ શીળ ધારતી, યથાશક્તિ તપ કરતી અને શુદ્ધ મન રાખી શુભ ભાવનાઓ ભાવતી. ૬ આ રીતે તે નિર્મળ ગૃહિધર્મ પાળતી, સમ્યકત્વમાં અચળ રહેતી, મેહને જોરથી તેડતી, અને ખરા જિન મતને પ્રગટ કરવામાં કુશળ રહેતી થકી દિવસે પસાર કરતી હતી. ૭ હવે આમેર ચિત્ત વૃત્તિરૂપ અટવીમાં તમામ જગને દાબી રાખવામાં અતિશય પ્રચંડ રહેલે મેહ નામે રાજા નિષ્કટક રાજ્ય પાળતે હતા. ૮ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - -- कड्यावि नियय दोस, ग्घट्टण पवणं तु रोहिणिं सुणिर्ड, चरवयणाओ मोहो वि, चिंतए धणिय मुविग्गो. ९ अइसढ हिययसदागम, वासिय चित्ताइ पिच्छह इमीए, कित्तियमित्तं अम्हाण, दोसगहणे रसप्पसरो. १० जह कहवि इमा एमेव, चिठिही कित्तियं धुवं कालं, ता णे निस्संताणं, कोवि न पिच्छिहिइ धूलि पि. ११ इय चिंतंतस्स इमस्स आगओ रायकेसरी तणओ, पणमंतो वि न नाओ, तो एसो भणइ अइदुहिओ. १२ इत्तियमित्ता चिंता, कि कज्जइ ताय तायपायाणं, जं तिजएवि न अन्नं, समं च विसमं च पिच्छामि. १३ तो से कहेइ मोहो, जहठियं रोहिणीइ वुत्तं, तं सोउ सिरे वज्जाहउ व्व जाओ इमो विमणो. १४ તે મેહ રાજાએ પિતાના દૂતના મુખે ક્યારેક સાંભળ્યું કે રોહિણી તેને દે ઊઘાડા પાડવામાં પ્રવીણ રહે છે, તે સાંભળીને તે ભારે ઉદ્વિગ્ન થ. ૯ તે વિચારવા લાગે કે જુવે આ અતિ કપટી સદાગમથી ભાવ ચિત્તવાળી રેહિણી અમારા દેષ બોલવામાં કેટલું બધું જોર વાપરે છે? જે કઈ રીતે હજુ કેટલાક વખત એ એમને એમ વર્લે કરશે તે અમારું સત્યાનાશ વાળશે અને અમારી ધૂળ પણ કોઈ જોઈ શકશે નહિ. ૧૦-૧૧ એમ તે ચિંતવતું હતું તેવામાં ત્યાં તેને રાગકેસરી નામે પુત્ર આવી પહોંચે, તે તેને નમે છતાં તે મેહ રાજા એટલે ચિંતા મગ્ન થ. હતું કે તેનું તેને ભાન ન રહ્યું. તેથી તે રાગકેશરી બોલ્યા કે. ૧૨ હે તાત, તમે આટલી બધી ચિંતા શા માટે કરે છે? કેમકે હું તે આપનું આખા જગતમાં કંઈ ઊંધું ચતું થતું જોઈ શકતા નથી. ૧૩ ત્યારે તેને મોહ રાજાએ રોહિણીને યથાસ્થિત વૃત્તાંત કહી સંભબા, તે સાંભળી તે તેના માથામાં વજુથી હણાયે હેય તેમ ઉદાસ થયે. ૧૪ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ તેરમો ગુણ. ૩૪૯ अह सयलंपि हु सिन्नं, मुविसन्नं मुक्ककुसुमतंबोलं, जाय मथके थकविय, नट्टगीयाइवावारं. १५ ।। इत्थं तमि सिमुणा, एगेणं इत्थियाइ एकाए, अट हाससई, हसियं सुणियं च मोहेण. १६ तत्तो चिंतइ गुरुमन्नु, पसर परिमुक्कदीहनीसासो, के मइ दुहिए एवं, अइसुहिया नणु पकीलंति. १७ अह कुवियस्सा कूयं, नाऊणं निययसामिसालस्स, दुठा भिसंधिमंती, गयभंती विन्नवई एवं. १८ देव निवजुवइ जणवय, भत्तकहा करण चउमुहा एसा, भुवणजण मोहणी जोइणि व्व विगह त्ति मह भज्जा. १९ एस सिम् अइइठो, पमायनामा ममेव वरपुत्तो, जंपुण हसिय मयक्के, तं पुच्छेमो इमे चेव. २० હવે મેહ રાજાનું તમામ સૈન્ય ફૂલ તબેલ તથા નૃત્ય ગીતાદિક કામ છડી વગર પ્રસ્તાવે ઉદાસીન બની રહ્યું. ૧૫ એવામાં એક બાળક તથા એક સ્ત્રી અટ્ટહાસ્યથી હસવા લાગ્યાં, તે મોહ રાજાએ સાંભળ્યું. ૧૬ ત્યારે અતિશય ગુસ્સાથી લાંબો નીસાસે મૂકી તે ચિંતવવા લાગે કે હું દુઃખી છતાં કોણ આમ અતિ સુખી રહીને મઝા કરે છે? ૧૭. ત્યારે દુષ્ટાભિસંધિ નામને મંત્રી તે કેપેલા પિતાના સ્વામિને અભિપ્રાય જાણી લઈ એકશ થઈ આ રીતે વીનવવા લાગે. ૧૮ હે દેવ, રાજસ્થા-સ્ત્રીથા-દશકથા-અને ભજનકથા રૂપ ચાર મુખવાળી અને ચેગિનીની માફક જગતના જનને મુંઝાવનારી આ વિકથા નામે મારી ભાર્યા છે. ૧૯ - તેમજ આ બાળક માટે અતિ ઈષ્ટ પ્રમાદ નામને પુત્ર છે. હવે એઓ વગર પ્રસ્તાવે શા માટે હસ્યાં તે તમેજ એમને પૂછે. ૨૦ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो हकारिय रन्ना, ते पुठा भो तुमेहि किह हसियं, वज्जरइ तत्थ इत्थी, पुज्जा संमं निसामंतु. २१ શિબિર સક્કે, િતા ર વરૂ વિજે, इय विम्हय ववसाए, मए सपुत्ताइ हसियं तु. २२ जं ताप पसाया रोहिणिं इमं धम्मओ खणण, पाडेउ मह पि खमा, अहवा के यं वराई मे. २३ जे उवसंता मणनाणिणो य मे सुयजुयाइ चरणाओ, भंसियपुव्वा तेसिं, संखं पि न कोवि जाणेइ. २४ जे पुण मए चउद्दस, पुव्वधरा खडहडाविया धम्मा, अज्जवि धूलि व्ब रुलंति, ताय पायाण पुरओ ते. २५ तं सोउ चिंतइ निवो, धन्नो हं जस्स मज्झ सिन्नंमि, भुवणजण जणणमंसल, बलाउ अबलाउ वि इमाओ. २६ ત્યારે હાક મારીને મેહ રાજાએ તેમને પૂછ્યું કે તમે શા માટે હસ્યા? ત્યારે ત્યાં તે સ્ત્રી બલવા લાગી કે હે પૂજ્ય, તમે રૂડી રીતે સાંભળે. ૨૧ બાળકથી પણ સાધી શકાય એવા કામમાં તમે આટલી ચિંતા કેમ ધરે છે? એમ વિસ્મય પામીને હું તથા મારા પુત્ર હસ્યા છીએ. ૨૨ તમારી મહેરબાની હોય તે આ રેહિણીને અરધી ક્ષણમાં ધમથી ભ્રષ્ટ કરવા હું સમર્થ છું. મારી આગળ એ બિચારી શી ગણતીમાં છે? ૨૩ જે ઉપશાંત કષાયી અને મન પર્યવ જ્ઞાની થએલા તેવા કઈ એકને પણ મારા પુત્રની સાથે રહી ચારિત્રથી ભ્રષ્ટ કર્યા છે, તેની સંખ્યાજ કેણુ કરી શકે છે? ૨૪ વળી મેં જે ચાદ પૂર્વીઓને પણ ધર્મથી ખખડાવ્યા છે તે હજુ સુધી આપના પગ આગળ ધૂળ માફક રઝળે છે. ૨૫ તે સાંભળીને મેહ રાજા વિચારવા લાગ્યું કે હું ધન્ય છું કે મારી સૈન્યમાં સ્ત્રીઓ પણ આવી જગ જીત કરનારી છે. ૨૬ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ^^^^ w તેરમો ગુણ. ૩૫૧ इय सामत्थिय रन्ना, सा तणुअंगी तणूरुहसमग्गा, सयहत्थ दिन्नबीडा, सहरिसजिघिय सिरोदेसा. २७ तुह संतु सिवा मग्गा, पिठीइ च्चिय बलं पि आगमिही, इय लहु विसज्जिया रोहिणीइ पासंमि सा पत्ता. २८ अह तीइ जोइणीए, अहिठिया सा गया जिणहरेवि, अन्नन्नसावियाहिं, सयं कुणइ विविहविगहाओ. २९ नय पूएइ जिणिदे, देवे वि न वंदए पसन्नमणा, बहुहास बोल बहुला, कुणइ विघायं परेसि पि. ३० नय कोवि किंपि पभणइ, महिढिधूय त्ति तों अइपसंगा, सज्झायझाणरहिया, भणिया एगेण सढेणं. ३१ એમ વિચારીને મોહ રાજાએ તેણીને તેના પુત્ર સાથે પિતાને હાથે બીડું આપ્યું તથા હર્ષિત થઈ તેના મસ્તકે ચુંબન કર્યું. ર૭ પછી તે બે કે માર્ગમાં તને કશો વિશ્ન મ થાઓ, તારી પાછલ તરતમાં બીજું લશ્કર આવી પહોંચશે એમ કહી તેને રવાના કરી તે રહિણીની પાસે આવી પહોંચી. ૨૮ હવે તે ગિનીએ તેના ચિત્તમાં પ્રવેશ કર્યાથી તે રેહિણી જિન મંદિરમાં જઈને પણ જૂદી જૂદી શ્રાવિકાઓ સાથે અનેક પ્રકારની વિકથાઓ કરવા લાગી. ૨૯ તેણીએ જિન પૂજા કરવી છેડી દીધી, પ્રસન્ન મનથી દેવ વાંદવા છોડી દીધા, અને અનેક રીતે બકબક કરતી થકી બીજાને પણ વિન્ન કરનાર થઈ પડી. ૩૦ તે મોટા શેઠની દીકરી હોવાથી તેની સામે કઈ કઈ કહી શકતે. નહિ, તેથી તે વિકથા કરવામાં અતિશય વળગીને સ્વાધ્યાય ધ્યાનથી પણ ૨હિત થવા લાગી ત્યારે તે ને એક શ્રાવકે નીચે મુજબ કહ્યું. ૩૧ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ किं भइणि अइपमत्ता, धम्मठाणेवि कुणसि इय वत्ता, जं भवियाण जिणेहिं, सया निसिद्धाउ विगहाओ. ३२ (તથા વો) सा तन्वी सुभगा मनोहररूचिः कांतेक्षणा भोगिनीतस्या हारि नितंबविब मथवा विप्रेक्षितं सुभ्रवः, धिक्ता मुष्ट्रगतिं मलीमसतनूं काकस्वरां दुर्भगामित्थं स्त्रीजनवर्णनिंदन कथा दूरे स्तु धर्मार्थिनां. ३३ अहो क्षीरस्या न्नं मधुर मधुगावाज्यखंडान्वितं(चेत्) रसः श्रेष्ठो दनो मुखमुखकरं व्यंजनेभ्यः कि मन्यत्, न पक्वान्ना दन्य द्रमयति मनः स्वादु तांबूल मेकंपरित्याज्या प्राह रशनविषया सर्वदै वे ति वार्ता. ३४ હે બેહેન, તું અતિ છકી જઈને ધર્મસ્થાનમાં પણ આવી વાત કાં કરે છે? જે માટે જિનેશ્વરે ભવ્ય જનોને વિકથાઓ કરવાને સદા નિષેધ કરેલ છે. ૩૨ (તે આ રીતે કે) ફલાણી સ્ત્રી સૌભાગ્યવાળી મનહર સુંદર નેત્રવાળી તથા મેઝ માનારી છે, તેણીની કેડ મનહર છે, તેણીનાં કટાક્ષ મનહર છે-ફલાણું સ્ત્રીને ધિક્કાર થાઓ કેમકે તેની ચાલ ઊંટ જેવી છે, તે મેલા શરીરવાળી છે, તેને સ્વર કાગડા જેવું છે, તે દુભાગિણી છે–આ રીતે સ્ત્રીની પ્રશંસા અને નિંદા કરવાની વાતે ધર્મથિ જને નહિ કરવી. ૩૩ અહે દૂધપાકમાં જે મીઠું મધ, ગાયનું ઘી અને ખાંડ નાખ્યાં હોય તે કેવું સરસ થાય? દહીંને રસ તે બધાથી ઉત્તમ છે, શાકેના કરતાં મુખને ભાવનાર બીજું શું હોય? પક્વાન્ન વગર મનને બીજું કેણ રાજી કરે? તાંબૂલને સ્વાદ એરજ છે. આ રીતે ખાવા પીવાના સંબંધની વાતે સમજુ જનેએ હમેશ ત્યાગ કરવી. ૩૪ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ તેરમો ગુણ. ૩૫૩ रम्यो मालवकः सुधान्य कनकः कांच्या स्तु किं वयंतांदुर्गा गुर्जर भूमि रुद्भटभटा लाटाः किराटोपमाः, कश्मीरे वर मुष्यतां सुखनिधौ स्वर्गोपमाः कुंतलावा दुर्जन संग व च्छुभधिया देशी कथै वं विधा. ३५ राजा यं रिपुवार दारण सहः क्षेमंकर चौरहायुद्धं भीम मभू तयोः प्रतिकृतं साध्वं स्य तेना धुना, दुष्टो यं म्रियतां करोतु सुचिरं राज्यं ममा प्यायुषाभूयो बंधनिबंधनं बुधजनै राज्ञां कथा हीयतां. ३६ सिंगाररसु त्तिइया,मोहमई हासकेलि संजणगा, परदोस कहण पवणा, सावि कहा नेव कहियव्या. ३७ ता जिण गणहर मुणिमाइ, सकहा असिलयाइ छिंदित्ता, विगहावल्लि तं होसु, धम्म झाणमि लीणमणा. ३८ " માળવે તે ધાન્ય અને સુવર્ણ ભંડાર છે, કાંચીનું શું વર્ણન કરીયે, ઉભટ સુભટેવાળી ગુજરાતમાં તો ફરવું જ મુશ્કેલ છે, લાટ તે કિરાટ જેવા છે, સુખ નિધાન કાશ્મીરમાં રહેવું સારું, કુંતલ દેશ તો સ્વર્ગ સમાન છેઆવા પ્રકારની દેશ કથા બુદ્ધિમાન પુરૂષે દુર્જનના સંગ માફક વજિત કરવી. ૩૫ આ રાજા દુશ્મનોના ટોળાને વારવામાં સમર્થ છે, પ્રજાનું ભલું કરનાર છે, અને એને મારનાર છે તે બે રાજાનું ભયંકર યુદ્ધ થયું, તેણે એને ઠીક બદલે વાળે, આ દુષ્ટ રાજા મરે તે સારૂં, આ રાજાને હું મારૂં આયુષ્ય અર્પણ કરી કહું છું કે તે ચિરંકાળ રાજ્ય કરે–આ રીતની ભારે કર્મ બંધની કારણ રાજકથા પંડિત જનેએ પરિહાર કરવી. ૩૬ - તેમજ શૃંગાર રસને ઉપજાવનારી, મેહ પિદા કરનારી, હાસ્યક્રીડા ઉત્પાદક, અને પોષ દશાવનારી કથા પણ નહિ બોલવી. ૩૭ માટે જિનેશ્વર, ગણધર, અને મુનિ વગેરેની સત્કથારૂપ તવા કે વિ કથારૂપ વલ્લીને કાપી કરીને ધર્મ ધ્યાનમાં હે બેહેન, તું લીન થા. ૩૮ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી ધ રત્ન પ્રકરણ सा भणइ तओ हे भाय, जिणगिहं पिउगिहं व पावित्ता, नियनिय सुहदुह कहणेण, हुंति मुहिया खणं महिला. ३९ नय वत्ताण निमित्तं को वि हु कस्सवि गिहं समल्लियइ, ता पसिय अम्ह तुमए, न किंपि इय जंपियव्वं ति. ४० तो सव्यहा अजोग त्ति चिंतिउं मोणसंठिओ सढो, इयरी चिराउ गेहे समागया पभणिया पिउणा. ४१ वच्छे विगहाविसए, सुम्मइ तुह उवरवो भिसं लोए, एसो सच्चो अलिओ व हणइ पयडमि नणु महिमं. ४२ (૩ ). विरुद्ध स्तथ्यो वा भवतु वितथा वा यदिपरं, प्रसिद्धः सर्वस्मिन् हरति महिमानं जनरवः तुलोत्तीर्णस्यापि प्रकट निहता शेष तमसो रखे स्तादृक् तेजो नहि भवति कन्यां गत इति. ४३ ત્યારે તે બોલી કે હે ભાઈ પિયરના માફક જિનગૃહમાં આવી પતપિતાની સુખ દુઃખની વાતો બોલી ક્ષણભર સ્ત્રીઓ સુખી થાય તેમાં શું વાંધો છે? ૩૯ વાતોના માટે કઈ કઈના ઘરે મળવા જતું નથી. માટે મહેરબાની કરી અમને તારે કંઈ પણ કહેવું જોઈતું નથી. ૪૦ ત્યારે તેણીને સર્વથા અગ્ય જાણી તે શ્રાવક મન ધરી રહે. પહેલમેર રોહિણી પણ બહુ મોડી ઘરે આવી એટલે તેના પિતાએ તેને કહ્યું. ૪૧ ' હે પુત્રી, લેકમાં તારી વિકથા બાબત ભારે ચર્ચા થતી સંભળાય છે તે ઠીક નહિ, કેમકે સાચી કે ખોટી પણ લેકવાણી મહિમાનું નાશ કરે છે. ૪૨ - છ ચોક બોલવામાં આવતી લેકવાણી વિરૂદ્ધ અથવા ખરી કે ખોટી હોય તે પણ સર્વ સ્થળે મહિમાને તેડે છે. જુ સકળ અંધકારને નાશ કરનાર સૂર્ય તુલાથી ઊતરીને પણ જ્યારે કન્યા રાશિમાં ગમન કરે છે ત્યારે તે કન્યા ગામી કહેવાયાથી તેનું તેવું તેજ રહી શકતું નથી. ૪૩ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ તેરમે ગુણ. ૩૫. w w w• ^^^^ ^^ ^ e ता पुत्ति मुत्तिपडिकूल, वत्तिणिं वत्तणिं च नरयस्स, मुंचसु परदोस कहं, सुहं जइ च्छसि जओ भणियं. ४४ यदी च्छसि वशीकत, जग देकेन कर्मणा, परापवाद सस्येभ्य श्चरंती गां निवारय. ४५ . यावत् परगुण परदोष, कीर्तने व्यावृतं मनो भवति, ताव दरं विशुद्ध, ध्याने व्यग्रं मनो (ध्रियतां) ४६ तो रोहिणी पयंपइ, पढम ता ताय आगमो वज्जो, जं पर गुणदोस कहा, इमाउ सव्वा पयस॒ति. ४७ नय कोवि इत्थ दीसइ, मोणधरो जं इमेवि महरिसिणो, परचरिय कहण निरया, चिठति विसिठचिठा वि. ४८ इच्चाइ आलमालं, भणिरी अवहीरिया य पिउणावि, गुरुमाईहि वि एसा, उवेहिया भमइ सच्छंद. ४९ માટે હે પુત્રી, મુકિતથી પ્રતિકૂળ વર્તનારી અને નરકની વાટ એવી પરનિદાને જે તું સુખ વાંછતી હોય તે છોડી દે. ૪૪ જે તું ફકત એક કામથી આખા જગને વશ કરવા ઇચ્છતી હોય તે પરાપવાદરૂપ ઘાસમાં ચરતી તારી વાણીરૂપ ગાયને રોકી રાખ. ૪૫ જેટલું પરગુણ અને પરદેષ કહેવામાં આપણું મન રેકાય છે, તેને ટલું જે વિશુદ્ધ ધ્યાનમાં રોકાતું હોય તે કેટલે ફાયદો થાય? ૪૯ ત્યારે રોહિણી બોલી કે હે પિતા, જે એમ હોય તે પહેલાં તે ત્યારે આગમજ બાધિત થશે, કેમકે એનાથીજ પરના ગુણ અને દષની કથા ચાલુ થાય છે. ૪૭ આ જગતમાં સર્વથા માન ધરનાર કેણ દેખાય છે? જે માટે આ મહર્ષિએ પણ વિશિષ્ટ ચેષ્ટા કરતા થકા પારકાં ચરિત્ર કહ્યા કરે છે. ૪૮ ઈત્યાદિ ગોળમાલ બોલતી સાંભળીને પિતાએ પણ તેની અવગણના કરી. તેમજ ગુરૂ વગેરેએ પણ તેની ઉપેક્ષા કરી એટલે તે સ્વછંદ બની ભમવા લાગી. ૪૯ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. wwww अह राय अग्गमहिसीइ, सीलविसए विभासिरी कइया, दासीहि मुथा देवीइ, साहिए सा कहइ रनो. ५० कुविएण निवेण तओ, हकारिय से पिया उवालदो, तुह धूया अम्हं पि हु, विरुद्ध मेवं समुल्लवइ. ५१ देव न अम्हें भणियं, करेइ एस त्ति सिठिणा वुत्ते, बहुयं विडंबिउ मिमा, निविसया कारिया रना. ५२ तत्तो निदिज्जती, पएपए पागएण वि जणेण, पिच्छिज्जती सुयणेहि, नेह तरलाइ दिठीए. ५३ कह दारुणो विवागो, विगहासत्ताण इत्थवि जियाण, इय वठंती निवेय. रसभरं सहजणाण. ५४ नूणं धम्मो वि इमाण, एरिसो जं इमं फलं पत्तं, इह बोहिवीय घायं, कुव्वंती ठाणठाणमि. ५५ હવે એક વેળાએ તેણે રાજાની પટરાણીના શીળ બાબત વિરૂદ્ધ વાત કરવા લાગી તે રાણીની દાસીએ સાંભળી રાણીને કહી, અને રાણીએ રાજાને કહી. ૫૦ . તેથી રાજાએ ગુસ્સે થઈ તેના બાપને બોલાવી ઠપકો દીધો કે તારી પુત્રી અમારૂં પણ આવું ભૂંડું બોલે છે. પ૬ - શેઠ બોલ્યો કે હે દેવ એ અમારું કહ્યું માને તેમ નથી. ત્યારે રાજાએ તેની ખૂબ વિટંબના કરીને તેને દેશ છોડી જવાને હુકમ કર્યો. પર ત્યારે તે પગલે પગલે સામાન્ય જનોથી નિંદા પામતી, તથા તેના સગા વહાલા તરફથી ટગર ટગર જોવાતી થકી દેશપાર થઈ ૫૩ તેણીની તે સ્થિતિ જોઈ સત્કથા કરનાર જનો વધુ નિર્વેદ પામ્યા કે હાય હાય ! વિકથામાં આસકત થનાર જીવોને કેવાં દારૂણ દુ:ખ પ્રાપ્ત થાય છે? ૫૪ વળી તેણીને તેવું ફળ પામેલી જોઈને કેટલાક કહેવા લાગ્યા કે અરે એને ધર્મ પણ એજ હશે, એમ તે ઠામ ઠામ ધિબીજના ઘાતની કારણ બની. ૫૫ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ તેરમે ગુણ. ૩૫૭ बहुविह सीयायवखु, प्पिवास वासाइ दुक्खसंतत्ता, मरिऊण गया नरयं, तत्तो उबट्टिऊण पुणो. ५६ ..... . तिरिएसुं बहुयभवे, अणंतकालं निगोयजीवेसु, भमिउं लहिय नरभवं, कमसो कर रोहिणी सिद्धा. ५७ अह सो सुभद्दसिठी, नियपुत्ति विडंबणं निएऊण, गुरुवेरग्ग परिगओ, जाओ समणो समियपावो. ५८ तवचरण करण सज्झाय, सकहा संगओ गयपमाओ, विगहाविरत चित्तो, कमेण सुहभायणं जाओ. ५९ एवं ज्ञात्वा दुःकथाव्यापृताना, दुःखानंत्य दुस्तरं देहभाजां, वैराग्या चै बंधुमुक्ता, नित्यं वाच्या सत्कथा एव भव्यैः ६० (જ્ઞાતિ જ્ઞાતિં નમામં.) તે બહુ પ્રકારના તાઢ તાપ તથા ક્ષુધા પિપાસા વગેરે દુઃખ સહીને મરીને નરકે ગઈ, ત્યાંથી નીકળીને ફરી તિર્યંચના બહુ ભવ કરી અને તે કાળ નિગદમાં રખડી અનુક્રમે મનુષ્ય ભવ પામી તે રેહિણી ક્ષે પહોંચી. ૫૭ હવે તે સુભદ્ર શેઠ પિતાની પુત્રીની વિટંબના જોઇને મહા વૈરાગ્ય પામી દીક્ષા લઈ પાપને શમાવી તપ, ચારિત્ર, સ્વાધ્યાય, તથા સત્કથામાં પ્રવૃત્ત રહી પ્રમાદને દૂર કરી વિકથાઓથી વિરકત રહી કેમે કરી સુખ ભાજન થયો. ૫૮-૫૯ આ રીતે જે પ્રાણિઓ વિકથામાં વળગ્યા રહે છે તેમને થતા અનેક દુઃખ જાણી કરીને ભવ્ય અને વૈરાગ્યાદિક ભરપૂર અને નિર્દોષ સકથાજ હમેશાં વાંચવી. ૬૦ આ રીતે રોહિણનું ઉદાહરણ પૂરું થયું. For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - - ચતુર્દશતમ ગુણ. ऊक्तः सत्कथ इति त्रयोदशो गुणः, संप्रति सुपक्षयुक्तं च. तुर्दशं गुणं व्याख्यातु माह. સત્યથપણારૂપ તેરમે ગુણ કહે, હવે સુપક્ષ યુક્તપણારૂપ ચિદમાં ગુણની વ્યાખ્યા કરતા કહે છે – (મૂઠ માથા.) अणुकूल धम्मसीलोसुसमाचारो य परियणो जस्स, एस सुपक्खो धम्मनिरंतरायं तरइ काऊं. २१ (મૂળ ગાથાને અર્થ.) જેને પરિવાર અનુકૂળ અને ધર્મશીલ હાઈ સદાચાયુક્ત હોય, તે પુરૂષ સુક્ષ કહેવાય. તે પુરૂષ નિર્વિઘપણે ધર્મ કરી શકે છે. ૨૧ (ટીકા.) इह पक्षः परिवारः परिकर इत्येकोऽर्थः, शोभनः पक्षो यस्य स सुपक्ष, स्तमेव विशेषेणा ह ઈહ પક્ષ, પરિવાર, કે પરિકર એ શબ્દ એક અર્થવાળા છે, તેથી શોભન પક્ષ એટલે પરિવાર જેને હેય તે સુપક્ષ કહેવાય, તેજ વાત વિશે કરી કહે છે;– ગન વિદ્યાર્મિસી ધર્મા–પુરાવા સારાरचारी-परिजनः परिवारो-यस्य एष सुपक्षो भिधीयते. અનુકૂળ એટલે ધર્મમાં વિદન નહિ કરનાર—ધર્મ શીળ એટલે ધામિક, અને સુસમાચાર એટલે સદાચાર પરાયણ–પરિજન એટલે પરિવાર હોય જેને તે સુપક્ષ કહેવાય. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ - - ચાદમે ગુણ. • ૩પ૯ स च धर्म निरंतरायं निःप्रत्यूहं तरइ त्ति शक्नोति कर्तु मनुष्ठातुं, भद्रनंदि कुमारव दिति. એ સુપક્ષવાળો પુરૂષ ધર્મને નિરંતરાયપણે એટલે નિવિનપણે કરવાને એટલે અનુષિત કરવાને સમર્થ થાય છે, ભદ્રનંદિ કુમારની માફક. इद मत्र हृदयं-अनुकूलो धर्म प्रयोजनानि कुर्वतः प्रोत्साहका साहाय्यकारी च स्यात् હાં આ તાત્પર્ય છે-અનુકૂળ પરિવાર ધર્મના કામ કરતાં ઉત્સાહ વધારનાર અને મદદગાર રહે છે धर्मशीलो धर्मप्रयोजनेष्व भ्यर्थितो ना भियोगं मन्यते, अपित्वनुग्रह मन्यते; ધર્મશાળ પરિવાર ધર્મના કામોમાં રોકવામાં આવતા પિતાના પર ઇબાણ થયું નહિ માનતાં અનુગ્રહ થયે માને છે; सुसमाचारो राजविरुद्धा द्यकृत्य परिहारी धर्म लाघव हेतु न भवेत | સુસમાચાર પરિવાર રાજ વિરૂદ્ધ વગેરે અકાર્યને પરિહરનાર છેવાથી ધર્મની લઘુતાને હેતુ નથી થતું. अत एवंविधः सुपक्षो धर्माधिकारी स्या दिति. માટે એવા પ્રકારના સુપક્ષવાળે પુરૂષ જ ધર્માધિકારી થઈ શકે. भद्रनंदी कुमार कथा चैवं. इह सुरयण सोहिल्लं, करिवयण समं समत्थि उसभपुरं, ईसाण दिसाइ तहिं, थूभकरंडं ति उज्झाणं. ? ભદ્રનંદિ કુમારનું ઉદાહરણ આ પ્રમાણે છે. ઈહાં હાથીના મુખ માફક સારા રત્નથી શોભતું રૂષભપુર નામે ના ગર હતું, તેની ઈશાન કોણમાં સૂપકરંડ નામે ઉદ્યાન હતું. ૧ For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. सव्वो उगतरु नियरे, तत्थासी पुन्ननामज कखस्स, संनिहियपाडिहेरस्स, चेइयं बहुयजण महियं. २ तं नयरं परिपालइ, मालइ कुसुमं व मालिओ अहयं, लहुयकरो पवरगुणो, धणावहो नाम नरनाहो. ३ सहसंते उरसारा, अक्ख लिय विसालसील पन्भारा, - તed fસ મદુરસુંદર, સરસ સરસ મMા. ૪ सा निसि कयाइ वयणे, हरि विसंतं निएवि पडिबुद्धा, नरवइ समीव मुवगम्म, सम्म मक्खेइ त सुमिण. ५ रजधरो तुह पुत्तो, होही भणिए निवेण सा एवं, होउ त्ति भणिय रइ भवण, मुवगया गमइ निसिसेसं.६ તે ઉદ્યાનમાં સર્વ રૂતુમાં ફળતાં અનેક ઝાડ હતાં, ત્યાં પૂર્ણનાગ નામના પરિકરધારી યક્ષનું બહુ જનમાન્ય ચિત્ય હતું. ૨ તે નગરને માલતીની લતાને જેમ માળી ઉછેરે તેમ પ્રવર ગુણશાળી ધનાવહ નામે નરનાથ હલકા કરવડે પાલન કરતે હતે. ૩ તેની હજાર રાણીઓ હતી, તેમાં સૌથી સારી, અખંડિત શીળ પાળનારી, અને મધુર વાણી બેલનારી સરસ્વતી નામે રાણી હતી. ૪ તેણીએ કઈ વેળા રાતે સ્વપ્નમાં પિતાના મુખમાં સિંહ સિતે ને. બાદ જાગીને રાજા પાસે જઈ તેણીએ સમ્યક રીતે તે સ્વપ્ન કહી જણાવ્યું. ૫ રાજાએ કહ્યું કે રાજ્યને ભાર ઉપાડનાર તારે પુત્ર થશે. ત્યારે “એમજ થાઓ” એમ કહીને તે રતિભવનમાં આવી શેષ રાત્રિ પસાર કરવા લાગી. ૬ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ - - - - - * * ચૌદમે ગુણ. गोसे तोसपरवसो, राया हाओ अलंकिय सरीरो, सीहासण मासीणो, सद्दावइ सुमिणसत्थविऊ. ७ तेवि तओ लहु न्हाया, कयकोउय मंगला समागम्म, वद्धावित्तु जएणं विजएण निवं सुहनिसन्ना. ८ भदासणंमि पवरे, देविं वित्तु जवणियं तरियं, राया पुप्फकुलकरो, तं सुमिणं अक्खए तेसिं. ९ सत्थाइ वियारेउं, निवपुरओ ते कहंति जह सत्थे, बायालीसं मुमिणा, तीसं वुत्ता महामुमिणा. १० चउदस गयाइ सुमिणे, नियंति जिणचकि मायरो तेसिं, कमसो सग चउइकं, हरिबल मंडलिय जणणीओ. ११ देवीए जं दिठो, सुमिणे पंचाणणो तओ पुत्तो, समयंमि रज्जसामी, राया होही मुणी अहवा. १२ પ્રભાતે રાજા હર્ષિત થઈ નાહી ધોઈ અલંકાર ધારી સિંહાસને બેશી સ્વપ્ન શાસ્ત્રના જાણનારાઓને બોલાવતો હ. ૭ ત્યારે તેઓ પણ ઝટપટ નહાઈ ધોઈ કૌતુક મંગળ કરી ત્યાં આવી રાજાને જયવિજય શબ્દથી વધાવી સુખે બેઠા. ૮ બાદ રાજા રાણીને પડદામાં ભદ્રાસન પર બેસાડી ફૂલફળ હાથમાં ધરી તેમને તે સ્વપ્ન કહેવા લાગ્યા. ૯ તેઓ શાસ્ત્ર વિચારીને રાજા આગળ કહેવા લાગ્યા કે, શાસ્ત્રમાં બેતાળીશ જાતનાં સ્વમ અને ત્રીશ જાતનાં મહા સ્વમ કહેલાં છે. ૧૦ જિનેશ્વર અને ચક્રવત્તિની માતાએ હાથી વગેરે ચિદ સ્વને જુવે છે, વાસુદેવની માતા સાત જુવે છે, બળદેવની માતા ચાર જુવે છે અને માંડળિક રાજાની માતા એક જુવે છે. ૧૧ રાણીએ સ્વપ્નમાં સિંહ જે તેથી પુત્ર થશે અને તે સમય આવતાં કાંતે રાજ્યપતિ રાજા થશે અથવા તે મુનિ થશે. ૧૨ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. उवलद्ध विउलपीइ, दाणा तो ते गया सगेहेसु, देवी पसत्थ संपुन्न, दोहला वहइ तं गब्भं. १३ समए पसवइ पुत्तं, कंतिल्लं दिनमणि व पुन्वदिसा, वद्धावणयं राया, कारावइ गुरुविभूईए. १४ . भद्दकरो नंदिकरो त्ति, से कयं नाम भद्दनंदि त्ति, पणधाई संगदिओ, वढइ गिरिगय तरुव्य कमा. १५ सो समए सयलकला, कुसलो अणुकूल परियणो धणियं, पत्तो तारुन मणुन्न, पुन्नलायन्न नीरनिहिं. १६ पासायसए पंचउ, कारिय परिणाविओ इमो पिउणा, सिरिदेवी पमुहाओ, पंचसय नीरंद धूयाओ. १७ રાજાએ તેમને ઘણું પ્રીતિદાન આપી વિદાય કર્યા, બાદ રાણું ઉત્તમ દેહદો પૂરા કરતી થકી તે ગર્ભને વહેવા લાગી. ૧૩ તેણીએ અવસરે પૂર્વદિશા જેમ સૂર્યને પ્રગટાવે તેમ કાંતિમાન્ પુત્ર જ. ત્યારે રાજાએ મોટા ઠાઠથી તેની વધામણી કરાવી. ૧૪ તે ભદ્રકારી અને નંદિકારી હોવાથી તેનું ભદ્રનંદિ એવું નામ આપ્યું. તે કુમાર પર્વતની ખીણમાં ઊગેલા તરૂની માફક પાંચ ધાત્રીઓના હાથમાં રહી વધવા લાગ્યા. ૧૫ તે સમયસર સર્વ કળાઓમાં કુશળ થયે અને તેનું તમામ પરિજન તેને અનુકૂળ રહેવા લાગ્યું, એ રીતે તે પરિપૂર્ણ અને પવિત્ર લાવણ્યરૂપ જળના દરિયા સમાન વન વયને પામે. ૧૬ ત્યારે રાજાએ તેના માટે પાંચસો મેહેલ બંધાવી તેને શ્રીદેવી પ્રમુખ પાંચ રાજપુત્રીઓ પરણાવી. ૧૭ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ચિદમ ગુણ. ૩૬૩ , , , , , , " **** * * * * * * * * * * * * * * * - - - - - ताहि समं सो विसए, विसाय विसवेग विरहिओ संतो, भुंजइ देवो दोगुदगु व्व देवालए दिव्वे. १८ थूभकरिं दुजाणे, तत्थ न्नदिणे समोसढो वीगे, बद्धाविओ नरिंदो, पउत्तिपुरिसेण लहु गंतुं. १९ सढ दुवाल सलक्खे, पीइदाणं दलित्तु तस्स निवो, वीरं वंदिउकामो, निग्गच्छइ कूणियव्य तओ. २० कुमरो वि भद्दनंदी, नंदीजुयधम्मसील परिवारो, पवरं रह मारूढो, पत्तो सिरिवीर नमणत्थं. २१ कुमरस्स पीइवसओ, राई सरतलवरीइ पुत्ता वि, वीर जिण वंदणत्थं, चलिया कलिया परियणेणं. २२ नमिय जिणं ते सव्वे, सुगंति धम्मं कहेइ सामी वि, जह बझंति जिया इह, कम्मेहि जहा व मुच्चंति. २३ તેમની સાથે તે કશી પણ દિલગીરી વગર દિવ્ય દેવભુવનની અંદર રહેલ દેગુંદક દેવની માફક વિષય સુખ ભોગવવા લાગે. ૧૮ છે ત્યાં સ્તૂપકડ ઉદ્યાનમાં એક વેળા ભગવાન વીર પ્રભુ સેમેસર્યા, એટલે સમાચાર આપનાર માણસે ઝટ જઈ રાજાને વધામણી દીધી. ૧૯ રાજાએ તેને સાડાબારસાખ પ્રીતિદાન આપ્યું, બાદ કેણિકના માફક તે રાજા વીર પ્રભુને વાંદવા નીકળ્યા. ૨૦ ભદ્રનંદી કુમાર પણ વાજતે ગાજતે ચાલતા ધર્મશાળ પરિવારને સાથે લઈ ઉત્તમ રથ પર ચડીને વીર પ્રભુને નમવા ત્યાં આવ્યું. ૨૧ કુમારની પ્રીતિના વશ કરીને બીજા પણ ઘણ કુમારો પરિજન સાથે વીર પ્રભુને વાંદવા નીકળી પડ્યા. ૨૨ તેઓ ત્યાં આવી જિનને નમીને ધર્મ સાંભળવા લાગ્યા. વીર સ્વામિએ પણ તેમને જ કર્મથી કેમ બંધાય છે અને કેમ છુટે છે તે બાબત કહી સંભળાવી. ૨૩ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. इय सोउ भद्दनंदी, नंदियहियओ गहित्तु जिणपासे, समत्तमूल मणहं, गिहिधम्मं स गिह मणुपत्तो. २४ अह पुच्छइ सिरिगोयम, सामी सामियदुहं महावीरं, पहु एस भद्दनंदी, कुमरो अमरो इव सुरूवो. २५ सोमुव्य सोममुत्तो, सोहग्ग निहीय सयल जणइठो, साहूणं पि विसेसेण, समओ केण कम्मेण. २६ जंपइ जिणो विदेहे, आसी पुंडरिगिणीइ नयरीए, विजओ नाम कुमारो, सणंकुमारो इव मुरूवो. २७ सो कइआवि सभवणे, भवणगुरुं गुरुगुणोह कयसोहं, जुग बाहुं जिणनाहं, भिकरखाइकए नियइ इंतं. २८ तो झत्ति चत्तवित्ता, सणो गो संमुहं सगठपए, तिपयाहिणी करित्ता, वंदइ तं भूमि मिलियसिरो. २९ તે સાંભળીને ભદ્રનંદી આનંદિત મનથી વીર પ્રભુ પાસે સમ્યકત્વ મૂળ નિર્મળ ગૃહિ ધર્મ સ્વીકારીને પોતાને મુકામે આવ્યું. ૨૪ - આ અવસરે ગતમ સ્વામિ દુખ શમાવનાર મહાવીર પ્રભુને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, આ ભદ્રનંદી કુમાર દેવની માફક રૂપવાનું છે, ચંદ્રની માફક સેમ્ય મૂત્તિવાન છે, સૌભાગ્યનું નિધાન છે, સકળ જનને પ્રિય છે, અને સાધુઓને પણ વિશેષ કરીને સંમત છે, તે શા કર્મ કરીને તે થયે છે? ૨૫-૨૬ જિનેશ્વર બોલ્યા કે, મહા વિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં વિજય નામે કુમાર હતો તે સનકુમારની માફક રૂપવાન હતા. ૨૭ તેણે એક વેળા પ્રવરગુણ શોભિત જગરૂ યુગબાહુ જિન નાથને પિતાના ઘર તરફ ભિક્ષા માટે પધારતા જોયા. ૨૮ ત્યારે તે ઝટ નેતરના આસનથી ઊઠીને સાત આઠ પગ સામે જઈ. ત્રણ પ્રદક્ષિણા આપીને ભૂમિમાં માથું નમાવી તેમને વાંદવા લાગ્યું. ૨૯ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ચિદમે ગુણ. ૩૬૫ * * * * - * * - - * - - - - - - भणइ य सामिय आहार, गहणओ मह करेसु सुपसायं, दव्वाइसु उवउसो, जिगोवि पाणी पसारेइ ३० अह सो विजय कुमारो, हरिसभरुभिन्न बहुल कोमंचो, विप्फारिय नयण जुओ, वियसंत पसंत मुहकमलो. ३१ आहारेण वरेणं, पडिलाभइ परमभत्ति संजुतो, कयकिच्चं अप्पाणं मन्नतो मणवइ तणूहिं. ३२ चित्तं वित्तं पत्तं, तिन्निवि एयाई लहिय दुलहाई, पडिलाभंतेण तया, समज्जियं तेण फल मेयं. ३३ पुन्नाणुबंधि पुन्न, उत्तमभोगा य सुलह बोहितं, मणुयाउयं च बद्धं, कओ परित्तो य संसारो. ३४ अन्नं च तहिं तइया, पाउन्भूयाई पंच दिव्वाइं, पहयाउ दुंदुहीओ, चेलुक्खेवो सुरेहि कओ. ३५ બાદ તે છે કે હે સ્વામિ, મારે ત્યાંથી આહાર ગ્રહણ કરીને મારાપર મહેરબાની કરે, ત્યારે દ્રવ્યાદિકને ઉપયોગ કરી જિનરાજે હાથ પહોળો કર્યો. ૩૦ હવે તે વિજય કુમાર હર્ષથી રોમાંચ ઊભાં કરીને ખુલેલી આંખે અને હસતા મુખકમળે પરમ ભક્તિવડે ઉત્તમ આહાર વહેરાવીને મન વચન કાયથી પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. ૩૧-૩૨ ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણ ભેગાં મળવાં દુર્લભ છે, તે તેણે મેળવીને તે વખતે ભગવાનને પ્રતિલાભિત કર્યો, તેનું આ ફળ છે૩૩ તેણે તેમ કરતાં પુણ્યાનુબંધી પુણ્ય, ઉત્તમ ભોગ, સુલભ બધિપણું, અને મનુષ્યનું આયુષ્ય બાંધ્યું તેમજ સંસારને પણ હદમાં આચ્ચે છે. ૩૪ આ વખતે તેને ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં તે આ રીતે કે દેવ દુંદુભિ વાગવા માંડી. ૩૫ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. www w w , 4- 1-1 मुक्का हिरनबुठी, बुठी कुसुमाण पंचवन्नाण, गयणंगणंमि घुठं, अहो सुदाणं मुदाणं ति. ३६ रांयापंमुहो लोओ, मिलिओ बहुओ स तत्थ वेणा वि, सो विजओ विजियमओ, पसंसिओ हरिसियमणेण. ३७ भुत्तूण बहुं कालं विजओ भोए समाहिणा मरिठ, . लोयपियाइ गुण जुओ, जाओ सो भद्दनंदि त्ति. ३८ . पुच्छइ मुणिंदभूई, किं एसो गिहिही समणधम्म, भणइ जिणो गिहिस्सइ, समयंमि समाहिओ सम्मं. ३९ विहरइ अन्नत्थ पहू, कुमरो वि हु कुणइ सावयं धम्म, अणुकूल विणीय मुधम्म, सील परिवार परियरिओ. ४० अह अन्नया कयाई, अठमिमाईसु पवदियहेसु, गंतुं पोसहसालं, पासवणु च्चारभूमीओ. ४१ :: દેવોએ વોની સેનાની અને પાંચ વર્ષના ફૂલની વૃષ્ટિ કરી, અને આકાશમાં “ગો મુદ્રા યો યુવાન” એ ઉષ કર્યો. ૩૬ ત્યારે ત્યાં રાજા પ્રમુખ ઘણુ લેક એકઠા થયા, તેમણે પણ તે નિરભિમાની વિજય કુમારની હષિત મનથી પ્રશંસા કરી. ૩૭ 'પછી તે કપ્રિય વિજય કુમાર ત્યાં બહુ કાળ સૂધી ભોગ ભેગવી સમાધિએ મરીને આ ભદ્રનંદિ કુમાર થયો છે. ૩૮ * ત્યારે ગતમ સ્વામિએ ભગવાનને પૂછયું કે, એ શ્રમણ ધર્મ ગ્રહણ કરશે કે કેમ? ભગવાને કહ્યું કે હા, અવસર આવતાં સમ્યક રીતે સમાહિત થઈ તે શ્રમણ થશે. ૩૯ • પછી ભગવાન અન્યત્ર વિચારવા લાગ્યા, અને કુમાર અનુકૂળ વિનીત અને ધર્મ શાળા પરિવારવાળો રહીને શ્રાવક ધર્મ પાળવા લાગે. ૪૦ . હવે તેણે એક વેળાએ આઠમ વગેરે પર્વ દિવસોમાં પિષધશાળામાં જઈ ઉચ્ચાર પ્રશ્રવણની ભૂમિઓને. ૪૧ For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ચિદમ ગુણ ૩૬૭ * * * * * * * * * * * * * * पडिलेहिउं पमज्जिय, रइउं संथारयं च दब्भस्त, , तंमि दुरुढो अठम, भत्तजुयं पोसहं कुणइ. ४२.. कुमरो जिणपयभत्तो, अठमभत्तंमि परिणमंतंभि, पुवावरत्तकाले, चिंतिउ मेवं समाढत्तो. ४३ धन्ना ते गामपुरा, धन्ना ते खेडकब्बडमडंबा, मिच्छत्त तिमिरमरो, वीरजिणो विहर एजतत्थ. ४४ ते च्चिय धन्नसुपुन्ना, रायाणो रायपुत्तमाईया, वीर जिणदेसणं निसुणिऊण गिण्हंति जे चरणं..४५ इत्यपि जइ समिज्जा, वीरो तेल्लुकबंधवो अज्ज, तो हं तप्पयमूले, गिहिस्सं संजमं रम्म. ४६ .. तस्स भत्थं नाउं, गोसे वीरो समोसढो तत्थ, तो भदनंदि सहिओ, पहुनमणत्थं निवो पत्तो. ४७ જોઈ પ્રમાજી દર્ભને સંથારો પાથરી તે પર બેસીને અષ્ટમ ભક્તવાળું પિષધ કર્યું. ૪૨ તે અષ્ટમ ભક્ત પાષધ પૂરું થવા આવતાં જિનપદ ભક્ત કુમાર પાછલી રાતે આવું વિચારવા લાગે. ૪૩ તે ગામો અને નગરને ધન્ય છે, તે ખેડા અંબાડા અને મંડપ પ્રદેશોને ધન્ય છે કે જ્યાં મિથ્યાત્વરૂપ અંધકારને હરવા સૂર્ય સમાન વીર ભગવાન વિચરે છે. ૪૪ વળી જે તે ભગવાનની દેશના સાંભળીને ચારિત્ર (ચે છે તે રાજાએ રાજકુમાર વગેરેને ધન્ય છે. ૪૫ અહીં પણ જે આજ રોલેકય બંધુ વીર પ્રભુ પધારે તે હું તેમના પાસે મને હર સંયમ લઉં. ૪૬ તેને તે અભિપ્રાય જાણું લઈને વીરપ્રભુ પણ પ્રભાતે ત્યાં સમેસર્ય, ત્યારે ભદ્રનંદિ સાથે રાજા ત્યાં આવ્યું. ૪૭ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ नमिय जिणं उवविठा, उचियठाणे नरिंदकुमरवरा, तो नवजलहर गज्जिय, गहिरसरो भणइ इय सामी. ४८ भव्या भवारहट्टे, कम्मजलं गहिय अविरइघडीहिं, चउगइ दुह विसवल्लिं, मा सिंचह जीवमंडवए. ४९ तं मणिय निवो पत्तो, सगिहे कुमरो उ जंपए एवं, पबज्जं गिहिस्सं, पियरो पुच्छिय परं सामि. ५० मा पडिबंधं कुणमु त्ति, सामिणा सो पयंपिओ तत्तो, पत्तो पिऊण पासे, नमिऊण कयंजली भणइ. ५१ वीरसगासे रम्मो, धम्मो अज्जंबताय निसुओ मे, ––– હર પરાગ તો છે જ પણ. ૨૨ તે રાજા અને કુમાર જિનને નમી ઉચિત સ્થાને બેઠા, ત્યારે વિર પ્રભુ નવા મેઘના ગર્જરવના માફક ગંભીર સ્વરથી આમ ઉપદેશ કરવા લાગ્યા. ૪૮ હે ભવ્ય, આ સંસારરૂપ અરઘટ્ટમાં અવિરતિરૂપ ઘડાઓથી કમળ ગ્રહણ કરીને ચતુર્ગતિ દુઃખ રૂપ વિષવલ્લીને જીવ રૂપી માંડવા પર ચડાવવા માટે સિંચન કરે માં. ૪૯ તે સાંભળીને રાજા પિતાને ઘરે આવ્યો અને કુમારે ભગવાન પાસે જઈ કહ્યું કે હે સ્વામી! હું માબાપને પૂછી દીક્ષા લઈશ. ૫૦ ભગવાને કહ્યું કે પ્રતિબંધ નહિ કરે, ત્યારે તે માબાપની આગળ આવી નમીને હાથ જેઠે કહેવા લાગ્યું. ૫૧ હે માતપિતા, આજે મેં વીર પ્રભુ પાસે રમ્ય ધર્મ સાંભળે છે, સરહ્યા છે, અને કબૂલ રાખે છે. પર For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ચાદમો ગુણ. ૩૬૯ ते वि अणुकूलहियया, भणंति तं वच्छ धन्नकयउन्नो, एवं दुच्चं तच्चपि, जंपिए जंपए कुमरो. ५३ तुभेहि अणुन्नाओ, पव्यज्ज संपयं पवज्जिस्तं, सोउं एय मणिठं, वयणं देवी गया मुच्छं. ५४ पउणीकया च कलुणं, विलवंती भणइ दीणवयण मिणं, जाय तुमं मह जाओ, बहुओ वाइय सहस्सेहिं. ५५ ता कह ममं अणाहं, पुत्तय मुत्तुं गहेसि सामन्नं, सोयभरभरिय हिययाइ, वच्चिही मज्झ जीयंपि. ५६ ता अत्थह जा वम्हे, जीवामो तो पवुड्डसंताणो, पच्छा काल गएहिं, अम्हेहि तुमं गहिज्ज वयं. ५७ ત્યારે તેઓ પણ અનુકૂળ હદયવાળા હોવાથી કહેવા લાગ્યા કે હે વત્સ, તું ધન્ય અને કૃતપુણ્ય છે, એમ બીજીવાર અને ત્રીજીવાર કહે છતે કુમાર બે . ૫૩ તમે રજા આપે તે હવે હું દીક્ષા ગ્રહણ કરૂં. આ અનિષ્ટ વચન , સાંભળી તેની માતા મૂછ પામી. ૫૪ તેને સાવધ કરવામાં આવતાં તે કરૂણ વિલાપ કરતી થકી આ રીતે દિન વચન બોલવા લાગી કે હે પુત્ર, તને મેં હજારો ઉપાયે જ ત્યારે હવે મને અનાથ મૂકીને હે પુત્ર તું શી રીતે શ્રમણપણું , લેશે, ત્યારે તે શેકથી મારું હૃદય ભરાતાં મારો જીવ પણ નીકળી જશે. પ૬ માટે જ્યાં સૂધી અમે જીવિયે છીયે ત્યાં સુધી તું રહે. બાદ સંતાને મેટાં થતાં અને અમે કાળગત થતાં તું વ્રત લેજે. પ૭ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ (કુમાર) वसण सय समभिभूए, विज्जुलया चंचलेसु मिण सरिसे, भणुयाण जीविए मरण, मग्गओ पत्थओ वा वि. ५८ को जाणइ कस्स कहं, होही बोही सुदुल्लहो एस, तो धरिय धोरिमाए, अंब तए हैं विमुत्तव्बो. ५९ (પિતા) जाया तुह अंग मिणं, निरुवमल वणिम सुरुव सोहिल्लं, तस्सिरि मणुहविऊणं, बुढवओ तयणु पव्वयसु. ६० (કુમાર) विविहाहि वाहिगेहं, गेहं पि व जज्जरं इमं देह, निवडणधम्म मवस्सं, इण्हि पि हु पव्वयामि तओ. ६१ (પિતા) मुकुलग्गयाउ लायन्न सलिल सरियाउ तुज्झ दइयाओ, पंचसयाई इमाओ, कह मुंचसि तं अणाहाओ. ६२ કુમાર બોલ્યા–મનુષ્યનું જીવિત સેંકડે કષ્ટથી ભરેલું છે, અને તે વિજળી માફક ચંચળ તથા સ્વપ્ન સરખું છે, વળી આગળ કે પાછળ પણ મરવાનું તે નકકી જ છે. માટે કોણ જાણે છે કે કોને આ દુર્લભ બધિ પ્રાપ્ત થશે કે નહિ થશે? માટે ધીરજ ધારીને હે માતા તું મને રજા આપ... ૫૮-૫૯ માબાપ બેલ્યાં–હે પુત્ર, તારું આ અંગ અનુપમ લાવણ્ય અને રૂપથી શોભતું છે, માટે તેની શોભા ભોગવીને વૃદ્ધ થતાં દક્ષા લેજે. ૬૦ - કુમાર બોલે –આ શરીર અનેક આધિવ્યાધિઓનું ઘર છે અને જૂના ઘર જેવું ( ક્ષણભંગુર) છે. તે મોડું વેલું અવશ્ય પડનારજ છે, માટે હમણાંજ દીક્ષા લઉં તે ઠીક. ૬૧ - માબાપ બોલ્યાં –તું આ કુલીન અને લાવણ્ય જળની નદીઓ સમાન પાંચસે દયિતાઓને અનાથ કેમ મૂકી જશે? દર For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ચિદમે ગુણ ૩૭૧ w w * * * * * * * * * * * * * * * * (માર) विसमीस पायससमे, विसए अमुइन्भवे असुयणो य, दुक्खतरु वीयभूए, को सेविज्जा सचेयत्तो. ६३ . (પિત્ત) पुरिस परंपरप, वित्त मिण मणिदियं तुमं वच्छ, दाउं भुत्तु पकामं, पच्छा पडिवज्ज पव्वज्ज. ६४ (કુમાર) जलजलण पमुह साहारणंमि, जलनिहि तरंग तुल्लांम, मइमं वितमि न कोइ, इत्थ पडिबंध मुव्वहइ. ६५ | (પિતા) जह तिक्ख खग्गधाराइ, वियरणं दुक्करं तहा पुत्त, वयपालणं विसेसा, तुह सरिसाणं अइसुहीणं. ६६ કુમાર બલ્ય –વિષે વિષ મિશ્રિત દૂધપાક જેવા છે, વળી તેઓ અશુચિથી પેદા થાય છે અને અશુચિમય હઈ દુઃખરૂપી ઝાડના બીજ ભૂત છે, માટે કેણ ચિતન્યવાન્ પુરૂષ તેમને સેવે. ૬૩ માબાપ બોલ્યાં –હે વત્સ, આપણી વંશ પરંપરાથી પ્રાપ્ત થએલું પવિત્ર ધન તું રૂડી રીતે દઈ ભગવીને પછી પ્રવજ્યા લેજે. ૬૪ કુમાર બે –આગ પાછું વગેરે પણ સરખી રીતે જ જેની બરબાદી કરી શકે છે, તેવા આ દરિયાના તરંગ સમાન ધનમાં કેણ બુદ્ધિવાન પ્રતિબંધ રાખે? ૬પ માબાપ બેલ્યાં–જેમ તરવારની તીખી ધારપર ઊઘાડે પગે ચાલવું એ દુષ્કર કામ છે, તેમ હે પુત્ર, વ્રત પાળવાં દુષ્કર છે અને તેમાં પણ તારા જેવા અતિ સુખીને તે તે ખાસ કરીને દુષ્કર છે. ૬૬ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ .૩૭૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (માર:) कीवाण कायराणं, विसयत्ति सियाण दुकरं एयं, उज्जमधणाण धणियं सव्वं सज्जं तु पडिहाइ. ६७ तन्निच्छय मह मुणिडं, राया सिंचेइ एगदेवसिए, तं रज्जे तह पभण, संप तुह वच्छ किं देमो. ६८ + भइ कुमारो दिज्जर, रयहरणं पडिगहं च तो राया, लक्ख दुगेणं दुत्रिवि, आणावर कुन्शियावणओ. ३१ लक्खेणं कासवर्ग, सदाविय भइ कुमरकेसग्गे, निक्खमण पाओगे, कप्पसु सो विहु करेइ तहा. ७० देवी पण गहिउँ, विडं, तह अच्चि च सियवसणे, बंधिय रयण समुग्गे, काउं ते ठवइ उस्सीसे. ७१ કુમ:ર ખેલ્યાઃ—કલીવ (નામર્દ) કાતર ( બીકણુ), અને વિષયેામાં તરસેલા રહેનારને એ દુષ્કર છે, પણ સખ્ત ઉદ્યમીને તેા સઘળું સાધ્યું લાગે છે. ૬૭ હવે રાજાએ તેના દૃઢ નિશ્ચય જોઇ તેને એક દિવસ સૂધી રાજ્ય પાળવા માટે રાજ્યાભિષેક કરી પૂછ્યું કે હવે તને શુ' આણી આપીયે. ૬૮ કુમાર એક્લ્યાઃ—રજોહરણ અને પાતરૂ આણી આપે.. ત્યારે રાજાએ કુંતિઆમણુ (સર્વ વસ્તુ સઘરનારના દુકાન) થી બે લાખના મૂલે તે અણાવ્યાં. ૬૯ લાખ આપીને વાળદને બેાલાવી રાજાએ તેને કહ્યું કે દીક્ષામાં લુ'ચવા પડે એટલા કેશ છેડીને બાકીના કુમારના કેશ કાપી લે, એટલે વાળ દે તેમ કર્યું. ૭૦ તે કેશ તેની માતાએ શ્વેત વશ્વમાં ગ્રહણ કરી અર્ચી પૂજીને ખાંધી રત્નના દાબડામાં રાખી પેાતાના એશીકે મેલ્યા, ૭૧ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ચિદમો ગુણ. ૩૭૩ राया पुणोवि कुमरं, कंचण कलसाइएहि एहविऊण, हइ सय मंगाई, गोसीसेणं विलिंपेइ. ७२ परिहावइ वत्थजुयं, कुमर मलंकुणइ कप्परूक्तु व्य, कारइ नियो विसिठं, सीयं थंभसय सुनिविठं. ७३ तत्था रुहिउं कुमरो, निवसइ सीहासणमि पुव्वमुहो, दाहिणपासे भद्दासणंमि, कुमरस्स पुण जणणी. ७४ वित्तुं रयहरणाई, वामे पासे तहं वधाई से, छत्तं पित्तुं एगा, वरतरुणी पिठो य ठिया. ७५ चामरहत्थाउ दुवे, उभो पासे तहेव पुव्वाए, वीयणगकरा तह हुय बहाइ भिंगारवग्गकरा. ७६ समरुव जुत्वणाणं, समसिंगाराण हरिसियमणाण, उक्खित्ता अह सीया, रायमुयाणं सहस्सेण. ७७ પછી રાજાએ તેને સેનાના કળશથી નવરાવી પિતાના હાથે તેનું અંગ કહેઈ ચંદનથી લીંપ્યું. ૭૨ પછી તેને બે વસ્ત્ર પહેરાવી કલ્પવૃક્ષની માફક તેને આભૂષણેથી શણગાર્યો. બાદ રાજાએ સો થોભાવાળી ઉત્તમ પાલખી કરાવી. ૭૩ - તેના પર ચડીને કુમાર સિંહાસન પર પૂર્વ દિશા સામે મુખ રાખીને બેઠે, અને તેની જમણી બાજુ ભદ્રાસન પર તેની માતા બેઠી. ૭૪ તેની ડાબી બાજુએ તેની ધાવ મા રજોહરણાદિક લઈને બેઠી. અને એક ઉત્તમ તરૂણી છત્ર લઈને તેની પીઠે ઊભી રહી. ૭૫ ' તેના બે પડખે બે ચામર ધરનારીઓ, તેમજ તેની પૂર્વ બાજુએ વીંઝણો ધરનારી અઘ ઈશાન બાજુએ કળશ ધરનારી ઊભી રહી. ૭૬ પછી સરખા રૂપવાળા, સરખા વનવાળા, સરખા શણગારવાળા, હષિત મન ધરનાર (ઉમેદવાર) એક હજાર રાજકુમારોએ તે પાલખી ઊચકી ૭૭ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अह सुत्थियाइं संपत्थियाइं से अठ मंगलाई पुरो, समलंकियाण हयगय, रहाण पत्तेय मठसयं. ७८ चलिया बहवे असिलठि, कुंत धचिंध पमुहगाहा तो, अत्थत्थिया य बहवे, जयजय सदं पउंजंता. ७९ मग्गण जणस्त दितो, दाणं कप्प हुमु य सो कुमरो, दाहिण हत्थेण तहा, अंजलिमाला पडिच्छतो. ८० दाइज्जतो मग्गे, सो अंगुलि मालिया सहस्सेहि, पिच्छिज्जतो य तहा, लोयणमाला सहस्से हिं. ८१ पत्थिज्जतो अहियं, हियय सहस्सेहि तहय थुव्वंतो, वयण सहस्से हि इमो, संपत्तो जा समोसरणं. ८२ सीयाओ उत्तरित्रं, जिणपयमूले भिगम्म भत्तीए, तिपयाहिणी करेउं, वंदई वीरं स परिवारो. ८३ છે તે પાલખીની આગળ રૂડી રીતે ગોઠવેલા આઠ મંગળ ચાલતાં કર્યો. તથા તે સાથે શણગારેલા આઠસે ઘેડા, આઠસે હાથી અને આઠસે રથ ચાલતા થયા. ૭૮ ત્યારબાદ ઘણું તલવાર, લાઠી, ભાલા તથા ધ્વજચિન્હ (ઝુડા) ઊપાડનારા ચાલ્યા તે સાથે વળી ઘણા ભાટ ચારણે જય જય શબ્દ કરતા ચાલ્યા. ૭૯ હવે કુમાર કલપક્ષની માફક માગણ લેકોને સવળે હાથે દાન દેવા લા, તેને સૌ કોઈ અંજલિ બાંધી પ્રણામ કરવા લાગ્યા, વળી માર્ગમાં હજારે આંગળીઓથી તે ઓળખાવા લાગે, હજારો ખેથી તે જેવા લા , હજારો હદયોથી તે અધિક અધિક ચાહવા અને હજારે વચનેથી તે વખણાવા લાગે, એમ તે ઠેઠ સમવસરણ સૂધી આવી પહોંચે. ૮૦૮૧-૮૨ છે. ત્યાં આવી પાલખીથી ઊતરી ભક્તિપૂર્વક જિનેશ્વરના પાસે જઈ ત્રણ પ્રદક્ષિણ આપી પરિવાર સાથે કુમાર વીર પ્રભુને વાંદવા લાગે. ૮૩ For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ચાદમો ગુણ. अहिवंदिर जिणिदं, भणति पियरो इमं जहे स सुओ, अम्हं एगो इठो, भीओ जर जम्म मरणाणं. ८४, तो तुम्हें पयमूले, निमिउं एस इच्छइ तओ भे, दमो सचित्तभिक्खं, पुज्जा पसिउण गिण्हंतु. ८५ भणइ पहू पडिवंध, मा कुवह तयणु भदनंदी वि, गुंतुं ईसाणदिसिं, मुंचइ सय मेव लंकारं. ८६ लुंचइ केस कलावं, पंचहि मुठीहि तो तहिं देवी, तं च पडिच्छइ हंसग, पडेण अंमूणि मुंचंती. ८७ भणइ य आँस्स अठे, जइज्ज मा पुत्त तं पमाइज्ज, इय वुतुं सठाणे, पत्ता सा आह कुमरो वि. ८८ गंतुं भणइ जिणिदं, आलित पलितयंमि लोयंमि, भयवं जराइ मरणेण, देसु तन्नासणि दिक्खं. ८९ તેનાં માબાપ ભગવાનને વાંદીને કહેવા લાગ્યાં કે, આ અમારે એકલવા લાડકે પુત્ર છે, તે જન્મજરા મરણથી બીને તમારા પાસે નિષ્ણાંત થવા ઈચ્છે છે, માટે અમે આ તમને સચિત્ત ભિક્ષા આપીયે છીયે તેને હે " પૂજ્ય, પ્રસાદ કરી ગ્રહણ કરે. ૮૪-૮૫ ભગવાન્ બોલ્યા કે ખુશીથી આપો. ત્યારબાદ ભદ્રનંદિ કુમારે ઇશાન ખુણે જઈ પિતાને હાથે અલંકાર ઊતારી પાંચ મુષ્ટિથી પિતાના વાળ લુચિત કર્યા, તે વાળ તેની માતા આંસુ પાડતી થકી હંસગર્ભ વસ્ત્રમાં સ્વીકારવા લાગી. ૮૬-૮૭ ' માતા બોલી કે હે પુત્ર, આ બાબત હવે તું પ્રમાદ નહિ કરજે, એમ કહીને માબાપ સ્વસ્થાને આવ્યાં અને કુમાર પણ નિંદ્ર આગળ જઈ કહેવા લાગ્યો કે, હે ભગવન્! આ જરા અને મરવડે બળઝળી રહેલા લોકમાં તેની નાશ કરનારી દીક્ષા મને આપે. ૮૮-૮૯ For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ : - ~-~ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो दिक्खिउण विहिणा, जिणेण एसो सयं समणुसिठो, सव्वपि वच्छ किरियं, जयणापुवं करिज्जाहि. ९० इच्छामि ति भणंतो, थेराण समप्पिओ इमो तेसिं, पासे तवचरण रओ, गिण्हइ इक्कार संगाई. ९१ मुचिरं पालित्तुं वयं, मासं संलेहणं च काऊणं, आलोइय पडितो, सोहम्मे सुरवरो जाओ, ९२ भुत्तुण तत्थ भोए, तत्तो आउक्खए चुओ संतो, होऊण उत्तमकुले, मणुओ पालित्तु गिहिधम्म. ९३ । पव्वज्ज काऊणं, होही देवो सणंकुमारंमि, एवं बंभे मुक्के, आणयकप्पे य आरणए. ९४ तो सव्वठे ऐवं, चउदसम् भवेसु नरमुरेसु इमो, उत्तमभोए भोत्तुं, महाविदेहे नरो हो ही. ९५ ત્યારે જિનેશ્વરે વિધિપૂર્વક તેને દીક્ષા આપી, સ્વમુખે તેને શીખામણ આપી કે હે વત્સ, તું યતનાપૂર્વક સઘળી કિયા કરજે. ૯૦ તેમજ ઈચ્છું છું એમ બોલતા કુમારને પછી ભગવાને સ્થવિરેને સ, તેમની પાસે તે તપશ્ચરણમાં રક્ત રહી અગ્યાર અંગ શીખે. ૯૧ પછી તે ભદ્રનંદિ કુમાર ચિરકાળ વ્રત પાળી એક માસની સંલેખના કરી આલેચી પડિકમીને સાધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે. ૯૨ ત્યાં સુખભેગ ભેગવી ત્યાંથી આયુક્ષયે ચવીને ઉત્તમ કુળમાં જન્મી ગૃહિધર્મ પાળી, પ્રત્રજ્યા લઈ સનસ્કુમાર દેવલોકમાં, તે જશે એ રીતે બ્રહ્મ દેવલોકમાં, શુક દેવલોકમાં, આનત દેવલોકમાં, આરણ દેવલોકમાં અને છેલ્લે સવાર્થ સિદ્ધ વિમાનમાં એમ દેવતા અને મનુષ્યના મળી ચાદ ભવમાં તે ઉત્તમ ભેગ ભેગવી મહા વિદેહમાં મનુષ્ય જન્મ લેશે. ૯૩-૯૪-૯૫ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ પંદરમો ગુણ. ३७७ - - पव्वज्ज पडिवज्जिय, खविङ कम्माई केवली होउ, सो भद्दनंदि कुमरो, लहिही अवही विमुक्कसुहं. ९६ एवं शुपक्षः किल भद्रनंदी, निर्विघ्न माराध्य विशुद्धधर्म, स्वर्गादिसौख्यं लभते स्म तस्मात्, श्राद्धस्ययुक्तो गुण एष नित्यं.९७ ( इति भद्रनंदि कुमारोदाहरणं समाप्त.) ત્યાં પ્રત્ર લઈ કે ખપાવી કેવળી થઈને તે ભદ્રનદિ કુમાર અને नत सुम पामशे. ८६ આ રીતે સુપક્ષવાળે ભદ્રનંદિ કુમાર નિવિપણે વિશુદ્ધ ધર્મ આ રાધી સ્વાદિકનાં સુખ પામે, માટે શ્રાવકને સુપક્ષરૂપ ગુણની હમેશાં જ३२ २९सी 2. ८७ આ રીતે ભદ્રનંદિ કુમારનું ઉદાહરણ સમાપ્ત થયું. પંચદશતમ ગુણ. उक्त चतुर्दशो गुणः, संप्रति पंचदशं दीर्घदर्शित्वगुण माह. ચાદમ ગુણ કહ્યા, હવે પંદરમે દીર્ધદર્શિપણ રૂ૫ ગુણ (मूळ गाथा.) आढवइ दीहदंसीसयलं परिणाम सुंदरं कजं, बहुलाभ मप्पकेसंसलाहणिज्ज बहुजणाणं, २२ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (મૂળ ગાથાનો અર્થ.) દીર્ધદશ પુરૂષ જે જે કામ પરિણામે સુંદર હોય–બહુ લાભ અને ચેડા કલેશવાળું હોય અને ઘણા જનને વખાણવા લાયક હોય છે તે કામ જ શરૂ કરે છે. રર | (ટીકા.) आरभते प्रतिजानीते-दीर्व परिणाम सुंदर-कार्य मिति गम्यते-क्रिया विशेषण वा--द्रष्टुः मबलोकयितुं शील बस्थे ति दीर्घदशी. આરભે છે એટલે શરૂ કરે છે–દી એટલે પરિણામે સુંદર “કામ” એટલું ઊપરથી લેવું અથવા દીઘ ૮ કિયા વિશેષણ તરીકે જોડે એટલે દીર્ઘ જોવાની જેને ટેવ હોય તે દીદી પુરૂષ જાણવો તે પુરૂષ. __सकलं समस्तं-परिणाम सुंदरं आयील बुखावहं-कार्यकृत्यं સઘળું એટલે બધું પરિણ મણુંદર એટલે આગામિકાળે સુખ આપનાર કાર્ય એટલે કામ. તથા વદુ વઘુરામીદ્ધિ – નપજાં ચાહેં–જાદनीयं प्रशंसनीय बहुजनानां स्वजनपरिजनानां शिष्टाना मिति भावः, વળી બહુ લાભવાળું એટલે પુષ્કળ ફાયદાવાળું—અને અ૫ કલેશ એટલે થોડી મહેનતવાળું -તેમજ બહ જનોને એટલે સ્વજન પરિજનોને અને થાત કેળવાયલા જનોને લાઘનીય એટલે પ્રશંસવા ગ્ય (જે કામ હોય તે તે કામ તે પુરૂષ કરવા માંડે છે. ) सहि किल पारिणामिक्या बुद्धया सुंदर परिणाम मैहिक मपि कार्य करोति, धनश्रेष्टिवत्, ततो धर्मस्यापि एवा धिकारी ति.. કારણ કે તે પુરૂષ આ લોક સંબંધી કાર્ય પણ પરિણામિકી બુદ્ધિવડે સુંદર પરિણામવાળું જણનેજ કરે છે, ધનરાશિના માફક, માટે તેજ ધર્મને અધિકારી ગણાય છે. For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ પંદરમો ગુણ. ૩૭૯ ( વ જ્ઞાનં વિ) अस्थि त्थ मगहदेसे, देसियदसिय महल्ल कोहल्ले, रायगिहं केलिगिहं व, भुवण कालाइ वरनयर. ?. तत्था सि रासिकयवहु, मणिरयणो मइयणो घणो सिठी, समुवज्जिय बहु भद्दा, भद्दा नामेण से गिहिणी. २ धणपालो धणदेवो, धणओ धणरक्खिओ त्ति लुपसिद्धा, चउरो चउराणण आणणु ब तेसिं सुया पररा. ३ कमसो तेसिं भजना, सिरी य लच्छी श्रणा य धन्ना य, निरुवम मुंदेरिम सालिणीउ चिठंति सुहियाओ. ४ कइयावि परिणयवओ, सिठी चितइ वयं गहिउकामो, एए विहिया मुहिया, तणया मे इच्चिरं कालं. ५ ધનશ્રેષ્ટિનું જ્ઞાત આ પ્રમાણે છે. અહીં અનેક કુતૂહળવાળા મગધ દેશમાં જગતુ લક્ષ્મીના કીડાઘર સમાન રાજગૃહ નામે મોટું નગર હતું. ૧ ત્યાં ઘણા મણિરત્નને સંઘરનાર, બુદ્ધિશાળી ધન નામે શેઠ હવે, તેની બહુ કલ્યાણ કરનારી ભદ્રા ના રી હતી. ૨ - તેમને બ્રહ્માના ચાર મુખની માફક, ધનપાળ-ધનદેવ–ધનદ-અને - નરક્ષિત નામે ચાર ઉત્તમ પુત્ર હતા. ૩ તેમની અનુકમે શ્રી–લક્ષ્મી–ધના–અને ધન્યા એ નામની અનુપમ રૂપવાળી ચાર ભાયાઓ હતી, તેઓ સુખ સાથે રહેતી. ૪ હવે શેડ અવસ્થાવાન થયાથી વ્રત લેવા ઈચ્છતા કે વિચારવા લાછે કે આટલે લગણ તો આ મારા પુત્રો મે સુખી રાખ્યા છે. ૫ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - ~ t " . w ••••••••••• जइ पुण काविहु मुण्हा, कुडुंबभारं धरिज्ज अविणठं, तो पच्छावि अइसुही, न मुणंति गयंपि काल मिमे. ६ का पुण इमाण उचिया, गिहचिंताइ त्ति हुँ सपुना जा, सा उण मईइ नेया, पुन्नणु सारेण जं बुद्धी. ७ जुज्जइ तओ परिक्खा, इमाण मुहिसयण बंधु पच्चक्खं, जं संठवियकुटुंबा, कुडुविणो हुँति कित्तिपयं. ८ इय चिंतिऊण मुदंड, मंडवं ताडिऊण नियगेहे, नियमित्तनाइवग्गं, निमंतए भोयणठाए. ९ મુત્તર ન માળા , તવો ગુણ પાછું , तस्स समक्खं सिठी, हकारावेइ बहुयाओ. १० પણ હવે જે કઈ વહ કુટુંબનો ભાર બરોબર ઊપાડી લે તે પાછળ પણ એ અતિ સુખી રહી વખત પસાર કરશે. ૬ હવે આ ચાર વસ્તુઓમાંથી ઘરની સંભાળ કરવા ગ્ય કઈ વહુ છે? હા-જાણ્યું ! જે પુણ્યવાળી હશે તે. તેવી કોણ છે તે તેની બુદ્ધિ ઉપરથી માલમ થશે જે માટે બુદ્ધિ પુણ્યના અનુસાર રહેલ છે. ૭ | માટે એમની મિત્ર સગા અને ભાઈભાંડુની રૂબરૂ પરીક્ષા લેવી જેઈયે, જે માટે કુટુંબને ઠેકાણે પાડયાથીજ યુબિકની કીર્તિ જળવાય છે. ૮ એમ ચિંતવીને તેણે પિતાના ઘરમાં મોટો મંડપ બંધાવી ભજનના માટે પિતાના મિત્ર જ્ઞાતિવર્ગને નિયંત્રિત કર્યા. ૯ તેમને જમાડી પાન ફલ આપીને તેમની સમક્ષ શેઠે વહુઓને બોલાવી. ૧૦. For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ - -- - -- --- -- -- - - go સાત્રિો, માળખા ઘમરૂ રવિવાર રિ, जइया मग्गेमि तया, एए मे अप्पियवा य. ११ । एवं ति ताहि भणिए, विसज्जिया गउरवेण नियसयणा, पत्ता य सयं ठाणं, कि मित्थ तत् ति सवियका. १२ मगिहिइ जया ताओ, जो तओ गिहिउं समप्पिस्सं, इय चिंतिय पढमाए, वहूइ ते उज्झिया झत्ति. १३ बीयाए तुमभावं, अवणेउं भक्खिया लहुं चेव, तइयाए ताय समप्पिय त्ति अइगउरव पराए. १४ उज्जल वसणेणं बंधिऊण पखिविय भूसणकरंडे, पइदिण तिकाल पडियरण, जोगओ रखिया ते उ. १५ अह धन्नाए नियपिउ, गेहाओ सदिऊप सयणनणो, भणिओ जह पइवरिसं, बुढि मिमे जंति तह कुणह. १६ તેણે દરેક વહુને પાંચ પાંચ ચોખાના દાણું આપીને કહ્યું આ દાણાને સંભાળી રાખજે અને જ્યારે માગુ ત્યારે એ મને આપજે. ૧૧ તે વહએ તે વાત કબૂલ રાખતાં શેઠે માન સાથે પોતાનાં સગાંવહાલાંને વિસર્જિત કર્યાં, તેઓ આ વાતમાં શું તત્વ હશે તે વિચારતા થકા સ્વ સ્વસ્થાને ગયા. ૧૨ ત્યાં પહેલી વહએ વિચાર્યું કે સસરોજી માગશે ત્યારે જ્યાં ત્યાંથી આવા દાણા લઈને આપીશ એમ વિચારી તેણીએ તે ફેકી દીધા. ૧૩ બીજી વહુએ તેમની છાલ ઉતારી તે ખાઈ લીધા. ત્રીજીએ વિચાર્યું કે સસરાજીના આપેલ છે તેથી માનની સાથે ઉજવળ વસ્ત્રમાં બાંધી પિતાના આભૂષણના કરંડિયામાં રાખી દરજ ત્રિકાળ સંભારીને સાચવી રાખ્યા. ૧૪-૧૫ ચોથી ધન્યા નામની વહુએ પિતાના પિયેરથી એક સગાને બોલાવી કહ્યું કે દર વર્ષે આ દાણ વાવીને વધતા રહે તેમ તું કરજે. ૧૬ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - तेणवि वरिसारत्ते, पत्ते ते वाविया पयत्तेण, खुटुंमि कियारे जल भरियंमि परोह मणुपत्ता. १७.... - तो सब्वे उखणिउं, पुणरवि आरोविया कमेण तओ, जाओ पढमे वरिसे, पसत्थओ पत्थओ तेसिं. १८ बीयंमि वच्छरे आढगो, उ तइयंमि खारिया जाया, तुरिए कुंभो पंच, वरिसे पुण कुंभ सहसाणि. १९ अह सिठिणा वि भोयण, पुरस्सरं सयणमाइ पच्चखं, सहाविय वहुयाओ, सालिकणा मग्गिया तेउ. २० किच्छेण सुमरिय सिरी, जओ तओ अप्पए कणे पंच, अइ सवह साविया भणइ, उज्झिया ते मए ताय. २१ તેણે વર્ષાઋતુ આવતાં મહેનત લઈ તે દાણા પાણીથી ભરેલા નાના ક્યારડામાં વાવ્યા એટલે તે ઊગી નીકળ્યા. ૧૭ ત્યારે તે સર્વે ઊખેડીને ફરીને રેમ્યા એમ કેમ કરીને પહેલે વર્ષ તે એક પાલી જેટલા થયા. ૧૮ બીજા વર્ષે આઠક પ્રમાણ થયા, ત્રીજા વર્ષે ખારી પ્રમાણે થયા, ચોથે વર્ષે કુંભ પ્રમાણુ થયા અને પાંચમે વર્ષે હજાર કુંભ (કળશ) થઈ પડયા. ૧૯ હવે શેઠે ફરીને સગાવાલાને જમાડી તેમની રૂબરૂ વહુઓને બોલાવી તે ચેખાના દાણા માગ્યા. ૨૦ છે. તે ત્યારે પહેલી શ્રી નામની વહુ તો તે વાતજ વિસરી ગઈ હતી એટલે જેમ તેમ યાદ કરીને જ્યાં ત્યાંથી ઉપાડીને તેણીએ પાંચ દાણ આપ્યા, ત્યારે સસરાએ તેને મોટા સોગન આપી ખરૂં પૂછતાં તેણીએ કહી આપ્યું કે હે તાત, મેં તે કી દીધા હતા. ૨૧ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ પંદર ગુણ. ': ૩૮૩ एवं लच्छी वि कहेइ, केवलं भखिया मए तेउ, आभरण करंडाओ, ते गहियधमा समप्पेइ. २२ अइधन्ना अह धन्नावि मग्गिया सविणयं भणइ ताय, ते एव मेव अइभूरि भाव मिहि सगणुपत्ता. २३ . एवं भवंति एए सुरखिया ताय वाविया संता, सन्निकखाया पुण बुढिभाव रहियत्तओ नेव. २४ संति मम जणयगेहे, बहुं कुठारेलु संनिखित्ता ते," सगडाइ वाहणेहिं, तो आणावइ लहुँ सिठी. २५ तो नियभिप्पायं कहिय सिठिण पुच्छिओ सयणवग्गो, किं इत्थ उचिय मिहि, स आह तुभि च्चिय मुणेह. २६ जंपइ धणो वि उज्झण, सीला पढम त्ति उज्झिया नाम, वारछगणाइ छड्डण वा वारा वसउ मह गेहे. २७ એમ બીજી વહુ બોલી કે હું તો તે ખાઈ ગઈ હતી. ત્રીજી ધના નામની વહએ તે આભૂષણના કરંડિયામાંથી કહાડી આપ્યા. ૨૨ હવે અતિ ભાગ્યશાળિની ધન્યા નામની ચેથી વહુ પાસેથી શેઠે તે દાણું માગ્યા, ત્યારે તે વિનયપૂર્વક કહેવા લાગી કે હે તાત, તે દાણ આવી આવી રીતે હમણા બહુ વધી પડયા છે. હે તાત, એ રીતે એ વાવ્યા થકાજ એ સુરક્ષિત રાખ્યા કહેવાય, બાકી વધારો કર્યા વગર રાખી મેલ્યા શા કા- મના માટે હાલ તે મારા બાપના ઘરે ઘણા કુઠારમાં રખાયેલા છે, માટે તમે ગાડાં મેકલાવી તે મંગાવી લ્યો. ૨૩-૨૪-૨૫ - ત્યારે પોતાનો અભિપ્રાય જાહેર કરીને શેઠે સગાવહાલાને પૂછયું કે હવે ઈહાં શી રીતે કરવું ઉચિત છે? તેઓ બોલ્યા કે તમે જ તે વાત જાણો છે. ૨૬ . ત્યારે શેઠ બોલ્યો કે પહેલી વહુ ઉજઝનશીલ હોવાથી હું તેનું ઉઝિતા એવું નામ પાડું છું અને તેણે અમારા ઘરમાં છાણ વાસીદું કરવાનું કામ કરવું. ૨૭ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ, रंधण कंडण सोहण, दलणाइ नियोगिणी हवउ वीया, निय आयरण वसेणं, भोगवइ नाम सुपसिद्धा. २८ जं सालिकणा जत्तेण रक्खिया रक्खियाभिहा तेण, मणि कणग रयण भंडार, सामिणी हवउ तइयवहू. २९ अणइक्कमणिज्जाणा, तुरिया सव्वस्स सामिणी होउ, सालिकण रोहणवसा, रोहिणिनामा गरुयपुन्ना. ३० एवं च दीहदंसित्तणेण, कार्ड कुटुंबमुत्थं सो, धणसिट्ठी निम्मलधम्म कम्मआराहगो जाओ. ३१ अन्नोव इहो वणओ, छटंग रोहिणीइ नायंमि, भणिओ सुहम्म पहुणा किर वित्थरेणे वं. ३२ ખીજીનું તેના આચરણ પ્રમાણે હું ભાગવતી નામ આપું છું, અને તેણે રાંધવા ખાંડવાનું તથા સેાવા દળવાનું કામ કરવું. ૨૮ ત્રીજીએ ચાખાના દાણા સંભાળીને રાખ્યા માટે તેનુ રક્ષિતા એવુ નામ પાડું છુ, અને તેણીએ મણિ સુવર્ણ, રત્ન વગેરે ભડાર સભાળવાનુ કામ કરવુ. ૨૯ ચેાથીએ ચાખાના દાણા વવરાજ્યા માટે તેણીનું રહિણી એવું નામ આપુ' છું, તે પુણ્યશાળિની હાવાથી એ ત્રણે વહુએ ઊપર દેખરેખ રાખનારી થઇ રહેા અને તેને હુકમ બધાને પાળવા પડશે. ૩૦ આ રીતે દીર્ધશિ થઇને તે ધન શેડ કુટુંબને સ્વસ્થ કરી નિર્મળ ધર્મ કર્મના આરાધક થયા, ૩૧ વળી આ ખામત જ્ઞાત ધર્મ કથા નામના છઠ્ઠા અગમાં રોહિણીના જ્ઞાતમાં સુધર્મ સ્વામિએ અહુ વિસ્તારે કરીને એના આ રીતે બીજો ઉપનય પણ બતાવેલ છેઃ ૩૨ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ પંદરમો ગુણ. ૩૮૫ जह सो धणो तह गुरू, जह नायजणो तहा समणसंघो, जह वहुया तह भव्या, जह सालिकणा वयाइ तहा. ३३ जह सा उज्झियनामा, ते सालिकणे समुझिउं पत्ता, पेसणदुक्खं परमं, तह कोइ जिओ कुकम्मवसा. ३४ सयल समीहिय संसिद्धि, कारए तारए भवसमुद्दा, उज्झित्तु वएं मरणाइ आवयाओ उवज्झइ. ३५ अन्नो उण बीयवहु व्व वत्थभोयण जसाइ लोभेण, भुत्तुं ताइं परलोय, दुक्ख लक्खक्खणी होइ. ३६ तत्तो वि य जो अन्नो, सो ताइं जीवियं वरक्खित्ता, रखियवहु व्व जायइ, सव्वेसि गउरवठाणं. ३७ જેમ તે ધન શેડ તેમ ગુરૂ જાણવા, જેમ જ્ઞાતિજન તેમ શ્રમણ સંઘ જાણો. જેમ વહુઓ તેમ ભવ્ય છે જાણવા, અને જેમ ચેખાના દાણા તેમ મહાવ્રત જાણવા. ૩૩ - હવે જેમ પહેલી ઉઝિતા નામે વહુ ખાના દાણા ઉન્દ્રિત કરીને ગુલામગિરીનું મહા દુઃખ પામી તેમ કઈ જીવ કુકર્મના વિશે સકળ સમીહિતની સિદ્ધિ કરનાર અને ભવસમુદ્રથી તારનાર મહાવ્રતને મેલીને મરણદિક દુઃખ પામે છે. ૩૪-૩૫ વળી બીજા કેટલાક જીવો બીજી વહુના માફક વસ્ત્ર જોજન અને યશાદિકના લેભથી તે વ્રતને બાઈ કરીને પરેલનાં લાખો દુઃખ પામવાને યોગ્ય થાય છે. ૩૬ - ત્રીજા રક્ષિતા નામની વહુ માફક તે તેને પોતાના જીવિતની માફક સાચવીને સર્વે તરફ માન મેળવે છે. ૩૭ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. जो पुण तओवि अन्नो, रोहेणिवहुय व्ब बुढिमाणेइ, पंचवि वयाइ स हवइ, संघपहाणो गणहरु व्य. ३८ अन्नो वि इत्थ दीसइ, ववहारे उवणओ इहं नाए, जह किल कस्सइ गुरूणो, सीसा चत्तारि निप्पन्ना. ३९ आयरियत्तण जुग्गा, पज्जाएणं सुएण य समिद्धा, अह चिंतिउं पवत्तो, गुरू समप्पमि कस्स गणं. ४० तत्तो तेण परिच्छा, हेउं देसतरे विहाराय, का होइ कस्स सिद्धि त्ति, पेसिया उचिय परिवारा. ४१ चउरोवि तओ पत्ता, खेमाइ गुणन्निएमु देसेसु, जो तत्थ सव्वजिठो, सायाबहुलो कडुयवयणो. ४२ एगंताणुवगा, निव्वेयत्तेण तहय आणीओ, सव्वो परिवारो जह, अचिरा तस्सुब्भगो जाओ. ४३ વળી ચેથા જે હિણી નામની વહુ માફક પાંચે તેને વધારતા રહે છે, તેઓ ગણધરની માફક સંઘમાં પ્રધાન થાય છે. ૩૮ વળી આ જ્ઞાતને વ્યવહારમાં બીજે પણ ઉપનય દેખાય છે તે આ રીતે કે કેઈક ગુરૂના ચાર શિવ્યા હતા. ૩૯ તેઓ બધા વ્રતપર્યાય અને શ્રત પાઠથી આચાર્ય પદને ગ્ય થયા હતા. હવે ગુરૂ વિચારવા લાગ્યું કે આ ગચ્છ કેને સપ? ૪૦ ત્યારે તેણે તેમની પરીક્ષા કરવા માટે કે કેટલી સિદ્ધિ કરે છે તે જાણવા ખાતર તેમને ઉચિત પરિવાર આપીને દેશાંતરમાં વિહાર કરવા - કલ્યા. ૪૧ - તેઓ ચારે ક્ષેમાદિ ગુણવાળા જૂદા જુદા દેશમાં ગયા. ત્યાં જે સવથી માટે શિષ્ય હતું, તે સુખશળ બની કટુ વચન બેલ, અને એકાંતે કઈને મદદ ટેકે નહિ આપતે, તેથી તેને સઘળે પરિવાર છેડા વખતમાં તેના પાસેથી નાશી ભાગી ગયે. ૪૨-૪૩ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ - પંદરમો ગુણ. वीओ वि सायबहुलत्तणेण नियदेहसंठिई चेव, . कारेइ सादरं सीस, वग्ग मवरं नउण किरियं. ४४ तइओ पुण सारणवारणाइ करणेण निच्च मुज्जुत्तो, रक्खइ पमत्तभावं, गच्छंतं तं परीवारं. ४५ जो पुण तुरिओ सीसो, सयल महीमंडलो वलद्धजसो, जिण समयामयमेहो, दुक्कर सामन्न निरओ य. ४६ ओइन्न देवलोगं व, भूरिसंतोसपोस मणुपत्तं, नियय विहार धरायल, मुवजणयंतो नियगुणेहिं. ४७ देसन्नू कालन्नू, मुदीहदंसी जहेव कालज्जो, जाओ पभूयपरिवार, परिगओ विहिय जणबोहो. ४८ पत्तो गुरुणो पासे, उवलद्धो तेण तेसि बुत्तो, तो नियय गच्छ मेलण, पुव्यो दिन्नो य अहिगारो. ४९ બીજે શિષ્ય પણ મા સાજે રહીને પરિવાર પાસેથી પિતાના શરીરની સંભાળ લેવરાવવા લાગે, પણ તેણે તેમને ખરી ક્રિયા કરાવી નહિ. ૪૪ ત્રીજા શિષ્ય નિત્ય ઉદ્યમી રહીને સારસંભાળ લઈ પરિવારને પ્રમાદી થતા અટકાવી રાખ્યા. ૪૫ હવે જે શિષ્ય હતું તે પૃથ્વભરમાં યશ મેળવવા લાગ્યું. કેમકે તે જિનસિદ્ધાંતરૂપ અમૃતનું ઘર હાઈ દુષ્કર શ્રમણપણું પાળ અને પિતાની વિહાર ભૂમિને પિતાના ગુણવડે જાણે દેવકથી આવી વસી હોય તેટલી સંતષિત કરે, વળી તે આર્યકાલિક સૂરિના માફક દેશકાળને જાણ અને સુદીર્ધદશિ હોઈને લેકને બોધતિ થકે ભારે પરિવારવાળે થઈ પડશે. ૪૬-૪૭-૪૮ તે ગુરૂના પાસે આવ્યું ત્યારે ગુરૂએ બધાને વૃત્તાંત જાણી લઈને તે ચારે શિષ્યને પિતાના ગચ્છને નીચે મુજબ અધિકાર આપે, ૪૯ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - - सच्चित्त मचित्तं वा, जं गच्छे छड्डणारिहं किंचि, .. पढमेण परिठावण, मिमस्स कज्जं ति संठवियं. ५० जं भत्तं पाणं वा, उवगरणं वा गणस्स पाउग्गं, तं दुइएणा परितंतएण उप्पाइयव्वं ति. ५१ गुरु थेर गिलाण तवस्सि, बाल सेहाइयाण य मुणीणं, रक्खा दक्ख वियकखण, जुग्गा तइयमि संठविया. ५२ जो पुण तेसि कणिठो, गुरुभाया तस्स नियगणो सव्वो, बहुपणय परायण, माणसेण गुरुणा समुवणीओ. ५३ एवं जहजुग्ग निउंजणेण आराहणं परं पत्तो, सो मूरी तह गच्छो, सब्बो गुणभायणं जाओ. ५४ किर दीहदसि गुणसंगएण, धण सिठिणा इहं पगयं, भवियमइ. कोवणत्थं, पयंपिया उवणयविभासा. ५५ પહેલા શિષ્યને સચિત્ત અચિત્ત પરડવવાનું કામ બજાવવા હુકમ ક. ૫ બીજાને હુકમ કર્યો કે તારે ગચ્છને યોગ્ય ભાપાન ઉપકરણ વગેરે લાવી આપવાનું કામ થાકયા વગર કાજાવતા રહેવું. પ૧ ત્રીજાને કહ્યું કે તારે ગુરૂ-વિર–લાન-તપસ્વિ-બાળશિષ્ય વગેરે મુનિઓની રક્ષા કરવી, કેમકે તે દક્ષ અને વિચણ હોય તેજ કરી શકે. પર હવે ચોથો જે તેમને સાથી નાનો ગુરૂભાઈ હતો તેને તે ગુરૂએ મનમાં બહુ પ્રીતિ લાવીને પોતાનો આખો ગ૭ સેં. ૨૩ આ રીતે જેને જે યોગ્ય હતું તેને તે સોંપીને તે આચાર્ય પરમ આરાધક થયે અને તે ગ૭ પણ પૂર્ણ ગુણશાળી થ. ૫૪ આ સ્થળે ચાલતા પ્રકરણમાં તો દીર્ધદશિ ગુણવાળા ધન શેઠના જ્ઞાતનેજ ઉપગ છે, છતાં ભવ્ય જનોની બુદ્ધિ ઊઘાડવા ખાતર ઉપનયની વાત પણ કહી બતાવી છે. પપ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ સોલમે ગુણ. इति फल मकलंक श्लोक मस्तोक मेतद्गुणिन इह धनाख्य श्रेष्टिनः संनिशम्य, गुण ममल मुदारं दीर्घदर्शित्व मेवश्रयत भविकलोकाः किं बहु व्याकृतेन. ५६ આ રીતે ધન શેઠને પ્રાપ્ત થએલું નિર્મળ યશવાળું ભારે ફળ સાંભબીને દીર્ધદશિપણારૂપ નિર્મળ ઉત્તમ ગુણને હે ભવ્ય લેકે તમે ધારણ કરે. ઝાઝું કહેવાની શી જરૂર છે? પ૬ એ રીતે ધન શેઠનું જ્ઞાત છે. - -- -- - - - -- - પડશતમ ગુણ. व्याख्यातः सुदीर्घदर्शी ति पंचदशो गुणः, सांप्रत विशेषज्ञ इति षोडशं गुणं प्रचिकटयिषु राह. સુદીર્ધદર્શીપણારૂપ પંદરમો ગુણ વર્ણવ્યો, હવે વિશેષજ્ઞ પણરૂપ સોલમા ગુણને પ્રગટ કરે છે – (મૂઠ માથા.) वत्थूणं गुणदोसेलक्खेइ अपक्खवाय भावेण, पाएण विसेसन्नूऊत्तम धम्मारिहो तेण. २३ (મૂળ ગાથાનો અર્થ.) વિશેષજ્ઞ પુરૂષ અપક્ષપાતપણે કરી વસ્તુઓના ગુણ દેષ જાણી શકે છે, માટે પ્રાયે કરીને તેને પુરૂષ જ ઉત્તમ ધર્મને ગ્ય છે. ૨૩ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ, (ટીકા, ) वस्तुनां द्रव्याणां सचेतना चेतनानां धर्माधर्महेतूनां वा, गुणान् दोषां व लक्षयति जाना त्यपक्षपात भावेन माध्यस्थ्य सुस्थचेतस्तया, ૩૯૦ (વિશેષજ્ઞ પુરૂષ ) વસ્તુ એટલે સચેતન-અચેતન દ્રબ્યા અથવા ધર્મઅધર્મના હેતુઓ તેના ગુણ્ણા અને દોષને અપક્ષપાત ભાવે કરીને એટલે માધ્યસ્થ્ય ભાવથી સુસ્થ ચિત્ત રાખીને ઓળખે છે એટલે જાણી શકે છે. पक्षपातयुक्तो हि दोषान पि गुणान् — गुणा नपि दोषा नध्यवस्यति समर्थ यति च. કેમકે પક્ષપાતી પુરૂષ દોષોને ગુણા માની લે છે અને ગુણાને દોષા માની લે છે, અને તેવીજ રીતે તેનુ સમર્થન કરે છે. ચ, आग्रही बत निनीषति युक्ति, तत्र, यत्र मति रस्य निविष्टा, पक्षपात रहितस्य तु युक्ति यत्र तत्र मति रेति निवेशं ? આગ્રહી માણુસ, ખસ, જ્યાં તેની મતિ બેઠી હાય છે ત્યાં યુક્તિને તાણવા ઇચ્છે છે, પણ નિષ્પક્ષપાતી માણસની તે મતિ, જ્યાં યુક્તિ હોય ત્યાં તણાય છે. अतः प्रायेण बाहुल्येन विशेषज्ञः सारेतरवेदी उत्तमधर्माः प्रधान धमोचितो भवति, सुबुद्धिमंत्रिव दिति. એથી પ્રાચે એટલે ઘણા ભાગે વિશેષજ્ઞ એટલે સારા નરતાને જાણુનારાજ ઉત્તમ ધર્મને અહં એટલે પ્રધાન ધર્મને ચેાગ્ય થાય છે, સુબુદ્ધિ મ ત્રિના માફ્ક For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ સેલ ગુણ (૩૯૧ (તાથ પુન વે) इह पुनभद्द चेइय, विभूसिया अस्थि पुरवरी चंपा, तत्थ जियसत्तुराया, राया इव सयल जणइठो. १ रुवेण हारिणी सोल, सालिणी धारिणी पिया तस्स, अइदीणी कयसत्तू, अदीणसत्तू य जुवराया. २ उप्पत्तियाइ चउविह, विसुद्ध नियबुद्धि विजियसुरमंती, जीवाजीवाइ पयत्थ, सत्थ वित्थर विसेसन्नू. ३ रज्जधुरा चिंतण पवण, माणसो धम्म कम्म कयकरणो, निव माणस कलहंसो, अस्थि मुबुद्धी महामंती. ४ मयकुहिय विणठ अणिठ, गंध गउद्धर सरीरसंछन्ना, मयगव समंस रुहिराइ पिच्छिला, असुइ बीभत्था..५ સુબુદ્ધિ મંત્રિની કથા આ પ્રમાણે છે – અહીં પૂર્ણભદ્ર નામના ચિત્યથી વિભૂષિત ચંપા નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતા, તે ચંદ્રના માફક સકળ જનને ઈષ્ટ હતું. ૧ - તેની મને હર રૂપવાળી અને શીળશેભિત ધારિણી નામે રાણી હતી, અને તેને શત્રુઓને અતિદીન કરનાર અદનશત્રુ નામે યુવરાજ કુમાર હતે. ૨ તે રાજાને સ્પાતિકી વગેરે ચાર પ્રકારની નિર્મળ બુદ્ધિવડે વહસ્પતિને છતે એ અને જીવાજીવાદિ પદાર્થોના વિસ્તારના વિશેષને જાણ નાર રાજ્યભારની ચિંતામાં મન રાખનાર ધર્મના કામ કરવા તૈયાર રહેનાર રાજાના મનરૂપ માનસમાં હંસની માફક રમનાર સુબુદ્ધિ નામે મહા મંત્રી હતે. ૩-૪ - તે ચંપાનગરીની ઈશાન કેણે બાહર એક મોટી ખાઈ હતી, તેમાં મરેલા સડેલા વણસેલા અને ગંધાતા રખડતા કલેવરે ભરવામાં આવતાં, તેથી તે મુડદાની વિસા માંસ અને રૂધિરથી ભરપૂર બની ભયાનક અશુચિમય થઈ રહી હતી. ૫ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. मयसप्पसाण गोणाइ, देहदुग्गंध सलिल पडिपुन्ना, ईसाण दिसाइ पुरीइ, तीइ बहि अस्थि गुरूपरिहा. ६ कइयावि हु भोयण मंडवंमि निवई मुहासणनिसन्नो, राईसर तलवर कुमर, सिठि सत्थाह पभिइजुओ. ७ आसायणिज्ज वीसायणिज्ज पल्हायणिज्ज माहारं, सुहवन्न गंधरस फरिस, परिगयं भुंजए हिठो. ८ भुत्नुत्तरंपि तंमि य, आहारे जायविम्हओ भणइ, રાણા પપુદગળો, સો મણનો ય માણો. ते वि हु अणुवित्तीए, भणंति जं आणवेइ सामि त्ति, तत्तो य सुबुद्धिं पइ, जंपइ एवं चिय नरिंदो. १० निवइस्स एय मठं, मंती ना ढाइ न परियाणाइ, तुसिणी चिठइ तत्तो, दुच्चं तचं पि आह निवो. ११ • તેમાં મરેલા સર્ષ કૂતરા અને બેલોનાં કલેવર નાખવામાં આવતાં, તેથી તે દુધી પાણીવાળી બની હતી. ૬ હવે રાજા એકવેળા ભજન મંડપમાં બીજા અનેક રાજા (ખંડીયા), ઈશ્વર (સરદાર), તલવર, કુમાર, શેઠ, સાર્થવાહ વગેરેની સાથે સુખાસન પર બેશીને ખાનપાન એગ્ય, આનંદ જનક, અને સારા વર્ણગધરસ સ્પર્શવાળા આહારને હર્ષથી ખાવા લાગે. ૭—૮ - ખાવા બાદ પણ તે આહાર માટે આશ્ચર્ય પામી રાજા બીજા જ ને કહેવા લાગ્યું કે અહો આ આહાર કે મનેજ્ઞ હતા? ૯ છે ત્યારે તેઓ રાજાનું મન રાખવા બોલ્યા કે બરાબર તેવો જ હતે. ત્યારે રાજા સુબુદ્ધિ મતિ પ્રત્યે પણ તેમજ કહેવા લાગ્યો. ૧૦ , " : પરંતુ સુબુદ્ધિ રાજાની આ વાત તરફ બેદરકાર રહીને ગુપચુપ રો, ત્યારે રાજાએ તે વાત બીજીવાર અને છેવટ ત્રીજીવાર ઊથલાવી. ૧૧ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ - સોલમે ગુણ. ૩૯૩ अह जंपइ वरमंती, सामिय एयंमि अइमणुन्नेवि, आहारे अम्हाणं, न मणागवि विम्हओ होइ. १२ जं पुग्गला मुहा वि हु, अशुहत्तेणं खणेण जायंति, अमुहा वि हु मुहभावेण परिणमंते खणेणावि. १३ मुहसदा मुहरुवा, मुहगंधा मुहरसा सुहाफासा, મુળ જાતિ, પુગી નg vો. ૪ एवं सुबुद्धि वयणं, न सदहइ नरबई कयावि पुणो, सामंत मंति सहिओ, विणिग्गओ वाहियालीए. १५ परिहो दय अंतेणं, वयमाणो दुरहिगंध अभिभूओ, दढ पिहियवयण नासो, अक्कमिओ कंपि भूभागं. १६ जपेइ मंतिमाई, अहो इमं मंगुलं परिहउदयं, अहिमडय दुरहिगंध, भणंति ते देव एव मिणं. १७ ત્યારે સુબુદ્ધિ મંત્રી બોલ્યો કે હે સ્વામિન્ ! આવા અતિ મનેસ આહારમાં પણ મને લગારે વિસ્મય થતો નથી. ૧૨ કારણ કે શુભ પુદ્ગળ ક્ષણવારમાં અશુભ થઈ પડે છે અને અશુભ પુદ્ગળ ક્ષણવારમાં શુભ થઈ પડે છે. ૧૩ વળી શુભ શબ્દવાળા–શુભ રૂપવાળા–શુભ ગંધવાળા-શુભ રસવાળા–અને શુભ પર્શવાળા-પુત્રને પ્રયોગ કરી અશુભ બની જાય છે. ૧૪ આ મંત્રિનું વચન રાજાએ કબૂલ નહિ કર્યું. બાદ કઈક વેળા રાજા સામંત અને મંત્રિઓ સાથે બહેર ફરવા નીકળે. ૧૫ તે ખાઈને નજીક આવતાં દુધથી મુંઝાઈને મુખ અને નાશિકાને ખૂબ ઢાંકીને તેટલો ભૂમિભાગ પસાર કરવા લાગ્યો. ૧૬ બાદ તે મંત્રી વગેરેને કહેવા લાગે, આ ખાઈનું પાણી સર્ષ વગેરેના મુડદાંથી દુર્ગધ થઈ બહુ ખરાબ થઇ ગયું છે, ત્યારે તેઓ પણ હા પાડવા લાગ્યા. ૧૭ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ तो भणइ सुबुद्धिं पइ, उव्वेयकरं अहोदगं एयं, मंती वि आह नरवर, नहु जुत्तो इत्थ उव्वेओ. १८. जं अगुरु घुसिण घणसार, कुसुमपमुहेहि सुरहिदव्वेहिं, वासियमिता असुहा वि, पुग्गला जति सुहभाव. १९ कप्पूरमाइणो वि हु, अइसुइणो देहमाइ मासज्ज, अमुहा हवंति तम्हा, मुहअमुहकहा न वत्तव्वा. २० | ( તા) पुग्गलाण परीणामं, तेसि नच्चा जहातहा, विणीयतण्हो विहरे, सीईभूएण अप्पणा. २१ अह ईसि फुरियकोवो, नरनाहो जपए महामंति, मा पर मप्पं तदुभय, मेवं कुग्गाहियं कुणसु. २२ चिंतइ मंतिवरिठो, अहो इमो नरवरो कहं होही, परमत्थ विसेसन्नू , जिणपवयण भावियं मई य. २३ ત્યારે રાજા સુબુદ્ધિના પ્રતે કહેવા લાગ્યું કે, અહો! આ પાણી કેવું ઉગ કરનારૂં છે? મંત્રી બોલ્યા કે હે નરવર, એમાં ઉદ્વેગ પામવાનું શું કામ છે? ૧૮ કારણ કે અગર-ચંદન-કપૂર–અને ફૂલ વગેરે સુગધિ દ્રવ્યથી વાસ્યા થકા અશુભ પુગળે પણ શુભ થતા દેખાય છે. અને કપૂર વગેરે અતિશુચિ. પદાર્થો પણ દેહાદિક સાથે સંબંધિત થઈ અશુભ બને છે, માટે, શુભ અને અશુભની વાતજ મ કરે. ૧–૨૦ " એટલા માટે કહેવું છે કે તે તે પુગળને પરિણામ વિચારીને જેમ તેમ તૃષ્ણ દાબીને આત્માને શાંત રાખી વિચરવું જોઈએ. ૨૧ * આમ સાંભળી રાજા જરા ગુસ્સે થઈ સુબુદ્ધિને કહેવા લાગ્યું કે તું આ રીતે પિતા ને પરને અને બન્નેને ખોટા હઠમાં શામાટે તાણે છે? ૨૨ " ત્યારે મંત્રિ વિચારવા લાગ્યો કે, અહ! આ રાજા પરમાર્થના વિશેવને જાણનાર અને જિન પ્રવચનથી ભાવિત બુદ્ધિવાળે શી રીતે થઈ શકે? ૨૩. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ * સેલમ ગુણ. ૩૫ अइपच्च इयनरेहि, संझा समयंमि नवयकुंभेहि, परिहोदग माणाविय, गालिय खेवइ नवघडेसु. २४ पक्खिविय सज्जखारे, ते लंबियमुदिए करावेइ, महया जत्तेण पुणो, सत्त दिणे परिवसावेइ. २५ एवं दुरचं तच्चंपि, सत्त राइंदियं कए संते, तं जाय मुदग रयणं, अत्थं सत्थं फलिहवन्नं. २६ तो तं वासइ मंती, एला सक्करिय माइदव्वेहिं, रन्नो पाणियं घरियं, सहावित्ता इमं आह. २७ . भो भो तुमं निवइणो, भोयण वेलाइ उदग रयण मिणं, उवणिज्ज सोवि जंपइ, जं सामी आणवेइ त्ति. २८ तेणवि तहेव विहिए, राया गुरु हरिस पुलइय सरीरो, सपरियणोवि पसंसइ, अहो इमं उदगरयणं ति. २९ બાદ તેણે સાંજના સમયે પિતાના ખાસ વિશ્વાસુ માણસ મારફત તે ખાઈનું પાણું મગાવીને ગળાવી નવા ઘડાઓમાં રાખી તેમાં સાજીખાર નાખી તેમને મુદ્રિત કરાવીને લટકાવી રાખ્યા, એમ બે ત્રણવાર સાત સાત રાત દિવસ પ્રગ કરતાં તે પાણી સ્ફટિકના માફક સાફ અને છેલ્લું થઈ ઉત્તમ થઈ રહ્યું. ૨૪-૨૫-૨૬ પછી તે પાણીને તે મંત્રિએ એલાયચી અને સાકર વગેરે દ્રવ્યથી વાસિત કર્યું. બાદ રાજાના પાણી લાવનારને બેલાવીને આ રીતે કહ્યું -ર૭ બે ભે, તું રાજાના જમવાની વેળાએ ત્યાં આ પાણી ધરજે, ત્યારે તેણે તે વાત કબૂલ રાખી. ૨૮ બાદ તેણે તેમ કરતાં રાજા પિતાના પરિવાર સાથે તે પાણી પીને ભારે હર્ષથી રોમાંચિત થઈ પ્રશંસવા લાગ્યું કે, અહ! આ કેવું ઉત્તમ પાણી For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तयणु नरिंदो पाणियहरियं सहाविउं भणइ भद्द, आसाइयं को ते, जलरयण मिणं इमो आह. ३० . देव मए दगरयणं, मुबुद्धि सचिवाउ पावियं एयं, .. तो राया सदाविय, मुबुद्धिमति इय भणेइ. ३१ किं मंति तुह अणिठो, अहयं जेणे य मुदग वररयणं, कल्लि भोयणवेला वेलाए जो उवठवसि. ३२ हंहो देवाणुपिया, कत्तो एयं तए समुवलद्धं, पभणेइ मंतिपवरो, तं परिहोदग मिणं देव. ३३ इमिणा मए उदाएण, एरिसं कारियं महीनाह, तं वयण ममन्नतो, रायावि तहेव कारेइ. ३४ तं कमसो जलरयणं, जायं माणसजलं व दणं, जंपेइ मंतिरायं, राया विम्य भरिय हियओ. ३५ . પછી તરત જ રાજાએ પાણી લાવનારને બોલાવી પૂછ્યું કે હે ભદ્ર! તે આ ઉત્તમ પાણી કયાંથી મેળવ્યું ત્યારે તે બે કે હે દેવ, આ ઉદક રત્ન હું સુબુધિ મંત્રિ પાસેથી લાવેલ છું. ત્યારે રાજાએ સુબુદ્ધિ મેત્રિને બેલાવીને આ રીતે કહ્યું. ૩૦-૩૧ હે મંત્રિ, શું તને હું અનિષ્ટ છું કે જે માટે ગઈ કાલે ભજન વેળાએ તારે ત્યાંથી આવેલું ઉદકરત્ન તું હમેશાં મને નથી મોકલાવતો? ૩૨ હે દેવાનુપ્રિય, આ ઉદકરત્ન તે કયાંથી મેળવ્યું છે ત્યારે મંત્રિ બોલ્યા કે હે દેવ, એ તેજ ખાઈનું પાણી છે. ૩૩ અને હે મહીનાથ, આવા આવા ઉપાયે કરીને મેં તે આવું કરાવેલું છે, ત્યારે રાજાને તે વચનની ખાતરી નહિ આવતાં તેણે પિતે તે અજમાયસ કરી છે ત્યારે કેમ કરીને તે પાણી માનસ સરોવરના જળ જેવું ઉત્તમ, બની રહ્યું. ત્યારે રાજા મનમાં વિરામ પામીને મંત્રિને કહેવા લાગે. ૩૪-૩૫. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭. ૧,૧૧- ૧ સોલ ગુણ. देवाणुपिया कत्तो, तए विसेसा इमे परिन्नाया, अइमुहमबुद्धिगम्मा, स आह जिण वयणओ देव. ३६ भणइ निवो जिणवयणं तुहंतिए मंति सोउ मिच्छामि, केवीलपणीय मणहं, धम्म एसो वि साहेइ. ३७ पढम चाउज्जामं, धम्म मुणिजण निवेसियं कहिउं, सम्मईसण मूलं, गिहत्यधम्मपि साहेइ. ३८ . तं सोउ भणइ निवई, अमच्चवर पवयणं तु निग्गंथ, सच्च मणुत्तर मिच्चाइ, सद्दहामी तहिं च्चाइ. ३९ किंतु अहं तुहपासे, सावयधम्भं गहित्तु मिच्छामि, मंती वि भणइ सामिय, मा पडिबंध करेसु ति. ४० तो जियसत्तुनरिंदो, सुबुद्धिमंतिस्स अंतिए तुठो, सम्म दुवालसविहं, गिहत्थधम्मं पवज्जेइ. ४१ હે દેવાનુ પ્રિય, આવા અતિ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય બનાવે તે શાથી જાણી શક્યા છે? ત્યારે મત્રિ બે કે હે દેવ, જિન વચનથી. ૩૬ ત્યારે રાજા બેલ્યો કે હે મંત્રિ, હું તારી પાસેથી જિનવચન સાંભળવા ઈચ્છું છું, ત્યારે મંત્રી તેને કેવળિપ્રણીત નિર્મળ ધર્મ કહેવા લાગે. ૩૭ - મત્રિએ પહેલાં તેને મુનિજનમાં રહેલ ચાતુર્યામ ધર્મ સંભળા, બાદ સમ્યકત્વ મૂળ ગૃહસ્થ ધર્મ સંભળાવ્યો. ૩૮ તે સાંભળીને રાજા બોલ્યો કે હે અમાત્યવર, આ નિગ્રંથ પ્રવચન સત્ય અને સર્વાધિક છે અને હું તેને તથા કરીને શ્રધું છું. ૩૯ પરંતુ (હાલ) હું તારી પાસે શ્રાવક ધર્મ લેવા ઈચ્છું છું, ત્યારે મંત્રિ બોલ્યો કે હે સ્વામિન, વગર વિલબે તેમ કરે. ૪૦ ત્યારે જિતશત્રુ રાજા સુબુદ્ધિ મંત્રિના પાસે હર્ષિત થઈ રૂદ્ધ રીતે બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકારવા લાગે. ૪૧ For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तइया थेरागमणं, वंदण वडियाइ निग्गओ राया, मंतीवि सुणिय धम्म, हिठो विनवइ गुरुपाए. ४२ मुम्हाण मंतिए हैं, पन्चइहं नवरि पुच्छिउं भूवं, . . भणियं गुरुहि भो मंति. मा पमायं करिज्जासि. ४३ अह तेण निवो पुठो, पयंपए मंति निययरज मिणं; पालित्तु किंचि कालं, दुवेवि दिक्खं गहिस्सामो. ४४ एवं होउ त्ति पयंपियंमि सचिवेण दोवि तं रज्ज, . धम्मं तह पालंता, वारसवरिसाइं वोलंति. ४५ इत्तो य तहिं पत्ता, थेरा तेसिं तिए मुणियधम्मो, अहीण सत्तु नियपुत्त ठविय गुरूरज्ज पन्भारो. ४६ मुहबुद्धि सुबुद्धि मुमति संजुओ पवयणं पभावंतो, गिण्हइ वयं नरिंदो, विम्हाविय देवदेविंदो. ४७ -- તેટલામાં ત્યાં સ્થવિર મુનિ પધાર્યા, તેમને વાંદવા માટે રાજા ત્યાં ગયે. ત્યાં મંત્રિએ ધર્મ સાંભળી હર્ષિત થઈ ગુરૂ પાસે વીનતી કરી કે તમારા પાસે હું પ્રવ્રજ્યા લઈશ, કિંતુ રાજાને પૂછી આવું છું, ત્યારે ગુરૂ એલ્યા કે હે મંત્રિ, તરતરત તેમ કર. ૪૨-૪૩ . હવે તેણે રાજાને પૂછતાં રાજા બોલ્યો કે હે મંત્રિ, આપણું આ રાજ્ય કેટલાક વખત લગી પાળીને પછી આપણ બને જણ દીક્ષા લેશું. ૪૪ - મંત્રીએ કહ્યું કે ઠીક. ત્યારે એમજ કરશું એમ કહીને તે બન્ને જણ રાજ્ય અને ધર્મ પાળતા થકા બાર વર્ષ પસાર કરતા હવા. ૪૫ * " એ વેળા ત્યાં ફરીને સ્થવિરો આવ્યા, તેમના પાસે ધર્મ સાંભળીને રાજા પોતાના અદીનશત્રુ નામના પુત્રને રાજ્યભાર સૅપી બુદ્ધિવાન્ સુબુધિ મંત્રિના સાથે મળેલો રહીને પ્રવચનની પ્રભાવને કરતે થકે ઈંદ્રાદિકને વિસમય પમાડી દીક્ષા સ્વીકારતે હ. ૪૬-૪૭. For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ સતર ગુણ. उग्गा उग्गविहारी, वेवि इक्कारसंग सुयधारी, अइसुद्ध बंभयारी, कुणंति दिक्खं निरइयारी. १८ विलसंत सियज्झाणा, रक्खियनी सेसजंतु संताणा, उप्पन्न विमलनाणा, सिद्धि पत्ता मुणि पहाणा. ४९ इति स्पष्टं यस्मा जिनवचन पुष्पैक मधुकृत्सुबुद्धि मैत्रीशः स्वपरहितकर्ता समजनि, विशेषज्ञत्वाख्यं गुण ममल मेनं कृतधियः श्रयंतां संसारस्फुरदुधि पोत प्रतिकृति. ५० इति सुबुद्धि मंत्रि कथा समाप्ता. તેઓ બે ઉગ્ર ઉગ્ર વિહારી થઈને અગ્યાર અંગ ભણું અતિ શુદ્ધ બ્રહ્મચર્ય પાળી નિરતિચારપણે દીક્ષા પાળવા લાગ્યા. ૪૮ તેઓ તમામ જતુઓની રક્ષા કરતા થકા શુકલ ધ્યાનપર ચલે કેવળજ્ઞાન પામી સિદ્ધિ પ્રાપ્ત થયા. ૪૯ આ રીતે જિન વચનરૂપ પુરુષોમાં ભમરાની માફક પ્રીતિધરના સુબુધ્ધિ મંત્રી સ્પષ્ટ રીતે વિશેષજ્ઞત્વ ગુણના ગે સ્વપરહિત કર્ણ થયે. માટે હે બુદ્ધિમાન જને, તમે સંસારથી તારવામાં વહાણ સમાન આ ગુણને ધારણું કરે. ૫૦ આ રીતે સુબુદ્ધિ મંત્રીની કથા છે. , સપ્તશતમ ગુણ. . . . . उक्तो विशेषज्ञ इति षोडशो गुणः संप्रति वृद्धानुगे इति ससदशं गुण मभिधित्सु राह. વિશેષજ્ઞપણારૂપ સેલ ગુણ કહે, હવે વૃદ્ધાનુગપણારૂપ સત્તર ગુણ કહે છે. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (મૂળ ગાથા.) वुढो परिणय बुद्धीपावायारे पवत्तई नेव, वुढाणुगो वि एवंसंसग्गकिया गुणा जेण. २४ (મૂળ ગાથાનો અર્થ.) વૃદ્ધ પુરૂષ પાકી બુદ્ધિવાળા હોવાથી પાપાચારમાં નહિજ પ્રવર્તે, એ રીતે તેની પાછળ ચાલનાર હોય તે પણ પાપાચારમાં નહિ પ્રવર્ત. કેમકે સબત પ્રમાણે ગુણ આવે છે. ૨૪ (ટીકા.) वृद्धः प्रवयाः परिपक्कधिषणः परिणामसुंदरमतिः सद्विवेकादिगुण समन्वित इत्यर्थः * વધુ એટલે અવસ્થાવાન પુરૂષ પરિપકવ બુધ્ધિવાળ એટલે પરિ ણામ સુંદર બુદ્ધિવાળા અર્થાત્ વિવેક વગેરે ગુણેથી સહિત હોય છે. (તથા ) તઃ સુત-વૃત્તિ-ચાર-વ--સંમા, ये वृद्धा स्ते त्र शस्यंते, न पुनः पलितां कुरैः १ જેઓ તપ, વ્યુત, ધર્મ, ધ્યાન, વિવેક, યમ, અને સંયમથી વધેલા હેય તેઓ વૃધ્ધ જાણવા, નહિ કે જેમને ધોળા વાળ આવ્યા હોય તે વૃદ્ધ લેખાય. ૧ - सत्तत्वनिकषोद तं, विवेकालोक वद्धितं, येषां बोधमयं तत्त्वं, ते वृद्धा विदुषां मताः २ " ખરા તત્વરૂપ કસોટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃધ્ધિ પામેલું જ્ઞાનમય તત્ત્વ જેમણે મેળવ્યું હોય તેમને પંડિત જને વૃધ્ધ ગણે છે. ૨ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. 1 TS - - - - प्रत्यासत्तिं समायात, विषयैः स्वांतरंजकैः न धैर्य स्खलितं येषां, ते वृद्धाः परिकीर्तिताः ३ પ્રાપ્ત થએલા મન હરનાર વિષયવડે જેનું વૈર્ય તુટે નહિ તે વૃધે જાણવા. ૩ नहि स्वप्नेपि संजाता, येषां सद्वृत्तवाच्यता, यौवनेपि मताद्धा, स्ते धन्याः शीलशालिभिः ४ જેમના સદાચાર સંબધે સ્વપ્નમાં પણ કોઈ વિરૂદ્ધ બોલી શકે નહિ હોય તેવા ભાગ્યશાળ પુરૂષે વનમાં છતાં તેમને સુશીલ અને વૃદ્ધ માને છે. ૪ રિ , प्रायः शरीर शैथिल्यात, स्यात् स्वस्था मति रंगिनां, तरूणोपि कचित् कुर्याद, दृष्टतत्वोपि विक्रियां. ५ (વળી બીજી બાજુ આમ પણ કહેવાય છે કે, વૃદ્ધાવસ્થામાં - રીરનું જોર કમી પડવાથી પ્રાણિઓની બુદ્ધિ સ્વસ્થ થાય છે, અને તરૂણ તે તત્વને સમજે છતાં પણ કઈ સ્થળે વિકાર પામી જાય છે. ૫ वार्द्धकेन पुन धत्ते, शैथिल्यं हि यथायथा,, तथातथा मनुष्याणां, विषयाशा निवर्तते ६ મનુષ્ય વૃદ્ધાવસ્થા થતાં જેમ જેમ શિથિલ થતું જાય છે, તેમ તેમ તેની વિષય તૃષ્ણ પણ નિવર્તતી જાય છે. ૬ હેપ વિશે, જો તoright तरुणोपि युत स्तेन, वृद्ध वृद्ध इतीरितः ७ (इति) ... (છતાં સારાંશ એ છે કે, જે વૃદ્ધ છતા પણ હે પાદેયના જ્ઞાનથી હીન હેય તે તરૂણેને સરદારજ જાણ, અને તરૂણ છતાં પણ જે હેપાદેયને બરાબર સમજી તે પ્રમાણે ચાલતું હોય તે વૃદ્ધ સમજ. '' For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૨ = = = શ્રી ધર્મરત્ન પ્રકરણ. ___ स एवंविधो वृद्धः-पापाचारेऽशुभकर्मणि-प्रवर्त्तते नैव, માટે એવા પ્રકારને વૃદ્ધ પુરૂષ પાપાચારમાં એટલે ભુંડા કામમાં નહિજ પ્રવર્તે. स हि किल यथावस्थिततत्व मव बुध्यत इति. કેમકે તે ખરેખર યથાવસ્થિત તત્વને સમજેલા હોય છે. यतएव वृद्धो ना हितहतो प्रवर्त्तते, ततो वृद्ध मनुगच्छति य स्तन्मताडसारितया-स वृद्धानुगः-सो प्येवमेव पापे न प्रवर्त्तते इति भावः જે માટે વૃદ્ધ પુરૂષ અહિતના હેતુમાં નથી પ્રવર્તત –તે માટે વૃદ્વના પાછળ ચાલનાર એટલે તેને અનુસરનાર તે વૃદ્ધાનુગ પુરૂષ પણ એજ રીતે પાપમાં નથી પ્રવર્તતે એ મતલબ છે. मनीषि वृद्धानुग-मध्यमवुद्धिवत् બુદ્ધિમાન વૃદ્ધજન પાછળ ચાલનાર મધ્યમબુદ્ધિના માફક, केन हेतुने त्याह,-संसर्गकृताः सांगत्य जनिता गुणा येन कारणेन पाणिनां स्यु, रतएव प्रोक्त मागमे શા હેતુથી એમ છે તે કહે છે – જે કારણે પ્રાણિઓના ગુણે સંસકૃત છે એટલે કે સેબત પ્રમાણે થતા દીસે છે, એથી જ આગમમાં કહેલું उत्तमगुण संसग्गी, सीलदरिदं पि कुणइ सीलदं, जह मेरु गिरिविलगं, तणंपि कणगत्तण मुवेइ (त्ति) ઉત્તમ ગુણવાની સોબત શીળહીનને પણ શીળવાન્ કરે છે, જેમકે મેરૂ પર્વત પર ઊગેલું ઘાસ પણ સનારૂપે થઈ જાય છે. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. (मध्यमवुद्धि चरितं पुन रेवं) अस्त्य त्र भरतक्षेत्रे, पुरं क्षिति प्रतिष्टितं, तत्र कर्मविलासाख्यो, राजा वीर्य निधानभूः ? तस्य प्रणयिनी ज्येष्टा, यथार्था शुभ मुंदरी, अन्या कुशल मालाख्या, शालेव मकलापदां. २ तयो मनीषिवालाख्यौ, पुत्रौ प्रेमपरौ मिथः, स्वदेहोद्यान मन्येशु, स्तौ गतौ क्रीडितुं मुदा. ३ ताभ्या मदर्शि तत्रैकः, पुमा नुबंध तत्परः बालः पाश मपास्या थ, पप्रच्छो दुवंध कारणं. ४ अमुना प्रनितेना ल मित्यु कत्वो लंबयन् पुन:, . निवार्य सादरं पृष्टो, बालेने दं स ऊचिवान्. ५ મધ્યમબુદ્ધિનું ચરિત્ર આ પ્રમાણે છે – આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે, તેમાં બળવાન કર્યવિલાસ નામે રાજા હતે. ૧ તેની યથાર્થ નામવાળી શુભસુંદરી નામે એક સ્ત્રી હતી, અને બીજી સકળ આપદાનીશાળા સમાન અકુશળમાળા નામે સ્ત્રી હતી. ૨ તે બે સ્ત્રીઓના મનીષિ અને બાળ નામે બે પુત્ર હતા, તેઓ - રસપરસ પ્રીતિવાન રહી એકવેળા શરીરરૂપી ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ૩ ત્યાં તેમણે એક માણસને ફ ખાતે જોયે; ત્યારે બાળ તેના ફેસાને દૂર કરી તે માણસને ફાં ખાવાનું કારણ પૂછવા લાગે. ૪ તે માણસ બોલ્યા કે એ વાત પૂછવી મુલતવી રાખો, એમ કહીને તે ફરી ફી લેવા તૈયાર થયે, ત્યારે જેમ તેમ તેને અટકાવીને બાળ તેને આદરથી પૂછવા લાગ્યો, એટલે તે આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ w - - - શ્રી ધર્મરત્ન પ્રકરણ. स्पर्शनाख्यस्य मे भद्र, भवजंतु रभूत् सखा, समं सदागमेनो च्चैः, स मैत्री मन्यदा करोद. ६ . ततः प्रभृति जझे सौ, त्रुटयस्प्रेमा ममो परि, અનાદિરશાળા, કુતુરતાપરત ૭ - अंगीकृत बहु क्लेशः, केश लुंचन लालसः, भकाष्ट शय्या शयनः, प्रांतरक्षाशनो भृशं. ८ | (ગુરુ स्फूर्ज दुर्न स्वलथ्यानो, ज्ञानोत्साहित भावनः, मां मुक्त्वा मदगम्यायां, स ययौ निर्दृती पुरि. १ ततो मित्र वियुक्तेन, मये दं भो श्चिकीर्षितं, . श्रुत्वे ति तत् दृढप्रेमा, प्रीतो बालो भ्यधा दिति. १० હે ભદ્ર! મારું નામ સ્પર્શન છે. મારે એક ભવજંતુ નામે મિત્ર હતું, 'તેણે કેટલેક વખત થયા સદાગમના સાથે મિત્રી બાંધી. ૬ પ . ત્યારથી માંડીને એને મારા પરથી પ્રેમ તૂટયે, તે સ્ત્રી અને પલંગને છેડી સખત તપ તપવા લાગે, ભારે કલેશ સહેવા લાગે, કેશ લુંચન કરવા લાગે, જમીન અને કાઈપર સૂવા લાગે, અને હલકું રૂનું સૂખું ખાવા લાગ્યું. ૭-૮ તે ઊછળતા ધ્યાનમાં ચડી જ્ઞાનથી ભાવનાઓને ઉત્તેજિત કરી, મને છેડને મારાથી જ્યાં નહિ જઈ શકાય એવી નિવૃતિ નામની પુરીમાં જતો રહ્યા છે. ૯ તેથી મિત્રના વિયોગે કરીને હું આમ કરવા લાગે છું. તે સાંભળી તેના તે ટઢ પ્રેમથી ખુશી થઈને બાળ બો -૧૦ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ સતર ગુણ. • ૪૫ irmiminiai मित्र वात्सल्य युक्तानां, दृढ सौहार्दशालिना, परोपकार शीलानां युक्त, मेतद् भवाशां. ११ | (ચાર) मित्रस्य विरहे स्थातुं, क्षण मप्युचितं नहि, मनस्विना मितीवा शु, दिवसेना स्त मीयते. १२ अहो ते मित्र वात्सल्य, महो ते स्थिररागिता, अहो तव कृतज्ञत्व, महो ते साहसं दृढं. १३ भवजंतोः पुनरहो, क्षण रक्त विरक्तता, अहो हृदयकाठिन्य, महो मौढ्य मनुत्तरं. १४.. . तथापि धीर धीरत्वं, कृत्वा हित्वा तथा शुचं, . स्वास्थ्यं धेहि मुदं देहि, मम मित्रं भवा धुना. १५ ' 'મિત્રપર વાત્સલ્ય ધરનાર, મજબૂત પ્રીતિશાળિ, અને પરોપકાર ૫રાયણ તમારા જેવાને એમજ કરવું વાજબી છે. ૧૧ . . જે માટે મનસ્વી પુરૂષને મિત્રના વિરહમાં ક્ષણભર પણ રહેવું ઘટતું નથી એમ વિચારીને જ જુવો મિત્ર (સૂર્ય) ને વિરહ થતાં દિવસ પણ અસ્ત થાય છે. ૧૨ ધન્ય છે તારા મિત્ર વાત્સલ્યને, ધન્ય છે તારી સ્થિરતાને, ધન્ય છે તારી કૃતજ્ઞતાને, અને ધન્ય છે તારા દઢ સાહસને. ૧૩ ભવજંતુની ક્ષણવારમાં થએલી રક્ત વિરક્તતા જુવો ! તેના હદયની કઠોરતા જુ! અને તેની મહા મૂઢતા જુવો ! ૧૪ તે પણ હે ધીર, તું ધીરજ ધરી શેક મેલીને સ્વસ્થ થા અને હર્ષ પામી મારો મિત્ર થા. ૧૫ For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ - ૪૦૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ स्पर्शनो प्याख्य दित्य स्तु, भवजंतु रिवा सि मे, तत स्तेन व्यधा -मैत्री, बालः प्रीतांतरात्मना. १६ સામાનિતરવા, ન નૈ શુમારા, मनीषिणे ति विदधे, बहिर्वृत्त्या त्वसौ सखा. १७ तौ तं वृत्तांत माख्यातं, मातापित्रो यथास्थितं, તો રાઝા મા પરિ, ફર્ષg વિહેંદામ ૨૮ उवाचा कुशला दृष्टा, साधु साध्व सि पुत्रक, यत् त्वया सर्वसौख्यानां, खानि रेष सखा कृतः १९ तुषार इव पद्मस्य, स्वर्भानु रिव शीतगोः, स्पर्शनो यं सखा सौख्य, कारणं मे मुतस्य न. २० gવ વિપદ વિવા, ચિંતા છુમ છું, किंतु नाचीकथत् किंचिद्, गांभीर्यात् स्वसुतं प्रति. २१ (युग्म) સ્પર્શન બે —બહુ સારું, તમે જ મારા ભવજંતુ સમાન છે. ત્યારે બાળ મનમાં ખુશી થઈને તેની સાથે દસ્તી કરવા લાગે. ૧૬ . - મનીષિ નામને કુમાર વિચારવા લાગ્યો કે સદાગમથી એ તજાયેલ હોવાથી નક્કી એ સ્પર્શન ભૂડા આશયવાળે હવે જઈયે, તેથી તેણે બહેરથીજ તેની સાથે દોસ્તી દર્શાવી. ૧૭ તે બે જણાએ તે વૃત્તાંત માબાપને કહી સંભળાવ્યું. ત્યારે રાજા ભારે હર્ષ પામવા લાગે. ૧૮ અકુશળા માતા હર્ષિત થઈ બોલી કે, હે પુત્ર! તે બહુજ ઠીક કર્યું, કે જે આ સર્વ સુખની પ્રાણ સમાન સ્પર્શનને તે મિત્ર કર્યો. ૧૯ શુભસુંદરી વિચારવા લાગી કે, પવને જેમ હિમ બાળે છે, ચંદ્રમાને જેમ રાહ ગ્રસે છે, તેમ આ સ્પશન પણ મિત્ર થયાથી મારા પુત્રના સુખનું કારણ નથી, એમ ચિંતવીને વિષાદ પામવા લાગી, પણ ગાંભીર્ય ધારી તેણીએ પુત્રને કાંઈ કહ્યું નહિ. ૨૦-૨૧ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૪૭. સતરમો ગુણ स्पर्शनमूल शुद्ध्यर्थ, परेद्यवि मनीषिणा, ગાદૂર રોજો, વા નાનાં જરા ૨૨ भद्रा स्य मूळशुद्धिं मे, शीघ्रं ज्ञात्वा निवेदय, यदा ज्ञापयति स्वामी, त्युक्त्वा सौ निरगात् ततः २३ तेना त्मीयः प्रभावाख्यः, प्रैषि प्रणधिपूरूषः प्रस्तुतार्थाय सो न्येशु, र्यात्वा गाद् बोधसन्निधौ. २४ ततः कृतावनामो सौ, बोधेना प्रच्छि सादरं, प्रभाव कथया त्मीयं, वृत्तांतं सो प्यथा ख्यत. २५ इत स्तदा हि निर्गत्य, वाह्यदेशेषु वंभ्रमं, मया नचापि गंधोपि, प्रस्तुतार्थस्य तेष्वथ. २६ . आगा मांतरदेशेषु, तत्रचा पश्य मुल्वणं, पुरं राजस चित्ताख्यं, समंता त्तमसा चित्तं. २७ હવે એક વેળા સ્પર્શનની મૂળ શુદ્ધિ મેળવવા માટે મનીષિએ બોધ નામના અંગરક્ષકને એકાંતમાં બોલાવી કહ્યું કે હે ભદ્ર, આ સ્પર્શનની મૂળ શુદ્ધિ શોધીને મને જલદી જણાવ–ત્યારે સ્વામિની આજ્ઞા કબૂલ કરી તે બેધ ત્યાંથી રવાને થયે. ર૨૨૩ તે બેધે પિતાનો પ્રભાવ નામે પ્રતિનિધિ પુરૂષ આ કામના માટે મોકલાવ્યું. તે કેટલાક દિવસે પાછો આવી બધ પાસે જઈ તેને પ્રણામ કરવા લાગ્યું, એટલે બધે તેને આદરથી પૂછયું કે હે પ્રભાવ, તારે વૃત્તાંત કહે, ત્યારે તે બોલ્યા:–૨૪-૨૫ અહીંથી ત્યારે હું નીકળીને બાહરના દેશમાં ખૂબ રખડે, પણ મને એ વાતને કશે લેશ માત્ર પણ પત્તો મળે નહિ. ૨૬ ત્યારે હું અંદરના દેશમાં આવ્યું, ત્યાં મેં રાજસચિત્ત નામનું ચારે બાજુથી અંધકાર ભરેલું ભયંકર નગર જોયું. ૨૭ . For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. पुरे तस्मि न्नहं यावत् , प्राप्तो राजकुलांतिकं, ताव दुल्लसितोऽकांड, एव कोलाहलध्वनिः २८ ब्रह्मांड भांड संव्यापि, स्फूर्ज दूघणघणारवा, लौल्यादि भूयाधिष्टाना, मिथ्यामाना दयो रथाः २९ गर्जितजि तजीमूता, ममत्वाद्या मतंगजाः, દેવા પૂરત તિ , મજ્ઞાનાધા તુલા ર૦ अनेकरण संघट्ट, प्रौढ नियूंढ साहसाः, चेलु हीतनानास्त्रा, थापलाद्याः पदातयः ३१ (ત્રિમ વિવ) प्रसर्पदर्प कंदर्प, पटहोद्घोषणात् क्षणात्, पाचाली दचलस्थामा, पर मप्यमितं बलं. ३२ . पृष्टो मया थ विषया भिलाषस्यैव पूरूषः, विपाकाख्यः समाचख्यौ, राज्ञः प्रस्थान कारणं. ३३ તે નગરમાં પેસીને હું જે દરબાર ઘર પાસે આવ્યું, તેવામાં મેં ત્યાં એચિંતે લાહલ થતે સાંભળે. ૨૮ ત્યાં લેહ્યાદિક રાજાઓના મિથ્યાભિમાનાદિક રથ પિતાના ઊછળતા ઘણુઘણાટથી બ્રહ્માંડને ભરી નાખતા હતા. ૨૯ મમત્વાદિક હાથીઓ ગાજીને મેઘને પણ હલકો પાડતા હતા, તેમ જ અજ્ઞાનાદિક ઘડાઓ હણહણાટથી દિશાએ ભરી નાખતા હતા. ૩૦ વળી ચા પળ વગેરે પદાતિઓ અનેક લડાઈ લડવાથી મજબૂત સાહસિક બન્યા થકા અનેક જાતના હથિયારે લઈ ચાલતા હતા. ૩૧ - આ શિવાય બીજું પણ તમામ લશ્કર ઊછળતા ગર્વવાળા કદને. પડઘા વાગવાથી તરતે તરત તૈયાર થઈ ચાલવા લાગ્યું. ૩૨ ત્યારે મેં વિષયાભિલાષનાજ વિપાક નામના માણસને પૂછતાં તે આ પ્રસ્થાનનું કારણ નીચે મુજબ કહેવા લાગ્યું. ૩૩ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ સતરમ ગુણ. भो भद्रा त्रा स्ति वैरीन कुंभ निर्भेदकेसरी, मुख्य श्चरटचक्रस्य नरेंद्रो रागकेसरी. ३४ तस्या स्ति मंत्री विषया, भिलाषो नाम विश्रुतः, चंडमार्तडवत् प्रौढ, प्रतापाक्रांत विष्टपः ३५ रागकेसरि देवेन, स मंत्रीशो न्यदा मुदा, जगदे जगदेतनमे, वश्यं कुरु विशारद. ३६ ओ मित्युक्त्वा महामंत्री, विश्ववश्यत्वहेतवे, स्पर्शनादीनि पंच स्व, मानुषाणि समादिशन. ३७ मंत्रिणो चे न्यदा देव, देवशासनतो मया, स्वमानुषाणि प्रेष्यंत, जगत्साधन हेतवे. ३८ तैः साधितं जगत् प्रायो, ग्राहितं देवशासनं, केवलं श्रूयते कश्चित्, सस्याना मीतिसंघवत्. ३९ તે બોલ્યો કે આ લુંટારૂ લશ્કરનો મુખ્ય સરદાર રાગકેશરી નામે રાજા છે, તે વરીઓના હાથીઓના કુંભસ્થળ વિદારવામાં સિંહ સમાન છે. ૩૪ તેને વિષયાભિલાષ નામે પ્રખ્યાત મંત્રી છે, તે પ્રચંડ સૂર્યના માફક પ્રોઢ પ્રતાપથી આખા જગને દબાવનાર છે. ૩૫ તે મંત્રીશ્વરને એક વેળા રાગકેશરી કહેવા લાગ્યો કે હે બુદ્ધિમાન મને તું આ જગત્ વશ કરી આપ. ૩૬ ત્યારે મંત્રીએ તે વાત કબૂલ કરીને જગને વશ કરવા માટે પિતાના સ્પર્શનાદિક પાંચ માણસને બોલાવી ફરમાવ્યું. ૩૭ બાદ કેટલેક વખતે મંત્રિએ રાજાને કહ્યું કે હે દેવ! તમારા હકમથી મેં મારા માણસને જગતને વશ કરવા મોકલાવ્યા છે. તેઓએ પાયે સઘળું જગત્ જીતીને તમારા તાબે કર્યું છે, છતાં એવું સંભળાય છે કે નીપજેલા પાકને જેમ તીડનું ટેળું બગાડે. ૩૮-૩૯ For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ तेषा मुपद्रवकरः, स्फुटोद्भट पराक्रमः, संतोषनामा चरटः, कूटः कपट पाटवः ४० भूयो भूयः पराभूय, तानि तेन कियान् जनः .. देवभुक्तं बहिस्थायां, प्रक्षिप्तो निर्दृतौ पुरि. ४१ त न्यंत्रिवचनं श्रुत्वा, कोपाटो पारुणे क्षणः, तस्यो परि स्वयं देवः, प्रतस्थे रणकर्मणे. ४२ इत चास्मारि देवेन, तातपादा भिवंदनं, तरंगेणे व पाथोधे, वैवले च क्षणा त्ततः ४३ . विपाको थ मया नाथ, संभ्रमोद्भांत चक्षुषा, पृष्टः कोस्य नरेंद्रस्य, पिते ति मम कथ्यतां. ४४ ईषद् विहस्य स प्रोचे, ननु मोहो महा नृपः, त्रिलोकी ख्यात महिमा, दथ्यौ वृद्धो न्यदे ति सः ४५ તેમ આપણ છતાયેલા લોકોને ઉપદ્રવ કરનાર ભારે પરાક્રમવાન સંતોષ નામે બહારવટિઓ કૂડકપટમાં કુશળ રહી વારંવાર કેટલાક જનેને • પકડી પકડીને તમારા ભેગવટાથી બાહેર રહેલી નિવૃતિપુરીમાં નાખ્યા કરે છે. ૪૦-૪૧ મંત્રિનું તે વચન સાંભળીને રાજા કેપના ભરાવથી લાલ નેત્રવાળે બનીને તેની સાથે લડવા માટે જાતે રવાના થયે હતે. ૪૨ એટલામાં તો તે રાજાને બાપને પગે પડવાની વાત યાદ આવ્યાથી તરતે તરત તે દરિયાના મોજાં માફક પાછો વળે છે. ૪૩ ત્યારે હું ભયથી આમ તેમ નજર ફેરવતે થકે વિપાકને પૂછવા લાગે કે આ રાજાને બાપ કોણ છે તે મને કહે. ૪૪ તે લગાર હસીને બોલ્ય, કે શું એટલી પણ તને ખબર નથી કે અરે એ તે ત્રણે લેકમાં વિખ્યાત મહિમાવાળા મેહ નામે મહા નરેદ્ર છે. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ સતર ગુણ. ૪૧૧ iા રિપતી વન, શો રક્ષિતું નાનું, તેના પુના નામ, સાત્રા નિજ . ૪૬ राज्यं देवाय दत्वा थ, शेते मोहो निराकुलः तथापी दं जगत् तस्य, प्रभावेणैव वर्तते. ४७ तदेष मोहराज स्ते, कथं प्रष्टव्यतां गतः, व्याहारि हारि वचनं तत स्तं प्रत्य दो मया. ४८ भवता भद्र पापो हं, साधु साधु प्रबोधितः, परं निवेद्यता मग्रे, किमभूत् सो प्यथा वदत्. ४९ गत्वा सारपरीवार, युक्तो देवः पितुः क्रमौ, ननामै नं च वृत्तांत, मूलतोपि व्यजिज्ञयत्. ५० मोहो वोचत हे वत्स, यन्मदंगस्य बाध्यते, पामाव्याप्त मयस्ये व, त त्सारं किलं संप्रति. ५१ તે વૃદ્ધ થવાથી તેણે વિચાર્યું કે હું પડખે રહીને પણ મારા બળે જગતને વશ રાખી શકીશ, તેથી હવે મારા પુત્રને રાજ્ય સેંપુ. તેથી આ રાગકેશરીને રાજ્ય આપીને તે નિશ્ચિંત થઈ સૂતે છે; છતાં તેના જ પ્રભાવથી આ જગત્ વશમાં રહે છે. ૪૫-૪૬-૪૭ " માટે મેહ રાજાની તારે પરપૂછ કરવાની શી જરૂર છે? આ રીતે તે બોલ્યો ત્યારે મેં તેના પ્રત્યે આ રીતે મીઠું વચન કહ્યું કે હે ભદ્ર, હું નિબુદ્ધિ છું, માટે તેં મને ઠીક પ્રબોધિત કર્યો, પણ હવે આગળ શી વાત છે તે કહે ત્યારે તે બોલ્ય. ૪૮-૪૯ રાગકેશરી પરિવાર સહિત બાપ પાસે જઈ તેના ચરણે નમે, અને તેણે તેને સઘળે વૃત્તાંત સંભળાવ્યું. ૫૦ મહ બે કે હે પુત્ર, એ તે મારા અંગને ખરજની માફક પીડા કરે છે. ૫૧ For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तव त्वं तिष्ट निजं राज्यं, सुचिरं प्रतिपालय, संतोष शत्रुघातार्थ, महं यास्यामि संगरे. ५२ देवः श्रुतीः पिधाया ख्या, दाः शांतं पातकं ह्यदः, अनंतकाल संस्थापि, तातीयं भवताद् वपुः ५३ देवेन वार्यमाणोपि, मोहः सर्वाभि सारतः, स्वयं चचाल भद्रे दं, राज्ञः प्रस्थान कारणं. ५४ इत्युक्त्वा स ययौ तूर्ण, चित्ते दध्या वहं पुनः, अये स्पर्शन संशुद्धिं, र्लब्ध यं सकला मया. ५५ किंत्विदं घटते नायं, यत् संतोषात् पराभवं, स्पर्शनस्या ह स पुन, स्त माचख्यौ सदागमात्. ५६ त तस्या नुचरः कोपि, संतोषो भविता ह्ययं, एवं वितर्कय नागां, प्रमाणं स्वाम्यतः परं. ५७ વાતે તું ઈહાં રહી ચિરકાળ તારું રાજ્ય પાળ, સંતોષ શત્રુને મારવા માટે લડાઇ કરવા હું જ જઈશ. પર ત્યારે રાગકેશરી કાને હાથ દઈ બેલવા લાગ્યું કે હાય હાય, આ તે શા ભેગ મળ્યા ! તમારું શરીર તે અનંત કાળ સૂધી એકજ સ્થાને - હેવું જોઈએ. ૫૩ એમ તેણે વારતાં છતાં પણ મેહ સર્વથી આગળ પડી પોતે ચાલતે થયો છે. એ આ પ્રસ્થાનનું કારણ છે. ૫૪ એમ કહીને તે વિપાક જલદી ત્યાંથી ચાલતો થયે એટલે હું વિચારવા લાગ્યું કે અરે સ્પર્શનની સઘળી શોધ મેં મેળવી, પણ એમાં એણે જે સંતોષથી સ્પર્શનના પરાભવની વાત જણાવી છે તે અઘટમાન લાગે છે, તેથી ફરીને પૂછી જોતાં તેણે સદાગમનું નામ આપ્યું. ૫૫-૫૬ ત્યારે મેં તર્ક કર્યો કે સંતોષ એ સદાગમન કઈક અનુચર હે જોઈએ, એ રીતે વિચાર કરતે થકે હું તમારા આગળ આવ્યો છું. હવે આપ મુત્યાર છે. ૫૭ For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ સતર ગુણ. ૪૧૩ w w w * * * ** * * * * * * * - - बोधेना भिदधे साधु, प्रभावानुष्टितं त्वया, तेनैव सहितो बोधो, ययौ पार्थे मनीषिणः ५८ हतानतिः कुमाराय, तं वृत्तांतं न्यवी विदव, प्रभावं पूज्यामास, प्रीतात्मा नृपनंदनः ५९ मनीषिणा न्यदा पोचे, स्पर्शना ख्याहि किं तव, चक्रे सदागमे नैव, मित्रेण विरहो ननु. ६० तत्रा सीत् किमुता न्यो पि, स स्माहा सीत् परं सखे, कृतं तत्कथया यन्मां, स कदर्थयते भृशं. ६१ कर्ता हि सैव सर्वस्यो, पदेष्टैव सदागमः, भूयः किं तस्य नामे ति, तं पप्रच्छ नृपात्मजः ६२ બે બોલ્યો કે હે પ્રભાવ, તે ઠીક કામ બજાવ્યું. પછી તેને સાથે તેડીને બોધ મનીષિ કુમાર પાસે ગયે. ૫૮ કુમારને નમીને બધે તે વૃત્તાંત સંભળાવ્યો, એટલે કુમાર આનદિત થઈ પ્રભાવને પૂજવા લાગ્યું. ૫૯ પછી મનીષિ કુમારે એક વેળા સ્પર્શનને કહ્યું કે હે સ્પર્શન, શું તને સદાગમેજ મિત્રને વિરહ કરાવ્યો છે કે કેમ તે બોલ. ૬૦ તે કામમાં બીજે પણ કઈ મદદગાર હતો કે કેમ? ત્યારે સ્પર્શન છે કે હા હતે. પણ હે મિત્ર તેની વાત પૂછ નહિ, કારણ કે તે મને બહુ દુઃખ આપે છે. ૬૧ ખરું કહું તે તેજ સઘળે કર્તાહર્ત છે, બાકી સદાગમ તે ફક્ત ઉપદેશ કરનાર છે. ત્યારે કુમારે ફરીને પૂછ્યું કે તેનું નામ શું તે For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. भय उचै सौ, तस्यादं कुरकर्मणः नामा पुच्चरितुं नेश, स्ततो वादी नरेंद्र सूः ६३ વયા નવા મ, વચળ, મીતિઃ વાર્યાં મનાવિ, भद्र नाग्निरित्युक्ते, मुखदाहः प्रजायते. ६४ अथ ज्ञात्वा तिनिर्बंधं, स्पर्शनः स्माह दैन्यभाक संतोष इति दुर्नाम, तस्य पापशिरोमणेः ६५ ܕ नरेंद्रनंदनो दध्या, वियता सकलो व्यहो, प्रभावानीत वृत्तांतो, घटाकोटि मटीकत. ६६ अन्यदाः स्पर्शनः सिद्ध, योगिवत् तत्पुरे विशत, बालो तीव वशीभूतो मनीषी तु तथा नहि. ६७ ताभ्यां सर्वः प्रबंधो यं, स्वस्वमात्रो निवेदितः, उवाचा कुशला बालं, वत्से दं साधु साध्व भूत्. ६८ ત્યારે તે ભયથી વિષ્ફળ થઈ ખેલ્યા કે તે ક્રૂર કર્મીનું તે હું નામ પણ ઉચ્ચારી શકું' તેમ નથી. ત્યારે રાજકુમાર ખેલ્યા કે તારે અમારી આગળ જરાએ ખીક રાખવી નહિ જોઇયે. હું ભદ્ર, અગ્નિ શબ્દ એલ્યાથી કઈ મુખમાં દાહ ઉત્પન્ન થતા નથી. ૬૩-૬૪ ત્યારે બહુ આગ્રહ થતે જાણી સ્પશન દીનતા ધરી ખેલ્યું કે તે પાપિઆના શિરામણિનું સાષ એવુ નામ છે. ૬૫ . ત્યારે રાજકુમાર વિચારવા લાગ્યા કે આટલાથી હવે પ્રભાવ આણેલે તમામ વૃત્તાંત ઘટિત થઈ જાય છે. ૬૬ બાદ એક વેળા સિદ્ધ યોગિની માફક સ્પર્શન તે નગરમાં પેઠા, ત્યારે બાળ કુમાર તે તેને ધૃમ વશીભૂત થઈ રહ્યા પણ મનીષિ કુમાર તેવા વશ નહિ થયેા. ૬૭ તેમણે આ સર્વ પ્રમધ પોતપોતાની માતાને જણાવ્યેા. ત્યારે અકુશળા એટલી કે હે પુત્ર! બધુ ઠીક થયું છે. ૬૮ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ સતરમો ગુણ. ' स्वसुतं मधुरै वाक्य, बभाषे शुभ सुंदरी, वत्सा स्य पापमित्रस्य, संबंध स्ते न सुंदरः ६९ सो भ्यधा देवमेवैतत् , मातः किं क्रियते परं, प्रतिपन्न मकाले हि, सतां हातुं न युज्यते. ७० शुभ सुंदर्यथा वोच, दहो ते वत्स सन्मतिः, अहो ते नतवात्सल्य, महो ते नीति नैपुणं. ७१ नाकांड एव मुंचंति, सदोष मपि सज्जनाः, प्रतिपन्नं गृहस्थायी, तत्रोदाहरणं जिनः. ७२ यस्तु मूढतया काले, प्राप्तेपि न परित्यजेत्,... स दोषं लभते तस्मात्, संक्षयं नात्र संशयः ७३ હવે શુભ સુંદરી પિતાના પુત્રને મધુર વાક્યથી કહેવા લાગી કે હે વત્સ, આ પાપ મિત્રની સાથે સંબંધ રાખવો તારે સુંદર નથી. ૬૯ તે બોલ્યો કે હે માતા, તારી વાત ખરી છે, પણ શું કરું, જે માટે કબૂલેલાને વગર પ્રતા સજજોએ છોડવું જોઈએ નહિ. ૭૦ - શુભ સુંદરી બેલી કે હે પુત્ર, તારી પવિત્ર બુદ્ધિને ધન્ય છે, નમેલા ઊપર વત્સલ રહેવાના તારા કામને ધન્ય છે, અને તારી નીતિ નિપુણતાને પણ ધન્ય છે. ૭૧ જે માટે કહેલું છે કે, સજજન પુરૂષ સદેષ વસ્તુને પણ વગર પ્રસ્તાવે છેડી દેતા નથી આ બાબતમાં પરણીને ઘરવાસમાં રહેતા તીર્થકરજ ઉદાહરણ છે. ૭૨ પણ જે પુરૂષ અવસર પ્રાપ્ત થતાં પણ મૂઢ બની સદેષને ત્યાગ નહિ કરે છે તેથી ક્ષય પામે છે એ વાતમાં સંશય નથી. ૭૩ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ कर्म विलास राजो पि, तजज्ञात्वा दयिता मुखाव, तुष्टो मनीषिणो गाढं, रुष्टो वालस्य चोपरि. ७४ अभू त्यक्तान्य कर्तव्यो, बालः स्पर्शन दोषतः, विलसन् मृद्वपस्मारो, त्सार मारित चेतनः ७५ तन्मूलशुद्धि माख्याय, बालः प्रोक्तो मनीषिणा, स्पर्शने त्र रिपौ भ्रात, र्मा विश्नंभ कृथाः कचित्. ७६ बालो ज जल्प हे बंधो, निःशेष सुखदायकः, अयं वरवयस्यो मे, कथं शत्रु स्त्वयो दितः ७७ दध्यौ मनीषी बालो य, मुपदेशशतै रपि, आकार्य करणो द्युक्तो, निषेधुं पार्यते नहि. ७८ अकार्ये दुर्विनीतेषु, प्रवृत्तेषु ततः सदा, न किंचि दुपदेष्टव्यं, सता कार्या वधीरणा. ७९ કર્મવિલાસ રાજા પણ સ્ત્રીઓના મુખથી તે વાત જાણીને મનીષિના ઊપર ખુશી થયે અને બાળના ઉપર ગુસ્સે થયે. ૭૪ હવે બાળકુમાર સ્પર્શનના દેષથી બીજું કામ છેડી વિલાસમાં પડે થકે લગાર છકેલે અને કામથી ચેતનહીન બની ગયે. ૭૫ - ત્યારે મનીષિ કુમારે સ્પશનની મૂળ શુદ્ધિ જણાવીને બાળને કહ્યું, કે હે ભાઈ આ સ્પર્શન શત્રુને તું કેઈ સ્થળે પણ વિશ્વાસ કરીશ નહિ. ૭૬ બાળ બોલ્યો કે હે બંધુ! આ તો સકળ સુખદાયક આપણે ઉત્તમ મિત્ર છે, તેને તું શત્રુ કેમ કહે છે? ૭૭ મનીષિ વિચારવા લાગ્યું કે, આ બાળ અકાર્ય કરવામાં તૈયાર થએલ છે, માટે સેંકડે ઉપદેશથી પણ એ કાશે નહિ. ૭૮ જે માટે એમ કહેવું છે કે, દુવિનીત જને અકાર્યમાં પ્રવર્તે ત્યારે સત્યરૂષે તેમને ઉપદેશ નહિ કરતાં ઉપેક્ષા કરવી જોઈએ. ૭૯ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ ૪૧૭ इत्या लोच्य स्वयं चित्ते, हित्वा बालस्य शिक्षणं, स्वकार्य करणो द्युक्तो, मनीषी मौन माश्रितः ८० अथ सामान्य रुपाख्या, प्रिया तस्यैव भूपतेः, अस्ति मध्यम बुद्ध्याख्य, स्नस्या श्च तनयो नयी. ८१ तदा देशांतरा दागात्, स दृष्ट्वा स्पर्शनं मुदा, बालं पप्रच्छ कोयं ना, स ऊचे तस्य वल्गितं. ८२ ततो बालस्य वचनात, स्पर्शनो मध्यमांगके, प्राविशव तेन जज्ञे सो, बालबद् विव्हलाशयः ८३ मनीषी तत्तु विज्ञाय, मध्यमाय न्यवेदयत्, मूलात् स्पर्शन संशुद्धिं, स दध्यौ संशयाकुलः ८४ એમ પિતે મનમાં વિચારીને મનીષિ કુમાર બાળને શિક્ષણ આપવાનું છોડી પિતાનું કામ કરવામાં તત્પર બની માન ધરી રહ્યા. ૮૦ હવે તે રાજાની સામાન્યરૂપા નામની એક રાણી હતી, અને તેને મધ્યમબુદ્ધિ નામે પુત્ર હતો. ૮૧ તે તે વખતે દેશાંતરથી ઘરે આવ્યા, તે સ્પર્શનને જોઈ હર્ષિત થઈ બાળને પૂછવા લાગ્યું કે આ કોણ છે? ત્યારે બાળે તેની ઓળખાણ આપી. ૮૨ પછી બાળના કહેવાથી સ્પર્શન મધ્યમબુદ્ધિના અંગમાં પેઠે, તેથી તે બાળની માફક વિષ્ફળ ચિત્તવાળ બને. ૮૩ મનીષિને તે વાતની ખબર પડતાં તેણે મધ્યમબુદ્ધિને સ્પર્શનની મને નથી કીધેલી શોધ જણાવી, ત્યારે મધ્યમબુદ્ધિ સંશયમાં પડી વિચારવા લાગે. ૮૪ For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. wwww एकतः स्पर्श सत्सौख्य, मन्यतो भ्रातृवारणं .... नहिं जानाम्य हे सम्यक् , किं विधातुं ममो चितं. ८५ तत् पृच्छामि सदासौख्य, जननी जननी मिति, ध्यात्वा निवेद्य वृत्तं स्वं, कृत्यं पप्रच्छतां ततः ८६ जगाद सापि माध्यस्थ्य, मधुना धेहि नंदन, कालांतरे तु वलिनं पक्ष निदोष माश्रयेः ८७ () संशयापन चित्तल, भिन्ने कार्यदये सता, कार्यः कालविलंबो त्र, दृष्टांतो मिथुनद्रयं. ८८ ... (તથા) पुरे कस्मिन्नृजो राज्ञः, प्रगुणा नाम पत्नय भूत्, . तस्या श्च तनयो भुमो, वधू वा कुटिलाभिधा. ८९ એકબાજુ રપશન તરફનું મઝાનું સુખ રહેલ છે, અને બીજી બાજુ ભાઈવારે છે, માટે મારે શું કરવું ઉચિત છે તે હું બરાબર જાણી શકતા નથી. ૮૫ માટે મારૂં સદા સુખ ચાહનારી માતાને પૂછી જોઉં એમ વિચારી તેણે માને સઘળો વૃત્તાંત કહીને પોતે શું કરવું તે પૂછ્યું. ૮૬ "" - તે બેલી કે હે નંદન ! હાલ તું મધ્યસ્થ રહે, વખત આવે જે બળવાન અને નિર્દોષ પક્ષ જણાય તેને પકડજે. ૮૭ જે માટે કહેવું છે કે, બે જાદા જુદા કામમાં સંશય ઊભો થતાં તે સ્થળે કાળવિલંબ કરવો જોઈએ. એ બાબત બે જોડલાનું દૃષ્ટાંત છે. ૮૮ બે જોડલાનું દૃષ્ટાંત આ રીતે છેએક નગરમાં રૂજુ નામે રાજા હતા. તેની પ્રગુણા નામે પત્ની હતી. તેને મુગ્ધ નામે પુત્ર હતો અને અકુટિલા નામે તેની વહુ હતી. ૮૯૯. For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૧૯ . * * * * * * * *** * * * पुष्पोच्चयकृते न्ये ग्रु, स्ते मुग्धाकुटिले मधौ, स्वगेहोपवने यातां, गृहीत्वा हेममूर्षिके. ९० कः पूर्व पूरये च्छूप, मित्याशयपरौ मिथः, दूर दूरतरं जाती, तन्वा नौ कुसुमोच्चयं. ९१ इत श्च व्यंतरयुगं, तत्रा गात् केलिलालसं, देवी विचक्षणा नाम, देवः कालज्ञ संज्ञितः ९२ देवो देवानुभावेना, नुरक्तोऽकुटिलां प्रति, मुग्गं प्रति पुन देवी, देवो वादीत् प्रिया मथ. ९.३ प्रिये गच्छ पुरो यावद्, भूपालोपरना दितः, पुष्पाण्या दाय पूजार्थ, मेप आयामि सत्वरं. ९४ संकेतं च तयो ख़त्वा, विभंगेन मुरः क्षणात्, विधाय मुग्यरुपं स्वं, पुप्पै भृत्वा थ मूर्पिकां. ९५ હવે તે મુગ્ધ અને અકુટિલા એક વેળા વસંત ઋતુમાં સોનાનાં સુપડાં લઈને પોતાના ઘરના નજીકના બગીચામાં ફૂલ વીણવા ગયાં. ૯૦ , બાદ તેઓ પહેલું સૂપડું કેણ ભરે છે એવા આશયથી ફૂલ એકઠાં કરતાં થકાં એક બીજાથી છેટે છેટે થતાં ગયાં, ૯૧ એટલામાં ત્યાં કીડા કરતું એક વ્યંતરનું જેટલું આવ્યું. તેમાં જે દેવી હતી તેનું વિચક્ષણ એવું નામ હતું અને દેશનું નામ કાળ હતું. ૯૨ ' હવે દૈવયોગે તે દેવ અકુટિલા ઉપર મોહિત થઈ પડે અને દેવી મુગ્ધ પ્રતે મોહિત થઈ ત્યારે દેવ પિતાની પ્રિયાને કહેવા લાગ્યો કે હે પ્રિયા, તું આગળ ચાલ. હું આ રાજાના ઉપવનમાંથી પૂજાના અર્થ ફૂલે લઈને જલદી તારી પાછળ આવું છું. ૯૩-૯૪ પછી તે સ્ત્રી ભરના સંકેતને પિતાના વિલંગ જ્ઞાનથી જાણી લઈને તે દેવ મુગ્ધનું રૂપ કરી સૂપડાને ફુલથી ભરી અકુટિલા પાસે આવી કહેવા લાગ્યો. ૯૫ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. w w w* * * *, wh-v------ आगा दकुटिलापार्थे, जितासि त्वं प्रिये भणन्, विपन्नां तां च संभाष्य, निनाय कदलीगृहे. ९६ एवं विचक्षणा प्या श्व, कुटिला रूप धारिणी, प्रतार्य मुग्धकं निन्ये, तदैव कद लीगृहे. ९७ त द्वीक्ष्य मुग्धधी मुग्धो वितर्काकुलितो जनि, वभूव विस्मयस्मेरा,ऽकुटिलाऽकुटिलाशया. ९८ दध्यौ देवांगना केयं, द्वितीया हुं मम प्रिया, तत्पर स्त्री कृता संगं, हन्म्येनं पुरूपाधमं. ९९ स्वैरिणी दयितां चेमां, पीडवामि दृढं तथा, असौ यथा नरे न्यत्र, विधत्ते न मनोपि हि. १०० यता स्वयं सदाचार भ्रष्टस्य मम नोचितं, कर्तु मेतादृशं कर्म, त द्वरं कालयापना. १०१ કે હે પ્રિયા, મેં તને જીતી છે. તે સાંભળી તે જરા જખવાણી પ. તેને તે કેળના ઘરમાં લઈ ગયે. ૯૬ એ રીતે વિચક્ષણ પણ જલદી અકુટિલાનું રૂપ ધારણ કરીને મુશ્વને ભેળવીને તેજ કેળના ઘરમાં લઈ આવી ૯૭ તે જોઈને મુગ્ધ બુદ્ધિવાળે મુગ્ધ અનેક વિતર્ક કરવા લાગે તથા અકુટિલ આશયવાળી અકુટિલા પણ આશ્ચર્યચકિત થઈ રહી. ૮ ' હવે દેવ વિચારવા લાગ્યું કે આ સ્ત્રી કેણ છે? હા એ મારી પ્રિયા જ છે, માટે પરસ્ત્રીમાં આસંગ કરનાર આ પુરૂષાધમને મારી નાખ્યું. અને આ સ્વેચ્છાચારિણી મારી દચિતાને પણ ખૂબ પીડું કે જેથી તે બીજા કોઈ માણસ પર ફરીથી નજરજ નાખે નહિ. ૯૯-૧૦૦ અથવા તે હું પોતેજ સદાચારથી ભ્રષ્ટ થયું છે, માટે એવું કામ મારે કરવું ઉચિત નથી, માટે કાળક્ષેપ ક સારો છે. ૧૦૧ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૨૧ = = = ध्यात्वा विचक्षणा प्येवं कालक्षेपपरा भवत्, क्षणं प्रक्रीड्य तत्रा गात्, स्वहे त च्चतुष्टयं. १०२ . तद् दृष्ट्वा सप्रियो राजा, प्रीत आख्या दहो सुतः, वधू श्च मे द्विगुणिता, वनदेव्या प्रसन्नया. १०३ सकलेपि पुरे हर्षा, महोत्सव पचीकरत् , तेषां चतुर्णा यप्येवं, ययौ कालः कियानपि. १०४ अथ तत्र पुरे मोह, विलयाख्ये सुकानने, मूरि प्रबोधको नाम, ज्ञानवान सम वासरत्. १०५ अथ लोका नरेंद्रा या वंदनायै सुनीशितुः, निर्ययु भगवां स्तेभ्य इति चक्रे मुदेशनां. १०६ શ મા વિષે જામ, કામાવિવા, कामार्थनापरा जीवा, अकामा यांति दुर्गतिं. १०७ આ રીતે વિચક્ષણા પણ વિચાર કરીને કાળક્ષેપમાં તત્પર થઈ પછી થડીવાર રમીને તે ચારે ઘરે આવ્યાં. ૧૦૨ તે જોઈને રાણી સહિત રાજા ખુશી થઈબો કે, અહો! મારો દી. કરે તથા વહુ વનદેવીએ પ્રસન્ન થઈ બેવડા કરી આપ્યાં. ૧૦૩ તેથી તેણે આખા નગરમાં મહોત્સવ કરાવ્યું. આ રીતે તે ચારેનો કેટક કાળ પસાર થ. ૧૦૪ હવે તે નગરમાં મેહવિલય નામના વનમાં પ્રબોધક નામે જ્ઞાનવાન આચાર્ય પધાર્યા. ૧૦૫ ત્યારે રાજા વગેરે લોકો તે મુનીશ્વરને વાંદવા ગયા, તેમના પ્રત્યે સૂર રિએ નીચે મુજબ ઉત્તમ દેશના આપી. ૧૦૬ કામ શલ્ય સમાન છે, કામ આશીવિષ સમાન છે, કામને ઈચ્છતા થકા છ અકામ રહ્યા છતાં પણ દુર્ગતિ પામે છે. ૧૦૭ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तत् शृण्वतो गुरो क्यिं, तयो देवी पर्वणोः. પારું વિશ્વર, નાના જવાના, ૨૦૮ अत्रांतरे तयो देहात् कृष्ण रक्ताणु संचयैः નિતે માના, ઘટિતૈ ના નિતંલિ. ૧૦૧ सा च भागवतं तेजो, ऽहंती पर्पदो बहिः, गत्वा पराङ्मुखी झ्या, वनस्थे दुस्थिताशया. ११० अथो स्थाया बदद देवः, सपियो भगव न्नहं, कथ मस्मा महापापा, मुच्ये प्रोचे मुनीश्वरः १११ नायं भो भवतो र्दोषः, कित्व स्याः पापयोषितः, कासा विति गुरूः पृष्टः, प्राहा ऋतकिरा गिरा. ११२ તે ગુરૂનું વાકય સાંભળતાં તે દેવ અને દેવીનું મોહજાળ નાશ પામ્યું, અને તેમને સમ્યકત્વની વાસના પ્રાપ્ત થઈ ૧૦૮ . એટલામાં તેમના શરીરમાંથી નીકળતા કાળા રાતા પરમાણુથી બનેલી, ભયંકર આકૃતિવાળી એક સ્ત્રી નીકળી. ૧૦૯ તેણે ભગવાન નું તેજ સહી નહિ શકવાથી પર્ષદાની બાહેર પરા મુખ ધારીને દિલગીર થઈ થકી ઊભી રહી ૧૧૦ હવે પિતાની પ્રિયા સહીત દેવ ઊઠીને બોલ્યો કે હે ભગવન, , આ મહાપાપથી શી રીતે મુક્ત થાઉં ? ત્યારે મુનીશ્વર બોલ્યા –૧૧૧ હે દેવ, આ તમારો વાંક નથી, પણ એ બધો એક પાપણું સ્ત્રીને વાંક છે. ત્યારે તેમણે પૂછ્યું કે તે કોણ છે? ત્યારે અમૃત ઝરતી વાણીએ ગુરૂ બેલ્યા ૧૧૨ For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૨૩ भद्रौ विषयतृष्णे यं, दुर्जया त्रिदशै रपि, रजनीव तमिस्रस्य, सर्वदोषततेः पदं ११३ शुद्ध स्फटिक संकाशौ, स्वरूपेण युवां पुनः, एषैव सर्वदोषाणां, कारणत्वेन संस्थिता. ११७ इह स्थातु मशक्ते ति, दूर प्रेषा स्थिता धूना, भवंतो मत्समीपा च्च, निर्गच्छंती प्रतीक्षते. ११५ तौ पोचतुः कदा स्वामिन , मोक्षो नौ भविता नया, गुरूः प्राह भवे नात्र, परं भावी भवांतरे. ११६ किंतु सम्यक्त्व महात्म्यात् , नात्यंत नौ विवाधिका, प्रतिपन्नं तत स्ताभ्यां, सम्यक्त्वं मोक्षसौख्य दं. ११७ रूजुराट् प्रगुणा देवी, स मुग्धोऽकुटिला तथा, अथो विज्ञपयामासु, गुरु स्वस्व विडंबनां. ११८ હે ભદ્ર, આ તે વિષય તૃણ છે, તેને દેવો પણ જીતી શકતા નથી. તે સર્વ દેષ રૂપ અંધકારને વિસ્તારવા રાત્રિ સમાન છે. ૧૧૩ " તમે તે સ્વરૂપે નિર્મળ સ્ફટિક જેવા છે. બાકી આ સ્ત્રી જ સર્વ દેજેના કારણપણે રહેલી છે. ૧૧૪ - તે ઈહાં રહી શકવા અસમર્થ હોવાથી હમણું તે દૂર થઈ ઊભી છે, અને તમે મારી પાસેથી ઊઠી કયારે રવાના થશો તેની વાટ જોતી ઊભી છે. ૧૧૫ - તેઓ બોલ્યા કે હે ભગવન, અમારે તેનાથી ક્યારે છૂટકારે થશે? ગુરૂ બેલ્યા કે આ ભવમાં તે થનાર નથી, બાકી ભવાંતરમાં થશે. . પરંતુ સમ્યકત્વના પ્રભાવથી તે હવે તમને પીડા કરી શકશે નહિ. એ સાંભળી તેમણે મોક્ષસુખ આપનાર સમ્યકત્વ અંગીકાર કર્યું. ૧૧૬-૧૧૭ હવે ત્રાજુ રાજા પ્રગુણું રાણી, મુગ્ધ કુમાર તથા અકુટિલા વધું, એ ચારે જણે ગુરૂપ્રત્યે પોતપોતાની વિટંબના કહી. ૧૧૮ આ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अत्रांतरे तदंगेभ्यो, निर्गतैः परमाणुभिः, घटितं वर्णतः श्वेतं, डिंभ मेक मदंभकं. ११९ रक्षितानि मया यूयं, ब्रुवाण मिति चो च्चकैः, पश्यद्गुरो मुखांभोज, सर्वेषां पुरतः स्थितं. १२० (युग्मं) द्वितीयं कृष्णवर्णाभं, डिंभ तदनु निर्ययो, ततो जातं महाकृष्णं, डिंभरूप तृतीयकं. १२१. . आहत्य तच्च शुक्लेन, वर्द्धमानं निवारितं, ततो द्वे अपि ते कृष्णे, निर्गते गुरुपर्षदः १२२ गुरुः प्रोवाच भो भद्रा, न दोषो वोत्र कश्चन, अज्ञान पापाभिधयोः, किंत्वसौ कृष्णभियोः १२३ (તથા) यत्तावदिद मज्ञानं, युष्मदेहा द्विनिर्गतं, एतदेव समस्तस्य, दोपदस्य कारणं. १२४ એ અવસરે તેમના અંગમાંથી નીકળેલા ધેળા પરમાણુથી બનેલું એક નિષ્કપટી બાળક નીકળી પડ્યું. તે બોલ્યું કે મેં તમને બચાવ્યા છે, એમ કહી તે ગુરૂના મુખને જેતું થયું બધા આગળ ઊભું રહ્યું. ૧૧૯-૧૨૦ ત્યારબાદ તેમના શરીરમાંથી એક કંઈક કાળા વર્ણવાળું બાળક નીકળ્યું, તથા ત્યારબાદ ત્રીજું અતિશય કાળું બાળક નીકળી પડ્યું. ૧૨૧ તે ત્રીજું બાળક પિતાનું શરીર વધારવા માંડયું, એટલે ધોળા બાળકે તેને ધ૧પો મારીને અટકાવ્યું. બાદ તે અને કાળા બાળકો ગુરૂની ૫ર્ષદામાંથી રવાને થયા. ૧૨૨ ગુરૂ બોલ્યા કે હે ભદ્રો, આ બાબતમાં તમારે દેષ મુદ્દલજ નથી. કિંતુ આ અજ્ઞાન અને પાપ નામના કાળા બાળકને જ દેષ છે. ૧૨૩ તે આ રીતે કે તમારા શરીરમાંથી જે આ પહેલાં અજ્ઞાન નીકળ્યું, તેજ સમરત દેનું કારણ છે. ૧૨૪ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ સતરમ ગુણ. ૪૨૫ अनेन वर्तमानेन, शरीरे जंतवो यतः, कार्या कार्य न जानंति, गम्यागम्यादिकं तथा. १२५ ततः पापं निवघ्नंति, दुःखदंदोलिदायकं, यत्तु पूर्व सितं डिभं, तदार्जेब मुदाहृतं. १२६ अज्ञाना दुर्द्धमानं हि, पापं वो वार्यता मुना, रक्षितानि मया यूय, मत एवंद माख्यत. १२७ (થા) धन्याना मार्जवं येषा, मेत च्चेतसि वर्तते, अज्ञाना दाचरंतोपि, पापं ते स्वल्पपातकाः १२८ तदेवं विधभावानां, भद्राणां युज्यते धुना, अज्ञानपापे निषूय, सम्यग्धर्म निषेवणं. १२९ उपादेयो हि संसारे, धर्म एव बुधैः सदा, विशुद्धो मुक्तये सर्व, यतो न्यत् दुःखकारणं. १३० એ જ્યાં લગી શરીરમાં વર્તે છે ત્યાં લગી જંતુઓ કાર્યકાર્ય જાણું શકતા નથી, તેમજ ગમ્યાગઓ પણ જાણતા નથી. ૧૨૫ તેથી તેવા છ દુઃખને દેનારૂં પાપ વધારે છે. હવે જે સૌ પહેલાં ઘળું બાળક નીકળ્યું હતું તે આર્જવગુણ જાણ. ૧૨૬ અજ્ઞાનથી તમારું પાપ વધતું હતું તેને એણે રેકી પાડયું, અને તમને મેં બચાવ્યા છે એમ પણ એજ બેહ્યું હતું. ૧૨૭ તે માટે જેમના ચિત્તમાં આર્જવ વર્તે છે, તેમને ભાગ્યશાળીજ ગણવા, તેઓ અજ્ઞાનથી પાપ આચરે છે, છતાં તેમને બહુ થોડું પાપ લાગે છે. ૧૨૮ માટે આવા પ્રકારના તમે ભદ્ર જનોને હવે અજ્ઞાન અને પાપને દૂર કરી સમ્યફ ધ સેવ ઘટે છે. ૧૨૯ પંડિતાએ મુક્તિ મેળવવા માટે આ સંસારમાં વિશુદ્ધ ધર્મને જ સદા ગ્રહણ કરવું જોઈએ, જે માટે બીજું સઘળું દુઃખનું કારણ છે. ૧૩૦ For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अनित्यः प्रिय संयोग, इर्ष्या शोकादि संकुलः, अनित्यं यौवनं चापि कुत्सिता चरणास्पदं. १३१ अनित्यं सर्वमेवेह भवे वर्द्धितरंगवत्, अतो वदत किं युक्ता, कचि दास्था विवेकिनां. १३२ श्रुत्वेति राज्ये संस्थाप्य, शुभचाराभिधं सुतं, मात्राजी दृजुभूपालो, जायापुत्र वधू युतः १३३ ततस्ते कृष्णरूपे द्रे, डिंभे तूर्ण पलायिते, शुकलरूपं पुन डिंभं प्रविष्टं तनुषु क्षणात् १३४ ? कालज्ञेन तत थित्ते, सभार्येण विचितितं, तश्या हो धन्यता मीषां येः प्राप्तं व्रतं मार्हतं १३५ , वयं तु देवभावेन, व्यर्थकेना त्र वंचिताः, यद्वा सम्यक्त्व समाप्त्या सुधन्या वय मध्यहो. १३६ પ્રિય સચાગ અનિત્ય અને થ્યા તથા શાકાદિકથી ભરપૂર છે, વળી ચાલન પણ ભૂડા આચરણનુ ઘર હોઇ અનિત્ય છે. ૧૩૧ આ ભવમાં દરિયાનાં મોજાં માઢ્યું સઘળું અનિત્યજ છે. માટે બેલે કે વિવેકિ જનાને કાઇ ઠેકાણે પણ આસ્થા ધારવી યુકત છે વારૂ ? ૧૩૨ આવું સાંભળીને શુભાચાર નામના પુત્રને રાજ્યમાં સ્થાપી, ઋજુ રાજા પોતાની સ્ત્રી, પુત્ર તથા વધૂ સાથે પ્રત્રજિત થયા. ૧૩૩ ત્યારે તે કાળા વર્ણવાળા એ બાળક જલદી નાશી પરવાર્યા, અને ધેાળા રૂપવાળુ ખાળક ઝટ પાછું તેમના શરીરમાં પેઠુ. ૧૩૪ ત્યારે દેવી સહિત દેવે વિચાયું કે જીવે એમને ધન્ય છે કે જેમણે અર્હત્ પ્રણીત દીક્ષા લીધી છે. ૧૩૫ અમે તે આ વ્યર્થ જનાર દેવભવ પામી ડગાયા છીયે, અથવા તે સમ્યકત્વ પામવાથી અમે પણ ધન્યજ ગણાઇંચે. ૧૩૬ . For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૨૭. सहर्षा वथ तौ सूरेः, प्रणम्य चरणद्वयं, तेना नुशिष्टौ स्वस्थानं, प्रापतं देवदंपती. १३७.. इदं पुत्र मया तुभ्यं, कथितं मिथुनद्वयं, संदिग्धे थे हि तत्काल, विलंबो गुणभाजनं. १३८ य दादिशति मा मंब कर्ता हं त त्तथैव हि, इति जल्पन् मुदा मध्यः प्रपेदे जननी वचः १३९ बालो प्यथ स्वमित्रेण, मात्राऽकुशलमालया, ...., अधिष्टितो भवद् गाढ, मकृत्यकरणा दृतः १४०. कुविंद दुबमातंग, जातीयास्वपि तदशः, अति लौल्येन नारीपु, प्रावर्तत निरंतर. १४१ ... तत श्च गतलज्जो यं, पापिष्टः कुलदूषणः एवं स निंद्यते लोकै, नंच पापा न्निवर्त्तते. १४२ પછી તેઓ હર્ષથી સૂરિના ચરણે નમી તેમની શિક્ષા સ્વીકારી તે દેવદેવી સ્વસ્થાને ગયાં. ૧૩૭ આ રીતે હે પુત્ર, તને મેં બે જોડલાંની વાત કહી, માટે સંદેહ - રેલી વાતમાં કાળ વિલંબ કરવાથી ફાયદો થાય છે. ૧૩૮ ત્યારે મધ્યમબુદ્ધિ બોલ્યા કે હે માતા, જેમ તમે ફરમાવ છો તેમજ હું કરનાર છું, એમ બોલીને તેણે હર્ષથી માતાનું વચન કબૂલ રાખ્યું. ૧૩૯ - હવે પેલી તરફ બાળ કુમાર પિતાના સ્પર્શન મિત્ર તથા અકુશળમાળા માતાના વશમાં રહી અકૃત્ય કરવામાં અતિશય ફસી પડે. ૧૪૦ તે ઢેડ અને ચાંડાળ જાતિની સ્ત્રીઓમાં પણ અતિ લુબ્ધ થઈ નિરતર વ્યભિચાર સેવવા લાગે. ૧૪૧ | ત્યારે લોકો તેને નિદવા લાગ્યા કે, આ નિર્લજજ અને પાપિષ્ટ પતાના કુળને ડાઘ લગાડે છે; છતાં તે પાપથી નિવર્યો નહિ. ૧૪૨ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ अब निंदापरे लोके, स्नेहविव्हल मानसः, लोकापवाद भीरु स्तं, मध्यबुद्धि रभाषत. १४३ વાત ન સુતે , તા કા વિહર, अगम्य गमनं निध, सपापं कूल दूषणं. १४४ स प्राह विपलब्धो सि, नूनं बंधो मनीषिणा, नार्हो य मुपदेशानां, मौन्य भूदिति मध्यमः १४५ अपरेछु मधौ वालः, समं मध्यमबुद्धिना, ययौ लीलावरोद्यान, संस्थिते कामधामनि. १४६ तत्रचै शिष्ट पार्श्वस्थं, गुप्तस्थान व्यवस्थितं, कामस्य वासभवनं, मंदमंद प्रकाशकं. १४७ कुतूहल वशेना थ द्वारे संस्थाप्य मध्यमं, मध्ये प्रविष्टः सहसा, स बाल स्तस्य समनः १४८ હવે લેકમાં તેની આવી રીતે નિંદા થતી જોઈ નેહથી વિષ્ફળ મનવાળો મધ્યમબુદ્ધિ લોકાપવાદથી ડરીને તેને આ રીતે કહેવા લાગ્યા. ૧૪૩ ' હે ભાઈ, તારે આવું લેક વિરૂદ્ધ અને કુળને દૂષણ લગાડનાર અને ગમ્ય ગમન નહિ કરવું જોઇયે. ૧૪૪ ત્યારે તે બાળ બે કે, અરે તું પણ મનીષિથી છેતરાયે છે. ત્યારે મધ્યમબુદ્ધિએ વિચાર્યું કે, આ ઉપદેશને ગ્ય નથી, માટે તે મૌન ધારી રહ્યા. ૧૪૫ એક વેળા વસંત ઋતુમાં બાળ કુમાર મધ્યમબુદ્ધિના સંઘતે લીલાવર ઉદ્યાનમાં રહેલા કામદેવના મકાનમાં ગયે. ૧૪૬ ત્યાં તેણે તે મકાનના પડખે ગુપ્તસ્થાનમાં રહેલું મંદ મંદ પ્રકાશવાળું કામનું વાસમંદિર જોયું. ૧૪૭ ત્યારે તે કુતૂહળના વશે મધ્યમ કુમારને દરવાજા પર બેસાડી પોતે ઝટ દઈ તે ઘરની અંદર પેઠે, ૧૪૮ For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૨૯ --- --- - - तत्र कामस्य शयने, कोमलामल तूलिके, मित्रांबादोषतो बाल शेते स्म गतपुण्यकः १४९ इतश्च तत्रैवपुरे, बहिरंगनरोशितुः शत्रु मर्दननान्नो भूत, प्रिया मदनकंदली. १५० सा गत्य तत्र कामो यं, शय्यास्थ इति भक्तितः स्पृशंती सर्वगाभेषु, तं बालक मपूपुजत. १५१ ययौ स्वमंदिरे राजी, प्रपूज्य च रतीश्वरं, बाल स्तु तस्याः सस्पर्श, वश्यो भू न्नष्टचेतनः १५२ मया कथं नु लभ्ये य, मिति चिंता परायणः, अल्पोदके मीन इव, तत्रा स्था च्च स दुःस्थितः १५३ – – – – – – – – – – – – – – – – – – ત્યાં કમળ નિર્મળ તુલિકાવાળા કામદેવના પલંગ પર સ્પર્શન મિત્ર અને અકુશળા માતાના દોષે કરીને તે હીન પુણ્ય સૂઈ ગયે. ૧૪૯ એવામાં તેજ નગરમાં રહેલા શત્રુમર્દન રાજાની મદનકંદળી નામે રાણી હતી, તે ત્યાં આવીને તેને શય્યા પર સૂતેલે કામદેવ માની લઈ ભક્તિથકી તેના સર્વ અંગમાં ફરસીને તેને પૂજવા લાગી. ૧૫૦-૧૫૧ આ રીતે રાણી કામદેવને પૂજીને પિતાના ઘરે પહોંચી. હવે બાળ કુમાર તેના સંસ્પર્શના ગે મૂઢ બની ગયે. ૧૫ર તે વિચારવા લાગ્યું કે, એ સ્ત્રી મને શી રીતે મળે? એમ ચિતવતે તે ચેડા પાણીમાં જેમ માછલું તરફડે તેમ દુઃખિત થઈ રહ્યા. ૧૫૩ એટલામાં તે બાળકના માફક ચેનચાળા કરતા તે બાળકુમારને તે સ્થળે રહેતા વ્યંતરે પકડયો. ૧૫૪ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ, बाल स्तावच्च तत्रत्य, व्यंतरेण न्यबध्यत. १५५ अपात्यत महीपीठे, सर्वांगीण मयास्यत, बहि रक्षेपि लोकेभ्य, स्तद्वृत्तं च न्यवेद्यत. १६६ ' ततो गाढतरं प्रार्थ्य, व्यंतरा न्मध्यबुद्धिना, लोकै व मोचितो बालो, निन्ये च निजमंदिरे. १५७ मध्यबुद्धि मथो बालो, माक्षीद बंधो किमु त्वया, व्युदैक्षि वासभवना, निर्याती कापि नायिका. १६८ स प्राहा दर्शि यद्येवं, हे भ्रात स्तर्हि कस्य सा, स स्माहा चैव भूपस्य, देवी मदनकंदली. १५९ तदा कण्या वदद् बालः, कथं सा मादृशा मिति, ', मध्यमेन तदाकूतं, ज्ञात मुक्तं च तं प्रति. १६० તેણે તેને પલગપરથી જમીનપર પાડયા, તેના સર્વ અંગે તાડના કરી અને માહેર લેાકેામાં તેનું સઘળુ` ભેપાળુ' ફાડયુ’. ૧૫૫ ત્યારે મધ્યમમુદ્ધિએ તથા લેાકેાએ બહુ બહુ પ્રાર્થના કરીને તેને તે વ્યંતર પાસેથી છેડાવીને ઘરે આણ્યે. ૧૫૬ હવે ખાળ મધ્યમમુદ્ધિને પૂછવા લાગ્યા કે હે ભાઈ, તે તે વાસભવનથી નીકળતી કેાઈ સ્ત્રી જોઈ કે કેમ ? ૧૫૭ મધ્યમબુદ્ધિ એલ્યું કે હા જોઈ, ત્યારે તે ખેલ્યા કે, ત્યારે ભાઈ કહે કે તે કેની સ્ત્રી હતી? ત્યારે મધ્યમમુદ્ધિએ કહ્યું કે, તે અહીં રહેલા રાજાની મદનક’ઢળી નામે રાણી હતી. ૧૫૮-૧૫૯ તે સાંભળી માળ ખેલ્યા કે, તે મારા જેવાની કયાંથી હોય ? આમ ખેલવાપરથી મધ્યમમુદ્ધિ તેના આશય ચેતી જઈ કહેવા લાગ્યું,—૧૬૦ For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૩૧ भ्रातः केय मविद्या ते, यदेवं तप्पसे किमु, । व्वया धुनैव व्यस्मारि, यत् कृच्छ्रेणा सि मोचितः १६१ त च्छुत्वा बालको जज्ञे, कज्जल श्यामलाननः अयोग्यो य मिति ज्ञात्वा, मध्यमो मौन पाश्रयत्. १६२ इतथा स्तमिते स्वयें निःसृत्य निजमंदिरात् गंतुं प्रवकृते बालो, भिमुखं नृपवेश्मनः १६३ . भ्रात् स्नेह विमूढात्मा, मध्य स्तत्पृष्टतो लगत्, केनापि पुरुषेणा थ, बालौ बध्यत निश्चलं. १६४ प्रक्षिप्त आरटन व्योम्नि, ततो मध्य स्त मन्वगात्, रे रे क यासि यासीति, प्राप्तः प्राप्त इतिब्रुवन्. १६५ गृहीतबालः स पुमान् , क्षणेना भू ददर्शनः, भ्राट प्राप्त्याशया मध्य, स्तथापि ववले नहि. १६६ કે હે ભાઈ, આ તને શી બલા વળગી છે કે, જેથી તું આમ દુઃખી થાય છે. શું તું ભૂલી ગયો કે હમણાંજ તને બહુ મેહેનતે છોડવ્યો છે. ૧૬૧ તે સાંભળીને બાળ કાળું મેશ જેવું મુખ ધરવા લાગે, ત્યારે માધ્યમ કુમાર તેને અયોગ્ય જાણું માન રહ્યા. ૧૬૨ એવામાં સૂર્ય આથમતાં તે બાળ પિતાના ઘરથી નીકળી તે રાજાના ઘર તરફ ચાલતો થયો. ૧૬૩ ત્યારે ભાઈના નેહથી મુંઝાઈને મધ્યમ કુમાર તેની પાછળ પ. હવે કેઈક પુરૂષ આવી તે બાળને મજબૂત બાંધી રડતે ને રડતે આકાશમાં ફ્રેક, ત્યારે “અરે કયાં જાય છે પકડે પકડે” એમ બોલતે મધ્યમ કુમાર તેની મદદે આવી પહોંચ્યો. ૧૬૪-૧૬૫ - . એટલામાં તે તે પુરૂષ બાળને પકડી અદ્રષ્ટ થઈ ગયે, છતાં મધ્યમ કુમાર ભાઈની શેધ કરવાની આશાથી પાછો નહિ વળે. ૧૬૬ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. बंभ्रमन् सप्तमे चान्हि, पुरं पाप कुशस्थलं, नोदंत मात्र मप्याप, स्वानुजस्य परं कचित्. १६७ ततो भ्रातृवियोगातः, कंठबद्धशिलो वटे, पतन् नंदन संज्ञेन, राजपुत्रेण वारितः १६८ पृष्टश्च नंदनाया ख्यत्, तं वृत्तांत मशेषतः, स ऊचे भद्र यद्येवं, ती ष्टं सिद्धवत् तव. १६९ (તથાદિ) हरिश्चंद्रो नृपो वा स्ति, स चा रिभि रभिद्रुतः, खेचरं रतिकेल्याख्यं, मित्रं प्रोचे कृतांजलिः १७० सखे कुरु तथा शत्रु, विघातं स्या द्यथा मम, ततो नृपाय स ददौ, विद्यां शत्रु विघातिनी. १७१ હવે તે મધ્યમ કુમાર રખડતે રખડતો સાતમે દહાડે કુશસ્થળપુરમાં આવી પહોંચ્યું, પણ તેણે કઇ સ્થળે પોતાના ભાઈને એક સમાચાર ન મેળવ્યું. ૧૬૭ * ત્યારે તે ભાઈને વિયેગથી પીડાઈને ગળામાં પત્થર બાંધી કુવામાં પડવા તૈયાર થયે, એટલામાં તેને નંદન નામના રાજ કુમારે અટકાવ્ય. ૧૬૮ બાદ નંદનના પૂછવાથી તેણે તેને બધી હકીકત સંભળાવી, એટલે નંદને તેને કહ્યું કે, જે એમ છે તે, સિદ્ધના માફક તારૂં ઈષ્ટ થયું જાણ, ૧૬૯ તે આ રીતે કે, અહીં હરિશ્ચદ્ર નામે રાજા છે, તેને દુશ્મને દબાવવા લાગ્યા, એટલે તેણે પિતાના મિત્ર રતિકેલિ નામના વિદ્યાધરને પ્રણામ કરી વીનતી કરી કે, હે મિત્ર? તું કઈ રીતે મારા શત્રુને વિઘાત થાય તેમ કર, ત્યારે તેણે રાજાને શત્રુ વિઘાતની વિદ્યા આપી. ૧૭૦-૧૭૧ For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ સતર ગુણ ૪૩૩ ततः पाण्मासिंकी राजा, पूर्व सेवा मचीकरत् , अधुना वर्त्तते भद्र, साधनावसरः खलु. १७२ ततो होमार्थ मानीत, आकाशे रतिकेलिना, इतो ष्टमे दिने कोपि, पुमान् लक्षण लक्षितः १७३ पोषं पोषं तदंगासृक्, पललै स्तर्पणापरः विद्यां प्रासाद्य राट् चक्रे, पश्चात्सेवां दिनाष्टकं. १७४ राज्ञा धुना तु रक्षार्थ, मर्पितो स्ति ममैव सः, मध्यमः माह यद्येवं, तर्हि तं दर्शया शु मे. १७५ तेना प्यदर्शि चर्मास्थि, शेषांग मुपलक्ष्य तं, मध्यो याचत कारूण्यात्, सोपि चास्मै समापयत्. १७६ उक्त श्च मध्यम स्तेन, राजद्रोह्य मिदं ननु, इतो पसर शीघ्रं भो, आत्मानं रक्षिता स्म्यहं. १७७ ત્યારે રાજાએ તેની છ માસ લગીની પૂર્વ સેવા પૂરી કરી છે, અને હવે તેની સાધના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ૧૭૨ તેથી હોમ કરવા માટે રતિકેલિ વિદ્યાધર આજથી આઠમા દિવસપર કેઈક લક્ષણવાન પુરૂષને આકાશ માર્ગ લાવેલ છે. ૧૭૩ તેના અંગના લેહી અને માંસવડે ખૂબ તર્પણ કરીને રાજા વિદ્યાને પ્રસન્ન કરી તેની આઠ દિન સુધીની પશ્ચાસેવા કરનાર છે. ૧૭૪ તે માણસને હાલ તેની રક્ષા કરવા માટે રાજાએ મનેજ સેપેલ છે, ત્યારે મધ્યમ છે કે, જે એમ હોય તે તે મને જલદી બતાવ. ૧૭૫ ત્યારે તેણે હાડપિંજર બનેલ તે બતાવ્યું, એટલે તેને લખીને મધ્યમ કુમાર કરૂણા લાવી તેની પાસેથી માગવા લાગ્યું, એટલે તેણે તેને તે હવાલે કર્યો. ૧૭૬ છતાં તેણે મધ્યમને કહ્યું કે, આ કામ રાજહ છે, માટે અહીંથી તુ જલદી દૂર થા-હું મારે પિતે બચાવ કરીશ. ૧૭૭ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ महाप्रसाद इत्युक्त्वा, वाल मादाय सों जसा, भीतभीतो पचक्राम, क्रमात् प्राप स्वपत्तनं. १७८ कथंकथ मपि प्राप, बलितां बालक स्ततः, . आख्य नंदनव मध्य, बुद्धः स्वं वृत्त मुच्चकैः १७९ मनीष्यपि तदा तत्रा, गम ल्लोकानुत्तितः, तत्कुड्यां तरितो श्रौषी, सर्व वालविचेष्टितं. १८० तत स्त माह हे भ्रातः, कथितं ते मया पुरा, પઃ સ્પર્શના પર, સોનિતનં. ૨૮ बालो प्यजल्प दद्यापि. यदि ता मायतक्षणां, प्राप्नुयां कोमलस्पर्शी, त न्म दुःखं न किंचन. १८२ दथ्यौ मनीषी त च्छ्रुत्वा, ही वालो यं वराकः, नैवो पदेशमंत्राणां, काल दष्ट इवो चितः १८३ . ત્યારે મધ્યમ કુમાર તેને ઉપકાર માની બાળને લઈ, બીતે, બીતે, જલદી ત્યાંથી નીકળી, અનુક્રમે પિતાના શહેરમાં આવ્યું. ૧૭૮ પછી, બાળ જેમ તેમ કરી કાંઈક બળવાળો થયે, એટલે નંદનની માફકજ તેણે મધ્યમ કુમારને પિતાની સઘળી હકીક્ત કહી. ૧૭૯ આ વખતે મનીષિ કુમાર પણ કાનુવૃત્તિથી ત્યાં આવી પહોંચે, અને તેણે પડદા પાછળ રહીને, સઘળું બાળનું ખ્યાન સાંભળ્યું. ૧૮૦ પછી મનીષિ કુમાર તેને કહેવા લાગ્યો કે, હે ભાઈ ! તને મેં અગાઉથી ચેતવ્યું હતું કે, આ સ્પર્શન પાપિષ્ટ અને બધા દોષનું ઘર સમાન છે. ૧૮૧ બાળ બે કે, હજુ પણ જે તે લાંબા નેત્રવાળી કેમલગી સ્ત્રીને પામું તે, આ બધું દુઃખ ભૂલી જાઉં. ૧૮૨ - તે સાંભળી મનીષિ વિચારવા લાગ્યું કે, દિલગીરીની વાત છે કે, આ બિચારે બાળ કાળા સર્ષે દશેલાની માફક ઉપદેશ મંત્રને ઉચિત નથી. ૧૮૩ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ | સતરમો ગુણ. ૪૩૫ (૪િ ) एकं हि चक्षु रमलं सहजो विवेक, स्तद्वद्भि रेव सह संवसति द्वितीयं, एतद्वयं भुवि न यस्य स तत्वतों धस्तस्या प्यमार्ग चलने खलु को पराधः १८४ . मध्यबुद्धि रथो स्थाप्य, प्रोक्त स्तेन वचस्विना, किं त्वयापि विनष्टव्यं, विलग्नेना स्य पृष्टतः १८५ मनीषिण मसौ प्रोचे, पद्मकोशी कृतांजलिः, अद्यापभृति वालस्य, संगो त्याजि मयानघ. १८६ इदानी माश्रयिष्यामि, वृद्धमार्गानु गामितां, - जलांजलि मलं दास्ये, सकल क्लेश संहतेः १८७ જે માટે કહેલું છે કે, સ્વાભાવિક વિવેક એ એક નિર્મળ ચક્ષુ છે, અને વિવેકિએની સાથે સેબત એ બીજી ચડ્યુ છે. જગતમાં જેને એ બે ચક્ષુ નહિ હોય તે પરમાર્થે આંધળેજ જાણ; માટે તે પુરૂષ જે ઉલટે માર્ગે ચાલે, તે, તેમાં તેને શું વાંક છે? ૧૮૪ - હવે, મનીષિએ મધ્યમબુદ્ધિને ઊઠાવીને કહ્યું કે, આ બાળની પેઠે વળગા રહીને શું હવે તારે પણ વિનષ્ટ થવું છે કે કેમ? ૧૮૫ ત્યારે બાળ પકોશના માફક અંજલિ જેડી, મનીષિને કહેવા લાગ્યો કે, હે પવિત્ર બંધુ! હું આજથી માંડી આ બાળની સેબત છોડી દઉ છું. ૧૮૬ હવેથી હું વૃદ્ધના માર્ગને જ અનુસરીશ કે જેથી, સકળ કલેશને જલાંજલિ આપવા સમર્થ થઈ શકીશ. ૧૮૭ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. वृद्धानुगो भविष्यं चे, व मिवा हं पुरापि हि, असहिष्ये तदा भ्रात, नैवं क्लेशवशां दशां. १८८ ते धन्या पुण्यभाज स्ते, येहि वृद्धानुगाः सदा, यद्वा वृद्धानुगामित्वं, स्वयं सिद्धं व्रतं सता. १.८९ विपशु च्चैः स्थेयं पद मनुविधेयं च महतांप्रिया न्याय्या वृत्ति, मलिन मसुभंगे प्यमुकरं, असंतो ना भ्यर्थ्याः सुहृदपि न याच्यस्तनुधनःसतां केनो द्दिष्टं विषम मसिधारावत मिदं. १९० परं ममापि धन्यत्वं, किंचना द्यापि विद्यते, यद हं त्व मिया भूवं, वृद्धमार्गानुगामुकः १९१ જે હું તારા માફક અગાઉથી જ વૃદ્ધાનુસારી રહ્યો હોત, તે, હે ભાઈ ! હું આવી કલેશ ભરેલી દશાને નહિ પામત. ૧૮૮ જેઓ હમેશાં વૃદ્ધાનુસારી રહે છે, તેમને ધન્ય છે અને તેઓ જ પુયશાળી છે, અથવા તે વૃદ્ધાનુસારપણું એ સત્પરૂ નું સ્વયંસિદ્ધ વ્રતજ હોય છે. ૧૮૯ જે માટે કહેવું છે કે, વિપદ્ પડતાં હિમ્મત રાખવી, મહા પુરૂષના માર્ગને અનુસરવું, ન્યાય ભરેલી રીતે વૃત્તિ મેળવવી, પ્રાણ જતાં પણ શું કામ નહિ કરવું, અસત્ પુરૂષની પ્રાર્થના નહિ કરવી, અને ઓછા ધનવાળા મિત્રને પણ નહિ યાચવું, એ રીતે તરવારની ધાર સમાન સખત વ્રત પાળવાનું સર્જનને કેણે દર્શાવ્યું હશે ? (અર્થાત્ તેઓ પિતાના સહજ સ્વભાવથી જ એ વ્રત પાળે છે.) ૧૯૦ પરંતુ આજથી હું પણ કાંઈક ધન્ય ગણાઉં કે જેથી, હવે હું તારા માફક વૃદ્ધાનુસારી થયો છું. ૧૯૧ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ ४३७ સતર ગુણ. (વિ ) रागादिभिः समं याति, शांति स्मरहुताशनः धत्ते प्रसन्नता स्वांतं, ध्रुवं वृद्धानुगामिनां. १९२ अहो मातेव हितकृद्, दीपिकेवा थदर्शिनी, विनेत्री गुरूवाणीव, पुंसां वृद्धानुगामिता. १९३ मातापि विकृति यायात् , कदाचि दैवयोगतः, नपुन वृद्धसेवे यं, कदापि विहिता सती. १९४ वृद्ध वाक्यामृत स्यंद, सुंदरे तस्य मानसे, ज्ञानराज मराली यं, सुस्थिरां स्थिति मश्नुतां. १९५ यो वृद्धमंडली मंदो, नुपास्यैव समोहते, तत्वं विज्ञातु मत्युश्यैः स इच्छे गमनं करैः १९६ वृद्धोपदेशतिग्मांशु, प्राप्य यस्य मनोबुज, न प्राबोधि कथं तत्र, गुणलक्ष्मी समाश्रयेत्. १९७ વળી વૃદ્ધાનુસારિ પુરૂષની જેમ રાગદ્વેષ મંદ પડે છે તેમ કામાગ્નિ પણ શત પડે છે અને ખરેખર તેમનું મન પ્રસન્ન રહે છે. ૧૯૨ વૃદ્ધાનુગામિતા માતાની માફક હિત કરનારી છે, દીપિકાની માફક પરમાર્થ બતાવનારી છે, અને ગુરૂવાણીની માફક સીધે માર્ગે દોરનારી છે. ૧૯૩ કદાચિત્ દૈવયોગે માતા વિકાર પામે, પણ આ વૃદ્ધસેવા કદાપિ વિકાર પામતી નથી. ૧૯૪ વૃદ્ધ વાકયરૂપ અમૃતના ઝરણથી સુંદર રહેલા મનરૂપ માનસ સરેવરમાં જ્ઞાનરૂપ રાજહંસ રૂડી રીતે નિવાસ કરે છે. ૧૫ જે મંદબુધ્ધિ વૃધ્ધોની મંડળીની ઉપાસના કર્યા વગરજ તત્વ જાણવા ઈચ્છે તે જાણે કિરણે પકડીને ઊડવા ઈચ્છે છે. ૧૬ વૃધ્ધના ઉપદેશરૂપ સૂર્યને પામી કરીને જેનું મનરૂપી કમળ વિકાસિત થયું નથી ત્યાં ગુણ લક્ષ્મી શી રીતે વાસો કરે? ૧૭ For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. कथं तस्य वराकस्य, पापपंकः प्रहीयतां, वृद्धवाग्वारिभि येन, नात्मा माक्षालि कहिंचित. १९८ वृद्धोपजीविनां पुंसां, करस्था एव संपदः, . किं कदापि विषीदंति, फलैः कल्पद्रुभाजिनः १९९ वृद्धोपदेश बोहित्थैः, सत्काष्टै गुणयंत्रितैः, तीर्यते दुस्तरो प्येष, भविकै रागसागरः २०० . मिथ्यात्वादि नशेत्तुंग, शृंगभंगाय कल्पते, देहिनां वृद्धसेवोत्थ, विवेक कुलिशो ह्ययं. २०१ नृणां तिमिस्र मश्रांतं, क्षीयते क्षणमात्रतः, वृद्धानुसेवया नूनं, प्रभये व प्रभापतेः २०२ एकैच वृद्धसत्सेवा, स्वातिवृष्टि निपेतुषी, स्वांतशुक्तिपु जंतूनां, प्रमूते मौक्तिकं फलं. २०३ જેણે પિતાના આત્માને વૃધ્ધ વાણીરૂપ પાણીથી પખાળે નથી, તે રાંક જનને પાપ પંક શી રીતે ઊતરે? ૧૯૮ વૃધ્ધને અનુસરનારા જનને હથેલીમાં સંપદા મળે છે, કેમકે કલ્પવૃક્ષ પર ચડી બેઠેલા જનોને શું કોઈ વેળા ફળો મેળવવાનાં વાંખા પડે? ૧૯૯ વૃધ્ધપદેશ જહાજ સમાન છે, તેમાં સત્પણરૂપ કાષ્ટ છે, તે ગુણરૂપ દોરડાથી બાંધેલ છે. તેના વડે ભવ્યજને દુસ્તર રાગસાગરને તરી પાર ઊતરે છે. ૨૦૦ વૃધ્ધ સેવાથી પ્રાપ્ત થએલ વિવેકરૂપ વજુ પ્રાણિઓના મિથ્યાત્વાદિક પર્વને તોડવા સમર્થ થાય છે. ૨૦૧ સૂર્યની પ્રજાના માફક વૃધ્ધ સેવાથી માણસનું અજ્ઞાનરૂપી અંધકાર ક્ષણવારમાં નાશ પામે છે. ૨૦૨ એકલી વૃધ્ધ સેવારૂપ સ્વાતિની વૃષ્ટિ પડતી થકી પ્રાણિઓના મનરૂપી શીપમાં સદગુણરૂપી મોતીઓ પેદા કરે છે. ૨૦૩ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૩૯ विश्वविद्यासु चातुर्य, विनयेष्व तिकौशलं, कलयंति गतक्लेशं, वृद्धसेवापरा नराः २०४ शरीराहार संसार, कामभोगेष्वपि स्फुटं, विरज्यति नरः क्षिप्रं, वृद्ध स्तत्वे प्रबोधितः २०५ ज्ञानध्यानादि शून्योपि, वृद्धान् यदि महीयते, विलंघ्य भवकांतारं, तदा याति महोदयं. २०६ कुर्व न्नपि तप स्तोत्रं, विद न्नप्यखिलं श्रुतं, ना सादयति कल्याणं, चे वृद्धा नवमन्यते. २०७ न त लोके परं धाम, न त त्सौख्य मखंडितं, यद् वृद्ध वरिवस्याक, नाप्नोति पुरूषः क्षणात्. २०८ या माप्य जायते नृणां, स्वप्नेपि नहि दुर्गतिः, चिरं विजयतां सैषा, वृद्धपादानुगामिता. २०९ વૃધ સેવામાં તત્પર રહેનાર માણસે તમામ વિદ્યાઓમાં ચતુર થાય છે, અને, વિનય ગુણમાં વગર મહેનતે કુશળતા મેળવે છે. ૨૦૪, વૃધ્ધ જનેએ તત્વને સમજાવેલે પુરૂષ શરીર-આહાર-અને કામભેગોમાં પણ ઝટ વિરકત થઈ શકે છે. ૨૦૫ જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ, જે વૃદ્ધાને પૂજે છે, તે સંસારરૂપ અટવી ઉલંઘીને મહોદય પામે છે. ૨૦૬ તીવ્ર તપ કરતે થકો તથા બધું શાસ્ત્ર ભણતા થકે, પણ જે વૃધની અવજ્ઞા કરે તે કશું કલ્યાણ મેળવી શકતો નથી. ૨૦૭ લોકમાં એવું કઈ ઉત્તમ ધામ નથી, તથા એવું કેઈ અખંડ સુખ નથી કે જે વૃધ્ધ સેવા કરનાર પુરૂષ મેળવી શકે નહિ. ૨૦૮ જેને પામીને માણસોને સ્વપ્નમાં પણ દુર્ગતિ થતી નથી, તે વૃધ્ધાનુસારિતા ચિરકાળ વિજયમાન રહે. ૨૦૯ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ४४० શ્રી ધર્મરત્ન પ્રકરણ. एवं तस्य वचः श्रुत्वा, मनीषी मोदमेदुरः स्वं धामा गम देषोपि, धर्मकर्मरतो भवत्. २१० बाल स्त्वंबा कुमित्राभ्यां, प्रेर्यमाणो मुहुर्मुहुः, शत्रुमर्दनराद् सौधं, प्रदोषे गा दुराशयः २१? तदा मंडन शालायां, देवी मदनकंदली, आत्मानं मंडयं त्यासीद्, विविधै वरवर्णकैः २१२ स पापो दैवयोगेना, विश द्वासगृहे द्रुतं, अस्वाप्सी न्नृपशय्याया, महो स्पर्श इति ब्रुवन्. २१३ इतच नृप मायांतं, दृष्ट्वा बालो भयाकुलः, शय्यातो न्यपतद् भूमौ, ज्ञात चासौ महीभुजा. २१४ क्रुद्धो राट् स्वनरं पोचे, रे रे एष नराधमः, सौधे त्रैव कदो हि, सर्वा मपि तमस्विनी. २१५ આ રીતે મધ્યમ કુમારનાં વચન સાંભળી મનીષિ કુમાર બહુ રાજી થયે થકે પિતાના મુકામે આવ્યું, અને આ મધ્યમ કુમાર પણ ધર્મ પરાયણ થયે. ૨૧૦ હવે બાળ માતા અને કુમિત્રવડે વારંવાર પ્રેરાયે થકે દુછાશય બનીને, રાત પડતાં, શત્રુમર્દન રાજાના મહેલમાં ગયે. ૨૧૧ તે વેળા મદનકંદની રાણી મંડનશાળામાં રહી, પિતાને વિવિધ તરેહની વાનકીથી શણગારતી હતી. ૨૧૨ હવે તે પાપિષ્ટ બાળ દૈવગે વાસઘરમાં ઝટ દઈ ઘુસી ગયે, અને રાજાની સુંવાળી શય્યા જોઈ તેપર સૂઈ ગયે. ૨૧૩ એટલામાં રાજાને આવતે જઈ, બાળ ભયભીત થઈ, શય્યાથી નીચે કુદી પડયો, તે રાજાના જાણવામાં આવ્યું, એટલે રાજા ક્રોધિત થઈ પિતાના માણસને કહેવા લાગ્યું કે, આ નીચ માણસને આખી રાત આજ મકાનમાં સજા આપે. ૨૧૪-૨૧૫ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. જ. w AAAAAAAAAA तत स्तेन निबद्धो सौ, स्तंभे दंभोलिकंटके, उसिक्त स्तप्ततैलै श्च, कशाभि रतिताडितः २१६ अंगुल्यग्रेषु विक्षिप्ता, स्तस्या यस्यशलाकिकाः, क्रंदतो स्य भराकस्य, सा ययौ सकला निशा. २१७ प्रातः क्रुद्धनृपादेशात् , तस्या रक्षक पूरुषाः, आरोपयन् खरेऽकर्णे, चूर्णेगैरिक पुद्रकं. २१८ शिरोधृत कलिंजं च, निंबपत्र स्रजांचितं, कश्चित् केशेषु दभ्रंथ, भल्लूक मिव लुब्धकः २१९ जघाना न्य चपेटाभि, भूता त मिव मांत्रिका, यष्टया न्यो ताडयद् गेह, प्रविष्ट मिव कुक्कुरं. २२० एवं विडंबना पूर्व, भ्रामयित्वा खिले पुरे, पादप साय मुदंबध्य, पुरारक्षो विशव पुरं. २२१ ત્યારે તેણે તેને પકડીને વજૂના કાંટાવાળા થાંભલામાં બાંગ્લે, તપાવેલા તેલથી તેને સીંચે તથા તાજણાથી તેને તા. ૨૧૬ તેની આંગળીઓના ટેરવાઓમાં લેખંડની શળીયે પરવી. એ રીતે વિટંબના પામી, તે આખી રાત બાળે રડતાં રડતાં પસાર કરી. ૨૧૭ - પ્રભાતે કેપેલા તે રાજાના હુકમથી તેના આ રક્ષકે તેને ચૂના અને ગેરૂનું તિલક કરી, માથાપર કાળીંગું બંધાવી, ગળે લીંબડાના પાનની માળા પહેરાવી, કાન કાપેલા ગધેડાપર ચડાવ્યું. પછી કઈક તેને શિકારી જેમ રીંછેને ખેંચે તેમ, વાળ પકી ખેંચવા લાગે, કેઈક-ભૂત વળગેલાને ભૂ થપાટ લગાવે તેમ, થપાટે લગાવવા લાગે અને કેઈક ઘરમાં પેઠેલા કુતરાને જેમ મારે તેમ, તેને લાકડીઓ મારવા લાગે. ૨૧૮-૨૧૨૨૦ આ રીતે વિટંબના પૂર્વક આખા શહેરમાં ભમાવીને સાંજે તેને ઝાડમાં ફાંસે લટકાવીને તે આ રક્ષકે શહેરમાં દાખલ થયા. ૨૨૧ For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अथो दैवनियोगेन, त्रुटित स्तस्य पाशकः, पतित श्च क्षितो बालः, क्षणात् संप्राप्त चेतनः २२२ स्वमंदिरे शनै रागात् प्रच्छन्न स्तस्थिवान् सदा, गाढ भीत्या नरेंद्रस्य, न निर्यातिस्म कुत्रचित्. २२३ इतश्च तत्पुरोद्याने, स्वविलासाह्वये बरे, प्रबोधनरति नाम, मुनींद्रः समवासरत्. २२४ उद्यान पालक मुखात्, श्रुत्वा गुर्वागमं मुदा, अधिष्टितः स्वया मात्रा, मनीष्या ह्वास्त मध्यमं. २२५ सोपि बालं हठेनापि, समाहूय त्रयो प्यथ, तत्रो द्यानवरे जग्मु, भूरिकौतुक संकुले. २२६ प्रमोद खराभिख्ये, चैत्ये तत्र जिनेशितुः, विबं युगादिदेवस्य, न तौ मध्यमनीषिणो. २२७ હવે દૈવયોગે તેને ફાંસો તૂટી જતાં તે બાળ જમીન પર પડે, અને ડીવારમાં તેને શુદ્ધિ આવી, એટલે તે ધીમે ધીમે ચાલી ઘરે આવી છુપાઈ રહ્યો. કેમકે રાજાની બીકથી બાહર નીકળતો જ નહિ. ૨૨૨-૨૨૩ એવામાં તે નગરના સ્વવિલાસ નામના ઉત્તમ ઉદ્યાનમાં પ્રબોધનરતિ નામે મુનીંદ્ર પધાર્યા. ૨૨૪ ત્યારે ઉદ્યાન પાળકના મુખથી ગુરૂનું આગમન સાંભળી, હષિત થઈ પિતાની મા સાથે રહીને, મનીષિ કુમારે મધ્યમને પણ સાથે બોલાવ્યો. ૨૨૫ તે મધ્યમ કુમારે વળી હઠ કરીને બાળને સાથે બોલાવ્યો, એમ ત્રણે જણ તે ઘણા જૈતુકથી ભરેલા ઉદ્યાનમાં ગયા. ૨૨૬ ત્યાં પ્રદશેખર નામના જિનેશ્વરના ચિત્યમાં યુગાદિ દેવની પ્રતિમાને મધ્યમ કુમાર અને મનીષિ નમ્યા, બાદ દેવની દક્ષિણ બાજુએ રહેલા For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ સતર ગુણ. ૪૪૩ w^ ^^^^ ^ ^ ^^ ^^ ^ ^/ देव दक्षिण भागस्थं, तौ नत्वा तं मुनीश्वरं, शुद्धं शुश्रुवतु धर्म, कर्ममर्म प्रदर्शनं. २२८ अंबा कुमित्र दोषेण, स बालः शून्यमानसः, गुरुं ग्राम्य इवा नत्वा, भ्रात्रोः पार्श्वे मुपाविशत्. २२९ इतश्च जिनसद्भक्त, सुबुद्धि सचिवेरितः, समं मदनकंदल्या, चैत्ये तत्रा गम नृपः २३० नत्वा जिनं गुरुं श्चापि, राजा श्रौषीत् सुदेशनां, मुबुद्धि स्तु जिनाधीशं, स्तोतु मित्थं प्रचक्रमे. २३१ जय देवाधिदेवा धि, व्याधिवैधुर्यनाशन, सर्वदा सर्व दारिद्रय, मुद्रा विद्रावणक्षम. २३२ अगण्य पुण्य कारुण्य, पण्यापण वृषध्वज, जय संदेहसंदोह, शैलदंभोलि संनिभ. २३३ તે મુનીશ્વરને નમીને, કર્મના મર્મને બતાવનારી શુદ્ધ ઘર્મની દેશના સાંભળવા લાગ્યા. ૨૨૭–૨૨૮ પરંતુ, બાળ કુમાર માતા અને કુમિત્રના દોષે કરીને, ગામડીયાની માફક શૂન્ય મનથી જરા નમીને, ભાઈના પડખે બેઠે. ર૨૯ એટલામાં જિનેશ્વરના ખરા ભકત સુબુદ્ધિ મંત્રીની પ્રેરણાથી રાજા મદનકંદની સાથે તે ચૈત્યમાં આવ્યો. ર૩૦ 'તે રાજા જિન અને ગુરુને નમી, દેશના સાંભળવા લાગે. અને સુબુદ્ધિ મંત્રી નીચે મુજબ જિનેશ્વરને સ્તુતિ કરવા લાગે. ૨૩૧ હે દેવાધિ દેવ ! આધિવ્યાધિની વિધુરતાને નાશ કરનાર, સર્વદા સર્વ પ્રકારના દરિદ્રપણાની છાપને ગાળવા સમર્થ, અગણિત પવિત્ર કારુણ્યરૂપ ૫પ્પના આપણ (હાટ) સમાન, વૃષભના લાંછનને ધરનાર, સંદેહરૂપ પર્વતને ભાંગવા વજૂ સમાન, આકરા કષાયરૂપ સંતાપને સમાવવા અમૃત સમાન, For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ, स्फुरत्कषाय संताप, संपात शमनामृत, जय संसारकां तार, दाव पावक पावन. २३४ सदा सदागमां भोज, विबोधनदिन प्रभु, नवा नवा भवे भावि, भविनः पतनं खलु. २३५ ये देव देव गंभीर, नाभे नाभेय भूरिभिः, त्वद्गुणैः स्वं नियच्छंति, ते मुक्ताः स्यु महाद्भुतं. २३६ देव त्वन्नाम सन्मंत्रो, येषां चित्ते चकास्ति न, मोहसर्पविषं तेषां कथं यातु क्षयं क्षणात् २३७ परिस्पृशंति ये नित्यं, त्वदीयं पदपंकजं, तेषां तीर्थेश्वरत्वादि, पदवी न दवीयसी. २३८ नमः सद्दर्शनज्ञान, वीर्यानं दमयाय ते, अनंत जंतु संतान, त्राणप्रवण चेतसे. २३९ સ'સારરૂપ અટવીને ખાળવા દવાનળ સમાન, પવિત્રાત્મા તું જયવાન્ રહે. ૨૩૨-૨૩૩-૨૩૪ સર્વદા સદાગમરૂપ કમળને વિકાશિત કરવા સૂર્ય સમાન, તમને નમવાથી વિજીવ સ°સારમાં પડતાં અટકે છે. હે દેવના દેવ! ગભીર નાભિવાળા, નાભિ રાજાના પુત્ર, તારા ઘણા ગુણૈાથી જેએ પોતાને બાંધે છે, તેઓ ઉલટા મુક્ત થાય છે, એ આશ્ચર્યની વાત છે. હે દેવ ! તારા નામરૂપી સન્મત્ર જેના ચિત્તમાં ચમકતા નથી, તેમને લાગેલું મેહરૂપી સર્પનું વિષ શી રીતે ઊતરી શકે? ૨૩૫-૨૩૬-૨૩૭ હે દેવ ! જેએ તારા ચરણકમળને નિત્ય ફરસે છે, તેમને તીર્થંકરપણા વગેરાની પદવી વધારે દૂર રહેતી નથી. સમ્યક્ દર્શન-જ્ઞાન-વીર્ય-અને આનક્રમય અને અનત જીવાના રક્ષણ કરવામાં ચિત્ત રાખનાર તમાને નમસ્કાર For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૪૫ एवं युगादि तीर्थेशं, ये स्तुवंति सदा नरा:देवेंद्रछंदवंद्या स्ते, प्राप्नुवंति महोदयं. २४० . . इति तीर्थपति स्तुत्वा, सचिवेशः प्रमोदभाक्, नत्वा च सूरिपादाज, मश्रौषी देशना मिति. २४१ यथा नरा स्त्रिधा ज्ञेया, जघन्योत्तम मध्यमाः तेषु च प्रथमे रक्ताः, स्पर्शने दुःखदायके. २४२ समतावर्तिनो मध्याः, सदा तविष उत्तमाः कमेण नरकस्वर्ग, शिवाख्यगतिगामिनः २४३ मनीषि मध्यराजाद्या, स्तत् श्रुत्वा भाविता भृशं, बाल स्त्वेकमना स्तस्थौ, पश्यन् मदनकंदली. २४४ मित्रांबा प्रेरणाद् देव्याः, संमुखं सं प्रधावितः, अये सएव बालो य, मित्यूचे कुपितो नृपः २४५ થાઓ. આ રીતે યુગાદિ જિનને જે માણસ સદા સ્તવે છે, તેઓ દેવેદ્રના સમૂહને વંદનીય થઈ મહદય પામે છે. ૨૩૮-૨૩૯–૨૪૦ આ રીતે તીર્થકરને સ્તવીને, મંત્રીશ્વર હર્ષ સાથે સૂરિના ચરણે નમી, આ રીતે દેશના સાંભળવા લાગ્યા. ૨૪૧ | (દેશના.) માણસો ત્રણ પ્રકારના થાય છે-અધમ, મધ્યમ અને ઉત્તમ. તેઓમાં જેઓ અધમ હોય છે તેઓ દુઃખદાયક સ્પર્શનમાં રકત રહે છે, જેઓ મધ્યમ હોય છે તેઓ વચગાળે રહે છે, અને જેઓ ઉત્તમ હોય છે તેઓ સ્પર્શનના હમેશ દુશ્મન રહે છે. અધમ નરકમાં જાય છે, મધ્ય સ્વર્ગમાં જાય છે અને ઉત્તમ મોક્ષમાં જાય છે. ૨૪૨-૨૪૩ ' આ દેશના સાંભળી મનીષિ કુમાર મધ્યમ કુમાર અને રાજા વગેરે ભારે ભાવિત થયા છતાં બાળ તે એક મનથી મદનકંદળી તરફજ જેતે For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ततो राजभया नष्टः, कामावेशः स बालकः नश्यन् भग्नगतिर्भूमौ न्यपत गतचेतनः २४६ अथ राज्ञा गुरुः पृष्टः, किं पुमा नेष इदृशः, प्रौढ स्पर्शन दोषेणे, त्यूचे सूरि रपि स्फुटं २४७ धराधीशः पुनः प्रोचे, भाव्य स्य कि मतः पुरः गुरुः प्राह क्षणा देष, कृच्छ्रात् प्राप्स्यति चेतनां. २४८ इतो नश्यन् कर्मपूर, ग्रामासन्न सरोवरे, श्रमखिन्न शरीर थ, स्नानायै ष निर्मक्ष्यति। २४९ तत्र स्नानकुते पूर्व, पचतीणी स्वपाकिकां, स्पृश नेकेन वाणेन, चंडालेन हनिष्यते . २५० नरकेषु ततो गंता, तत स्तिर्यक्ष्व नंतशः, भूयोपि नरकेष्वेवं, भ्रमिष्यत्येष संसृत. २५१ રહ્યો. એટલામાં કુમિત્ર અને માની પ્રેરણાથી ફરીને તે રાણી સામે દોડયા, એટલે રાજા કેાપીને ખેલ્યા કે, અરે! આ તેા તેજ ખાળ છે. ત્યારે રાજાથી ખીને તે કામાવેશી માળ નાસવા માંડયે, તે નાસતા નાસતા થાકી જઈને ભૂમિપર બેશુદ્ધ થઇ પડયા, ૨૪૪-૨૪૫-૨૪૬ હવે રાજાએ ગુરૂને પૂછ્યું કે, આ પુરૂષ આવે કેમ છે? ગુરૂએ ખુલ્લુ' કહ્યુ` કે આકરા સ્પર્શનના દોષે કરી એ એવે થયા છે. ૨૪૭ રાજા ફરીને ખેલ્યા કે, આનું આગળમાં શું થનાર છે? ગુરૂ બેલ્યા કે, ક્ષણવાર પછી એ જેમ તેમ કરી ચેતના પામી, ઈહાંથી નાશી, કમપૂર ગામના નજીક રહેલા તળાવમાં થાકયા પાકયેા થકા ન્હાવા ઊતરશે. ત્યાં સ્નાન કરવા પૂર્વે ઊતરેલી ચંડાળણને અડકતાં, તેને (ઊપર રહેલા) ચડાળ એક માણુથી મારી નાખશે. ત્યાંથી તે નરકમાં જશે ત્યાંથી અન તીવાર તિર્યંચ થઇ, ફ્રી નરકમાં જશે, એમ સંસારમાં ભટકયા કરશે. ૨૪૮-૨૪– ૨૫૦-૨૫૧ . For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ४४७ AAAAAAAAAAAAAAAAnn. VAARAANAAAAAAAAV - સતરમો ગુણ. श्रुत्वेति मंत्रिणं प्रोचे, नृपतिः क्रोधदुर्द्धरः भो भो निर्वासय क्षिप्रं, मद्देशात् स्पर्शनं ह्यमु. २५२ व्याघुट्य यदिवा गच्छेत् , तदा लोहविनिर्मिते, यंत्रे क्षिप्त्वा तथा पिष्या, धथायं भश्मसा द्भवेत् . २५३ अथ स्पष्ट मभाषिष्ट, सूरि भॊ मनुजाधिप, नां तरंग जनध्वंसे, बाह्योपायः प्रवर्त्तते. २५४ बभाषे भूपति भूयो, भक्तित स्तं गुरुं प्रति, स्वामि न्नुपायः क स्तर्हि, प्रोचे नूचानपुंगवः. २५५ ज्ञानदर्शन चारित्र, तपः संतोष लक्षणं, सुयंत्र मप्रमादाख्यं, साधवो वा ह्यति यत् . २५६ तदेवां तरवैरीभ, ध्वंसे पंचाननायत, अदृष्ट पारसंसार, वाढेः प्रवहणायते. २५७ એમ સાંભળીને, રાજા ભારે કેધ ધરી મંત્રિને કહેવા લાગ્યું કે હે મંત્રિ! આ સ્પર્શનને ઝટપટ મારા દેશમાંથી કહાડી મૂકે. કદાચ પાછા વળી આવે તે લોઢાની ઘાણીમાં નાખી એવું પીલે કે ખાખ થઈ જાય. ૨૫-૨૫૩ त्यारे, सूरि माया , नरेश्व२ ! मत२॥ शत्रुने तवामा माહિરના ઉપાય ચાલી શકતા નથી. ૨૫૪ ત્યારે રાજા ફરીને ભક્તિ સાથે ગુરૂને પૂછવા લાગ્યું કે, હે સ્વામિન્ ! ત્યારે બીજે ક ઉપાય છે? ત્યારે પૂર્ણ જ્ઞાની ગુરૂ બોલ્યા જ્ઞાનદર્શન ચારિત્ર તપ સંતેષરૂપ અપ્રમાદ નામનું યંત્ર જેને સાધુઓ ફેરવે છે, તે જ અંતરંગ શત્રુરૂપ હાથીને ધ્વંશ કરવામાં સિંહનું કામ કરે છે, અને અપાર સંસારસાગરમાં પ્રવાહણની ગરજ સારે છે. ૨૫૫-૨૫૬–૨૫૭ For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ४४८ શ્રી ધર્મરત્ન પ્રકરણ यति धर्मक्रियासक्ती, तत् श्रुत्वा नृप मध्यमौ, सम्यक्त्त्व मूल मनघं, गृहिधर्म समाश्रितो. २५८ गाढं विज्ञपयामास, मनीषी तु मुनीश्वरं, भगवन् देहि मे दीक्षां, भवांभो निधि मंथिंनी. २५९ वत्स मा स्म प्रमादी स्त्व, मेवमुक्ते च मूरिणा, ततो मनीषिणं प्रोचे, राजा विस्मितमानसः २६० प्रसीद मद्गृहं ह्येहि, मुदं देहि क्षणं च मे, येना हं ते महाभाग, कुर्वे निःक्रमणोत्सवं. २६१ ततो राजानुवृत्त्य ष, ययौ नृपनिकेतनं, यदानो राज्ञ आनंद, तत्रा स्थात् सप्तवासरी. २६२ दिना त्ततो ष्टमे चा न्हि कृतस्तान विलेपनः, आमुक्त रत्नालंकारः सदशां शुकशोभितः २६३ ત્યારે તે સાંભળીને, યતિધર્મ પાળવામાં અશક્ત રહેલા રાજા અને મધ્યમ કુમાર સમ્યકત્વમૂળ નિર્મળ શ્રાવકધર્મ સ્વીકારતા હવા. ૨૫૮ પણ મનીષિ કુમાર તે તે મુનીશ્વરને આગ્રહથી વીનવવા લાગ્યું કે, હે ભગવન્! મને તમે સંસાર સમુદ્ર તારનારી દીક્ષાજ આપે. ૨૫૯ ત્યારે સૂરિ બેલ્યા કે હે વત્સ! એમાં આલસ્યજ કર નહિ, બાદ રાજા વિસ્યમ પામી, મનીષિને કહેવા લાગ્યું કે, મહેરબાની કરી, મારા ઘરે પધારો, અને મને ક્ષણભર રાજ કર, કે જેથી, હે મહાભાગ, હું તારું નિક્રમણોત્સવ કરૂં. ૨૬૦–૨૬૧ ત્યારે રાજાની અનુવૃત્તિથી તે રાજાના ઘરે ગયે, ત્યાં રાજાને આનદિત કરતે થકે સાત દિવસ રહ્યા. આઠમે દિને સ્નાનવિલેપન કરી, મોતીના અલંકાર પહેરી, ઝરીના છેડાવાળા વસ્ત્રો પહેરી, ઉત્તમ રથ કે જેમાં રાજા For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ સતરમો ગુણ. ૪૪૯ प्रधान स्यंदना रूढः सारथी भूत भूपतिः, जंगमः कल्पशाखीव, दद दान मनुत्तरं. २६४ वीजयमान चामराभ्यां, श्वेतच्छत्रेण राजितः, वैतालिकैः स्तूयमान, निविडव्रत संस्तवः २६५ अत्यद्भुत गुणग्राम, रामणीय करंजितैः, तदैवोपगतै देवैः, स्तूयमानः सुरेंद्रवत्. २६६ निषादि सादि पादाति, रथिकामात्य मध्यमैः, अन्वीयमानः स प्राप, स्थानं मूरिपवित्रितं. २६७ (વંમ ) ततो रथा त्समुत्तीर्य, मनीषी पातका दिव, प्रमोद शेखराभिख्य, चैत्य द्वारे स्थितः क्षणं. २६८ अत्रांतरे नृपस्यापि, मनीषि चरितं मुदा, परिभावयतः सम्यक, निर्मलेनां तरात्मना. २६९ સારથિ થઈ બેઠો તેના પર ચડી, જગમ કલ્પવૃક્ષના માફક ઉત્કૃષ્ટ દાન દેતા થકે, બે ચામરેથી વીજાતો થકો, કત છત્રથી શોભતો થક, ભાટ ચારણવડે, દૃઢ પ્રતિજ્ઞપણા માટે સ્તવાત થકો, અને તેના અતિ અદ્દભુત ગુણેથી રંજિત થઈને, તે જ વખતે આવી પહોંચેલા દેવડે ઈંદ્રની માફક વખણાતો થકે, તે કુમાર ઘણું ઘોડાવાળા, હાથીવાળા, પાયદળ, રથવાળા, તથા અમાત્ય અને મધ્યમના સંઘાતે સૂરિથી પવિત્ર રહેલા તે સ્થાનમાં આવી પહોંચે. ૨૬૩-૨૬૪–૨૬૫-૨૬૬–૨૬૭ પછી, રથથી ઊતરીને પાતકથી ઊતર્યો હોય તેમ, તે પ્રમોદશેખર નામના દૈત્યના દરવાજે ક્ષણવાર ઊભા રહ્યા. ૨૬૮ એવામાં રાજાને પણ મનીષિનું ચરિત્ર સમ્યક્ રીતે, નિર્મળ અંતઃકરણથી વિચારતાં થકાં, ચારિત્ર પરિણામ ઉત્પન્ન થયે કે, જે ધર્મરૂપ ક૫ For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. चारित्र परिणामो भूत्, कर्मकल्पप वारिदः, अहो वृद्धानुगामित्वं, देहिनां सर्वकामधुक्. २७० (युग्मं) ततः मुबुद्ध्य मात्याय, देव्यै मध्यमबुद्धये, सामंतेभ्य श्च भूनाथो, निजाभिमाय माख्यत. २७१ अचिंत्यत्वा च महता, संनिधेः मुनिधे रिव, सर्वेपि जातचारित्र, परिणामा स्त मूचिरे. २७२ . साधु साधू हितं देव, युक्त मेत द्वादृशां, संसारे ह्यत्र निःसारे, ना न्य च्चारु विवेकिनां. २७३ वय मप्ये त देवे ह, कर्तु मीहामहे प्रभो, तत् श्रुत्वा मुमुदे राजा, केकीवां भोधरध्वनि. २७४ राजचिन्हार्पणा द्राज्ये, कृत्वा पुत्रं सुलोचनं, ततो नृपानुगाः सर्वे, प्राविशन् जिनमंदिरे. २७५ વૃક્ષને વધારવા મેઘ સમાન ગણાય છે. આ રીતે જુવે વૃદ્ધાનુગામિપણું, માણિઓના સર્વે મનવાંછિત પૂરવા કામધેનુ સમાન થાય છે. ૨૬૯–૧૭૦ ત્યારે રાજાએ તે વાત સુબુદ્ધિ અમાત્યને, રાણીને, મધ્યમ કુમારને, તથા સામંતોને જણાવી. ૨૭૧ ત્યારે નિધાનની માફક મહંત પુરૂષની સબતનાં ફળ પણ અચિંગ ત્ય હોવાથી, બધાને ચારિત્ર લેવાને પરિણામ થયો એટલે તેઓ બેલ્યા કે, હે રાજન ! તમે બહુજ સારું કહ્યું, તમારા જેવાને એ યુક્ત જ છે, કારણ કે આ અસાર સંસારમાં વિકિ જનો માટે બીજું કશું સારું નથી. ૨૭૨-૭૩ અમે પણ હે પ્રભુ! એમજ કરવા માગીયે છીયે; તે સાંભળીને મેર જેમ મેઘની ગર્જના સાંભળી રાજી થાય, તેમ રાજા રાજી થ. ૨૭૪ તે પછી રાજા સુલોચનને રાજ્યચિન્હ આપી, રાજ્યમાં સ્થાપિત કરી, તે બધાની સાથે જિનમંદિરમાં આવ્યું. ર૭૫ For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સતરમો ગુણ. ૪૫૧ जिनं संपूज्य सूरिभ्यः, कथितं तैः स्व चिंतितं, साधु साधु महाभागा, इति प्रोवाच तान् गुरुः २७६ ततः प्रवचनोक्तेन, विधिना सूरिणा स्वयं, ते सर्वे दीक्षिता एवं, चा वशिष्यतं सादरं. २७७ (તથre) चत्वारि परमांगानि, दुर्लभानी ह जन्मिनां, मानुषत्वं श्रुतिः श्रद्धा, संयमे वीय मुत्तमं. २७८ एनां समग्रसामग्री, संप्राप्य कथमप्य हो, भवद्भि नहि कर्त्तव्यः, प्रमादो त्र मनागपि. २७९ तत स्तैः प्रणतैः सर्वै, जजल्पे मूरिसंमुखं, एव मेत दिती च्छामः, कुर्मः पूज्यानुशासनं. २८० प्रहृष्टैः स्थविरर्षिभ्य, स्ते सर्वे प्यथ मूरिभिः, अर्पिता आर्यिकाभ्य स्तु, साध्वी मदनकंदली. २८१ ત્યાં જિનેશ્વરને પૂછ, તેઓએ ગુરૂને પિતપોતાને અભિપ્રાય કહો, એટલે ગુરૂ બોલ્યા કે, હે મહાભાગ! તમે ઘણું સારું કરે છે ૨૭૬ પછી સિદ્ધાંતમાં કહેલી વિધિથી ગુરૂએ પિતાને હાથે તેમને દીક્ષા આપીને, આદર સાથે આ પ્રમાણે શીખામણ આપી–૨૭૭ જતુઓને આ જગમાં ચાર પરમ અંગ મળવાં અતિ દુર્લભ છે. એક મનુષ્યપણું બીજું ધર્મ શ્રવણ ત્રીજી શ્રદ્ધા અને ચોથું સંયમમાં ઉત્તમ વીર્થ. ૨૭૮ આ સકળ સામગ્રીને બહુ મુશ્કેલીએ તમે મેળવી છે, માટે તમારે હવે લગાર પણ પ્રમાદ નહિ કરે. ૨૭૯ - ત્યારે તે બધા નમેલા રહી સૂરિના સામે બોલ્યા કે, તમારી આજ્ઞા પ્રમાણ છે, અમે એમજ કરવા ઈચ્છીએ છીએ. ૨૮૦ આચાર્ય હર્ષિત થઈ, તે બધાને સ્થવિર ઋષિઓને સોંપ્યા, અને મ. દનકંદની સાથ્વીને આર્થીઓને સેપત કરી. ૨૮૧ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. कालं विहृत्य भूयांस, मागमोक्तेन वर्मना, पर्यंतकाले संप्राप्ते, विधाया राधना विधि २८२ . सबैपि विमलध्यानाः, प्रतनूभूत कर्मकाः, मध्यमाद्या गताः स्वर्ग, मनीषी तु शिवं ययौ. २८३ बालस्य तु यदादिष्टं, भदंतै र्भावि चेष्टितं, तत्तथैवा खिलं जज्ञे, नान्यथा मुनिभाषितं. २८४ एवं वृद्धानुगत्व प्रगुण गुण जुषो मध्यबुद्ध विशुद्धंश्लोकं कुंदेंदुशुभ्रं त्रिदिवशिव फलं धर्मकर्मा द्यवेत्य, भो भव्या दुःख कक्ष क्षय दवदहने पुण्यकंदांबुदाभेसंपत्संपत्ति बीजे सकलगुणकरे धत्त यत्नं तदत्र. २८५ (રૂતિ મધ્યમ િવરતં સમાપ્ત ) તેઓ આગમની રીતે ઘણે કાળ વિચરીને અંતકાળે આરાધનાની વિધિ સાચવી નિર્મળ ધ્યાનથી કર્મને હલકા કરી મધ્યમ કુમાર વગેરે સ્વર્ગ પહોંચ્યા અને મનીષિ કુમાર મુક્તિએ પહોંચે. ૨૮૨–૨૮૩ હવે ગુરૂએ બાળના માટે જે ભવિષ્ય વાત કહી હતી, તે સઘળી તે મજ થઈ કેમકે, મુનિ જનનું ભાષિત અન્યથા થઈ શકતું નથી. ૨૮૪ . - આ રીતે વૃદ્ધાનુગ૫ણારૂપ ગુણ ધરનાર મધ્યમબુધ્ધિ કુમારનું ધર્મ કર્મ કરવાથી, સ્વર્ગ અને મોક્ષ સુખનું ફળ આપનાર એવું કુંદના કુલ અને ચંદ્ર જેવું સ્વછ યશ સાંભળીને, હે ભવ્ય, દુઃખરૂપ ઘાસને બાળવા દહન સમાન, પુણ્યરૂપ કદને વધારવા મેઘ સમાન, સંપદારૂપ પાકની પેદાશના બીજ સમાન અને સકળ ગુણ પેદા કરનાર આ વૃધ્ધાનુગપણુરૂપ ગુણમાં યત્ન કરે. ૨૮૫ આ રીતે મધ્યમબુદ્ધિનું ચરિત્ર સમાપ્ત થયું. For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ગુણ. ૪૫૩ અને અ - --- -- થા.) અષ્ટાદશતમ ગુણ. - उक्तो वृद्धानुग इति सप्तदशो गुण, सांप्रत मष्टादशं विनयगुण मधिकृत्या ह. વૃદ્ધાનુગપણારૂપ સતરમ ગુણ કહ્યો, હવે અઢારમા વિનવગુણની બાબત કહે છે. (મૂઠ विणओ सव्वगुणाणंमूलं सन्नाणदंसणाईणं; सुक्खस्सय ते मूलंतेण विणओ इह पसत्थो. २५ (મૂળ ગાથાનો અર્થ.) વિનય એજ સમ્યક જ્ઞાન દર્શન વગેરે સઘળા ગુણનું મૂળ છે; અને તે ગુણો જ સુખનાં મૂળ છે, તેથી આ જગાએ વિનીતને પ્રશસ્ત ગયે છે. ર૫ (ટીકા.) विनीयतेऽपनीयते विलीयते वा अष्टप्रकारं कर्म येनस विनय इति सामयिकी निरूक्तिः વિશેષે લઈ જવાય એટલે કે દૂર કરી શકાય, અથવા નાશ કરી શકાય, આઠ પ્રકારના કર્મ જેનાવડે તે વિનય કહેવાય, એમ સમય સંબંધી અર્થાત જિનસિધ્ધાંતની નિરૂક્તિ છે. (૩૨) जम्हा विणयइ कम्मं, अठविहं चाउरंत मुक्खायं, तम्हा उ वयंति विऊ, विणउ त्ति विलीण संसारा, For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. www જે માટે અષ્ટ પ્રકારનું ચાતુરંત (ચાર ગતિના કારણે સંસારનું કારણ) કહેલું કર્મ દૂર કરે છે. તેથી સંસારને વિલીન કરનાર વિદ્વાને તેને વિનય કહે છે. स पुन दर्शन-ज्ञान-चारित्र-तप-ऊपचारिक-भेदात् पंचधा, તે દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય તપ વિનય અને ઔપચારિક વિનય, એવા ભેદેથી કરીને પાંચ પ્રકારે છે. (તથા વો). दसण नाण चरित्ते, तवे य तह ओवयारिए चेव, मुक्खत्थ मेस विणओ पंचविहो होइ नायव्वो. १ दब्वाइ सद्दहंते, नाणेण कुणंतयंमि कज्जाई, चरणं तवं च समं, कुणमाणो होइ तविणओ. २ अह ओवयारिओ पुण, दुविहो विणओ समासओ होइ, पडिरूव जोगजुंजण, तहय अणासायणा विणओ. ३ पडिरुवो खलु विणओ, काइयजोगेय वाय-माणसिओ, अठ चउब्विह दुविहो, परूवणा तस्सि मा होइ. ४ (તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.) | દર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, તપમાં, અને ઔપચારિક એમ મોક્ષના અર્થે પાંચ પ્રકારને વિનય કહે છે. (૧) દ્રવ્યાદિક પદાર્થની શ્રધા કરતાં, દર્શન વિનય કહેવાય છે, તેમનું જ્ઞાન મેળવ્યાથી જ્ઞાન વિનય થાય છે, કિયા કરતાં ચારિત્ર વિનય બેલાય છે, અને સમ્યફ રીતે તપ કરતાં તપ વિનય થાય છે. ૨ હવે ઓપચારિક વિનય સંક્ષેપમાં બે પ્રકારે છે–એક પ્રતિરૂપ ગ યુજનરૂપ, અને બીજે અનાશાતના વિનય. ૩ પ્રતિરૂપ વિનય પાછા ત્રણ પ્રકાર છે—કાયિક, વાચિક, અને માનસિક. ત્યાં કાયિક આઠ પ્રકાર છે, વાચિક ચાર પ્રકારનો છે, અને માનસિક બે પ્રકારને છે–તેની પ્રરૂપણ આ રીતે છેક For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ અઢારમે ગુણ. ૪૫૫ અA 4 - 55555 अब्भुठाणं अंजलि, आसणदाणं अभिग्गहकिईय, मुस्सूसण अणुगच्छण, संसाहण काय अठविहो. ५ हिय मियअ फरुसवाई, अणुवाई भासिवाइओ विणओ, अकुसलमणो निरोहो, कुसलमणोदीरणं चेव. ६ पडिरुवो खलु विणओ, पराणुवित्तिमइओ मुणेयव्यो, अप्पडिरूवो विणओ, नायव्यो केवलीणं तु. ७ एसो भे परिकीहओ, विणओ पडिवत्ति लक्खणो तिविहो, बावन्न विहिविहाणं, बिंति अणा सायणा विणयं. ८ કાયિક વિનયના આઠ પ્રકાર આ રીતે છે –ગુણવાન જનને ઊઠી સામા જવું તે અભ્યસ્થાન, તેના સામે હાથ જોડી ઊભા રહેવું, તે અંજલિબંધ, તેમને આસન આપવું તે આસનપ્રદાન, તેમની ચીજ વસ્તુ લઈ ઠેકાણે રાખવી, તે અભિગ્રહ, તેમને વંદન કરવું તે કૃતિકર્મ, તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું, તે શુશ્રષા, તેમની પાછળ જવું તે અનુગમન, અને તેને મની પગચંપી કરવી તે સંસાધન. વાચિક વિનયના ચાર પ્રકાર આ રીતે છે–હિતકારી બોલવું, મિત (ખપ પૂરતું) બોલવું, અપરૂષ (મધુર) બોલવું, અને અનુપાતિ (અનુસરતું) બેલવું. માનસિક વિનયના બે પ્રકાર આ રીતે છે–અકુશળ મનને નિરોધ કરે, અને કુશળ મનની ઉદીરણા કરવી–અર્થાત્ ભુંડું નહિ ચિંતવવું અને ભલું ચિંતવવું. ૫-૬ આ રીતે પ્રતિરૂપ વિનયપરની અનુવૃત્તિમય છે. કેવળજ્ઞાનિ અપ્રતિરૂપ વિનય કરે છે. ૭ આ રીતે પ્રતિપત્તિરૂપ ત્રણ પ્રકારને વિનય કહે. હવે અનાશાતના વિનયના બાવન પ્રકાર છે તે આ રીતે છે –૮ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तित्थयर सिद्ध कुलगण, संघकिरिय धम्मनाण नाणीणं, आयरिय थेरु वज्झाय, गणीण तेरस पयायाई. ९ अणा सायणा य भत्ती, बहुमाणो तहय वत्त संजणणो, तित्थयराई तेरस, चउग्गुणा हुँति बावन्ना. १० તીર્થકર, સિધ્ધ, કુળ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાન, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, અને ગણું એ તેર પદની આશાતના કરવાથી દૂર રહેવું, ભક્તિ કરવી, બહુ માન કરવું, તેમજ પ્રશંસા કરવી એમ ચાર પ્રકારે તેર પદ ગણતાં બાવન પ્રકાર થાય છે. ૯-૧૦ एवंविध श्च विनयः सर्वगुणानां मूलं वर्तते. આવા પ્રકારને વિનય સર્વ ગુણનું મૂળ રહેલ છે. तथाचोक्तं विणओ सासणे मूलं, विणीओ संजओ भवे, विणयाउ विपमुकस्स, कओ धम्मो को तवो. વિનયજ જિન શાસનનું મૂળ છે, માટે સંયત સાધુએ વિનીત થવું જોઈએ, કારણ કે, વિનયથી રહિત જનને ધર્મ અને તપ શેના હેય. कतमाना मित्याह-सज्ञान दर्शनादीनां સર્વ ગુણે કયા તે કહે છે કે, સમ્યફ જ્ઞાનદર્શન વગેરે ગુણે તેમનું મૂળ વિનયજ છે. उक्तंच विणया नाणं, नाणाउ, दंसणं, दंसणाउ चरणं तु, चरणाहिंतो मुक्खो, मुक्खे सुक्खं अणा बाई. વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ પ્રાપ્ત થતાં અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ગુણ. ૪૫૭ ततः किमित्याह —— चकारस्य पुनः शब्दार्थस्यै वं योग — स्ते पुन गुणा मोक्षस्य मूलं — सम्यग् दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्ग इति व સનાત. તેથી શું થાય તે કહે છે-ચકાર પુનર્ શબ્દના અર્થે વાપરેલ છે, તે આવી રીતે જોડવા કે, તે વળી ગુણેા મેાક્ષનું મૂળ છે, કારણ કે, સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એજ મેક્ષના માર્ગ છે, એમ કહેવુ છે. तेन हेतुना विनीत इह धर्माधिकारे प्रशस्तः श्लाघितः, भुवनकुमारवत्તે કારણે વિનીત પુરૂષજ આ ધમાધિકારમાં પ્રશસ્ત કહેતાં લખાઘેલા છે. ભુવન કુમારની માફ્ક vr (તથાનઃ ચૈવ ) सुवाणियं सुपत्तं, कुसुमं व समत्थि इत्थ कुसुमपुरं, ओ विव भूरिणो धणओ नामेण तत्थ निवो. १. आसि परमेसयस्स व, पउमा परमावई पिया तस्स, पुत्तो य भुवण तिलओ, तिलओ इव सेसपुरिसाण. २ ભુવનતિલક કુમારનું કથાનક આ પ્રમાણે છે. શુચિપાણિજ ( પવિત્ર પ્રાણીથી પેદા થએલ) અને સુપત્ર ( સારી પાંખડીવાળાં ) કુસુમ (ફૂલ) જેવુ' શુચિવાણિજ (સારા વેપારવાળુ) અને સુપાત્ર (સારા લેાકેાવાળું) ઈંડાં કુસુમપુર નામે નગર હતુ, ત્યાં ધનદ (કુબેર) ના માફક બહુ ધનવાળા ધનદ નામે રાજા હતા. ૧ તેની પદ્મશય (શ્રી કૃષ્ણ) ની જેમ પદ્મા શ્રી હતી, તેવી પદ્માવતી નામે રાણી હતી. તેમને શેષ જનામાં તિલક સમાન ભુવનતિલક નામે પુત્ર હતા. ૨ . For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ तस्स य रुवाइ गुणाण, जइवि उवमापयं इमे हुज्जा, मयणाइणो पसिद्धा, विणयगुणो अणुवमो तहवि. ३ सो कालंमि मुहेणं, उज्झाय महन्नवाउ गिण्हेइ, विणओणओ कलाओ, जलपडलीओ जलहरु व्व. ४ तेणय विणयगुणेणं, जणिओ विज्जागुणो उ सो तस्त, जो अमरसुंदरीणवि, मुहाई मुहलाई कासी य. ५ अन्नदिणे सो राया, अत्थाण सभाइ जाव आसीणो, चिठेइ ताव हिठेण, वित्तिणा एव विनत्तो. ६ सामिय रयणस्थलपुर, पहुणो सिरि अमरचंदनरवइणो, चिठइ पहाणपुरिसो, बाहिं को तस्स आएसो. ७ તે કુમારના રૂપાદિક ગુણે કામદેવાદિકના સમાન હતા, પણ તેને વિનયગુણ તે અનુપમ હતો. ૩ તે કુમાર અવસર પ્રાપ્ત થતાં, મહા સમુદ્રમાંથી મેઘ જેમ જળ ભરેલી વાદળીઓ ગ્રહણ કરે તેમ, વિનયનમ્ર રહીને, ઉપાધ્યાયરૂપ મહા સમુદ્ર પાસેથી કળાઓ ગ્રહણ કરવા લાગ્યા. ૪ તેના તેવા વિનય ગુણથી કરીને, તેને એવી વિદ્યા પ્રાપ્ત થઈ કે, જેથી તેણે દેવાંગનાઓના મુખને પણ મુખર બનાવ્યાં; અર્થાત્ તેઓ તેના વખાણ કરવા તત્પર થઈ. ૫ એક દિવસે રાજા આસ્થાન સભામાં બેઠેલ હતું, તેવામાં હર્ષ પામેલે વેત્રિ (દ્વારપાળ) તેને આ રીતે વીનવવા લાગે. ૬ * તે બોલ્યો કે, હે સ્વામિન! રત્નસ્થળ નગરના સ્વામિ અમરચંદ રાજાને પ્રધાન બાહેર આવી ઊભે છે, તેના માટે શે હુકમ છે? ૭ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ગુણ. ૫૯ लहु मुंचसु इयरना, वुत्तो सो विशिणा सम्मणीओ, नमिय निवं उबविठो, समए इय भणिउ मारतो. ८ देव सिरिधणय नरवर, तुम्हें पइ जंपए अमरचंदो, अम्ह पहू अस्थि महं, वरधूया जसमई नाम. ९ सा तुह सुयस्स विमलं, गुणनिवहं खेयरीहि गिझंतं, आयन्निऊण मुइरं, अच्चंतं तंमि अणुरता. १० किंच तयं चिय मित्व, कमलिणी निच्चमेव झायंती, परिचत्त कुसुम तंबोल, माइ कहकहवि गमइ दिणे. ११ जा अज्जवि सा बाला, तणं व नहु चयइ जीवियं निययं, ता तुम्भेहिं नरवर, पुवसिणे हाभिवुढिकए. १२ । सहला किज्जउ अम्हाण, पत्थणा पेसिउं नियं तणयं, तीए गिहाविज्जउ, वरलक्खण लक्खिओ पाणी. १३ રાજાએ કહ્યું કે જલદી તેને અંદર મોકલે, એટલે છીદાર તેને અંદર લા. તે રાજાને નમીને બેઠા બાદ અવસર પામી આ રીતે કહેવા લાગે. ૮ હે ધનદ નરેશ્વર, તમોને અમારા સ્વામિ અમરચંદ્ર કહેવરાવ્યું છે કે, મારી યશોમતી નામે ઉત્તમ પુત્રી છે, તે તમારા પુત્રના નિર્મળ ગુણે વિદ્યાધરીઓ ગાયેલા સાંભળીને ઘણે વખત થયે તેના તરફ અત્યંત અનુરક્ત થઈ છે. ૯-૧૦ વળી તે કમલિની જેમ સૂર્યના તરફ રહે તેમ તે કુમારનેજ હમેશાં ચિંતવતી થકી કૃતિ બળ વગેરે છોડી જેમ તેમ કરી દિવસો પસાર કરે છે. ૧૧ તે બાળા (તમારા કુમાર વિના) પિતાના જીવિતને પણ તણખલા માફક છે દેવા તૈયાર થઈ છે, છતાં હજુ જીવે છે ત્યાં લગણ હે નરેશ્વર, તમાં પ્રથમના નેહમાં વધારો કરવા ખાતર, અમારી પ્રાર્થના સફળ કરે, અને તમારા પુત્રને ત્યાં મોકલાવી તેણીનું લક્ષણ ભરપૂર હાથ તેના હાથ સાથે મેળા. ૧૨-૧૩ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अह मइविलास वरमंति, वयण मवलोयए निवो सोवि, विणण भणइ सामिय, जुन्त मिणं कीरउ पमाणं. १४ जं भणह तयं कुणिमुति, निवड़णा पिए पहाणनरो, सो पत्तो निर्वादन्ने, आवासे फुरियगुरुहरसो. १५ तो रन्ना णुन्नाओ, अणेय सामंतमंतिया जुओ, सो कुमरो संचलिओ, अखलिय चउरंग वलकलिओ. १६ संपत्तो अदूरं, पहंमि सिद्धउरनयर बाहिंमि, मुच्छा मिल्लिय नयणो, सो पडिओ रहवरुच्छंगे. १७ अह मज्ज्ञिमखंधारे, सहसा कोलाहले समुच्छलिए, मिलिओ अग्गिमपच्छिम, संधारजणो तहिं सव्बो. १८ ત્યારે રાજાએ તિવિલાસ નામના મંત્રીશ્વરના મુખ તરફ્ જોયુ, એટલે તે વિનયપૂર્વક કહેવા લાગ્યો કે સ્વામિન્! આ માગું અરેખર યુક્ત છે માટે કમ્બૂલ રાખો. ૧૪ ત્યારે રાજાએ તે પ્રધાન પુરૂષને કહ્યું કે જેમ કહેા છે તેમ કરી, એટલે તે પ્રધાન પુરૂષ ભારે હર્ષ પામી રાજાએ આપેલા ઊતારામાં આળ્યેા. ૧૫ પછી રાજાએ અનેક સામત અને મત્રિએ સાથે કુમારને ત્યાં જવા ક્રમાવ્યુ, એટલે તે અસ્ખલિત ચતુરગ લશ્કર લઇ રવાને થયા. ૧૬ તે કુમાર રસ્તામાં આગળ અતિ દૂર રહેલા સિદ્ધપુર નગરની ખાહેર આવી પહેાંચ્યા, તે વખતે તે મૂર્છા પાસી અધ આંખે રથના આગલા ભાગે ઢળી પડયા. ૧૭ આ બનાવ જોઈ વચલા લશ્કરમાં આચિંતા કલકલાટ થઈ પડયા, એટલે આગલુ પાછલું તમામ લશ્કર ત્યાં ભેગુ થઇ ગયું. ૧૮ . For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ગુણ. ૪૬૧ www w wwwww तो मंति माइणो तं, महुरालावेहिं आलवंति भिसं, कठं व विगयचिठो, न किंपि पडिजंपए कुमरो. १९ आदन्ना ते सव्वे, विविहोसहमंत तंतमणि पमुहे, पकुणंति बहुवयारे, नय से जायइ गुणो कोवि. २० किंतु पवट्टइ अहियं, वियणा वियलंति सयल अंगाई, तो मंतिमाइ लोओ, करुणसरं पलवए एवं.. २१ हा गुणरयण महोयहि, हा निरुवम विणय कणय कणयगिरे, हा पणय कप्पपायव, कुमार पत्तो सि कि मवत्थं. २२ मुयवच्छलस्स देवस्स, किंतु गंतुं वयं कहिस्तामो, इय जा पलवेइ जणो, सिद्धपुर बहिठिउज्जाणे. २३ ત્યારે મંત્રિઓ વગેરે કુમારને મધુર વચનેથી બહુએ બોલાવવા લાગ્યા, પણ કુમાર લાકડાની માફક નિચેષ્ટ રહી કાંઈ પણ બોલી શક્યો નહિ. ૧૯ તેઓ બધા આકુળ થઈ વિવિધ પ્રકારનાં ઔષધ, મંત્ર, તંત્ર, અને મણિ વગેરેના ઘણા ઉપચાર કરવા લાગ્યા, પણ કુમારને કશે ફાયદો થયે નહિ. કિંતુ અધિક અધિક વેદના થવા લાગી, અને તેનાં સર્વ અંગો વિકળ થવા લાગ્યાં, ત્યારે મંત્રી વગેરે કરૂણસ્વરે આ રીતે વિલાપ કરવા લાગ્યા - ૨૦-૨૧ હાય હાય, હે ગુણરત્નના મહા સમુદ્ર, અનુપમ વિનયરૂપ કનકના કનકાચળ, નમેલા પ્રતે કલ્પવૃક્ષ સમાન કુમાર, તું શી અવસ્થાને પ્રાપ્ત થયે " પુત્રવત્સલ રાજાની પાસે જઈ અમે શા સમાચાર આપશું? આ રીતે તેઓ સિદ્ધપુરના બાહરલા ઉદ્યાનમાં રહી વિલાપ કરવા લાગ્યા. ૨૩ For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ wwww wwwww ता सुरकिन्नरसेविज्ज, माणचरणो अणेग समणजुओ, नामेण सरयमाणू, वरनाणी आगो तत्थ. २४ अमरकय कणकमला, सीणो धम्मं कहेइ अह तत्थ, सो मंतिप्पमुहजणो, गओ गुरुं नमिय उवविठो. २५ अह कंठीरव सामंत पुच्छिओ कुमर दुक्ख वुत्संतं, तेसिं आउलभावा, समासओ कहइ इय सूरी. २६ धायइसंडे दीवे, भरहे भवणा गरंमि नयरंमि, विहरंतो संपत्तो, इक्को गच्छो सुगुरुकलिओ. २७ तत्थय एगो साहू, वासवनामा सुवासणारहिओ, गुरुगच्छ पञ्चणीओ, अइअविणीओ किलिठमणो. २८ તેટલામાં ત્યાં સુરાસુરથી લેવાયેલ ચરણવાળા અને અનેક શ્રમણથી પરિવરેલા શરદભાનુ નામે પ્રવજ્ઞાની સમસર્યા. ૨૪ તેઓ દેવકૃત કનકકમળપર બેશી ધર્મ કહેવા લાગ્યા, ત્યારે મંત્રિ વગેરે જેને ત્યાં જઈ તેમને નમીને ત્યાં બેઠા. ૨૫ - હવે કંઠીરવ નામને સામંત તેમને કુમારને વૃત્તાંત પૂછવા લાગે, ત્યારે તેઓને આકુળ જાણીને આચાર્ય સંક્ષેપમાં આ રીતે હકીકત કહેવા લાગ્યા:-૨૬ આચાર્ય બેલ્યા કે, ધાતકીખંડ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં ભાવનાકર નગરમાં વિચરતાં વિચરતાં એક સુગુરૂ સહિત સાધુઓનું ગચ્છ (ટેળું) અ.વી પહોંચ્યું. ૨૭ તે ગચ્છમાં એક વાસવ નામે સાધુ હતું, તે સદ્ધાસનાથી રહિત હત, પિતાના ગુરૂ અને ગચ્છને દુશ્મન હતું, અવિનીત હતા, અને કિલષ્ટ મનવાળો હતે. For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ગુણ. ४१३ सो कइयावि गुरूहि, भणिओ भो भद्द होसु विणयपरो, जम्हा विणएणं चिय, कल्लाण परंपरा होइ. २९ (उक्तंच) विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानं, ज्ञानस्य फलं विरति, विरतिफलं चा श्रवनिरोधः ३० संवरफलं तपोबल, मथ तपसो निर्जरा फलं दृष्ट, तक्ष्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्ते रयोगित्वं. ३१ योगनिरोधा गवसंततिक्षयः संततिक्षया मोक्षः, तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः ३२ (तथा) मूलाउ खंधप्पभवो दुमस्स, खंधाउ पच्छा समुर्विति साहा, साहप्पसाहावि रूहति पत्ता, तओ सि पुष्पं च फलं रसोय. ३३ તેને એકવેળા ગુરૂએ કહ્યું કે હે ભદ્ર, તું વિનયમાં તત્પર થા–જે માટે વિનયથી જ સઘળાં કલ્યાણ થાય છે. ૨૯ २ माटे छे, विनय ३॥ शुश्रूषा छ, शुश्रुषांनु ३० श्रुतज्ञानछे, જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિનું ફળ આશ્રવનિરોધ છે, અર્થાત્ સંવર છે, સં. વરનું ફળ તપોબળ છે, તપનું ફળ નિર્જરા છે, નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે, ક્રિયા નિવૃત્ત થયાથી અગિપણું થાય છે, અયોગિપણાથી ભવની સંતતિને ક્ષય થાય છે, સંતતિના ક્ષયથી મેક્ષ થાય છે. માટે વિનય સકળ કલ્યાણનું ભાજન છે. ૩૦-૩૧-૩૨ વળી જેમ ઝાડના મૂળમાંથી સ્કંધ થાય છે, સ્કધમાંથી શાખા થાય છે, શાખામાંથી પડશાખા ફટે છે, તેમાંથી પત્ર, પુષ્પ, ફળ, અને રસ થાય For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. एवं धम्मस्स विणओ, मूलं परमी से मुक्खो, जेण कित्ति सुयं सिग्धं, नीसेसं चा भिगच्छइ ३४, इय गुरूवणं पवणं व, वणदवो पप्प सप्प इत्र कूरो, कोवेण धगधगतो, सो अहिययरं समुज्जलिओ. ३५ सो अन्नया अकज्जमि कत्थइ चोइओ मुणीहिंपि, जाओ भिसं पउठो, इहपरलोएय निरविकखो. ३६ सव्वे सिघायणत्थं ताल उड विसंखि वित्तु जल मज्झे, सो दिसा हुत्त सयंपणठो उभय भीओ . ३७ गच्छाणुकंपियाए य, देवयाए तयं कहेऊण, तप्परिभोग पवत्ता, निवारिया साहूणो सव्वे. ३८ છે, એમ વિનય એ ધર્મનુ મૂળ છે, અને મેક્ષ એ તેનું ફળ છે, વિનયથીજ કીર્ત્તિ તથા સમસ્ત શ્રુત જ્ઞાન જલદી મેળવી શકાય છે. ૩૩-૩૪ આ રીતે શુનુ` વચન સાંભળી તે વાસવમુનિ પવનથી જેમ દવાનળ જોસ પકડે તેમ સર્પની માફ્ક ક્રૂર બનીને કોપથી ધગધગતા થકા વધારે મળવા લાગ્યા. ૩૫ તેને એક વેળાએ કાર્યમાં પ્રવર્તતાં થકા બીજા મુનિઓએ વારતાં તે તેમના પર પણ અતિશય પ્રદ્વેષી થઈ આ લેાક-પરલાકથી મેદરકાર અન્યા, અર્થાત્ તેણે તેમની ગોચરીમાં વિષ ભેળી દીધું. ૩૬ એવામાં ગચ્છપર અનુકપા રાખનારી દેવીએ તે વાત જણાવી દઈને તે આહાર ખાવા તૈયાર થયલા સર્વે સાધુઓને તે ખાતાં અટકાવ્યા. ૩૮ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ અઢારમા ગુણ, सो वो रन्ने, कत्थवि वणदव पलित्तसव्वंगो, मरिण समुत्पन्नो, परमाऊ अप्पइठाणे. ३९ —, તો મજ્જેનું પુનો િનયંમિ, सव्वत्थ दहणछिंदण, भिंदण वियणाहिं संतत्तो. ४० भमिओ भूरिभवेर्मु, अन्नाणतवं करितु किंपि पुरा, जाओ घणयनरिंदस्स, एस अइवल्लहो पुत्तो. ४१ रिसिघाय परिणएणं, जं च तया अज्जियं असुहकम्मं, तस्सेवसा इहि, एय मवत्थं गओ कुमरो. ४२ तो भीएणं कंठीरवेण पणमित्तु पभणियं नाह, कह होइ पुणो एसो, पउणो पडिभणइ मुणिनाहो. ४३ खीणपायं कम्मं, इमस्स संपइ विमुच्चमाणो य, चिर वियणाहि इहा, गओ विमुच्चिहि सव्वतो. ४४ હવે તે વાસવ જગલમાં જતા રહ્યા. ત્યાં કાઇક સ્થળે વાનળમાં સપડાઈ બળી મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના સ્થળમાં મહાત્ આયુષ્યવાળા એટલે કે તેલીશ સાગરોપમના આયુષ્યે નારક થઈ ઉપને. ૩૯ ૪૫ ત્યાંથી મચ્છ થયા, ત્યાંથી ક્રી નરકમાં ગયા, એમ સર્વ સ્થળે દહન, છેદન, અને ભેદનની વેદનાથી પીડાતા રહ્યા. ૪૦ એમ ઘણા ભવ ભમી બાદ કાઇક જન્મમાં અજ્ઞાન તપ કરી ધનદ રાજાના આ અતિ વાભ પુત્ર થયા છે. ૪૧ ઋષિ ઘાતમાં તત્પર થઈ એણે જે પૂર્વે અશુભ કર્મ ખાંધ્યુ' છે, તેના શેષના વશે કરીને હુમણા આ કુમાર આવી અવસ્થાને પામ્યા છે. ૪૨ ત્યારે ભીત થએલા કઠીરવે પ્રણામ કરી તે જ્ઞાનીને કહ્યુ· કે હે નાથ, આ હવે શી રીતે આરામ પામશે? ત્યારે મુનીશ્વર ખેાલ્યાઃ—૪૩ આ કુમારનું તે કમ લગભગ ક્ષીણ થવા આવ્યું છે, અને હમણા તે વેદનાથી રહિત થયા છે અને તે ઇહુાં આવતાં સર્વશા આરામ પામશે, ૪૪ . For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ इय सोउ मंति पमुहा, लोया हरिसियमणा कुमरपासं, संपत्ता अह दिठो, पउणप्पाओ तो तेहिं. ४५ कहिओ केवलि कहिओ, पुव्वभवाई य वइयरो तस्स, तो सो भीओ पमुइय, मणो य पत्तो सुगुरूपासे. ४६ नमिउं मूरि कंठीरवाइ, बहुलोय संजुओ कुमरो, निस्सीमभीम भवभय, भीओ दिक्खं पवज्जेइ. ४७ इय सुणिय जसमई वि हु, तत्था गंतूण गिण्हए दिक्खं, सेसजणो पुण वलिउं, धणयनिवस्सा ह तं चरियं. ४८ पुवकय अविणयफलं, मुमरंतो माणसे कुमरसाहू, अइसय विणय पहाणो, जाओ अचिरेण गीयत्थो. ४९ . विणए वयावच्चे, सो तह दढ भिग्गहो समुप्पन्नो, जह तग्गुण तुठेहि, अमरेहि वि संथुओ बहुसो. ५० - એમ સાંભળી મત્રિ વગેરે લોકે રાજી થયા થકા કુમાર પાસે ૫હોંચ્યા અને જોયું તે કુમાર લગભગ હશિયાર થયેલ દેખાયે. ૪૫ તેમણે તેને કેવળિએ કહેલો પૂર્વભવાદિકન વ્યતિકર કહી સંભળાવ્યું, ત્યારે તે ભય પામવાની સાથે પ્રમુદિત થઈ સુગુરૂ પાસે ગયો. ૪૬ તે કંઠીરવ વગેરેની સાથે સૂરિને નમીને અતિ ભયાનક સંસારના ભયથી બીતે થકે દીક્ષા લેતે હ. ૪૭ એ વાત સાંભળીને યશોમતી પણ ત્યાં આવી દીક્ષા લેવા લાગી. હવે બાકીના લેકે ત્યાંથી પાછા વળીને તે વાત ધનદ રાજાને જણાવી. ૪૮ હવે કુમાર પૂર્વકૃત અવિનયનું ફળ મનમાં સંભારતો થકે હમણ અતિશય વિનય કરવામાં તત્પર રહી છેડા જ વખતમાં ગીતાર્થ થયે. ૪૯ - તે હવે વિનય અને વૈયાવૃત્યમાં એવો દૃઢ પ્રતિજ્ઞ થશે કે, તેના ગુણથી તુષ્ટ થઈને દેવો પણ તેની બહુવાર સ્તુતિ કરવા લાગ્યા. પ૦ For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ અઢારમે ગુણ. ૪૬૭ तं उबवूहंति गुरू, अभिक्खणं महुर निउण वयणेहिं, धन्नो सि भो महायस, तुह सहलं जम्म जीयं च. ५१ परिचत्त रायरिसिणा, दमगमुणीसु वि पउत्तविणएणं, वेयावच्च परेण य, सच्चवियं ते इमं वयणं. ५२ पणमंति य पुरयरं, कुलया न नमंति अकुलया पुरिसा, पण पुचि इह जइजणस्स जह चक्कवठिमुणी. ५३ इय उवबूहिज्जतो, सो केवलिणावि फुरियमज्झत्थो,, पालइ वय मकलंक, बावत्तरि पुव्वलक्खाइं. ५४ सव्वाउ पुबलकखे, असिइं परिपालिऊण पज्जते, पडिवन्न पायवगमो, अज्झीणज्झाण लीलमणो. ५५ उत्पन्न विमलनाणो, विलीण नीसेस कम्मसंताणो, सो भुवण तिलयसाहू, भुवणोवरिमं पयं पत्तो. ५६ ગુરૂ તેને વારંવાર મધુર વચનેથી ઉત્તેજિત કરતા કે, હે મહાયશ, તારૂં જન્મ અને જીવવું સફળ છે. ૫૧ તું રાજ્ય છેડી રાજર્ષિ થયે છે છતાં ક્રમક મુનિ (ભીખારી હેઈને થએલા મુનિ) ને પણ વિનય અને વૈયાવૃત્ય કરે છે, તેથી તું આ વચનને સાચું પાડે છે કે, કુલીન પુરૂષ પહેલાને નમે છે, અને અકુલીન પુરૂષજ તેમ કરતાં અટકે છે, જે માટે ચકવર્તી પણ જ્યારે મુનિ થાય છે ત્યારે તેનાથી અગાઉના તમામ મુનીઓને નમે છે. પર–૫૩ આ રીતે કેવળ ભગવાન તેની ઉપવૃંહણા કરતા છતાં તેણે મધ્યસ્થ રહી તેર લાખ પૂર્વ સૂધી તે વ્રતને નિષ્કલંકપણે પાલન કર્યું. ૫૪ એકંદર એંસી લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પૂરું કરી અને પાદપપગમન નામનું અણુસણ કરી સંપૂર્ણ ધ્યાન મગ્ન રહીને વિમળ જ્ઞાન પામી સકળ કર્મના સંતાનને તેડી તે ભુવનતિલક સાધુ જગતના ઊપર રહેલ સિદ્ધિસ્થાનને પામે. ૫૫-૫૬ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ४६८ શ્રી ધર્મરત્ન પ્રકરણ. wwwwww इति विनय गुणेन प्राप्तनिःशेष सिद्धे, र्धनदनृपतिसूनो वृत्त मुच्चै निशम्य, सकल गुणगरिष्टे लब्धविश्वप्रतिष्टे, मुगुण इह विधत्त स्वांत मश्रांत भावाः ५७ इति भुवनतिलक कुमार कथानकं समातं. આ રીતે વિનયગુણથી તમામ સિદ્ધિને પામેલા ધનદ રાજાનું ચરિત સાંભળીને સકળગુણમાં ગરિષ્ટ અને આ જગતભરમાં વખણાયેલા વિનય નેમના સગુણમાં ઊછળતા ભાવે મન ધરે. ૫૭ આ રીતે ભુવનતિલક કુમારની કથા સમાપ્ત થઈ છે. -- - ko-ke------ એકોવિંશતિતમ ગુણ. उक्तो विनीत इत्यष्टादशो गुणः, सांप्रत मेकोनविंशस्य कृतज्ञता गुणस्या वसर स्तत्र परेण कृत मुपकार मविस्मृत्या जानाती ति कृतज्ञः प्रतीत एवा त स्तं फलद्वारेण व्याचष्टे. વિનીતપણારૂપ અઢાર ગુણ કહે, હવે ઓગણીશમા કૃતશપણુરૂપ ગુણને અવસર છે, ત્યાં બીજાએ કરેલા ઉપકારને વીસાર્યા વગર જાતે રહે તે કૃતજ્ઞ કહેવાય છે એ વાત પાધરી જ છે તેથી તે ગુણને ફળ દ્વારે વર્ણવે છે. (मूळ गाथा.) बहुमन्नइ धम्म गुरुंपर मुवयारि त्ति तत्तबुद्धीए, ततो गुणाण वुढीगुणारिहो तेणिह कयन्नू. २६ For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. ૪૬૯ ~-~(મૂળ ગાથાને અર્થ.) કૃતજ્ઞ પુરૂષ ધર્મગુરૂ વગેરેને ખરી બુદ્ધિથી પરમપકારી ગણીને તેમને બહુમાન કરે છે, તેથી ગુણાની વૃદ્ધિ થાય છે. માટે કૃતજ્ઞજ બીજા ગુણોને યોગ્ય ગણાય છે. ૨૬ (ટીકા.) बहुमन्यते सगौरवं पश्यति-धर्मगुरुं धर्मदातार माचार्यादिकं, परमोपकारी ममाव-मुध्धृतोऽह मनेना कारण वत्सलेना तिघोरसंसार कूप कुहरे निपत न्नित्येवं प्रकारया तत्त्वबुद्धया परमार्थ सारमत्या. બહુ માનિત કરે છે એટલે કે ગૌરવથી જુવે છે ધર્મ ગુરૂને એટલે ધર્મ દાતાર આચાર્યાદિકને-(તે આ રીતે કે) આ મારા પરમ ઉપકારી છે, એમણે વિના કારણે મારા પર વત્સલ રહી મને આ અતિ ઘર સંસારરૂપ કૂવામાં પડતાં ઉદ્ધર્યો છે, એવી રીતની તત્વબુદ્ધિથી એટલે પરમાર્થવાળી મતિથી. स हि भावय त्येवं परमागमवाक्यं तिण्हं दुप्पडियारं समणाउसो-तंजहा-अम्मापिऊणं, भहिस्स, धम्मायरियस्स य. તે આ પરમાગમના વાકયને વિચારે છે કે, હે આયુષ્યનું શ્રમણ, ત્રણ જણને બદલે વાળવો મુશ્કેલ છે. માબાપને, સ્વામિને, અને ધર્માચાર્યને. तत्थ सायं पाओ वियणं केइ पुरिसे अम्मापियरं सयपाग सहस्स पागेहिं तिल्लेहिं अभंगित्ता, मुरहिणा गंधोदएणं उव्वदित्ता, तिहिं उदगोहि मज्जावित्ता, सव्वालंकार विभूसियं कारित्ता, मणुन्न थालीपागसुद्धं अठार. संवनणाउलं भोयणं भोयावित्ता, जावज्जीवं पिठिवडिंसयाए परिवहिज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं हवइ-. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ત્યાં કે પુરૂષ પિતાના માબાપને સાંજ સવાર શત પાક અને સહસ્ત્રપાક તૈલથી અત્યંગન કરી સુગંધિ ગોદકથી ઉદ્વર્તન કરી ત્રણ પાણીથી નહાવરાવી સર્વલંકારથી શણગાર કરાવી, પવિત્ર વાસણમાં પિરસેલું અઢાર શાક સહિત મનેસ ભજન જમાડી યાવજીવ પોતાની પેઠે ઊપાડતે રહે તેટલાથી પણ તે માબાપને બદલે વાળી શકાય નહિ. अहणं से तं अम्मापियरं केवलिपन्नते धम्मे आघवइत्ता पत्रवत्ता परूवित्ता ठाविता भवइ, तेणा मेव अम्मापिउस्स सुपडियारं भवइ. હવે જે તે પુરૂષ તે માબાપને કેવળિ ભાષિત ધર્મ કહી સમજાવી બતાવી તેમાં તેમને સ્થાપનાર થાય, તેજ માબાપનો બરોબર બદલે વા ગણાય. समणाउसो केइ महच्चे दरिदं समुकसिझा, तएणं से दरिदे समुकिठे समाणे पच्छा पुरंचणं विपुलमइसमन्नागए या वि विहरिजा-तएणं से महच्चे રાજા. ચારુ રદિપ સમાને તરસ રદ્દ તિાં બાજા હે આયુષ્યનું શ્રમણે, કે મહધિક પુરૂષ કેઈ દરિદ્રને ટેકો આપી ઊંચે કરે, ત્યારે દરિદ્રી ઊંચે ચડ થકે આગળ પાછળ બહુ બુદ્ધિવાન - ઈને રહે. એવામાં તે મહદ્ધિક કેઈક વેળાએ દરિદ્રી થઇને તે પહેલા દરિદ્રના પાસે આવે तएणं से दरिदे तस्स भहिस्स सबस्स मवि दलइज्जा, तेणावि तस्स दुप्पडियारं हवइ. ત્યારે તે દરિદ્ર તે શેઠને પિતાનું સર્વસ્વ પણ આપી દે, તે પણ તેને બદલે વળી શકતું નથી. ___अहणं से तं भटिं केवलिपन्नत्त धम्मे आघवइत्ता पन्नवइत्ता परुवित्ता ठगवित्ता भवइ, तएणं से तस्स भहिस्स सुपडियारं भवइ..... . પણ જે તે દરિદ્રી તે સ્વામિને કેવળિભાષિત ધર્મ કહી જણાવી બતાવી તેમાં તેને સ્થાપિત કરે તે તે સ્વામિને બદલો વાળી શકે. For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ मोगाशमी गुण. ४७१ केइ तहारूवस्स समणस्स वा माहणस्त वा अंतियं एग मवि आरियं धम्मियं मुवयणं निसम्म कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएमु देवत्ताए उववन्ने. કઈ પુરૂષ તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણના પાસે એક પણ આર્ય ધામિક સુવચન સાંભળી કાળક્રમે મરણ પામી કઈ પણ દેવલોકમાં દેવતાपणे 64. तएणं से देवे तं धम्मायरियं दुभिक्खाओ वा देसाओ मुभिक्खं देसं साहरिज्जा, कंताराओ वा निकंतारं, दीहकालिएण वा रोगायकेणं. अभिभूयं विमोइज्जा, तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं हवइ. ત્યારે તે દેવ તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી હરીને સુકાળવાળા દેશમાં દાખલ કરે, અગર અટવીમાંથી ખેંચી વસતીવાળા પ્રદેશમાં આણે, અથવા લાંબા વખતથી રેગે પિડાયેલાને રેગથી મુક્ત કરે, તે પણ તે ધર્મચાર્યને બદલે વળી શકતું નથી. अहणं से तं धम्मायरियं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता पन्नवइत्ता परूवित्ता ठावित्ता भवइ, तएणं तस्स धम्मायरियस्स सुपडियारं हवइ ति. પણ જે તે તે ધર્માચાર્યને કેવળિ ભાષિત ધર્મ કહી સમજાવી બ- ' તાવી તેમાં તેને સ્થાપિત કરે તે જ તેને બદલે વળી શકે છે. वाचक मुख्येना प्युक्तं. दुःप्रतिकारौ माता पितरौ स्वामी गुरु श्च लोकेऽस्मिन्, तत्र गुरु रिहा मुत्र च सुदुष्करतर प्रतीकारः (इति) વાચકમુખ્ય ઉમાસ્વાતિએ પણ કહ્યું છે કે, આ લેકમાં માતા પિતા સ્વામી અને ગુરૂ એ દુષ્પતીકાર છે. ત્યાં પણું ગુરૂ તે અહીં અને પરભવમાં અતિશય દુપ્રતીકારજ છે... तस्मात् कृतज्ञता भावजनित गुरु बहु मानात् गुणानां क्षात्यादीनां ज्ञानादीनां वा वृद्धि भवती ति गम्यते. For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪હર શ્રી ધર્મરત્ન પ્રકરણ. - તેથી એટલે કે કૃતજ્ઞતાભાવથી કરેલા ગુરૂજનના બહુમાનથી ગુણેની એટલે ક્ષાંતિ વગેરા અથવા જ્ઞાન વગેરા ગુણેની વૃદ્ધિ થાય છે. (થાય છે એ ક્રિયાપદ અધ્યાહારથી લઈ લેવાનું છે ) . गुणा: गुण प्रतिपत्तियोग्य स्तेन कारणेने ह धर्माधिकारविचारे कृतज्ञ उक्तशब्दार्थो,-धवलराज तनूज विमल कुमारवत्. - તે કારણે આ ધર્માધિકારના વિચારમાં ગુણાઈ એટલે ગુણની પ્રતિપત્તિ કરવા લાયક કૃતજ્ઞજ છે. (કૃતજ્ઞ શબ્દનો અર્થ ઊપર કોલેજ છે.) ધવલ રાજના પુત્ર વિમળ કુમારના માફક. तच्चरितं पुन रिदं. पुर मत्थि वद्धमाणं, सुवद्धमाणं सिरीहि पउराहिं, बहुविहमहल्ल कल्लाण, कारणं वद्धमाणं व. १ रभसवस नमिर निव निवह, भसलसेविज्ज माणकमकमलो, रज्जभर धरण धवलो, धवलो नामेण तत्थ निवो. २ सययं मुहासिणी सुमण, संगया किंतु अइसयकुलीणा, देवी इव देवी कमल, सुंदरी नाम तस्स त्थि. ३ ધવલ રાજાના પુત્ર વિમલ કુમારની કથા આ પ્રમાણે છે. ઘણું રિદ્ધિથી વધતું વદ્ધમાન નામે નગર હતું. તે વર્ધમાનક (શરાવળા) ની માફક ઘણું મંગળનું કારણભૂત હતું. ૧ ત્યાં ઊતાવળથી નમતા રાજારૂપ ભમરાઓથી સેવાતા ચરણ કમળવા અને રાજ્યને ભાર ધારણ કરવા ધવળવૃષભ સમાન ધવલ નામે રાજા હતા. ૨ છે તેની હમેશ સુભામણુ કરનારી અને સુમન (પુષ્પ) ધારણ કરતી દેવિના સરખી છતાં અતિશય કુલીન કમળસુંદરી નામે દેવી (રાણી) હતી. ૩ For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. ૪૭૩ नीसेस कलाकुसलो, सरुव्व सरलो विमुक्ककलिलमलो, ताणं तणओ विमलो, कयन्नुयाहं सवरकमलो. ४ किर सामदेव सिठिस्स, नंदणो बहुलियाइ कुलभवणं, जाओ य वामदेवु ति, तस्स मित्तं महामइणो. ५ कइयावि कीलणकए, अन्तुन्न कीलियम्वनेहेण, कीलानंदण नामे, उज्जाणे दोवि ते पत्ता. ६ तत्थ नरमिहुण पयपंति, मुत्तमं वालुयागयं दडं, तणुलक्खण निउणमई, मित्तं पड़ जंपए विमलो. ७ जाण इमा पयपंती, चकंकुस कमल कलस कयसोहा, दीसइ खेयरसामीहि, तेहि वरमित्त भवियव्वं. ८ तयणु घण कोउगेणं, पुरओ गंतुं लयागिहस्संते, . आसीणं तं मिहुणं, नियंति ते परमसुंदेरं. ९ તેમને બધી કળાઓમાં કુશળ, બાણની માફક સરળ, પાપ મળથી રહિત, અને કૃતજ્ઞતારૂપ હંસને રહેવા માટે ઉત્તમ કમળ સમાન વિમળ નામે પુત્ર હતે. ૪ તે કુમારને સામદેવ શેઠને વામદેવ નામે પુત્ર કે જે કપટકથાને કુળ ગ્રહ હતું, તે મિત્ર થશે. ૫ તે બે જણ કઈક વેળા રમવા માટે અરસપરસ રમવામાં પ્રેમ ધારણ કરીને ક્રીડાનંદન નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ૬ ત્યાં રેતીમાં બે માણસનાં પગલાં જોઈને શરીરલક્ષણ જાણવામાં નિપુણ બુદ્ધિવાળે વિમલ પિતાના મિત્ર પ્રતે કહેવા લાગે. ૭ હે મિત્ર, આ ચક્ર-અંકુશ-કમલ–અને કળશથી શોભતી જેમના પગની હાર દેખાય છે, તે નકકી વિદ્યાધરના સ્વામી હોવા જોઈએ. ૮ બાદ ઘણા કેતુકથી તેઓએ આગળ ચાલતાં લતાહના છેડે બેઠેલા તે પરમ રૂપવાનું જેડલાને જે. ૯. For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ४७४ શ્રી ધર્મરત્ન પ્રકરણ. इत्तो य दुवे पुरिसा, कढिय करवाल भीसण करग्गा, हणहणहणत्ति भणिरा, लयागिहस्सु वरि संपत्ता. १० एगेण ताण वुक्तं, रे रे निल्लज्ज होसु तं पुरिसो, मुमरेसु इठदेवं, कुणमु मुदिठं च जियलोयं. ११ तं सुणिय फुरिय गुरूकोव, पसरमिस मिसमिसंत अहरदलो, वल्लिगिहमज्झिमनरो, विणिग्गओ खग्गवग्गकरो. १२ तो मुक्कहक्क बहु असि, खडक संभंत खेयरी विदं, जायं तेसिं गयणं, गणमि अइदारूणं जुझं. १३ जो उण वीओ पुरिसो, लयागिहं सो पविठु महिलसइ, तत्तो मिहुण नरत्यी, भयकंपंता विणिक्खंता. १४ दहुं च भणइ विमलं, पुरिमुत्तम रक्ख रक्ख मं भीयं, सो आह होमु भदे, वीसत्था नत्थि तुज्झ भयं. १५ એટલામાં ત્યાં તે લતાગૃહના ઉપર ઊઘાડી તરવારે હાથમાં ધરીને માર માર કરતા બે પુરૂ ત્યાં પ્રાપ્ત થયા. ૧૦ તેમાંના એકે કહ્યું કે, અરે નિલજજ! તું હવે શ થઈ સામે થા, અને તારા ઈષ્ટદેવને સંભાર અને આ દેખાતી દુનિયાને બરોબર જોઈ લે. ૧૧ તે સાંભળીને ઊછળતા ભારે કોપના જોરથી હોઠ કચકચાવ થકે હાથમાં તરવાર ધરીને તે લતાઘરમાં રહેલે વિદ્યાધર બાહર નીકળે. ૧૨ બાદ તે બે જણાનું આકાશમાં અતિ ભયંકર યુદ્ધ થયું કે જેમાં તેઓ જે હાંકી પાડતા તથા તરવારના જે ખટકારા થતા તેથી વિદ્યાધરીએ ભડકી જતી. ૧૩ હવે જે સાથે બીજે પુરૂષ આવેલ હતો તે લતાઘરમાં પિસવા તૈયાર થ, એટલે પહેલા જેડલામાંની સ્ત્રી ભયભીત થઈ બાહર નીકળી. ૧૪ તે વિમળને જોઈ બેલી કે, હે ઉત્તમ પુરૂષ! મુજને બચાવ, ત્યારે તે છે કે ભલી બેન-વિશ્વાસ રાખ, તને ભય નથી. ૧૫ For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ ઓગણીશમો ગુણ. इत्तो तग्गहणत्थं, पत्तो सो खेयरो गयणमग्गे, विमलगुण तुठवण देवयाइ अह थंभिओ सहसा. १६ सोवि य जुझंतनरो, विजिओ मिहुणगनरेण य पलाणो, तप्पुठीए लग्गो, जियकासी मिहुणगो सोवि. १७ ચંમર ના રિ, સંગાથા તાજુ તરત જળ, तं नाउं देवीए, झडि त्ति उत्तंभिओ सो उ. १८ । लग्गो य तेसि पिठे, तिन्निवि पत्ता अदंसण पहंमि, अह वाला रुयइ हहा, मं मुत्तुं नाह कत्थ गओ. १९ इत्थंतरंमि जयलच्छि, परिगओ आगओ मिहुण पुरिसो, जाया य हठतुठा, सा वाला अमयसित्त व्व. २० એટલામાં તે વિમળને પકડવા માટે તે વિદ્યાધર આકાશ માર્ગે આગળ વધે, પણ વિમળના ગુણોથી તુષ્ટ થએલી વનદેવીએ તેને અટકાવી રાખે. ૧૬ વળી તે લડતા માણસને પણ પેલા જેડલાના માણસે જીત્યું એટલે તે નાશવા લાગે તેથી જોડલનો માણસ પણ તેને બરાબર જીતવા તેની પૂઠે લાગે. ૧૭ તે બનાવ પિલા થંભાયલા માણસે છે, તેથી તેને ત્યાં જવાની ઈ છા થઈ એટલે દેવીએ તેને ઝટ છૂટ કર્યા. ૧૮ તે પણ તેમની પૂઠે લાગ્યો–બાદ ત્રણે જણ નજરથી વેગળે થયા, ત્યારે તે સ્ત્રી રેવા લાગી કે, હાયહાય હે નાથ! તું મને મેલીને કયાં ગયે? ૧૯ એટલામાં જય મેળવીને તે જેડલાને પુરૂષ ત્યાં આવ્યા, તેથી તે સ્ત્રી અમૃતથી સીંચાઈ હોય તેમ આનંદિત થઈ. ૨૦ For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ, सो नमिय भइ विमलं, तं चिय बंधू तमेव मह मित्तं, जं एसा मज्झ पिया, हीरंती रक्खिया धीर. २१ विमलो वि भणे अलं, कयन्नुसिर रयण संभ्रमेण इदं, किंतु इमं वृत्तंतं, कहेसु एसोवि इय भणइ. २२ अस्थिह वेढगिरिंद, संठिए रयणसंचए नयरे, राया मणिरह नामो, कणयसिहा भारिया तस्स. २३ ताणं च अस्थिपुतो, विणयपरो रयणसेहरो नाम, धूयाउ दुनि पवरा, रयणसिहा मणिसिहा य तहा. २४ रयणसिहा ससिणे, परिणीया मेहनाय खयरेणं, तेसिं च अहं पुत्तो, नामेणं रयण चूडु चि. २५ अमिय पह खयरेणं, परिणीया मणिसिहा, उ तेसिंपि, संजाया दुन्नि सुया, अचलो चवलो य पबलवला. २६ તે વિદ્યાધર વિમળને નમીને કહેવા લાગ્યા કે, તુજ મારા ભાઈ અને તુજ મારો મિત્ર છે, તે કેમ જે તે` આ મારી હરાતી પ્રિયાને મચાવી રાખી. ૨૧ ત્યારે વિમળ ખેલ્યા કે, હે કૃતજ્ઞ શિરોમણિ ! આ ખાખત સ‘ભ્રમ કેરવાનુ કામ નથી, કિંતુ આ માખતના વૃત્તાંત કહે, ત્યારે તે નીચે મુજબ કહેવા લાગ્યા. ૨૨ અહીં વૈતાઢચ પર્વતમાં રહેલા રત્નસ‘ચય નગરમાં મણિરથ નામે રાજા હતા, તેની કનકશિખા નામે ભાયા હતી. ૨૩ તેમના વિનયશાળી રત્નશેખર નામે પુત્ર છે, અને રત્નશિખા અને મણિશિખા નામે એ ઉત્તમ પુત્રી છે. ૨૪ રત્નશિખાને મેઘનાદ નામના વિદ્યાધર પ્રીતિપૂર્વક પરણ્યા, તેમને હું રત્નચૂડ નામે પુત્ર છું. ૨૫ તેમજ મણિશિખાને અમિતપ્રભ વિદ્યાધર પરણ્યા, તેના અચળ અને ચપળ નામે એ મળવાન્ પુત્ર થયા. ૨૬ For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. ૪૭૭ तह रयण सेहरस्सवि, रइकंता नामियाइ दइयाए, जाया एसा किर चूथ, मंजरी वल्लहा धूया. २७ सव्वेहि वि बालते, सह पंसुक्कीलिएहि अम्हहिं, गहियाउ नियकुलक्कम, समागयाओ य विजाओ. २८ चंदण भिहाण नियमित्त, सिद्धपुत्तस्स संगमवसेण, जाओ मह माउलओ, अच्चंत जइण धम्मरओ. २९ तेणं महासएणं, जणणी जणगो य मज्झ अहयं च, कहिऊणं जिणधम्म, गिहिधम्म धुरंधरा विहिया. ३० निद्दिठो हं अह चंदणेणं पासित्तु लक्खणं किंपि, विज्जाचक्की होही, एसो खलु दारगो अइरा. ३१ तो विमलो मित्तेणं वुत्तो, संवयइ तुज्झ तं वयणं, सो भणइ न मे वयणं, किंतु इमं आगमुद्दिठं. ३२ તેમજ રત્નશેખરને પણ તેની રતિકાંતા નામની સ્ત્રીથી આ માનતી ચૂતમંજરી નામે પુત્રી થઈ છે. ૨૭ અમે બધાએ નાનપણમાં સાથે ધૂળમાં રમીને પિતાના કુળક્રમમાં આવેલી વિદ્યાઓ ગ્રહણ કરી છે. ૨૮ હવે મારો મામો તેના મિત્ર ચંદન નામના સિદ્ધ પુત્રની સબતના યોગે કરીને જૈન ધર્મમાં અત્યંત આસક્ત થયો. ૨૯ તે મહાશયે મારા માબાપને તથા મને જિન ધર્મ કહી સંભળાવીને શ્રાવક ધર્મના ધુરંધર બનાવ્યા છે. ૩૦ હવે તે ચંદનસિદ્ધ પુત્રે મારૂ કંઈક ચિન્હ જોઈને મને કહ્યું કે, આ બાળક થોડા વખતમાં વિદ્યાધરોનો ચક્રવર્તી થશે. ૩૧ આ સાંભળીને વિમળ કુમારને તેનો મિત્ર કહેવા લાગ્યો કે, તારૂ વચન મળતું આવે છે. ત્યારે વિમળ બોલ્યો કે, એ કંઈ મારૂં વચન નથી, પણ આગમ ભાષિત છે. ૩૨ For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ पुण भणइ रयण चूडो, तुठेणं माउलेण मम दिन्ना, ता चूयमंजरी परिणिया मए सा इमा भद्द. ३३ तत्तो य अचलचवला, कुविया नय मं चयंति परिहविड, भूयव्य छिद्दमग्गण, पउणमणा निग्गमति दिणे. ३४ छलघाय जाणणत्थं, फुडवयणो नियचरो पउत्तो मे, सो अन्नदिणे सहसा, आगंतुं मम इय कहित्था. ३५ जह देव तेसि सिद्धा, काली विज्जा तह त्थि इय मंतो, जुज्झिहिइ तुह सहेगो, वीओ पुण तुह पियं हरिही. ३६ को बंधवेहि सरिसं, जुज्झिस्सइ चिंतिऊण एव महं, अवि तेसि निग्गहखमो, इत्थ निलीणु म्हि लयगेहे. ३७ ते दोवि मए जिणिया, नय हणिया भायरु ति काऊण, इत्तो य परं तुम्हवि, पायं सव्वंपि पच्चकखं. ३८ ફરીને રત્નચૂડ બેલ્યો કે, મારા મામાએ ખુશી થઈને આ ચૂતમંજરી મને આપી, તેથી હું તેને પરણે છું. ૩૩ ત્યારે અચળ અને ચપળ કે ધે ભરાયા છતાં મને કશું પરાભવ કરી શકતા નહિ, તેથી ભૂતના માફક છિદ્રો જેતા થકા દિવસો ગાળવા લાગ્યા. ૩૪ તેમના છળભેદ જાણવા ખાતર મેં એક પુટવક્તા જાસુસ જોડી રાપે હતું, તે એક દિવસે ઓચિંતે આવી મને આ રીતે કહેવા લાગ્યો. ૩૫ કે હે દેવ, તેમને કાળી વિદ્યા સિદ્ધ થઈ છે અને તેમણે એવો છાને મંત્ર (ઠરાવો કર્યો છે કે, એકે તારી સાથે લડવું અને બીજાએ તારી સ્ત્રી હરવી. ૩૬ ત્યારે હું વિચારવા લાગ્યો કે, ભાઇઓ સાથે કોણ લડે? એમ ધારીને હું તેમને નિગ્રહ કરવા સમર્થ છતાં આ લતાઘરમાં સંતાઈ રહ્યો. ૩૭. - તે બનેને મેં જીત્યા છે છતાં ભાઈઓ ગણીને મારી નાખ્યા નથી. આ ઉપરાંત તે પ્રાયે બધું તમને પ્રત્યક્ષ જ છે. ૩૮ For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ ૪૭૮ * * ૧૧૧ - * , 1 પપપપ નન * ता धारतेण इम, मह जीयं धारियं तए अहवा, .. सयलावि धरा धरिया, जम्मु वयारे मई एवं. ३९ (૩૨) दो पुरिसे धरउ धरा, अहवा दोहिंपि धारिया धरणी, उवयारे जस्स मई, उवयरिउं जो न संफुसइ. ४० तो दिज्जउ आएसो, तुज्झ पियं किं करेसु एस जणो, अह दंत कंति धवलिय, धरवलओ जंपए विमलो. ४१ भो रयणचूड चूडामणी, तुमं आसि कत्तु लोयंमि, सव्वंपि तए विहियं, परडतेणं नियरहस्सं. ४२ । - (પત :) . ' वचःसहस्रेणं सतां न सुंदरं, हिरण्यकोव्यापि नवा निरीक्षितं, अवाप्यते सज्जनलोकचेतसा, न कोटिल: रपि भावमीलनं. ४३ માટે આ મારી સ્ત્રીને રાખતાં તે મારું જીવિત રાખ્યું છે, અથવા તે તે આખી પૃથ્વી ધારી રાખી છે કે જેની ઉપકાર કરવામાં આવી તીવ્ર લાગણી છે. ૩૯ જે માટે કહેલું છે કે, આ પૃથ્વી બે પુરૂષને ધારણ કરે અથવા તે બે પુરૂષે પૃથ્વી ધારણ કરી છે, તે બે એ કે એક તે જેની ઉપકાર કરવામાં મતિ હોય અને બીજે એ કે જે ઉપકાર કરી ગર્વ ન કરે. ૪૦ માટે ફરમાવો કે તમારું હું શું પ્રિય કરું? ત્યારે દાંતની કાંતિથી ભૂવલયને અજવાળ થકે વિમળ છે. ૪૧ હે રત્નચૂડ! તું આ લેકમાં ચૂડામણિ સમાન છે. અને તે તારૂં ૨હસ્ય પ્રગટ કર્યું એટલે સઘળું થઈ ચૂકયું જાણવું. ૪૨ જે માટે કહ્યું છે કે, સજજના હજારો વાથી અથવા કેડે સોના મહેરથી કઈ સુંદરપણું સિદ્ધ થતું નથી, પણ તેમના ચિત્તની પ્રસન્નતાથી જ ખરેખરૂં ભાવ મેલાપ થાય છે. ૪૩ For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ तो सप्पणयं भणियं, खयरेणं कुमर मज्ज पसिउण, गिण्हसु इमं सुरयणं, चिंतामणि रयण सारित्थं. ४४ जंपइ धवलंगरुहो, दिन्नं तुमए मए य गहिय मिणं, अत्थह तहेव पासे, मुच्चउ अइसंभमं भद्द. ४५ अह अइनिरीहभावं, नाउं विमलस्स विमलभावस्स, तच्चेलअंचले तं, रयणं बंधइ रयणचूडो. ४६ पुठो य वामदेवो, अंबापिउनाम माइयं सव्वं, कुमरस्स संतियं कहइ, सहरिसो खेयरवरस्स. ४७ तं सुणिय विमलचरियं, अच्छरियकर विचिंतए खयरो, पडिउवगरामि अहयं, जिणबिंबं दंसिय इमस्स. ४८ तो भणियं खयरेणं, कुमारवर अत्थि काणणे इत्थ, मम मायामह कारिय, माइजिणिदस्स चेइ हरं. ४९ ત્યારે પ્રીતિપૂર્વક વિદ્યાધર બે કે, હે કુમાર, મેહરબાની કરી આ ચિંતામણિ સમાન એક ઉત્તમ રત્ન છે તે . ૪૪ વિમળ બોલ્યો કે, તે દીધું અને મેં લીધું તારે માનવું. બાકી તેને તારા પાસે જ રહેવા દે, અને અતિ ધાંધલ કરવી છોડી દે. ૪૫ હવે વિદ્યારે નિર્મળ ભાવવાળા વિમળનું નિરીહપણું જાણીને, તેના કપડાના છેડામાં તે રત્ન બાંધ્યું. ૪૬ બાદ તેણે વામદેવને પૂછતાં તેણે હર્ષિત થઈ તેને વિમળકુમારના માબાપનાં નામ ઠામ જણાવ્યાં. ૪૭ આ રીતે આશ્ચર્યકારક વિમળકુમારનું વૃત્તાંત સાંભળીને વિદ્યાધર વિચારવા લાગ્યું કે, એને હું જિન પ્રતિમા બતાવિ ધર્મ બંધ આપી ઉપકારને બદલે વાળું. ૪૮ બાદ વિદ્યાધર બોલ્યો કે, હે કુમાર! આ વનમાં મારા મામાવાનું કરાવેલું આદીશ્વર ભગવાનનું દેહેરું છે. ૪૯ For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમો ગુણ. ૪૮૧ तं मम काउ पसायं, कुमरवरो दठु अरिहए इण्हि, . एवं ति भणिय सव्वे, जिणभवणा भिमुह मह चलिया. ५० यंभसय संमिविटं, वहुविह दुमसंगयं व उज्जाणं, नहुसरसरि लहरीहि व मणोरहं वरपडागाहिं. ५१ अइंउन्नएहिं कंचण, पयदंडेहिं च दंतुरं व सया, उवरिं विरायमाणं, चामीयर विमल कलसेणं. ५२ कत्थइ पल्लवियंपि व, रोमंचपवंच अच्चियं व कहिं, संवम्मियं व कत्थवि, कत्थवि लित्तं च करणेहिं. ५३ ठाणठाणे वियरिय, हरिचंदणवासगेहि कयसाह, मुसिलिठ संधिभावा, इक्कसिलाइ व्व निम्मवियं. ५४ માટે મારા પર મહેરબાની કરી તેને હમણાં જેવા પધારો. તે વાતને કબૂલ રાખી બધા જિન મંદિરની સન્મુખ ચાલ્યા. ૫૦ તે મંદિર સંકડા થંભે ઊપર ચણેલ હતું. તેથી જાણે અનેક ઝાડવાળ ઉદ્યાન હોય તેવું લાગતું, વળી આકાશમાં ફરકતી ધજાઓથી જાણે આકાશ ગંગાની લહેર વહેતી ન હોય ! તેવું દીસતું. ૫૧ તેને ટોચે અતિ ઊંચા સોનાના દંડ હતા અને સેનાના કળશથી તે શોભતું હતું. પર ક્યાંક તેની કેરણીમાં વેલ, બૂટા હતા, જ્યાંક જાણે રોમાંચ ફરકતા જીવતાં ચિત્ર દેખાતાં, કયાંક બખ્તર ધારી ચિત્રો હતાં, કયાંક હલતી ઈદ્વિવાળાં ચિત્રે હતાં. ૫૩ તેમાં સ્થળે સ્થળે હરિચંદનના લેના તખતા ભરેલા હતા, અને તેનું સંમેલનું કામ એવું સરસ કરેલ હતું કે, જાણે તે એકજ પત્થરમાંથી '' બનાવ્યું હોય તેવું લાગતું. ૫૪ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. વહુનામાંનયાહૂ, વિસાવ છું ––– वर अच्छराहि सययं, अहिठियं मेरुसिहरं व. ५५ एवंविह जिणभवणं, पत्ता दिठा य रिसहनाहस्स, पडिमा अपडिमरूवा, नमिया हिठेहि तेहि तओ. ५६ तं अइसयरमणीयं, विवं उरुफुरिय दुरियगिरिसंबं, अणमिस नयण जुएहि, पिच्छेउं धवलनिवतणओ. ५७ एरिसरुवं विवं, पुष्विपि मए कहिंचि दि] ति, चिंततो मुच्छाए पडिओ धरणीयले सहसा. ५८. अह पवणपयाणेणं, पच्चागयचेयणी पुणो कुमरो, अइ आयरेणं पुठो, खयरेणं किं नु एयं ति. ५९ तो रयणचूड चरणे, भवहरणे पणमिउं धवलपुत्तो, हरिसभर निन्भरंगो, एवं थुणिउं समाढत्तो. ६० વળી તેમાં વિવિધ ચાળા કરતી અનેક પૂતળીઓ હતી, તેથી તે જાણે અપ્સરાઓથી અધિણિત મેરૂનું ટુંક હોય તેવું લાગતું હતું. ૫૫ એવા જિન મંદિરમાં જઈ તેમણે ત્યાં અષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા જોઈ તેથી તેઓ હર્ષિત થઈ તેને નમ્યા. પ૬ હવે તે અતિશય રમણીય અને પ્રસરેલા પાપરૂપ પર્વતને તેડવા વજુ સમાન જિનબિંબને મિનિમેષ નેત્રેવડે જોતાં થકાં વિમળ કુમાર વિચારવા લાગ્યું કે, આવા રૂપવાળું બિંબ મેં પૂર્વે પણ કયાંક દીઠેલું છે, એમ ચિંતવ થકે તે ઓચિંતે મૂછ ખાઈ પૃથ્વી પર પડી ગયે. ૫૭-૫૮ ત્યારે તેના પર પવન નાખતાં તે ચેતના પાપે, ત્યારે વિદ્યાધર તેને આગ્રહથી પૂછવા લાગ્યો કે, આ શું થયું? ત્યારે રત્નચૂડના પગે લાગીને વિમળ કુમાર ભારે હર્ષથી તેની આ રીતે સ્તુતિ કરવા લાગ્યું કે, તું મારે માબાપ છે, તું For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ આગણીશમા ગુણ. माया तं च पिया, तं भाया तं सुहं तुमं देवो, तं परमप्पा जीयंपि, मज्झ तं चेत्र खयरवर. ६१ जेण इमं सुरनर सुक्ख, कारणं दुरिय तिमिर रविर्वियं, बिंबं जुगाड़ देवस्स, दंसियं मह तए सामि ६२ एयं दंसंतेणं, तुमए मह दंसिओ सुगइमग्गो, छिन्नं च दुक्खजालं विणिम्मियं परमसोजनं. ६३ ' खयरोवि भणेइ अहं, परमत्थं इत्थ किंपि नहुजाणे, विमलोवि आह सामिय, संजायं जाइसरणं मे. ६४ पुव्वभवे सुवि बहुसो, जिणविवे बंदिए मए नाह, संमत्तनाण दंसण, चरणं परिपालियं मुद्धं. ६५ मित्तीपमय करुणा मज्झत्थगुणेहि भाविओ अप्पा, इच्चाइ मए सरियं, जाई सरणेण सव्वंपि. ६६ મારાભાઇ અને મિત્ર છે, તુજ મારા દેવ, અને પરમાત્મા છે, અને તુજ મારી જીવ છે. કેમકે તે દેવ મનુષ્યના સુખનુ કારણ ભૂત અને પાપતિમિર નશાડવા સૂર્યસમાન એવુ આ યુગાદીશ્વર પ્રભુનુ બિંબ મને મતાવ્યું, અને તે બતાવતાં તે મને સુગતિને માર્ગજ અતાવ્યો, તથા દુ:ખની જાળ છેદિત કરી અને એ રીતે પરમ સાન્ય ભાવ અતાન્યા છે. ૫૯-૬૩ ૪૮૩ વિદ્યાધર બોલ્યા કે હું કંઇ પરમાર્થ સમજ્યા નથી, ત્યારે વિમળ ખેલ્યા કે, મને જાતિસ્મરણ થયુ છે. ૬૪ . મેં પૂર્વભવમાં ઘણીવાર જિનબિબ વાંધા છે અને સમ્યક્ જ્ઞાનદર્શન અને ચારિત્ર પાળ્યાં છે, વળી મૈત્રી-પ્રમેાદ-કરૂણા-અને માધ્યસ્થ ભાવનાઓ ભાવી છે, ઇત્યાદિ સઘળી વાત મને જાતિસ્મરણથી યાદ આવે છે. માટે હું For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तं मज्झ कयं तुमए, जे परमगुरू कुणंति भो भइ, इय जपंतो कुमरो, पडिओ खयरिंद चलणेसु. ६७ । अल मित्थ संभमेणंत्ति, वुत्तु उठाविउं च निवतणयं, : साहमियं ति वंदित्तु, सविणयं जंपए खयरो. ६८ भो भो नरिंदनंदण, संपन्नं मह समीहियं सव्वं, जं एवं तुहभत्ती, जिणनाहे निच्चला जाया. ६९ ठाणे य एस हरिसो, पयडुकरिसो कुमार तुह जम्हा, मुत्तुं दुहा विमुत्ति, नन्नत्थ रमंति सप्पुरिसा. ७० | (ઉત્તર) अज्ञानांधा चटुलवनिता पांगविक्षेपिता स्तेकामे सक्तिं दधति विभवाभोग तुंगाजने वा, विच्चित्तं भवति हि मह मोक्ष सौख्यैकतानं नाल्पस्कंधे विटपिनि कप त्यसभित्तिं गजेंद्रः ७१ ભદ્ર! તે મને એટલું કર્યું કે, જેટલું કઈ પરમગુરૂ કરે-એમ બોલીને કુમાર વિદ્યાધરના પગે પડે. પ-૬૭ ત્યારે વિદ્યાધરે કહ્યું કે, એટલી ભક્તિનું કામ નથી. એમ કહી કુમારને ઊઠાવી અને તેને સાધમિક ગણીને પ્રણામ કરી વિનયપૂર્વક આ રીતે કહ્યું–હે નરેદ્રનંદન, મારૂં સર્વ ઇચ્છિત પ્રાપ્ત થયું કે જે તને જિનેશ્વર ભગવાનપર આવી ભક્તિ ઉત્પન્ન થઈ છે. ૬૮-૬૯ હે કુમાર! તું આટલો ભારે હર્ષ કરે છે તે વાજબી જ છે, કારણ કે સજજનો દુઃખથી મુકિત પામવાના કામ સિવાય બીજા કામે નથી રમતા - જે માટે કહેલું છે કે – અજ્ઞાનથી આંધળા અને સ્ત્રીઓના ચંચળ કટાક્ષથી આકર્ષાઈ કામમાં આસકત થાય છે, અથવા પૈસા કમાવવા મલ રહે છે, પણ જ્ઞાની વિદ્વાન જનનું ચિત્ત તો હમેશ મોક્ષ સુખમાં જ મગ્ન રહે છે, કેમકે હાથી કંઈ નાનકડા ઝાડમાં પિતાના ખાંધને ઘસતો નથી. ૭૦-૭૧ For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. ૪૮૫ किंच नियभाव सरिसं, फल मिह मिच्छति पाणिणो पायं, सुणओ कवलेण हरी, तूसइ करिकुंभदलणेण. ७२ उत्तालकरो नच्चइ, वीहदलं पप्प मूसओ अहियं, भुंजइ करी अवन्नाइ, भोयणं निवइहिन्नंमि. ७३ पुचि तुमं सुरयणे, पत्ते मज्झत्थभाव मल्लीणो, नहु लक्खिओ मए तुह, हरिसवियारो मणांगं पि. ७४ अहुणा तं पुण जाओ, हरिस भरुभिज्जमाण रोमंचो, जिणपवयणस्स लाभे, पुरिमुत्तम साहुसाहु असि. ७५ पर मित्थ जणे नेव, गुरुत्त मारोवणीययं कुमर, जं बुद्धो सि संयं चिय, निमित्तमित्त जणो एसो. ७६ लोयंतियदेवेहिं सहसंबुद्धा जिणेसरा जइवि, पडिबोहिज्जंति तहावि, तेसि नहु हुंति ते गुरुणो. ७७ વળી પ્રાયે પ્રાણિઓ પોતાના ભાવ પ્રમાણે જ ફળ ઈરછે છે, જુ કૂતરે કેળિયાથી તૃપ્ત રહે છે, ત્યારે સિંહ હાથીના કુંભસ્થળ વિદારી સંત તેષિત થાય છે, વળી ઊંદરને ઘઊંને દાણો મળે, તે હાથ ઊંચા કરી નાચે છે અને હાથીને મળીદા મળતાં પણ બેદરકાર રહી માંડ માંડ તે ખાય છે. ૭૨-૭૩ તે પહેલાં જ્યારે મેં તારા કપડામાં ઉત્તમ રત્ન બાંધ્યું, ત્યારે તું ઉદાસ - ભાવે રહ્યું હતું, અને તે વેળા તારામાં હર્ષને લવલેશ એટલે વિકાર પણ મારા જેવામાં નહતો આવ્યો. પણ હમણાં જિન પ્રવચનને લાભ થતાં તું હર્ષથી રોમાંચિત બની ગયો છે, એજ તે ઉત્તમ પુરૂષ! તારા સારાપણાની નિશાની છે. ૭૪-૭૫ છતાં તું મને ગુરૂ તરીકે ગણે છે તે તારે ન ગણવું જોઈએ, કેમકે તું તે પોતે જ પ્રતિબોધ પામે છે. હું તે માત્ર નિમિત્તદર્શક રહેલ છું, વળી જુવો જિનેશ્વર ભગવાન સ્વયંબુદ્ર છતાં તેમને લેકાંતિક દેવ પ્રતિબે-” For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ તારે રવિ જળ, બાળકના તો મળેનિવતાઓ, संबुद्धाण जिणाणं, हेउवि न हुंति ते देवा. ७८ तं पुण मज्झं सिरिरिसहनाह, पडिमाइ सण वसेणं, सद्धम्मलंभणेणं, फुडं गुरु होसि जं भणियं. ७९ जो जेण सुद्धधम्ममि, ठाविओ संजएण गिहिणा वा, सो चेव तस्प जायइ, धम्मगुरू धम्मदाणाओ. ८० उचियं च सुपुरिसाणं, काउं विणयाइयं मुहगुरूमि, साहम्मियमित्तस्स वि, भणियं किर वंदणाईयं. ८१ खयरो जंपइ नेवं वुत्तुं अरिहेइ नरवरंगरूहो, जं गुणपगरिसरूवो, तं चिय सव्वेसि होसि गुरू. ८२ भणइ कुमारो गुणगण, घडियाण कयन्नुयाण मुनराणं, एयंचिय इह लिंगं, जं गुरूणो पूयणं निच्चं. ८३ ધિત કરે છે, તેથી કંઈ તેઓ તેમના ગુરૂ થઈ શક્તા નથી. તેમજ મને પણ તારે જાણવું. ત્યારે રાજકુમાર બોલ્યો કે, જિન ભગવાન્ તે સંબુદ્ધ હોય છે, માટે ત્યાં તેમના બેધમાં દેવે કઈ હેતુભૂત પણ થતા નથી. ૭૬-૭૮ તું તે મને રિષભદેવ સ્વામિની પ્રતિમા બતાવીને ખરા ધર્મને ૫માડનાર હોવાથી ખુલ્લી રીતે ગુરૂ થાય, જે માટે કહ્યું છે કે, જે સાધુ અથવા ગૃહસ્થ જેને શુદ્ધ ધર્મમાં સ્થાપિત કર્યો હોય, તે તેને ધર્મદાતા હેવાથી તેને ધર્મગુરૂ ગણાય. અને એવા શુભ ગુરૂપ્રતે વિનયાદિ કરવાનું પુરૂષોને ઉચિત છે, કેમકે સાધમિ મિત્રને પણ વંદનાદિક કરવાનું કહેલ છે. ૭૯–૮૧ - વિદ્યાધર બે —હે રાજકુમાર! એમ ના બોલ, તું ગુણવાન્ હેવાથી તું જ બધાને ગુરૂ છે. ત્યારે કુમાર બેલ્યો કે, ગુણવાનું અને કૃતજ્ઞ જનેનું એજ લિંગ છે કે, તેઓ નિત્ય ગુરૂના પૂજનાર રહે છે. કારણ કે તેજ મહાત્મા છે, તે જ ધન્ય છે, તે જ કૃતજ્ઞ છે, તે જ કુલીન અને ધીર છે, તેજ : For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમો ગુણ. .४८७ स महप्पा सो धन्नो, स कयन्नू सो कुलुब्भवो धीरो, सो भुवण वंदणिज्जो, स तवस्सी पडिओ सोय. ८४ दासत्तं पेसतं, सेवगभावं च किंकरत्तं च, अणवरयं कुवंतो, जो मुगुरूणं न लज्जेइ. ८५ ति च्चिय मणवयणतणू, सकयत्था गुणगुरूण सुगुरूण, जे निरूचितण संथुणण विणय करणुज्जुया सययं. ८६ (अविय) सम्मत्तदागयाणं, दुप्पडियारं भवेस बहुएम, . सव्वगुणमेलियाहि वि, उवयार सहस्स कोडीहिं. ८७ भो सुपुरिस बुद्धो हं, तुज्झ पसारण गिहिहं दिक्खं, किंतु मह तायपमुहा, वहवे इह बंधवा संतिं. ८८ जइ तेसिं पडिबोहो, जायइ तो हं भवामि कयकिच्चो, ता उवइस सुगुरूं मे, अह हिठो भणइ खयरिंदो. ८९ જગમાં વંદનીય છે, તેજ તપસ્વી છે અને તેજ પંડિત છે કે, જે સુગુરૂમહારાજનું નિરંતર દાસપણું શ્રેષપણું સેવકપણું તથા કિંકરપણું કરતે થકે પણ શરમાય નહિ. ૮૨-૮૫ વળી મન, વચન અને કાય પણ તે જ કૃતાર્થ જાણવાં કે, જે ગુણવાન ગુરૂની આરેગ્યતા ચિંતવવામાં, તેની સ્તુતિ કરવામાં, તથા વિનય કરવામાં હમેશ કામે લાગે. ૮૬ સમ્યકત્વ દાયકને પ્રત્યુપકાર તો અનેક ભવમાં કેડ ઉપકાર કરતાં પણ નહિ થઈ શકે એમ છે. ૮૭ . भाटे सत्५३५! ई ता॥ ५साये सोध पाभ्यो छु भने दीक्षा - ઈશ, પણ પિતા વગેરે ઈહાં મારા ઘણા બાંધે છે, તેથી જે તેમને પણ પ્રતિબંધ થાય તે, હું કૃતકૃત્ય થાઉં. માટે સુગુરૂ કેણ છે તે મને બતાવ, ત્યારે વિદ્યાધર હર્ષ પામી નીચે મુજબ છે. ૮૮-૮૯ For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अत्थि बुहनाम सूरी, जलभर भरियं बुवाह समघोसो, जइ एइ कहवि सो इह, तो पडिवोहिज्ज तुह बंधु. ९० कुमरेण तओ भणियं, सो दिठो कत्थ ते महाभाग, सो आह इहु ज्जाणे, जिण भवणासन्न भूभागे. ९? जं अइय अठमीए, सपरियणेणा गएण मे इत्थ, . पविसंतेणं जिणमंदिरंमि, दिलं सुमुणिविंदं. ९२ तस्स य मज्झे एगो, साहू मसिअसिलया कसिणदेहो, पिंगलसिर चिहुरभरो, सेल व्व जलंतदवजणो. ९३ आसु व्य लहुयकन्नो, दुठविरालु व्व पिंगनयणजुओ, पवगु व्व चिविडनासो, मिय व्व अइदीहकंबुद्धो. ९४ लंबोयरो व्व थूलोयरो य, उव्वेगजणगरूवधरो, धम्म वागरमाणो, दिठो महुमहुरसदेणं. ९५ બુધ નામે આચાર્ય કે જે જળ ભરેલ મેઘના માફક ગર્જરવ કરનાર છે, તે જે કઈ પ્રકારે ઈહ પધારે તે તારા ભાઈઓને તેઓ પ્રતિબંધ આપે. ૯૦ ત્યારે કુમારે પૂછયું કે, હે મહાભાગ! તેમને તે કયાં દીઠા? તે બે૯ કે, આજ ઉદ્યાનમાં જિન મંદિરની નજીકમાં ગઈ આઠમે પરિવાર સહિત હું અહીં આવેલ, ત્યારે જિન મંદિરની અંદર પ્રવેશ કરતાંજ એક મુનિઓનું ટેળું જોયું, તેમાં વચ્ચે એક સાધુ સારી અને તલવાર માફક કાળા દેહવાળે અને પીળા કેશવાળે હેવાથી, જાણે અગ્નિથી બળતે પહાડ હોય, તે જ તે તથા ઉદર માફક નાના કાનવાળો અને વિકરાળ બિલાડાની માફક પીળી આંખેવાળ, વાંદરા માફક ચપટા નાકવાળે, મૃગ માફક અતિ લાંબી કોટવાળ, લાંબા અને મોટા પેટવાળે, એમ ઉદ્વેગકારી રૂપવાળ છતાં મીઠે શબ્દ ધર્મ કહે કે મેં દીઠે. ૯૧-૯૫ For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. तं असरिस गुणजुत्तं, दळु मे चिंतियं इमं हियए, जह एयस्त भगवओ, गुणाणुरुवं न रूवं ति. ९६ ... तो पविसिय जिणभवणं, जिणपडिमं हविय पूइऊणं च, खणमित्तेणं साहूण, वंदणत्थं विणिक्खंतो. ९७ ता सो चेव वरमुणी, उवविठो विमलकणय कमलंमि, रइमुक व्य अणंगो, ससहर इव रोहिणी रहिओ. ९८ भासुरसुवन्नवन्नो, तणुप्पहा पडल हणिय तमपसरो, अलिउल कज्जलकेसो, सुसिलिठ पलंबस वणजुगो. ९९ नीलुप्पलदल नयणो, अइउन्नय सरलनासियावंसो, कंबुविडंबिरकंठो, नवपल्लव अरूण अहरूठो. १०० . केशरि किसोर उचरो, विसाल वत्थयल जणिय कणयसिलो, सुरकिंनर परियरिओ, दिठो दिठीइ सुहहेऊ. १०१ ' તેને જોઈને મેં મારા હૃદયમાં ચિંતવ્યું કે, આ મહારાજનું તેના ગુણને મળતું રૂપ નથી. પછી જિન મંદિરમાં પેસી જિન પ્રતિમા હુવરાવી. પૂછ ક્ષણેક પછી સાધુઓને વાંદવા બાહર નીકળ્યો તે તેજ મુનિને મેં નિ. મળ સેનાના કમળપર બેઠેલે છે. ત્યારે તે રતિરહિત કામદેવ અથવા રેહિણીરહીત ચંદ્ર જેવો દેખાવા લાગે. વળી તે દીપતા સેના જેવા વર્ણવાળે, શરીરની કાંતિથી અંધારાને ટાળનાર, ભમરા જેવા કાળા વાળવાળો, સુંદર લાંબા કાનવાળ, નીલકમળના પત્ર જેવા નેત્રવાળો, અતિ ઊંચી અને સરળ નાસિકાવાળે, કંબુ જેવા કંઠવાળે, નવપલ્લવ જેવા લાલ હેઠવાળ, સિંગ હના બચ્ચા જેવા પેટવાળે, પહેળી છાતીવડે મેરૂ જેવું લાગતું, અને સુર અને કિનરોથી વીંટાય એમ નેત્રને આનંદકારી તે મુનિ જે. ૯૬-૯૭ ૯૮-૯-૧૦૦-૧૦૧ For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ४८० - २२ २३ २४ २५ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो चिंतियं मए कह, एस खणेणं अणेरिसो जाओ, अहवा चंदण गुरुणा, कहिया से विविहलद्धीओ. १०२ तथाहि आमोसही विप्पोसहि, खेलोसहि जल्लओसही चेव, सव्वोसहि संभिन्ने, ओहि रिउ विउलमइलखी. १०३ १० ११ १२ १३ १४ चारण आसीविस केवली य मणनाणिणोय पुव्वधरा, अरईत चकवट्टी, बलदेवा वासुदेवा य. १०४ खीरमडु सप्पिासव, कोठयबुद्धी पयाणुसारीय, तह बीयबुद्धी तेयय, आहारग सीयलेसाय. १०५ २६ २७ २८ वेउन्विदेहलद्धी, अक्खीण महाणसी पुलाया य, . परिणाम तववसेणं, एमाइ हुंति लद्धीओ. १०६ ત્યારે મેં ચિંતવ્યું કે, આ સાધુ ક્ષણવારમાં આવા તે કેમ થઈ ગયા, અથવા તે ચંદન ગુરૂએ મને અનેક લબ્ધિઓ કહેલી છે તેના પ્રતાપે આમ मन्यु शे.) १०२ ..ते सम्मोनi नाम मा प्रमाणे छ:-भाभीषधि, विभीषधि, थेલેષધિ, જલૈષધિ, સવૈષધિ, સંભિનત્રોત, અવધિજ્ઞાન, જુમતિજ્ઞાન, વિપુલમતિજ્ઞાન, ચારણલબ્ધિ, આશીવિષલબ્ધિ, કેવળજ્ઞાનિપણું, મનપર્યવસાનિપણું, પૂર્વધરપણું, અહપણું, ચક્રવત્તિપણું, બળદેવપણું, વાસુદેવપણું, ક્ષીરાશ્રવ મધ્યાશ્રવ સપિરાવલબ્ધિ, કોષ્ટબુદ્ધિ, પદાનુસારિલબ્ધિ, બીજબુદ્ધિ, તેલેશ્યા, આહારકલબ્ધિ, સીતલેશ્યા, વૈક્રિયલબ્ધિ, અક્ષણ મહાનસલબ્ધિ, અને પુલાક લબ્ધિ, ઈત્યાદિ લબ્ધિઓ પરિણામ અને તપના વિશે પ્રગટે છે. १०३-१०४-१०५-१०६ For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમા ગુણુ. संफरिसण मामो सो, मुत्तपुरीसाण विष्णुसो वा वि, अन्ने वित्ति विढं, भाति पत्ति पासवणं. १०७ एए अन्नेवि बहू, जेसिं सव्वेपि सुरहिणो बयवा, रोगो व समसमस्था, ते हुंति तओसहिप्पत्ता. १०८ जो सुइ सव्वओ सुइ, सव्वविसए य सव्वसोएहि, सुइ बहुएं व सदे, भिन्ने संभिन्नसोओ सो. १०९ रिट सामन्नं तम्मत, गाहिणी रिउमई मणोनाणं, पायं विसेस विमुहं, घडमित्तं चिंतियं सुणइ. ११० विलं वत्थविसेसण, नाणं तग्माहिणी मइ विउला, चिंतिय मणुसर घड, पसंगओ पज्जवसएहिं. १११ હવે તેનું વિવરણ કરે છેઃ—આમર્ષ એટલે સ્પર્શ તેજ ઔષધરૂપ હોય તે આમાષધિલબ્ધિ જાણવી. મૂત્ર અને પુરીષના વિષુષુ એટલે મિઠ્ઠુંએ આષધ થઈ પડે તે વિષધિ જાણવી. ખીા એમ વ્યાખ્યા કરે છે કે વિ શબ્દે વિષ્ટા અને પ શબ્દે પિશાખ લેવા. તેથી તે તથા ખીજા પણ જેમના અવયવ સુગધિ હાઇ રોગ મટાડી શકે તેમને તે તે ઔષધિની લબ્ધિવાળા જાણવા. ૧૦૭–૧૦૮ ૪૯૧ જે સર્વ ખાજુથી સર્વ વિષયાને સર્વ ઇંદ્રિયાથી ગ્રહણ કરે અથવા જજૂદી જૂદી જાતના બહુ શબ્દ સાંભળી શકે તે સભિન્ન શ્રાતલબ્ધિવાન્જાવેા. ૧૦૯ સામાન્ય માત્રને ગ્રહણ કરનાર મનાજ્ઞાની ઋજુમતિ જાણવા, તે પ્રાયે વિશેષને ગ્રહણ ન કરતાં ઘટ એવુ ચિંતવીએ તેા તે ઘટનુજ ગ્રહણ કરે છે. ૧૧૦ વસ્તુના વિશેષ પયાયને ગ્રહણ કરનાર મનેાજ્ઞાની વિપુલમતિ કહેવાય છે, તે ઘડાને ચિતવતાં તેના સેંકડો પયાયથી તેનું ગ્રહણ કરી શકે છે. ૧૧૧ For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अइसय चरण समत्था, जंघाविज्जाहि चारणा मुणओ, जंबाहिं जाइ पढमो, निस्सं काउं रविकरेवि. ११२ ." एगुप्पारण गओ, रुयगवरंमी तओ पडिनियत्तो, वीएणं नंदीसर, भेइ इहं तइयएण पुणो. ११३ (ઉર્જિ) ઘન પંડવ, વિષપાન નં , तइउप्पारण तओ, इह जंघा चारणो एइ. ११४ पढमेण माणुसुत्तर नगं, सुनंदीसरं तु बीएणं, एइ तओ तइएणं, कय चेइयवंदणो इहयं. ११५.. .. पढमेण नंदणवणे, बीउप्पारण पंडगवणंमि, एइ इहं तइएणं, जो विजाचारणो होइ. ११६ ." आसी दाढा तग्गय, महाविसा सीविसा भवे दुविहीं, તે વગાર મેળા, જેમાં વર્ષાવિવિ પૂ. ૧૨૭ જંઘા અને વિદ્યાવડે અતિશય ચાલવા સમર્થ તે ચારણલબ્ધિવાન જાણવા. ત્યાં જંઘાચારણ જંઘાએ કરીને સૂર્યના કિરણની નિશ્રાએ પણ જઈ શકે છે. ૧૧૨ તે એક ઉત્પાતે રૂચકવરપર જઈ ત્યાંથી વળતો બીજા ઉત્પાતે નદીશ્વર પહોંચી ત્રીજા ઉત્પાતે પિતાના ઠેકાણે આવી પહોંચે. ૧૧૩ (ઊર્ધ્વગતિના હિશાબે) પહેલા ઉત્પાતે પડકારને પહોંચે, બીજાએ નંદન વનમાં આવે અને ત્રીજા ઉત્પાતે ત્યાંથી હાં આવે. ૧૧૪ વિદ્યાચારણ પહેલે ઉત્પાત માનુષેત્તર પર્વત પર જાય, બીજા ઉત્પાતે નંદીશ્વર જાય અને ત્યાંના ચૈત્ય (જિનપ્રતિમાઓ) વાંદીને ત્રીજે ઉત્પાતે ત્યાંથી હાં આવે. (ઊર્ધ્વગતિમાં) પહેલે ઉત્પાતે નંદનવને જઈ બીજે ઉત્પાતે પંડવનમાં જાય અને ત્રીજા ઉત્પાતે હાં આવે. ૧૧૫–૧૧૬ - આશી એટલે દાઢ તેમાં રહેલ વિષવાળા તે આશીવિષ તથા મહાવિષ એમ બે પ્રકારે હોય છે, તે બને પાછા કર્મ અને જાતિના વિભાગે ચાર પ્રકારના થાય છે. ૧૧૭ For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. खीरमा सप्पिसा ओवमाण वयणा तयासवा हुंति, कुठयधन्न मुनिग्गल, सुत्तत्था कुठबुद्धी य. ११८ . . जो मुत्तयएण बहुँ, सुय मणुधारइ पयाणुसारी सो, जो अत्थपएण त्थं, अणुसरइ स बीयबुद्धी उ. ११९ समओ जहन्न मंतर, मुक्कोसेणं तु जाव छम्मासा, आहारसरीराणं, उक्कोसेणं नव सहस्सा. १२० ... चत्तारिय वाराओ, चउदसपुची करेइ आहारं, संसारंपि वसंतो, एगभवे दुन्नि वाराओ. १२१ । तित्थयर रिद्धिसंदसणस्थ, मत्थो वगहणहे उं वा, संसयवुच्छेयत्थं, गमणं जिणपाय मूलंमि. १२२ - ક્ષીર-મધુ અને સપિમ્ (બૃત) એ ઉપમાવાચક શબ્દ છે, તેને ઝરનારા તે તે લબ્ધિવાળા જાણવા. ધાન્ય ભરપૂર કોષ્ટક (કોઠાર) માફક સૂત્રા ચંને ધારણ કરનાર તે કુછ બુદ્ધિ જાણવા. ૧૧૮ જે સૂત્રના એક પદે ઘણું શ્રત ધારણ કરે તે પદાનુસારી જાણુ, અને જે એક અર્થ પદે કરી અનેક અર્થ સમજે તે બીજબુદ્ધિ જાણ. ૧૧૯ આહારક લબ્ધિવાળાને આહારક શરીર હોય છે, તેનું અંતરકાળ જઘન્યથી એક સમય છે, અને ઉત્કૃટું છ માસ છે. તે આહારક શરીર ઉત્કપૃપણે નવ હજારવાર ધારણ કરાય છે. ચાદપૂર્વી સંસારમાં વસતાં ચારવાર આહારક શરીર ધરે અને તેજ ભવમાં તે માત્ર બે વાર ધારી શકે. ૧૨૦-૧૨૧ તીર્થંકરની દ્ધિ જોવા માટે, અથવા અર્થ સમજવા માટે, અથવા. સંશય ટાળવા માટે જિનેશ્વર પાસે જતાં આહારક શરીર કરવાની જરૂર પડે છે. ૧૨૨ For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - - - - - - समणी मरगयवेयं, पहिहार पुलाय मप्पमत्तं च, चउदसपुचि आहारगं च न कयाइ संहरइ. १२३ ।। घेउध्विय लद्धीए, अणु व मुहुमा खणेण जायंति, कंचणगिरि म गुरूणो, लहुदेहा अक्कतूलं व. १२४ पडओ पडकोडीओ, पकुणंति घडाउ घडसहस्साई, चिंतियमित रूवं, कुणीत भणिएण किं बहुणा. १२५ अंतमुहुरा नरएम, हुंति चत्तारि तिरियमणुएम, देवेमु अद्धमासो, उक्कोसविउवणाकालो. १२६ अक्खीण महाणसिया, भिक्खं जेणा णियं पुणो तेण, परिभुत्तं चिय खिज्जइ, बहुएहिंवि न उण अन्नेहिं. १२७ भवसिद्धिय पुरिसाणं, एयाउ हवंति भणय लद्धीओ, भवसिद्धिय महिलाणवि, जत्तिय जायंति तं बुच्छं. १२८ આજ, અવેદિ, પરિહાર વિશુદ્ધ ચારિત્રવત, પુલાક લબ્ધિવત, અપ્રમાદિ સાધુ, ચઉદપુર્વ સાધુ આહારક શરિરી, એનું કઈ દેવતા સાહારણ કરી શકે નહીં. ૧૨૩ વૈક્રિય લબ્ધિવડે ક્ષણવારમાં પરમાણુ માફક સૂક્ષ્મ થઈ શકાય છે, અગર મેરૂ જેવા મોટા થઈ શકાય છે, અગર આકડાની ફૂલ માફક હલકું થઈ શકાય છે. વળી એક વસ્ત્રમાંથી કેડ વસ્ત્ર કરાય છે, એક ઘડામાંથી કોડ ઘડા કરી શકાય છે અને ચિંતવું રૂપ કરી શકાય છે. વધુ શું કહીયે. ૧૨૪-૧૨૫ નરકમાં નારક જીવની વિદુર્વણા ઉત્કૃષ્ટી અંતર્મુહુર્ત ટકે, તિર્યંચ અને મનુષ્યની વિકુણા ચાર મુહૂર્ત ટકે અને દેવની વિદુર્વણ પંદર દિવસ ટકી શકે છે. ૧૨૬ અક્ષણ મહાનસ લબ્ધિવાન જે ભિક્ષા લઈ આવે તો પિતે ખાય તે ખૂટે પણ બીજા ગમે તેટલા ખાય તે પણ નહિ ખૂટે. ૧૨૭ એ કહેલી લબ્ધિઓ ભવ્ય પુરૂષને તમામ સંભવી શકે. હવે ભવ્ય સીને કેટલી સંભવે તે કહે છે –અહમણું, ચક્રવત્તિપણું, વાસુદેવપણું, બ For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમા ગુણ, अरिहंत चक्कि केसव बल संभिन्ना य चारणा पुन्त्रा, गणहर पुलाय आहारगं च नहु भविय महिलाणं. १२९ अभवि पुरिसाणं पुण, दस पुब्लिाउ केवलित्तं च, उज्जुमई विलमई, तेरस एयाउ नहु हुंति. १३० अभवियमहिलापि हु, एयाउ नहुंति भणियलद्धीओ, महूखीरासव लद्धी वि, नेव सेसाउ अविरुध्धा. १३१ ता नूणं वेडव्विय, लध्धिपभावेण निम्मियं पहुणा, पुवि विरुवरूवं, इमस्स साहावियं तु इमं. १३२ तो विहिण गुरुणो, मुणिणो य मए भिवंदिया सब्बे, दिन्नो य तेहि कयसिव, सुहलाभो धम्मलाभो मे. १३३ मुणिणाय सुहास वरिस, सुंदरा देसणा खणं तेसिं, पुठो य मुणी गो, किंनामा एस मुणिनाहो. १३४ ળદેવપણું, સંભિન્નશ્રતબ્ધિ, ચારણલબ્ધિ, પૂર્વધરપણું, ગણધરપણું, પુલાકલબ્ધિ, આહારકલબ્ધિ, એ દશ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીને પણ નહિ પ્રાપ્ત થાય. ૧૨૮–૧૨૯ ૪૫ અભવ્ય પુરૂષને એ દશ લબ્ધિઓ તથા કેવળિપણું, નુમતિ, અને વિપુળમતિ એમ તેર લબ્ધિ ન હોય, તેમજ અભવ્ય સ્ત્રીને એ તેર તથા મધુક્ષીરાશ્રવલબ્ધિ પણ નહિ હોય, બાકી બીજી સભવી શકે. ૧૩૦-૧૩૧ માટે આ આચાર્યે નક્કી વૈક્રિયલબ્ધિના પ્રભાવે કરીને પેહેલુ કદરૂપુ રૂપ કર્યું હતું, પણ એનું સ્વાભાવિક રૂપ તા આજ છે. ૧૩૨ તેથી મે* વિસ્મિત થઈ ગુરૂને તથા સઘળા મુનિઓને વાંઢયા, ત્યારે તેમણે મને મુક્તિ સુખ આપનાર ધર્મ લાભ આપ્યા. ૧૩૩ માદ આચાર્યે ક્ષણભર તેમને અમૃતની વૃષ્ટિ સમાન દેશના આપી. ત્યારે મેં એક મુનિને પૂછ્યુ કે એમનુ' નામ શું છે ? ૧૩૪ For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ - - - - ૧ - - - ----- ---- भणियं च तेण मुणिणा, अम्हगुरु एस भुवण विक्खाओ, बुहनामा वद्धिनिही, विहरइ अणियय विहारेण. १३५ तं सुणिय अहं हिठो, नमिउं गुरुणो गओ सठाणंमि, परउवयारिक गुरु, गुरुवि अन्नत्थ विहरित्था. १३६ तेण भणेमि अहं तो, बुहसूरी जइय एइ इह कहवि, तो तुज्झ बंधुवग्गं, सुहेण धम्मपि बोहिज्जा. १३७ जं मह परिवारस्स य, धम्मे विज्जत्थ मेव तइयावि, विहियं विउव्विरुवं, तेणं परहियकयमणेणं. १३८ विमलो भणेइ सुपुरिस, अब्भत्थिय इत्थ सो समणसीहो, तुमइ च्चिय आणेओ, एवं ति पवज्जए खयरो. १.३९ तो अमुपुन्न नयणो, कुमरं आपुच्छिउँ रयणचूडो, . संपत्तो सट्ठाणं, सुसरंतो विमलगुण निवहं. १४० તે મુનિ બે કે, એ જગદ્વિખ્યાત બુધ નામે લબ્ધિના ભંડાર અને મારા ગુરુ છે, અને તે અનિયતવિહારે વિચરે છે. ૧૩૫ તે સાંભળીને હું હર્ષિત થઈ ગુરૂને નમી સ્વસ્થાને ગયો અને પરેપકાર કરવામાં મહાન ગુરૂ પણ બીજા સ્થળે પધાર્યા. ૧૩૬ ' તેથી હું કહું છું કે, જે બુધસૂરી કોઈ પ્રકારે ઈહાં આવે તે, તારા બંધુવને સુખે ધર્મ પમાડે. ૧૩૭ '' કેમકે મારા પરિવારને પણ ધર્મમાં લાવવા માટે તે વખતે તે પરેપકારી મહાત્માએ વૈક્રિયરૂપ કર્યું હતું. ૧૩૮ ' ત્યારે વિમળ બે કે, હે પુરૂષ, તે શ્રમણસિંહને તુજ પ્રાર્થના કરી ઈહાં લાવ, ત્યારે વિદ્યાધર તેમ કરવા કબૂલ થશે. ૧૩૯ ; બાદ રચૂડ આંખે આંસુ લાવી કુમારની રજા લઈ તેના ગુણ સં. ભારતે થકે પિતાને સ્થાને આવ્યું. ૧૪૦ For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમ ગુણ. कुमरो वि जिणं थुणिउं, निग्गंतूणं जिणिंद भवणाओ, पक्षणेइ मित्त एयं, रयणं इत्यो वगोवेहि. १४१ गुरूए कहिंचि कज्जे, उवजुज्जिहिई इमं महारयणं, गेहे नीयं एमेव, जाइही पुण अणायरओ. १४२ जं आणवेइ कुमर त्ति, भणिय तत्थेव गुविलदेसंमि, सो गोवइ तं रयणं, अह पत्ता दोवि सगिहेसु. १४३ बहुली वसओ पविसिय, बुद्धी चिंतेइ सामदेवसुओ, वंचित्तु विमलकुमरं, रयणं पत्तो त मुद्देसं. १४४ तत्तो उक्खणि तं, तत्थु वलं वत्थवेढियं खिविउं, अन्नत्थ निहिय रयणं, गिहपत्तो चिंतइ निसाए. १४५ नहु साहू मए विहियं, जं रयणं नाणियं तयं गेहे, गिहिहिइ कोवि अन्नो, केणवि दिठं धुवं होही. १४६ હવે વિમળ કુમાર પણ જિનને સ્તવી જિનમંદિરથી બાહર નીકળે, અને મિત્રને કહેવા લાગ્યું કે, આ રત્ન તું ઈહાં સાચવી રાખ. ૧૪૧ કેમકે આ મહારત્ન કેઈ પણ મેટા કામમાં ખપ લાગશે, અને તે આદરથી સાચવ્યા વગર ઘરે લઈ જતાં એમજ જતું રહેશે. ૧૪૨ તમે જે ફરમાવે તે કબૂલ છે, એમ કહી તે મિત્રે ત્યાંજ ગુપ્ત પ્રદેશમાં તે રત્ન દાટયું, બાદ તે બે જણ પોતપોતાના ઘરે આવ્યા. ૧૪૩ બાદ કપટના વશથી બુદ્ધિભ્રષ્ટ થએલે તે સામદેવને પુત્ર ચિંતવવા લાગ્યું કે, વિમળ કુમારને ઠગીને એ રત્ન (મારે) લઈ લેવું, તેથી તે પાછો ત્યાં આવ્યું. ૧૪૪ ત્યાં તેણે બદીને તે રત્ન કાઢી લઈ તેના ઠેકાણે વસ્ત્રમાં વીંટાળેલ પત્થર દાટયે, અને તે રત્ન બીજા સ્થળે દાટયું, પછી ઘરે આવી રાતે ફરી વિચારવા લાગ્યું કે, મેં તે રત્ન ઘરે આપ્યું નહિ એ ઠીક ન કર્યું, કેમકે કેઈએ પણ તે જોયું હશે તે તે લઈ જશે. ૧૪૫-૧૪૬ For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. www इच्चाइ आलजालं, परिचिंतंतस्स तस्स पावस्स, वारिगयस्स गयस्स व, न मणागवि आगया निद्दा. १४८ उठित्तु सो पभाए, तुरियं तुरियं गओ तहिं ठाणे, जा गिहिस्सइ रयणं, ता कुमरो तग्गिहे पचो. १४९ उज्जाणगयं मुणिउंच, वामदेवं लहुं कुमारोवि, पत्तो तहिंचि दिठो, आगच्छंतो य इयरेण. १५० तो अइसंभंतेणं, तेणं विस्सरिय रयण ठाणेणं, भीएण मुन्नहियएण, गिहिउँ उवलखंडं तं. १५१ खिवियं कडिवट्टीए, पुठो विमलेण कीस संभंतो, दीससि वयंस तुह बिरह, भावओ सोवि पच्चाह. १५२ तं संठविउ कुमरो, पत्तो जिणमंदिरे समं तेण, मज्झमि गओ विमलो, ठिओ य बालो बहिं देसे. १५३ ઈત્યાદિક આળજાળ ચિંતવતાં થકાં તે પાપીને પાણીમાં રહેલા હાથીની માફક લગાર પણ નિદ્રા નહિ આવી. ૧૪૮ પ્રભાન થતાં તે ઊઠીને ઝટપટ તે ઠેકાણે ગયે અને જે તે રત્નને લેવા તૈયાર થયો કે, તેટલામાં વિમળ કુમાર તેના ઘરે આવ્યા. ૧૪૯ કુમારને માલમ પડ્યું કે, વામદેવ ઉદ્યાનમાં ગયે છે તેથી તે પણ જલદી ત્યાં આવ્યું તેને વામદેવે આવતે જે તેથી તેણે ઉતાવળમાં રત્ન જ્યાં છુપાવ્યું હતું તે ભૂલી જઈ ભયથી શુન્યહુદય બનીને તે પત્થરને કટકો લઈ કેડે ઘા, ત્યારે વિમળે પૂછયું કે હે મિત્ર, તું આટલે સંબ્રાંત કેમ દેખાય છે? એટલે વામદેવ બોલ્યા કે, તારા વિરહથી વ્યાકુળ થયે છું. ૧૫૦-૧૫૧-૧૫ર તેને ધીરજ આપીને તેના સાથે કુમાર જિન મંદિરમાં આવ્યું. બાદ કુમાર મંદિરની અંદર ગયો, અને વામદેવ બાહેર ઊભે રહ્યા. ૧૫૩ For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ ઓગણીશમે ગુણ. नाओ कुमरेण अहं ति, संकिरो भीयमाणसो धणियं, नठो नठविवेगो, तो पएसाउ सिठिसुओ. १५४ . दवदवपएहि तिहि वासरोहि अडवीस जोयणे गंतुं, जा छोडइ मणिगंठिं, ता पिच्छइ उवलसकलं सो. १५५ हाहा हओ हओ म्हि, ति, मुच्छिओ निवडिओ धरणिवट्टे, पच्चागय चेयन्नो, विविहपलावे करेसी य. १५६ तत्यज्जवि गंतूणं, गहेमि तं रयण मिय विचिंतेलं, चलिओ सदेसभिमुहं, मुहूं मुहं मणसि झूरंतो. १५७ इत्तो य नमिय देवं, जिणभवणाओ विणिग्गओ कुमरो, मित्त मपासित्तु तओ, गवेसए काणणाईसु. १५८ . सव्वत्थवि अनियंतो, चउद्दिसि पेसए निए पुरिसे, सो पत्तो एगोहिं, उवणीओ कुमरपासंमि. १५९ ' વામદેવને શંકા થઈ કે, કુમારે મને જાણી લીધું છે, તેથી તે બીકને માર્યો વિવેકહીન બની ત્યાંથી નાસવા માંડે. ૧૫૪ તે દોડાદોડ કરીને ત્રણ દિવસમાં અઠાવીશ જન ચાલી પછી મણિવાળી ગાંઠ છોડી જેવા લાગ્યો તે તેણે તેમાં પથરો કટકો જે. ૧૫૫ ત્યારે તે હાય હાય કરી મૂચ્છિત થઈ જમીન પર પડે, અને પાછે શુદ્ધમાં આવતાં અનેક પ્રલાપ કરવા લાગે. ૧૫૬ તેણે વિચાર્યું કે હજુ પણ ત્યાં જઈને તે રત્ન લાવું; તેથી તે મને નમાં વારંવાર શોક કરતો થકે સ્વદેશ તરફ પાછા વળે. ૧૫૭ એટલામાં દેવને નમીને જિન મંદિરથી કુમાર બાહર નીકળે ત્યાં તેણે મિત્રને નહિ જોયાથી વન વગેરે સ્થળે તેની શોધ કરી. ૧૫૮ બધા સ્થળે તે નહિ દેખાયાથી કુમારે ચારે દિશામાં પોતાના માણસે મોકલાવ્યા તેટલામાં વામદેવ ત્યાં આવી પહોંચતાં તેને કુમારના કેટ For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अद्धासणे निवेसिय, पुठो कुमरेण कहस मे मित्त, जं अणुभूयं तुमए, सुहदुक्खं सोवि इय आह. १६० तइया जिणनमणत्थं, चेइगिहतो गओ तुम कुमर, जिणभवण दारदेसे, अहयं पुण जाव चिठामि. १६१ ताव सहस त्ति पत्ता, एगा खयरी य कढियकिवाणा, सरिरंसाए तीए, गयणे उप्पाडिओ य अहं. १६२ नीओ य दूरदेसे, इत्तो अन्नावि आगया खयरी, सा मह रूवविमूढा, उद्दालेउं समाढत्ता. १६३ ताणं जुझंतीणं, पडिओ हं महियले तओ नठो, पत्तो य तुह नरोहि, निवनंदण तं च मिलिओ सि. १६४ લાક માણસો ત્યાં લઈ આવ્યા ત્યારે કુમારે તેને અર્ધાસન પર બેસાડી કહ્યું કે, હે મિત્ર, તે જે સુખ દુઃખ અનુભવ્યું હોય તે મને કહે. ત્યારે વામદેવ આ પ્રમાણે . ૧૫૯-૧૬૦ હે કુમાર, તમે જ્યારે જિનને નમવા દેરાસરની અંદર ગયા, અને હું તેના દરવાજે ઊભો હતો, ત્યારે ત્યાં ઓચિંતી એક ઊઘાડી તરવારવાળી વિદ્યાધરી આવી, તેણીએ મારી સાથે રમવા ખાતર મને આકાશમાં ઊંચકે. ૧૬૧-૧૬૨ તે વિદ્યાધરી મને બહુ લાંબે લઈ ગઈ એટલામાં બીજી વિદ્યાધરી ત્યાં આવી. તે પણ મારા રૂપથી મોહિત થઈ મને ઊપાડે જવા તૈયાર થઈ. ૧૬૩ તેથી તે બે વિદ્યાધરીઓ લડવા લાગી, તેથી હું જમીન પર પડ ગયે, એટલે નાશી છૂટયો અને તારા માણસોને આવી મળે, અને તમને પણ મળે છું. ૧૬૪ For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. ૫૦૧ तेण निदंसिय ससिणेह, वयण रयणाइ रंजिओ कुमरो, पभणइ रुइरं जायं, जं दिठीए तुमं दिठो. १६५ इत्यंतरमि वामो, अकंतो इत्र महामहिधरेण, दलिओ विव वनेणं, पडि ओ वेयण समुग्घाए. १६६ तथाहि उप्पन्ना सिरवियणा, गलंति अंगाई पचलिया दसणा, संजाय मुयरमूलं, भग्गं तारायणं सहसा. १६७ तो आदन्नो विमलो, गुरूओ हाहारवो समुच्छलिओ, पत्तो धवलनरिंदो, किं किं ति जणो बहू मिलिओ. १६८ आहूया वरविज्जा, तेहि पउत्ताउ विविहकिरियाओ, नय जाओ कोवि गुणो, सरियं विमलेण अह रयणं. १६९ - આ રીતે તેણે બતાવેલ સ્નેહવાળી વચન રચનાથી કુમાર રંજિત થઈ બોલે કે સારું થયું કે, તને હું નજરે જોઇ શક છું. ૧૬૫ એટલામાં તે વામદેવ જાણે મોટા પર્વતથી દબાયે હોય અથવા વજથી ભેદો હોય તેવી વેદનાથી વ્યાકુળ થઈ પડે. ૧૬૬ (તે આ રીતે કે) તેનું માથું દુખવા માંડયું, અંગ ભાંગવા લાગ્યાં, દાંત હીલવા લાગ્યા, પેટમાં શળ થવા લાગ્યું, અને ઓચિંતી આંખની કીકીઓ ઊંચે ચડી ગઈ. ૧૬૭ ત્યારે વિમળ કુમાર પણ આકુળ થયે અને ત્યાં ભારે હાહાકાર વર્તાઈ ન રહ્યો, તેથી ત્યાં ધવલ નરેંદ્ર પણ આવી પહોંચ્યું, અને બહુ માણસો ભેગા થયા. ૧૬૮ " સારા વૈદ્ય લાવ્યા, તેમણે અનેક ઉપચાર કર્યા, પણ કશે ગુણ ન થયે, તેવામાં વિમળ કુમારને રત્નની વાત યાદ આવી. ૧૬૯ For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तं सन्यरोग हरणं ति, तत्थ गंतूण पिच्छए जाव, त मदहुं च विसनो, मित्तसमीन:पुणो पत्तो. १७० अह एगा ढित्थी, वियंभिया मोडियं नियं अंग, उबिल्लियं भुयजुयं, केसा वि हु मुक्कली हूया. १७१ मुक्का सिकाररवा, अइ विगरालं पयासियं रुवं, भोओ जणो य पुच्छइ, हे भयवइ कहसु का सि तुमं. १७२ सा आह अहं वण देवय म्हि एसो भए कओ एवं, जं इमिणा पावणं, सरलो वि पवंचिओ विमलो. १७३ इय रइय मालजालं, तं रयणं विणिहियं अमुगदेसे, - તા પૂરિરતં સન્ના, નવામં વાવેવ સિં. ૧૭૭ , કારણ કે તે સર્વ રેગને હરનાર હતું એમ ધારી ત્યાં જઈ કુમારે તે જોયું, પણ તે તેના જેવામાં ન આવ્યું તેથી તે દિલગીર થઈ મિત્ર પાસે પાછા આવ્યા. ૧૭૦ એટલામાં એક બુઢી સ્ત્રીને બગાસાં આવવા માંડ્યાં, તેણીએ પિતાનું અંગ મરડયું, બાંઘો ઊંચી કરી અને કેશ છૂટા મેલ્યા. ૧૭૧ " તેણીએ ચીસ પાડી વિકરાળરૂપ ધારણ કર્યું. તે જોઈ લેક ડરીને પૂછવા લાગ્યા કે હે ભગવતી, તું કેણ છે તે કહે. ૧૭૨ તે બોલી કે હું વનદેવતા છું અને મેં આ વામદેવને આવો કર્યો છે, કારણ કે એ પાપિએ વિમળ જેવા સરળ મિત્ર સાથે પણ દગો કર્યો છે. ૧૭૩ તેણે આવું આવું કપટ કરીને તે રત્ન અમુક પ્રદેશમાં છુપાયું છે, માટે સજજન જનેના સાથે ઊંધું ચાલનાર આ વામદેવના હું ચૂરેચૂરા કરીશ. ૧૭૪ For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ ઓગણીશમો ગુણ तो मिलेणं देविं, अब्भत्थिय मोइओ निययमित्तो, सो धिदिकारहओ, जाओ बहुओ तणाओ वि. १७५ तहविहु विमल कुमारो, गंभीरिम विजिय अंतिम समुद्दो, पुवंपि व तं पिच्छइ, नहु दंसइ कत्थइ वियारं. १७६ अन्नदिणंमि समित्तो, कुमरो पत्तो जिणिदभवणमि, पूइत्तु रिसहनाई, एवं थुणिउं समाढत्तो. १७७ सिरि रिसहनाह तुह पय, नहकंतीओ जयंतु विजयस्स, जंतीउ वज्जपिंजर, भावं भावारिभीयस्स. १७८ तुह कमकमलं विमलं, दळु दूराउ देव पइदिवस, धन्ना कलिमलमुक्का, रायमरालु ब धावंति. १७९ असरिस भवदुह दंदोलि, घोलियाणं जियाण जयनाह, तं चिय एको सरणं, सीयत्ताणं व दिणनाहो. १८० ત્યારે વિમળે દેવીની પ્રાર્થના કરીને પિતાના મિત્રને મૂકા-એ વેળા તે ફિટકાર પામી તણખલાથી પણ હલકે પડ. ૧૭૫ તેમ છતાં વિમળ કુમાર ગાંભીર્ય ગુણથી સ્વયંભૂરમણ સમુદ્રને પણ જીતનાર હાઈ પ્રથમના માફક જ તેના તરફ જેતે રહી કોઈ વાતે પણ ગુસ્સે નહિ થયે. ૧૭૬ એક દિવસે કુમાર મિત્રના સાથે જિન મંદિરમાં જઈઝષભદેવ સ્વામિની પૂજા કરી તેમની આ રીતે સ્તુતિ કરવા લાગ્યું. ૧૭૭ હે શ્રી ઇષભનાથ, તારા પગના નખની કાંતિ જયવાન રહે કે જે ભાવ શત્રુથી બીધેલા ત્રણે જગતના જીવને વજુપિંજરની માફક બચાવે છે. ૧૭૮ ' હે દેવ, તારા નિર્મળ ચરણકમળને જોવા માટે દરરોજ દૂર દેશથી કલેશકકાસ છોડીને રાજહંસની માફક ભાગ્યશાળી અને દેડતા આવે છે. ૧૭૯ ' હે જગન્નાથ, ભારે ભવદુઃખની જંજાળથી ઘેરાયેલા છને તું જ એક શરણ છે, જેમ તાઢથી પીડાતા જનેને સૂર્યજ શરણ છે. ૧૮૦ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तिहुयणपहु अमयंपि व, सम्मं तुह पवयणे परिणसंमि, अजरामरभावं खलु, लहंति लहु लहुयकम्माणो. १८१. देव वराण दंसण, दुहावि तुह दंसणेण देहीणं, नीरेण सवराण व, खणेण खय मेइ मालिनं. १८२ तुह समरणेण सामिय, किलिट कम्मोविं सिज्झए जीवो, किं नडु जायइ कणगं, लोहंपिं रसस्स फरिसेणं. १८३ पहु तुह गुण थुणणेणं विमुद्धचित्ताण भवियसत्ताण, घणनीरेण व जंबू, फलाई विगलंति पावाई. १८४. दंसण पवणे नयणे भालं मालं हवेइ तुह नमणे, ता पच्चक्खी भावं, लहु मह तिजईस वियरेसु. १८५ इय संधुओ सि देविंद विंद वंदिय जुगाइ जिणचंद, महदे निष्पकंप, भवे भवे नियपए भसिं. १८६ હે ત્રિભુવનના પ્રભુ, અમૃતના માફક તારૂ પ્રવચન સભ્યપણે પરણુમતાં લઘુકી જીવા થાડાજ વખતમાં અજરામરપદ પામે છે. ૧૮૧ હું ઉત્તમ જ્ઞાનદર્શનવાળા દેવ, પાણીથી જેમ વસ્ત્રનુ મેલ ધેાવાય તેમ દ્રવ્ય તથા ભાવથી તારા દર્શન કરતાં પ્રાણિઓનુ પાપ મેલ નાશ પામે છે. ૧૮૨ હે સ્વામિન્ તારૂં સ્મરણ કરવાથી કલકી જીવ પણુ સિદ્ધ થાય છે. કેમકે રસાયનના સ્પર્શથી લેહ પણ સુવર્ણપણું શું નથી પામતુ` કે ? ૧૮૩ હે પ્રભુ, તારા ગુણુ સ્તવવાથી નિર્મળ ચિત્તવાળા ભવ્ય પ્રાણિઓના પાપ ગળે છે, જેમકે વરસાદના પાણીથી જાંબૂના ફળા ગળે છે. ૧૮૪ હે ત્રિજગતના ઈશ, મારા નેત્ર તને જોવા આતુર છે, અને માર્ ભાલ તને નમવા તૈયાર છે માટે તું મને જલદી પ્રત્યક્ષ થા. ૧૮૫ હું દેવેંદ્રના સમૂહથી વાંદેલા યુગાદિ જિનેશ્વર, હું તારી આ રીતે સ્તુતિ કરૂં છું, તેથી ભવાભવ તારા પગેાની અવિચળ ભકિત આપ. ૧૮૬ For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમો ગુણ. ૫૦૫ एवं जा धवलनरिंद, नंदणो थुणिय पढमजिणचंद, चंदु व विमललेसो, पंचंगं कुणइ पणिवायं. १८७ ता तव्वेलं पत्तो, बहुखेयर परिगओ रयणचूडो, तं सुणिय विमल विहियं, थयं पहिठो भणइ एवं. १८८ भो साहु साहु सुपुरिस, नित्थिन्नो ते भवोयही एस, जस्से रिसा जिणिदे, भत्ती विप्फुरइ अकलंका. १८९ तत्तो नमित्तु देवं, परुप्परं वंदणाइयं काउं, मणिपीढियाइ बाहिं, हिठा ते दोवि उवविठा. १९० अह पुच्छिय तणुकुसलं, खयरिंदो भणइ भो महाभाग, जं मह काल विलंबो, जाओ हेउं मुणसु तत्थ. १९१ तइया तुम्ह सयासा, पत्तो सपुरंमि पणमिया पियरो, अभिनंदिओ य तेहिं, हरिसं सुयपुन्न नयहिं. १९२ આ રીતે ધવલ રાજાના કુમારે ચંદ્રના માફક નિર્મળ લેશ્યાવાન થઈ આદીશ્વરની સ્તુતિ કરી પંચાંગ નમસ્કાર કર્યો તેટલામાં તેજ અવસરે ત્યાં ઘણા વિદ્યાધરની સાથે રત્નચૂડ આવી પહોંચે, તેણે વિમળે કરેલે સ્તવ સાંભળે, તેથી તે હર્ષ પામી આ રીતે બોલ્ય. ૧૮૭–૧૮૮ હે સપુરૂષ, તે બહુ સારું કર્યું, તારા સંસાર સમુદ્રને છેડે આએ છે કે જેના ચિત્તમાં જિનેશ્વર ઊપર આવી અકલંક ભક્તિ ઉલસી રહી છે. ૧૮૯ પછી દેવને નમીને તે અરસપરસ પ્રણામાદિક કરી બાહરની મણિપીઠિકાપર હર્ષિત થયા થકા તે બન્ને જણ બેઠા. ૧૦ હવે શરીર સંબંધી સુખસાતા પૂછી વિદ્યાધરેંદ્ર છે કે હે મહા ભાગ, મને આટલે કાળ વિલબ કેમ થયે તેનું કારણ સાંભળ. ૧૯૧ ત્યારે તારી પાસેથી રવાને થઈ હું મારા નગરમાં ગયે અને માબાપને પગે પડે એટલે તેમણે આંખમાં હર્ષનાં આંસુ લાવી આશીષ આપી. ૧૨ For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अकंते तंमि दिणे, मह सयणगयस्म सरियजिणगुरूणो, निहा गया निसाए य, दवओ भावओ नउण. १९३ भो भुवणे सरभत्तय, उठसु एवं सुणंतओ वयणं, बुद्धो निएमि पुरओ, रोहिणि पमुहाउ विज्जाओ. १९४ तुह धीर धम्मथिरभाव, रंजिया पुन्नपेरिया अम्हे, . सिद्धाउ त्ति भणित्ता, मह अंगे अणुपविठाओ. १९५ तो सयल खेयरेहिं, विहिओ मे खयरचक्कि अभिसेओ, वोलीणा केवि दिणा, नवरज्जं संठवंतस्स. १९६ मुमरिय तुह आएसं, परिभामिओ भूरिमंडलेसु अहं, दिठो एगत्थ मए, बुहसूरी भूरिसीस जुओ. १९७ कहिओ तुह वुत्तो, सयलो वि हू तस्स समणसीहस्स, तुम्हाण लुग्गहठा, अइरा इह सो पहू एइ. १९८. બાદ તે દિવસ પસાર થતાં રાતે હું દેવગુરૂ સંભારી બિછાનામાં સૂતે એટલે દ્રવ્યથી નિદ્રા આવી, પણ ભાવથી નહિ. ૧૭. - ઊંઘમાં મેં સાંભળ્યું કે મને કોઈ કહે છે કે હે જિનેશ્વરના ભક્ત ઊઠ ઊઠ, તે સાંભળી હું જાગીને જોવા લાગ્યો તે, રેહિણું પ્રમુખ વિદ્યાઓ મારા સામે ઊભેલી દેખાઈ. ૧૯૪ - તેઓ બોલી કે, તારી ધર્મમાં દઢતા જોઈ અમે રંજિત થઈ તારા રૂપે પ્રેરી થકી તને સિદ્ધ થઈ છીએ, એમ કહી તે મારા શરીરમાં પેઠી. ૧૫ A ( રે બધા વિદ્યાધરેએ મને વિદ્યાધર ચકવત્તિપણાને અભિષેક કર્યો, તેથી નવું રાજ્ય સ્થાપન કરતાં આટલા દિવસ પસાર થયા છે. ૧૬ , એટલામાં તારી ફરમાસ મને યાદ આવી, તેથી ઘણા દેશમાં હું ફર્યો, ત્યારે એક ઠેકાણે મેં બુધસૂરિને ઘણા શિષ્યોથી પરિવરેલા જોયા. ૧૭ તેમને મેં તારો સઘળે વૃત્તાંત કહ્યું, તેથી તારાપર અનુગ્રહ લાવી તે પ્રભુ ઈહાં જલદી આવે છે. ૧૯૮ For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ ઓગણીશમે ગુણ. इय कारणाउ अहयं, कालविलंबेण कुमर इह पत्तो, इह जा कहेइ खयरो, ता पत्तो तत्थ सो भयवं. १९९ उज्जाण पालएहिं, तुरियं वद्धाविओ धवलराओ, . विमल खयराइ सहिओ, पत्तो गुरुचरण नमणत्थं. २०० तिपयाहिणी करेउं, सपरियणो पणमिऊण गुरूपाए, भत्तिभरपुल इयंगो, उवविठो उचिय देसंमि. २०१ अथ राजा गुरो रूपं, भुवनानंद दायकं, साक्षा निरीक्ष्य निर्व्याजं, व्याजहार सविस्मयः २०२ મા શ્રી રે, રાનમા વિ િહિં, कुतो वैराग्यतः पूज्यै, जगृहे दुष्करं व्रतं. २०३ अवबुध्य तत स्तेषां, प्रतिबोधं विशेषतः, वाचस्पतिमति र्वाच, मुत्राचे ति यतिप्रभुः. २०४ આ કારણે હે કુમાર, મને કાળ વિલંબ થયે છે, એમ તે વિદ્યાધર કહી રહ્યા એટલામાં તે તે ભગવાન્ આવી પહોંચ્યા. ૧૯ ત્યારે ઉદ્યાન પાળકોએ ધવલ રાજાને તરત વધામણી આપી, તેથી તે વિમળ તથા વિદ્યાધર વગેરેને સાથે લઈ ગુરૂને નમવા આ. ૨૦૦ તે ત્રણ પ્રદક્ષિણ આપી પરિજન સાથે ભક્તિથી રોમાંચિત અંગવાળે થઈ ગુરૂના પગે લાગી ઉચિત દેશમાં બેઠે. ૨૦૧ હવે રાજા ગુરૂનું જગને આનંદકારી રૂપ જોઈને વિસ્મય પામી નિકપટથી બોલ્યા કે હે ભગવન–આવું રાજપદ ગ્યરૂપ છતાં તમે શા વૈરાગ્યથી આ દુષ્કર વ્રત લીધું છે? ૨૦૨-૨૦૩ - ત્યારે બૃહસ્પતિ તુલ્ય બુદ્ધિવાળા યતીશ્વર તે વાતથી તેમને વિશેષ પ્રતિબોધ થશે એમ ધારી આ રીતે બોલ્યા–૨૦૪ For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~ ૧૦૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ राजन राजकराकार, जैन मंदिर सुंदरं, प्रभूत वृत्त वृत्तांतं, पुर मस्ति धरातलं. २०५ राजा शुभवियाकाख्य, स्तत्र शत्रु वनानल:, सदानभोगा देवी व, तद्देवी निज साधुता. २०६ क्रमात तयोः समुद्भूतः सद्भूतगुणमंदिरं, केतकीपत्र पावित्र, चरित्र स्तनयो बुधः २०७ शुभाभिप्राय भूपस्य, पुत्रिकां धिषणाभिधां, गृहे स्वयंवरायाता, मुपायंस्त स यौवने. २०८ तथाऽशुभ विपाको, स्ति, भ्राता तस्यैव भूपतेः भार्या परिणति स्तस्य, तथा मंदाव्हयः सुतः २०९ अन्योन्य दृढसौहादी, बुधमंदौ महामुदा, एकदा निजकक्षेत्रे, परिक्रीडितु मीयतूः २१० હે રાજન, ચંદ્રકિરણ સમાન (ધોળા) જિન મંદિરેથી શોભતું અને અનેક બનાવેનું ધામ ધરાતલ નામે નગર છે. ૨૦૫ ત્યાં શત્રુરૂપ વનને બાળવા અગ્નિ સમાન શુભવિપાક નામે રાજા છે, અને તેની સદાનભેગા ( હમેશાં આકાશગામિની) દેવી માફક સદાનભોગ (દાનભંગ કરનારી) નિજસાધુતા નામે રાણી છે. ર૦૬ તેમને ખરે ગુણશાળી અને કેતકીના પાન માફક પવિત્ર ચારિત્ર્યવાળો બુધ નામે પુત્ર થયો. ૨૦૭ તે વન પામતાં શુભાભિપ્રાય રાજાની ધિષણ નામની પુત્રી કે જે સ્વયંવરથી તેના ઘરે આવી હતી, તેને પર. ૨૦૮ હવે તે રાજાને અશુભવિપાક નામને બીજો ભાઈ હતા, તેની પરિ સુતિ નામે સ્ત્રી હતી અને મંદ નામે તેમને પુત્ર હતા. ૨૯ - બુધ અને મંદની એક બીજામાં મજબૂત દસ્તી બંધાઈ, તેથી તેઓ મોટા હર્ષથી પિતાના ક્ષેત્રમાં એક વેળા રમવા આવ્યા. ૨૧૦ For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમો ગુણ. ૫૦૦ तस्यां ते ददृशे ताभ्यां, विशालो भालपर्वतः, रोलंबनीलकेशालि, वनराजी विराजितः २११ अधस्ता झालशैलस्य, वरापवरकद्वया, ददृशे तः स्फुरध्ध्वांता, नासिकानामिका गुहा. २१२ तद्गुहायिणा घ्राणा, भिधेन शिशुना समं, शिव्या भुजंगतानाम्न्या, मंदो मैत्रीं मुदाकरोत्. २१३ दध्यौ बुध स्तु शुद्धात्मा, सता मन्यस्त्रिया सह, आलापोपि न युक्तः स्या, न्मित्रताया स्तु का कथा. २१४ तनू मे भुजंगता ह्येषा, हेया घ्राण स्त्वसौ ध्रुवं, स्वक्षेत्राद्रिगुहामध्य, वास्तव्यो हति पालनं. २१५ एवं ध्यात्वा बुधः कृत्वा, घ्राणेन सह मैत्रिका, उभाभ्या मपि मंद स्तु, स्वस्वसद्म समेयतुः २१६ તે ક્ષેત્રના છેડે તેમણે એક મેટે ભાલ નામને પર્વત છે, કે જે ભમરા જેવા કાળા કેશની શ્રેણિરૂપ વનસ્પતિથી ભિત હતે. ૨૧૧ ભાલ પર્વતની નીચે બે ઓરડાવાળી અને અંદર અંધારાવાળી નાસિકા નામે ગુફા તેમણે જોઈ. ૨૧૨ - તે ગુફામાં વસતા ઘાણ નામના બાળક સાથે તથા ભુજંગતા નામની બાળકો સાથે મંદ કુમારે દસ્તી બાંધી. ૨૧૩ બુધ કુમાર શુદ્ધ મનવાળો હોવાથી વિચારવા લાગ્યું કે, સજજનેને પરાઈ સ્ત્રી સાથે બેસવું પણ યુક્ત નથી, તે મિત્રતાની વાત કેમ ઘટે? ૨૧૪ | માટે મારે આ ભુજંગતા વજર્ય છે. બાકી ઘાણ તે પિતાના ક્ષેત્રની ગુફામાં રહેનાર હોવાથી પાળન કરવા યોગ્ય છે. ૨૧૫ એમ ચિંતવી બુધે ફક્ત ઘાણના સાથે જ દસ્તી કરી, અને મંદ બન્ને સાથે કરી. બાદ તેઓ પોતપોતાના ઘરે આવ્યા. ૨૧૬ For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ પto શ્રી ધર્મરત્ન પ્રકરણ. अथो भुजंगतादोषाद, मुगंधाघ्राणलंपटः, अमंदमंदधी मैदः, पाप दुःखं पदेपदे. २१७ इतश्च यौवनारूढो विचारो बुधदारकः, कथंचि निरगाद् गेहाद, देशदर्शन काम्यया. २१८ વણિતપુ, પૂણે, શિ स भूरिकौतुको भ्रांत्वा, तदागा निजमंदिरे. २१९ अथ तस्मिन् समायाते, मुदितौ धिषणाबुद्धौ, संतुष्टं राजकं सर्व, भृश मानंदितं पुरं. २२० वृत्ते महाविमर्दैन, तत श्चागमनोत्सवे, सा सायि मैत्रिकातेन, घ्राणेन बुधमंदयोः २२१ ततः पितर मेकांते, विचारः प्रोचिवा निति, ... तात घ्राणेन ते मैत्री, न भव्या शृणु कारणं. २२२ - I હવે ભુજંગતાના દેષથી ભારે મંદ બુદ્ધિવાળે મંદ સુગધ સૂધવામાં લંપટ થઇ પગલે પગલે દુખી થવા માંડે. ૨૧૭ ના આણીમેર બુધનો પુત્ર વિચાર યોવન પામ્ય થકે દેશાંતરે જોવાની ઈચ્છાથી ઘરથી જેમ તેમ કરી બાહર નીકળી પડે. ૨૧૮ - તે ભારે કૌતુકી દેવાથી બાહેરના અને અંદરના ઘણા દેશમાં ઘણવાર ભમીને આખરે પિતાના ઘરે આવી પહોંચે. ૨૧૯ તે ઘરે આવતાં ધિષણ અને બુધ રાજી થયા, બધા સરદારે રાજી થયા અને નગર પણ આનંદિત થયું. ૨૨૦ - તે વખતે ભારે ભીડથી તેને આગમનોત્સવ કરવામાં આવ્યો અને તેણે ઘાણ સાથે બુધ અને મંદની તે મિલી જાણી લીધી. ૨૧૧ ત્યારે પિતાને એકાંતમાં વિચારે કહ્યું કે, હે તાત, ઘાણ સાથે તમારે મિત્રી રાખવી સારી નથી. તેનું કારણ સાંભળે. ર૨૨ For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમ ગુણ. -~ -~~-~~~-:::::::::::::::::- • - तहा है तात मंबां चा, ना पृच्छय निरगां ग्रहात्, देशान् दिक्षु रभ्राम्यं, तात देशेषु भूरिपु. २२३ अन्यदा भवचक्राख्ये, संप्राप्तो हं महापुरे, तत्र राजपथे पश्य, मेकां प्रवरसुंदरीं. २२४ . . तां दृष्ट्वा तात जातो हं, प्रमोदपुलकांकितः . चित्त माी भवेद् दृष्टे, ह्यविज्ञातेपि सज्जने. २२५ सापि मां वीक्ष्व संजज्ञे, क्षिप्ते व सुखसागरे, सिकतेवा मृतसेकेन, प्राप्तराज्ये व हर्षभाक्. २२६ ततः कृतप्रणामो हं, प्रोक्तो दत्ताशिषा तया, क स्त्वं वत्स, मया प्युक्तं, धिषणाबुधभू रहं. २२७ अपृष्ट्वा पितरौ मात, देशकालिकया गतः, अथो सा मां परिष्वज्य, प्रोचे हर्षाश्रुपूर्णद्दक्. २२८ . તે વખતે હું તમને તથા મારી માતાને પૂછયા વગર ઘરથી નીકળી ગયે, તે દેશોને જોવા માટે ઘણા દેશમાં ફર્યો. રર૩ હવે એક વખતે હું ભવચક નામના મહાનગરમાં આવી પહોંચે, ત્યાં રાજમાર્ગમાં મેં એક ઉત્તમ સ્ત્રી જે ૨૨૪ , તેને જોઈને હું પ્રમોદથી રોમાંચિત થયે, કેમકે અજાણ્યા પણ સારા માણસને જોઈને ચિત્તમાં પ્રેમ આવે છે. ર૨૫ તે સ્ત્રી પણ મને જોઈને જાણે સુખસાગરમાં પડી હેય, અથવા અને મૃતથી સિંચાઈ હેય, અથવા તે રાજ્ય પામી હોય, તેમ હર્ષિત થઈ ર૨૬ બાદ મેં પ્રણામ કર્યો એટલે તેણીએ આશીષ આપી અને પૂછયું કે, તું કેણ છે, ત્યારે મેં પણ કહ્યું કે, હું ધિષણ અને બુધને પુત્ર છું. ર૨૭ હે માતા, હું માબાપને પૂછયા વગર દેશ જેવાની ઈચ્છાથી હાં આબે છું. ત્યારે તે મને ભેટીને આંખમાં હર્ષનાં આંસુ ભરી કહેવા લાગી. ૨૨૮ For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. धन्या स्मि कृतकृत्या स्मि, यद् दृष्टस्त्वं मया नघ, त्वं न जानासि मां वत्स, लघु मुक्तो सि य त्तदा. २२९ अहं हि बुधराजस्य, सर्वकार्येषु संमता, धिषणाया वयस्या स्मि, नाम्ना मार्गानुसारिता. २३० अतो मे भागिनेय स्त्वं, सुंदरं कृतवान सि, यद् देशदर्शनाकांक्षी, नगरे त्र समागमः २३१ येने दं नगरं दृष्टं, भूरिवृत्तांतसंयुतं, तेन वत्से क्षितं सर्व, भुवनं सचराचरं. २३२ मयो क्त मंब यद्येवं, त न्मे संदर्शया धुना, पुर मेत त्तथैवां बा, मम सर्व मदीदृशक्. २३३ अथै कत्र मया दृष्टं, पुरं तत्र महागिरिः तच्छिखरे तिरम्यं च, निविष्ट मपरं पुरं. २३४ ' હે નિર્મલ કુમાર, હું ધન્ય અને કૃતકૃત્ય છું, કે તને મેં નજરે દીઠે, કેમકે હે વત્સ! તું મને નથી ઓળખતો તે કેમજે તું નાનું હતું ત્યારે હું તને મૂકીને ગએલ છું. ૨૨૯ પણ હું બુધ રાજાની સર્વ કામમાં માનીતી અને ધિષણની સખી છું. મારું નામ માર્ગનુસારિતા છે, માટે તું મારો ભાણેજ થાય, તે સુંદર કહ્યું કે દેશ જવાની ઈચ્છાથી આ નગરમાં આવી ચડ. ૨૩૦-૩૧ જેણે આ ઘણા બનાવથી ભરપૂર નગર જોયું, તેણે હે વત્સ, તમામ ચરાચર વિશ્વ જોયું જાણવું. ૨૩૨ મેં કહ્યું કે, હે માતા, જે એમ હોય તે, મને હવે આખું નગર બતાવ, ત્યારે તેણીએ બધું મને બતાવ્યું. ૨૩૩ ત્યાં જોતાં જોતાં એક ઠેકાણે મેં ત્યાં એક બીજું પુર (પરં) જોયું, ત્યાં વળી મોહોટે પર્વત છે અને તેની ટોચે વળી બીજું પુર જોયું. ૨૩૪ For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમો ગુણ. ૫૧૩ मयो क्त मंब किनाम, पुर मेत दवांतरं, किंनामा यं गिरिः किंच शिखरे दृश्यते पुरं. २३५ अंबा जगाद वत्से दं, पुरं सात्विक मानसं, विवेको यं गिरिः शृंग, मप्रमत्तत्व मि त्यदः २३६ इदं तु भुवनख्यातं, वत्स जैनं महापुरं, तव विज्ञात सारस्य, कथं प्रष्टव्यतां गतं. २३७ याव त्सा कथयत्ये वं, तात मह्यं स्फुटाक्षरं, ताव ज्जातोऽपर स्तत्र, वृत्तांतः श्रूयतां सतु. २३८ गाढं प्रहारनिर्भिन्नो, नीयमानः मुविह्वलः, पुरुषै र्वेष्टितो व्यक्षि, मयै को राजदारकः २३९ मयोक्तं दारकः कोयं, किंवा गाढपहारितः, વનીતે સ્ત્ર, વાણી પરિવાર ૨૪૦ ત્યારે મેં કહ્યું હે માતા, આ અંદરના પુરનું શું નામ છે તથા આ પર્વત અને તેના ટોચે દેખાતા પુરનું શું નામ છે? ૨૩૫ તે માતા બેલી કે હે વત્સ, આ સાત્વિકમાનસ નામે પુર છે અને તેમાં આ વિવેક નામે પર્વત છે, અને તેનું આ અપ્રમત્તત્વ નામે ટુંક છે. ૨૩૬ આ એ જગદ્વિખ્યાત જૈન નામનું મહાનગર છે, તું તે તમામ : સાર સમજે છે, માટે કેમ પૂછે છે? ૨૩૭ આ રીતે હે તાત, તે ખુલ્લી વાણીથી મને કહેવા લાગી કેટલામાં ત્યાં એક બીજો બનાવ બન્યા તે સાંભળે. ૨૩૮ મેં એક રાજબાળક સખત પ્રહારથી મરાયલે અને કેદ ક જવાત હોવાથી વિળ બનેલે અને લેકેના ટેળાથી વીંટાયેલ જે. ૨૩૯ મેં કહ્યું કે આ બાળક કોણ છે, શા માટે તેને સખત માર મારવામાં આવ્યું છે કયાં લઈ જવાય છે અને તેના પડખે ચાલનારા કોણ છે? ૨૪૦ For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - . v * * * * * अंबिका स्माह हे वत्स, विद्यते त्र महागिरौ, राजा चारित्र धर्माख्यो, यति धर्म श्च तत्सुतः २४१ तस्या य संयमो नाम, पुरुषः प्रौढ पौरुषः, एकाकी च कचित् दृष्टो, महामोहादिशत्रुभिः २४२ बहुत्वा दथ शत्रुणां, प्रहारै जर्जरीकृतः, अयं निःसारितो वत्स, रणभूमेः पदातिभिः २४३ प्रक्षिप्य दोलिकायां च, नीयते सौ स्वमंदिरे, अस्य चा त्र पुरे जैने, सर्वे तिप्टंति बांधवाः २४४ ततो हं कौतुकाक्षिप्त, स्तात मात्रासमं क्षणात् , तेषा म्णु समारूढो विवेक गिरिमस्तके. २४५ अथ तत्र पुरे जैने, राजमंडल मध्यगः, दृष्ट श्चित्तसमाधाने, मंडपे स महानृपः २४६ તે માતા બોલી કે હે વત્સ, આ મહાપર્વતમાં ચારિત્રધર્મ નામે રાજા છે તેને યતિધર્મ નામે પુત્ર છે. ૨૪૧ તે યતિધર્મને આ સંયમ નામે ભારે બળવાન પુરૂષ છે, તેને મહામેહ વગેરે શત્રુઓએ કેઈક વેળા એકલો જો. ૨૪૨ તે શત્રુઓ સંખ્યામાં ઘણું હોવાથી તેમણે એને ઘા મારી જર્જરી કરી નાખે તેથી પાયદળ સૈનિકોએ તેને રણભૂમિથી બહાર આણે છે. ૨૪૩ તેને ડોળીમાં નાંખીને તેના ઘરે લઈ જાય છે કેમકે આ જૈનપુરમાં તેના ઘણા બાંધવો રહેલા છે. ૨૪૪ ત્યારે હું કેતુકથી હે તાત, તે માતાની સાથે તરત તેમની પાછળ વિવેક પર્વતની ટોચે ચડી ગયે, ત્યાં મેં ચિત્ત સમાધાન નામના મંડપમાં રાજમંડળની વચ્ચે તે મહારાજાને બેઠેલો છે. ૨૪૫–૨૪૬ : For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ ઓગણુશમે ગુણ. ૫૧૫ w w w * ૧/w" . "* **** * * * सत्यशौच तपस्त्याग, ब्रह्माकिंचनतादयः, अन्यपि मंडलाधीशा अंबया दर्शिता मम. २४७ इतश्च ते नरै स्तूर्ण, समानीतः स संयमः, दर्शितोस्य नरेंद्रस्य, वृत्तांत व निवेदितः २४८ तद्धेतुक स्तत स्तात, मोहचारित्रभूभुजोः तदा महाहवो जज्ञे, विश्वस्यापि भयंकरः २४९ क्षणा च्चारित्र भूपालः, सबलो बलशालिना, जिग्ये मोहनरेंद्रेण, नष्ट्वा स्वस्थान माश्रयत्. २५० ततः परिणतं राज्यं, महामोह महीपतेः, चारित्र धर्मराज स्तु, निरूद्धो भ्यंतरे स्थितः २५१ मार्गानुसारिता वादीत, दृष्टं वत्स कुतूहलं, स्पष्टं दृष्टं मया प्युक्त, मंविकायाः प्रसादतः २५२ સત્ય, શાચ, તપ, ત્યાગ, બ્રહા, અને અકિંચનતા વગેરે બીજા માંડળિક રાજાએ પણ મને તે માતાએ બતાવ્યા. ૨૪૭ આમેર માણસોએ આણેલો સંયમ તે રાજાને બતાવવામાં આબે અને સથળે વૃત્તાંત તેને કહેવામાં આવ્યું તેથી તે કારણે મોહ અને ચારિત્ર રાજાને તે વખતે જગને પણ ભય પમાડનાર મહા યુદ્ધ થયું. ૨૪૮–૨૪૯ થોડી વારમાં સેના સહિત ચારિત્ર રાજા બળવાન્ મેહ રાજાએ હરાવ્યો એટલે તે નાશી પિતાના કિલ્લામાં ભરાયે. ૨૫૦ - ત્યારે મેહ રાજાનું રાજ્ય સ્થપાયું અને ચારિત્રધર્મ રાજા જે અંદર ભરાઈ બેઠો હતો તેના પર ઘેરો ઘાલવામાં આવ્યો. ૨૫૧ માર્ગનુસારિતા માતા બેલી કે હે વત્સ, તે આ કુતુહળ જોયું ? ત્યારે મેં કહ્યું કે હા. તમારી મહેરબાનીથી બરોબર જોયું. ૨પર For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. केवलं कलहस्या स्य, मूल मंत्र परिस्फुट, अहं विज्ञा तु मिच्छामि, प्रोचें वा शृणु पुत्रक. २५३ रागकेशरि राजस्य, मंत्री प्रोत्साह साहसः त्रैलोक्या मपि विषया, भिलाष इति विश्रुतः २५४ अनेन मंत्रिणा पूर्व, विश्वसाधन हेतवे, मानुषाणि प्रयुक्तानि, पंचा त्मीयानि सर्वतः. २५५ स्पर्शनं रसना घ्राणं, दक् श्रोत्र मिति नामतः, जगज्जय प्रवीणानि, विश्वाद्वैतबलानि च. २५६ .. कवापि तान्य भिभूतानि, संतोषेण पुरा किल, चारित्रधर्म राजस्य, मंत्रपालेन लीलया. २५७ तन्निमित्तः समस्तो य, जातो मीषां परस्परं, कलहो वत्स साटोप, मंतरंगमहीभुजां. २५८ પણ હે માતા, આ કજીયાનું મૂળ શું છે તે ખુલ્લી રીતે હું જાણવા ઈચ્છું છું. ત્યારે માતા બેલી કે હે પુત્ર, સાંભળ. ૨૫૩ - રાગકેશરિ રાજાનો ભારે સાહસિક અને ત્રણે જગમાં પ્રસિદ્ધ વિષયાભિલાષ નામે મંત્રી છે. ૨૫૪ એ મંત્રિએ પહેલાં જગને સાધવા માટે પિતાના પાંચ માણસને જાસુસ તરીકે સર્વ સ્થળે મોકલાવ્યા. ૨૫૫ તેમનાં નામ આ પ્રમાણે છે—સ્પર્શન, રસના, ઘાણ, દક, અને શ્રેત્ર એ પાંચે જગને જીતવામાં પ્રવીણ અને અનુપમ બળવાળા છે. ૨૫૬ તે પાંચ જણને કઈક સ્થળે ચારિત્રધર્મ રાજાના સંતોષ નામના મંત્રિએ પૂર્વે રમતમાં અપમાનિત કર્યા. ૨૫૭ - તેના કારણે એ અંતરંગ રાજાઓનો પરસપર આ જોસવાળો કલહ ઊભે થે છે. ૨૫૮ For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમે ગુણ. ૫૧૭ मया वाच्य थ पूर्ण मे, देश दर्शन कौतुकं, सांप्रतं तातपादानां, समीपे गंतु मुत्सुकः २५९ । मात्रो तं गम्यतां वत्स, निरूप्य जनचेष्टितं, अह माया गमिष्यामि, तत्रैव तव सन्निधौ. २६० ततो ह मागमं क्षिप्रं, निश्चित्ये दं प्रयोजनं, तत स्ताता मुना मैत्री, घ्राणेन न तवो चिता. २६१ : याव निवेदय त्येवं, विचारो निजबीजिने, मार्गानुसारिता ताव, दागाद् धवलभूपते. २६२ समर्थितं तया सर्व, विचारकथितं वचः, त्यजामि घ्राण मित्येवं बुधस्यापि हृदि स्थितं. २६३ इतो भुजंगतायुक्तो, घ्राण लालन लालसा, मंदः सुगंधि गंधानां, सदान्वेषण तत्परः २६४ હું બોલ્યો કે દેશો જોવાનું મારું કૈતુક હવે પૂર્ણ થયું, હવે હું મારા બાપના પાસે જવા ઉત્સુક થ છું. ૨૫૯ માતા બોલી કે હે પુત્ર, ખુશીથી જા. હું પણ આ લોકો શું કરે છે તે જોઈને ત્યાંજ તારી પાસે આવનાર છું. ૨૬૦ . ત્યારબાદ તરતજ આ પ્રોજન નકકી કરીને ઈહાં આવ્યો છું, માટે હે તાત, આ ઘાણ સાથે તમારે મિત્રી રાખવી ઉચિત નથી. ૨૬૧ - આ રીતે વિચાર પિતાના બાપને કહેતે હતે એટલામાં તે ત્યાં છે ધવલ રાજન, માર્ગનુસારિતા આવી પહોંચી. ર૬૨ ..તેણે વિચારની કહેલી સઘળી વાત ફરીને કહી મજબૂત કરી. ત્યારે બુધના મનમાં આવ્યું કે ઘાણને છોડી દઉ. ૨૬૩ * આમેર મંદ કુમાર ભુજગતાવાળો થઈ બ્રાણુને લાડ લડાવવામાં મલ થયે થકો અને સુગંધિ ગંધને હમેશાં શોધતે થકો તેજ નગરમાં For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ w w w " v" ** * ** * * * *** * ** * ૫૧૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ तत्रैव नगरे भ्राम्यन्, लीलावत्या निजस्वमुः देवराजस्य भायोंया, ययौ गेहे कदाचन. २६५ सपनी पुत्र घातार्थ तस्मिन्नेव क्षणे तया, आत्तो डोंबकराद् गंध, संयोगो मारणात्मकः २६६ तो गंधपुटिकां द्वारे मुक्त्वा लीलावती गृहे, प्रविशेश स च प्राप्तो मंदः सा तेन वीक्षिता. २६७ ततो भुजंगता दोषात्, छोटयित्वा पुटी मसौ, तान् गंधान सहसा जिघ्रत्, प्राणै श्च मुमुचे क्षणात् २६८ तं मंदं घ्राणदोषेण, विपन्न वीक्ष्य शुद्धधीः, विरक्तः प्रावजत् धर्म, घोषाचायाँतिके बुधः. २६९ स क्रमेण समस्तांगो, पांगपूर्व विशारदः,, अनेकलब्धिवार्यब्धिः, संप्राप्त मूरि वैभवः २७० ભમતે રહી પિતાની બેન લીલાવતી કે જે દેવરાજની ભાર્ય થઈ હતી તેના ઘરે કઈ વેળા ગયે. ર૬૪–૨૬૫ - તે અવસરે તેણીએ ત્યાં પિતાની સોયના પુત્રને મારવા માટે કઈ ચાંડાળના હાથે સુંઘવાથી મારી નાખનાર ગધયોગ આણી રખાવ્યો હતે. ર૬૬ હવે તે ગધપુટિકાને દરવાજા પર મેલી લીલાવતી ઘરમાં ગએલી હતી, તેટલામાં તે આવેલ અને તેણે તે ગંધની પુડી જોઈ. ર૬૭ ત્યારે ભુજંગતાના (શેકીનપણાના) દોષે કરીને તે તેને છેડીને તેને માંના ગંધદ્રવ્યને ઝટ દઈ સુંઘતે થકે તરત મરણ પામે. ૨૬૮ તે મંદને ઘાણના દેષથી મરેલો જોઈને શુદ્ધ બુદ્ધિવાન બુધ વૈરાગ્ય પામી ધર્મશેષ સૂરિ પાસે દીક્ષિત થયે. ર૬૯ . તે અનુક્રમે બધા અંગ-ઉપાંગ અને પૂર્વ ભણી હુશીયાર થશે, અને અનેક લબ્ધિઓ મેળવી સૂરિપદને પામે. ૨૭૦ For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ • એગણીશમે ગુણ विहर नत्र संप्राप्तः, स एषो हं नरेश्वर, व्रतहेतुः पुन जज्ञे, तन मे मंदस्य चेष्टितं. २७१ . तत् श्रुत्वा विस्मयस्मेर, लोचनो धवलो नृपः, विमलाद्या जनाः सर्वे, कृतांजलय ऊचिरे. २७२ માવતાં સૂપ, પદો મધુરિમા નિરાં, '' अहो परोपकारित्व महो वोधन चातुरी. २७३ अहो सदा स्वयंबोध, बंधुरैक धुरीणता, यद्वा भगवतो मुष्य, चरित्रं सर्व मप्यहो. २७४ अह सगिसेसं राया, संवेगगओ पयंपए कुमरं, तं वच्छ गिण्ह रज्जं, वयं तू दिक्खं गहिस्सामोः २७५ भणइ कुमारो किं ताय, तुह अहं इह अणिठओ तणओ, रज्जपयाण मिसेणं, जेण मिमं खिवसि भवअवडे. २७६ તે વિચરતે થકો ઈહાં આવેલ આ હું પોતે છું, માટે હે નરેશ્વર! મારે વ્રત લેવાને હેતુ એ મંદ બનાવ છે. ૨૭૧ તે સાંભળીને ધવલ રાજા વિસ્મયથી આ વિકસિત કરવા લાગે, અને વિમળ વગેરે સર્વે ને અંજળિ કરીને નીચે મુજબ બેલવા લાગ્યા - અહો આ પૂજ્ય આચાર્યનું કેવું સુંદર રૂપ છે. કેવી વાણીની મીઠાશ છે! કેવું પરે પકારિપણું છે! કેવી પ્રતિબધ આપવાની કળા છે. અને કેવી હમેશાં પિતાને જ સમજાવવામાં તત્પરતા છે! અથવા તે આ પૂજ્ય મહાત્માનું સઘળું ચરિત્રજ કેવું ભવ્ય છે? ૨૭૨-૭૩-૨૭૪ હવે રાજા વિશેષ સંવેગ પામીને કુમારને કહેવા લાગ્યું કે હે વત્સ, તું રાજ્ય સંભાળ, અને અમે દીક્ષા લેશું. ૨૭૫ - કુમાર બોલ્યા કે તાત, શું હું તમારે અનિષ્ટ પુત્ર છું કે રાજ્ય દેવાની મિષે કરીને મને ભવરૂપ કૂવામાં નાખે છે? ૨૭૬ - - For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. . तं मुणिय मणे तुठो, धवलो विमलस्स डहरयं बंधु, कमलं कयलदलक्खं, नियरज्जभरंमि संठवइ. २७७ विमल कुमारेण समं, अंतेउर पउरमंति माइ जुओ, सिरि बुहसूरिसयासे, गिण्हइ दिक्खं धवलराओ. २७८ इत्थंतरंमि नठो, मुठी बंधित्तु वामदेवो सो... मा हु कुमारो दिक्खं, बलावि मं गाहइस्स त्ति. २७९ कुमर मुणिणावि किमिणं ति पुच्छि ओ जंपए समणसीहो, विमल अनिम्मल चरिएणिमिणा किं पुच्छिएणं ते. २८० नियकज्ज विग्धजणगे, इमस्स चरिए वहीरणं कुणंसु, इयरोवि आह एवं, जं पुज्जा आणवंति त्ति. २८१ अह कयकिच्चं अप्पं, मन्नंतो रयणचूड खयरिंदो, * नमिउं गुरुपयकमलं, संपत्तो निययनयमि. २८२ તે સાંભળી ધવલ રાજા મનમાં રાજી થઈને વિમળને નાને ભાઈ કમળ કે જે કમળદળ સમાન નેત્રવાળે હતો તેને રાજ્યને ભાર ઍપતે હવે. ર૭૭ પછી વિમળ કુમાર તથા રાણીઓ નગરજન અને મંત્રિઓ સાથે બુધ સૂરિના પાસે ધવલ રાજા દીક્ષા લેતા હ. ર૭૮ એ વખતે વામદેવ વિચારવા લાગ્યું કે રખેને કુમાર મને જેર કરી દીક્ષા અપાવે તેથી મૂઠ બાંધીને ત્યાંથી નાશી ગયે. ૨૭૯ - કુમાર મુનિએ પણ આવું શું કારણ હશે તે ગુરૂને પૂછતાં તે બોલ્યા કે હે વિમળ ! આ મલિન ચરિત્ર પૂછવાનું તારે શું કામ છે? ૨૮૦ પિતાના કામમાં વિદ્ધ કરનાર એના ચરિત્રને તું દરકાર જ મકર, ત્યારે વિમળ છે આપ પૂજ્યનું વચન મારે પ્રમાણ છે. ૨૮૧ હવે રત્નચૂડ વિદ્યાધર પિતાને કૃતકૃત્ય થયે માનીને ગુરૂના ચરણે નમને પિતાના નગરે ગયે. ૨૮૨ For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ એગણીશમા ગુણ, चिंत कुमारसाहू, कयन्नुसिर सेहरो कयावि मणे, परडव यारपरत्तं, अहो अहो रयणचूडस्स. २८३ पढमजिण नाहदंसण, पवर वरत्ताइ जेण पढमंपि, भवभीम कूत्र कुहरे, निवडतो रक्खिओ तइया. २८४ सिरि बुह मुणिंद दंसण, दंसण पायणेण पुण अहुणा, अयं तह एस जणो, सिद्धिपुरी समुह विहिओ. २८५ इय चिंततो निच्चं, कमेण निठविय अठकम्ममलो, विमलो तह धवलनिवो, अइ विमलपयं समणुपत्तो. २८६ तया स वामदेवो, दिक्खा गाहण भया तया नठो, कंचणपुरंमि पत्तो, ठिओ गिहे सरलसिटिस्स. २८७ सिठी सोय अपुत्तो, तं सव्वत्थवि गणेइ पुत्तं व अंत द्वर्णपि दंसइ, अइसरलो तस्स कुडिलस्स. २८८ કુમાર સાધુ કૃતજ્ઞના શિરોમણિ હાવાથી એક વખતે મનમાં વિચારવા લાગ્યા કે અહો રત્નચૂડના પરાપાકરપણાને રંગ છે. ૨૮૩ પર૧ તેણે પૂર્વે મને પ્રથમ જિનેશ્વરના દર્શનરૂપ વરત્રા (દોરડી) થી સ‘સારરૂપી ભયંકર કૂવામાં પડતા બચાવ્યે. ૨૮૪ અને હમણા વળી બુધ મુનીશ્વરના દર્શન કરાવીને મને તથા આ અધા જનાને સિદ્ધિપુરીના સન્મુખ કયા. ૨૮૫ એમ નિત્ય વિચારતા થકે તે અને ધવલ રાજા અનુક્રમે આઠે કર્મ ખપાવીને અતિ નિર્મળ પદને પ્રાપ્ત થયા. ૨૮૬ હવે વામદેવ તે વેળા દીક્ષા લેવરાવવાના ભયથી નાડા થકી કચનપુરમાં ગયા, ત્યાં જઇ સરલ શેઠના ઘરે રહ્યા. ૨૮૭ તે શેઠ અપુત્ર હાવાથી તેને પોતાના પુત્ર તરીકે ગણવા લાગ્યા અને તે કપટીને પેાતાનુ દાટેલુ ધન પણ તે સરલ શેઠે મતાવી દીધું. ૨૮૮ . For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ધર્મરત્ન પ્રકરણ. कइआवि सो निसाए, अंतद्धण मुक्खिणित्तु अन्नत्था, हट्टाउ ठवइ छन्नं, वहेरिओ दंडपासीहिं. २८९ ता उग्गओ दिणयरो, मुठो मुठ त्ति तेण पुकरियं, मिलिओ पभूयलोओ, सरलो जाओ विसन्नमणो. २९० मा कुणमु सिठि खेयं, लद्धो चोरु त्ति भणिय पासीहिं, बंधित्तु वामदेवो, नीओ नरनाह पासंमि. २९१ . कुविएण तेण वज्झो, आणत्तो सरलसिठिणा तत्तो, दाऊण पहूयधणं, कहकहमवि मोइओ एसो. २९२ तो निंदिज्जइ लोए, कयग्य चूडामणी इमो पावो, जेण नियजणयतुल्लो, वीससिओ वंचिओ सरलो. २९३ अन्नदिणे निवगेहं, भिन्नं केणावि सिद्धविज्जेण, नय लक्खिओ य एसो, तो कुविओ नरवई बाढं. २९४ તેથી એક વેળા રાતે વામદેવે દાટેલું ધન ખોદી કાઢી હાટથી બાહેર છાનું સંતાડ્યું, તે ચોકીદારના જોવામાં આવતાં તેમણે કાઢી લીધું. ૨૮૯ એટલામાં સૂરજ ઊગ્યા એટલે વામદેવે પિકાર પાડે કે ખાતર પડયું ખાતર પડયું ! તેથી ત્યાં ઘણું લેક મળ્યા અને સરલ પણ દિલગીર થયા. ૨૯૦ ત્યારે ચોકીદારોએ કહ્યું કે હે શેઠ દિલગીર નહિ થાઓ, ચેર અમે પકડે જ છે, એમ કહી વામદેવને બાંધી તેઓ રાજા પાસે લઈ ગયા. ૨૯૧ રાજાએ કેપ કરી તેને મારવાનો હુકમ કર્યો, ત્યારે સરલ શેઠે વીનતી કરી બહુ ધન આપી જેમ તેમ કરીને તેને છોડ. ૨૯૨ - ત્યારે તે લેકમાં નિંદાવા લાગે કે આ પાપી તે કૃતઘને સરદાર છે, કે જેણે પિતાના પિતા તુલ્ય વિશ્વાસી સરલ શેઠને ક. ૨૯૩ અન્ય દિવસે કોઈક વિદ્યાસિદ્ધ માણસે રાજાનું ઘર ફાડયું પણ તેને પત્તે લાગ્યું નહિ, ત્યારે રાજા ભારે ગુસ્સે થયે. ૨૯૪ For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ વિશ ગુણ. પર૩ एयं तू वामदेवस्स, कम्म मियं जंपिउं तयं पावं, ओबंधावइ सो वि हु, मरिउं पत्तो तमतमाए. २९५ तत्तो अणंतकालं, भमिय भवे कहवि लहिय नरजम्म, होउं कयन्नुपवरो, सिवं गओ वामदेवो वि. २९६ इत्येवं च कृतज्ञता गुणसुधां संतापनिापिकादुःप्रापा मजरामरास्पदकरी प्रार्थ्यां बुधाना मपि, पायं पाय मपायमुक्ततनवः स्फारीभवत्संमदाभो भव्या भवता निशं विमलवन् निःशेषतृष्णोज्झिताः २९७ इति विमलकुमार चरितं समातं. તે રાજાએ કહ્યું કે આ કામ વામદેવનું જ છે, એમ કહી તે પાપિછને ફાંસીએ ચડાવ્યું, તેથી તે મરીને સાતમી તમતમા નારકીમાં ગયે. ૨૫ ત્યાંથી અનંતકાળ સૂધી સંસારમાં રઝળીને કેઈક પ્રકારે મનુષ્યભવ પામી કૃતજ્ઞ થઈ વામદેવ મુક્તિ પામ્યા. ૨૯૬ આ રીતે કૃતજ્ઞતા ગુણરૂપ સુધા કે જે સંતાપને ટાળનાર છે, દુર્લભ છે, અજરામરપદ આપનારી છે, બુધ જનેને પણ પ્રાર્થનીય છે, તેને પામીને અપાય કષ્ટથી નિરાળા રહી અને ભારે આનંદ પામીને હે ભવ્ય વિમળ કુમારની માફક હમેશાં સંપૂર્ણપણે તૃષ્ણ રહિત રહો. વિમળ કુમારનું ચરિત્ર સમાપ્ત થયું. OR>--- (विशतितमा गुणः) उक्तः कृतज्ञ इत्येकोनविंशतितमो गुणः, संप्रति विंशतितम गुणः परहितार्थकारी, तत्स्वरुपं नामत एव सुगम-मत स्तस्य धर्मप्राप्तौ फल माह. For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. કૃતજ્ઞપણારૂપ એકવીસમો ગુણ કહ્યું, હવે પરહિતાર્થકારિ૫ણારૂપ વીશ ગુણ છે. તેનું સ્વરૂપ તેના નામથી જ જાણી શકાય તેમ છે, માટે ધર્મ પ્રાપ્તિની બાબતમાં તેનું ફળ કહે છે. (મૂળ ગાથા.) परहिय निरओ धन्नोसम्मं विनाय धम्म सब्भावो, अन्नेवि ठवइ मग्गेनिरीहचित्तो महासत्तो. २७ (મૂળ ગાથાને અર્થ) - પરનું હિત સાધવામાં તૈયાર રહેનાર ધન્ય પુરૂષ છે, કેમકે તે ધર્મના ખરા મતલબને બરોબર રીતે જાણનાર હોવાથી નિસ્પૃહ મહા સત્વવાનું રહી બીજાઓને પણ માર્ગમાં સ્થાપે છે. (ટીકા.) योहि प्रकृत्यैव परेषां हितकरणे नितरां रतो भवति, स धन्यो धना. ત્વ જે સ્વભાવેજ બીજાઓનું હિત કરવામાં અતિશય રક્ત હય, તે ધન્ય જાણ અર્થાત્ તે (ધર્મરૂપ) ધનને પામવા ગ્ય હવાથી ધન્ય કકહેવાય છે. सम्यग्विज्ञात धर्म सद्भावो-यथावत् बुद्धधर्मतत्वो गीतार्थी भूत इतियावत् अनेना गीतार्थस्य परहितमपि चिकीर्षत स्तदसंभव माह. સમ્યક રીતે ધર્મના સદ્દભાવને જાણનાર એટલે બરાબર રીતે ધર્મના તત્વને સમજનાર અર્થાત્ ગીતાર્થ થએલે એણે કરીને અગીતાર્થ જે પરહિત કરવા ઈચ્છતા હોય તો પણ તેનાથી તે થઈ શકે નહિ એમ જણાવ્યું. For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ વીશમે ગુણ. ૫૨૫ - तथा चा गमः किं तो इत्तो कठयरं, ज सम्म मनाय समयसम्भावो, अनं कुदेसणाए, कठयरागमि पाडेइ. त्ति. भाटे याममा युछे, એનાથી બીજું દુઃખ ભરેલું શું છે કે જે શાસ્ત્રને શે પરમાર્થ છે તે સમ્યક રીતે જાણ્યા વિના બીજાને ખોટો ઉપદેશ આપી ભારે કષ્ટમાં पाउ छे. अन्यानपि अविज्ञात धर्मान् सद्गुरु पार्थे समाकणि तागम वचन रचना प्रपंचैः स्थापयति प्रवर्त्तयति, ज्ञातधर्मा श्च सीदतः स्थिरीकरोति मार्गे शुद्धधर्मे भीम कुमारवत्. ગીતાર્થ થએલે પુરૂષ બીજા અજાણ જનોને સદ્ગુરૂ પાસે સાંભળેલ આગમના વચનેના પ્રપંચથી માર્ગમાં એટલે શુદ્ધ ધર્મમાં સ્થાપે છે એટલે પ્રવર્તાવે છે, અને જાણકારમાં જે સીદાતા હોય તેમને સ્થિર કરે છે. ભીમ કુમારના માફક अनेन यतिश्राद्ध साधारणेन परहितगुण व्याख्यानपदेन साधो रिव श्रावकस्यापि स्वभूमिकानुसारेण देशनायां व्याप्रियमाणस्या नुज्ञा माह. આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડતા પરહિત ગુણના વ્યાખ્યાનપદથી સાધુ માફક શ્રાવકને પણ પોતાની ભૂમિકાના અનુસાર દેશનામાં પ્રવર્તવાની સંમતિ આપી છે. तथाचोक्तं श्रीपंचमांग द्वितीयशत पंचमोद्देशके तहारुवं नं भंते समणं वा माहणंवा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणा? गोयमा, सवणफला. सेणं भंते सवणे किंफले ? नाणफले. से गं भंते नाणे किंफले १ विन्नाणफले. सेणं भंते विन्नाण किंफले ? पच्चक्खाण For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. vvvvvvvv फले. सेणं भंते पच्चक्खाणे किंफले ? संजमफले. सेणं भंते संजमे किंफले? अणण्हयफले. एवं अणण्हए तवफले. तवे वोदाण फले. बोदाणे अकिरिया फले. सेणं भंते अकिरिया किंफला? सिद्धि पजवसाण फला पन्नत्ता गोयमा. જે માટે શ્રી પાંચમા અંગના બીજા શતકના પાંચમા __ शमां युछे, હે પૂજ્ય, તેવા પ્રકારના શ્રમણ માહનની પર્ચપાસના કરતાં તેનું શું ફળ થાય? હે ગીતમ, પપાસનાથી શ્રવણ થાય. શ્રવણથી શું થાય? જ્ઞાન थाय. ज्ञानथी शुथाय? विज्ञान थाय. विज्ञानथी शुथाय? प्रत्याभ्यान थाय. अत्याध्यानथी शु. थाय ? सयम थाय. सयमयी शु. थाय ? अनाव थाय. અનાશ્રવથી તપ થાય. તપથી નિર્જરા થાય. નિર્જરાથી અક્રિયા થાય. અકિયાથી સિદ્ધિ થાય. गाहा, सवणे नाणे य विन्नाणेपञ्चक्खाणे य संजमे, अणण्हए तवे चेव,वोदाणे अकिरिया चेव. ગાથાને અર્થ. श्रवण, ज्ञान, विज्ञान, प्रत्याभ्यान, संयम, सनाव, त५, વ્યવદાન, અને અક્રિયા (એ એકએકના ફળ છે). अस्य सूत्रस्य वृत्तिः तहारूव मित्यादि तथारुप मुचितस्वभावं कंचन पुरुषं श्रमणं वा तपोयुक्तं उपलक्षणत्वा दस्यो त्तरगुणवंत मित्यर्थः-माहनं वा स्वयं हनन नि For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ વીશમો ગુણ. ૫૨૭. rna.. more - वृत्तत्वात् परं प्रति माहने तिवादिनं-उपलक्षणत्वा देव मूलगुण युक्त मितिभावः-वाशब्दो त्र समुच्चये-अथवा श्रमणः साधुः माहनः श्रावक:-श्रवण फले ति सिद्धांत श्रवण फला-नाण फल त्ति श्रुतज्ञान फलं-श्रवणा धि श्रुतज्ञान मवाप्यते-विन्नाणफल त्ति विशिष्ट ज्ञानफलं श्रुतज्ञाना दि हेयो. पादेय विवेककारि विज्ञान मुत्पद्यते एव-पञ्चक्खाण त्ति विनिवृत्ति फलं विशिष्ट ज्ञानो हि पापं प्रत्याख्याति-संजम फल त्ति कृत प्रत्याढयास्य हि संयमो भवत्येव-अणण्हयफल त्ति अनाश्रव फल संयमवान् किल नवं कर्म नोपादते-तवफल त्ति अनाश्रवो हि लघुकर्मत्वा तपस्यतीति-वोदाण फल त्ति व्यदानं कर्म निर्जरणं तपसा हि पुरातनं कर्म निर्जरयति-अकिरिया फल त्ति योग निरोधफलं कर्म निर्जरातो हि योगनिरोधं कुरूते-सिद्धि पज्जवसाण फल त्ति सिद्धिलक्षणं पर्यवसानफलं सकलफल पर्यंतत्ति फलं यस्याः सा तथा-गाह त्ति संग्रह गाथा-एतल्लक्षणं चैतत्-विषमाक्षरपादं चे-त्यादिछंदःशास्त्र प्रसिद्ध मिति. આ સૂત્રની વૃત્તિને અર્થ. તથારૂપ એટલે એગ્ય સ્વભાવવાળા કઈ પુરૂષને-શ્રમણ એટલે તપસ્વિને-એ ઓળખ બતાવનાર પદ હેવાથી એને એ પરમાર્થ નીકળે છે કે ઉત્તર ગુણવાનને, માહન એટલે પિતે હણવાથી નિવર્સેલ હેવાથી બીજાને માહન (મ હણ) એમ બોલનારને, એ પદ પણ ઉપલક્ષણ વાચી હોવાથી તેને એ પરમાર્થ નીકળે છે કે મૂળ ગુણવાળાને–વા શબ્દ સમુચ્ચયાર્થે છે. અથવા શ્રમણ એટલે સાધુ અને માહન એટલે શ્રાવક જાણવે. તેની પપાસના શ્રવણફળ એટલે સિદ્ધાંત શ્રવણના ફળવાળી છે. શ્રવણ જ્ઞાનફળવાળું છે એટલે શ્રુતજ્ઞાનના ફળવાળું છે. કેમકે શ્રવણથી શ્રુતજ્ઞાન થાય છે. તેનાથી વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન થાય છે, કેમકે શ્રુતજ્ઞાનથી હેય અને ઉપાદેયને વિવેક કરાવનાર વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ થાય For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ - શ્રી ધર્મરત્ન પ્રકરણ. છે, કેમકે વિશિષ્ટ જ્ઞાનવાન્ પુરૂષ પાપનું વર્જન કરે છે. તેનાથી સંયમ થાય છે, કેમકે પ્રત્યાખ્યાન કરનારને સંયમ હેય છેજ. તેનાથી અનાશ્રવ થાય છે, જે માટે સંયમવાળે પુરૂષ નવાં કર્મ બાંધતા નથી. તેનાથી તપ કરી શકાય છે, કેમકે અનાશ્રવી હોય તે લઘુકમી હોવાથી તપ કરવા સમર્થ થાય છે. - પથી વ્યવદાન એટલે કર્મની નિર્જરા થાય છે, કેમકે તપથી જુના કર્મ ક્ષય પમાડાય છે. તેનાથી અકિયા એટલે ગનિરોધ થાય છે, કેમકે કમની નિજીરાથી ગનિરોધ કરી શકાય છે. અને તેનાથી સિદ્ધિરૂપ છેલ્લું ફળ એટલે કે બધા ફળના અતે રહેલું ફળ મળે છે. ગાથા એટલે સંગ્રહ ગાથા છે. તેનું લક્ષણ વિષમ અક્ષર અને વિષમ ચરણવાળું ઇત્યાદિ છંદ શાસ્ત્રમાં પાધરું છે. श्री धर्म दासगणि पूज्यै रुपदेश मालाया मप्युक्तं वंदइ पडिपुच्छइ पज्जुवासए साहुणो सययमेव, पढइ सुणेइ गुणेइय, जणस्स धम्मं परिकहेइ. त्ति. શ્રી ધર્મ દાસ ગણિ પૂજ્ય પણ ઉપદેશમાળામાં કહ્યું છે કે, શ્રાવક હમેશાં સાધુઓને વાંદે, પૂછે, તેમની પર્યપાસના કરે, ભણે, સાંભળે, ચિંતવે, અને બીજા જનને ધર્મ કહે પણ ખરે. किंविशिष्टः स न्नित्याह-निरीहचित्तो निःस्पृहमनाः, सस्पृहो हि शुद्धमार्गोपदेष्टापि न प्रशस्यते. કે હઈને તે કહે છે--નિરીહચિત્ત એટલે નિઃસ્પૃહ મનવાળે છેઈને, કેમકે સસ્પૃહ હોઈ શુદ્ધ માર્ગને ઉપદેશ કરે તે પણ પ્રશંસા નથી. तथाचोक्तं परलोकातिगं धाम, तपः श्रुत मिति द्वयं, तदेवा र्थित्वनिर्लुप्त, सारं तृण लवायते. For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ વીશમ ગુણ. પર જે માટે કહ્યું છે કે, તપ અને શ્રુત એ બે પરફેકથી પણ અધિક તેજવાળા છે, પણ તેજ સ્વાર્થી બનેલા માણસના પાસે હોય તે નિઃસાર થઈ તણખલા તુલ્ય થાય છે. किमित्येवंविध इत्याह-महासत्त्व इति कृत्वा, यतः सत्त्ववता मेवामी ગુખ સંમતિ, તથr-- परोपकार करति निरीहता, विनीतता सत्य मतुच्छ चित्तता, विद्या विनोदो नु दिनं न दीनता, गुणा इमे सत्त्ववतां भवंति-इति. એ કેમ હોય તે માટે કહે છે કે મહા સવવાનું હોય છે, તેથી કરીને, કારણ કે સત્ત્વવાનું ને માંજ આવા ગુણ હોય છે. જેવા કે પરેપકાર તત્પરતા, નિરપૃહતા, વિનીતતા, સત્યતા, ઉદારતા, વિદ્યા વિનંદિતા–અને હમેશાં અદીનતા, એ ગુણો સત્વવા પુરૂષમાં જ હોય છે. | મીમાર વથા ઘં. कपि शीर्ष कदल कलितं, जिन भुवन सुकेशरं श्रिया श्लिष्टं, किंतु जडसंग मुकं, इह त्थि कमलं व कमलपुरं. १ तत्राभव दरिपार्थिव, करटि घटावि घटन प्रकटवीर्यः, णयकाणण कयवासो, हरि व्य हरिवाहणो राया. २ ભીમ કુમારની કથા આ પ્રમાણે છે. કાંગરારૂપ પત્રદળથી શોભતું, જિન મંદિરરૂપ કેશરાવાળું લક્ષમીથી સેવાયલું છતાં જડના સંગથી રહિત એવું કમળના જેવું કમળપુર નામે હાં નગર હતું. ૧ ત્યાં દુશ્મન રાજાઓના હાથીઓની ઘટાને તેડવામાં બળવાનું અને નીતિરૂપ વનમાં વસનાર સિંહના જે હરિવાહના નામે રાજા હતે. ૨ For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. www wwww - प्राणेशा तस्य बभूव, मालती मालती सुरभिशीला, निस्सीम अभीमपरो, वयारसारो मुओ भीमो. ३ अति शुद्ध बुद्धि बुद्धिल, मंत्रिसुतः प्रेमवारि वारिनिधिः भीम कुमरस्स जाओ, वरमित्तो बुद्धि मयरहरो. ४ अन्येयुः स वयस्यः, प्रशस्यविनयो नयोज्वलः स्वगृहात, कुमरो पभाय समए, संपत्तो रायपयमूले. ५ अनम न्नृपपद कमलं, तेन निजांके क्षणं परिष्वज्य, संठविओ पच्छा पुण, उवविठो उचिय ठाणमि. ६ नरनाथ चरण युगलं, सप्रणयं निजक मंक मारोप्य, संवाहइ गयवाहं, नीलुप्पल कोमल करोहिं. ७ भक्ति भर निर्भरांगः, शृणोति जनकस्य शासनं यावत्, उज्जाण पालगेणं, ता विन्नत्तो निवो एवं. ८ કે તેની માલતીના ફૂલ જેવા સુગંધી શીળવાળી માલતી નામે રાણી હતી, તેને અગણિત કરૂણામય ઉપકારમાં પરાયણ ભીમ નામે કુમાર હતા. ૩ તે ભીમ કુમારને અતિ પવિત્ર બુદ્ધિશાળી બુદ્ધિલ નામના મંત્રીને બુદ્ધિમકરધ્વજ નામે પ્રેમ પરિપૂર્ણ પુત્ર મિત્ર હતા. ૪ એક દિવસે મિત્રને સાથે લઈ ઉત્તમ વિનયવાળો અને નીતિનિપુણ કુમાર પિતાના ઘરથી પ્રભાતે નીકળી રાજાના પાસે આવ્યા. ૫ ત્યાં આવી તે રાજાના પગે પડે એટલે રાજાએ તેને ખોળામાં બેસાડી ક્ષણભર ભેટીને પછી નીચે ઊતાર્યો એટલે ઉચિત આસન પર બેઠે. ૬ - પછી તે પિતાના નીલકમલ જેવા કોમળ હાથ વડે પ્રીતિપૂર્વક રાજાના ચરણ કમળને પિતાના ખેળામાં લઈ તેમની ચંપી કરવા લાગે. ૭ આ રીતે ભક્તિ કરતે થકે તે રાજાને હુકમ સાંભળતો હતો, તે વામાં ઉદ્યાનપાળકે આવી રાજાને નીચે મુજબ વધામણ આપી. ૮ ઉગાથ For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ વીશમે ગુણ. देव नृप देववंदित, पदारविंदोऽरविंद मुनिराजः, . भूरि विणय समेओ, पत्तो कुसुमाकरुज्जाणे. ९ . तत् श्रुत्वा भूभर्ता, दत्वा दानं महन् मुदा तस्मै, .. बहुमंति कुमार जुओ, पत्तो गुरूचरण नमणत्थं. १० विधिना तिततिसहितं, यतिपति मभिवंद्य नृपति रासीनः, दुंदुभि उद्दामसरं, गुरुवि एवं कहइ धम्म. ११ विफलं पशो रिवायु, नरस्य नित्यं त्रिवर्गशून्यस्य, तत्रापि वरो धर्मो, य तमृते स्तो न कामाझे. १२ स रजः कनक स्थाले, क्षिपति स कुरूतेऽमृतेन पदशौचं, गृण्हाति काच शकलं, चिंतारत्नं स विक्रीय. १३ वाहयति जंभशंभन, कुंभिन मिंधनभरं स मूढात्मा, स्थूलामल मूक्ताफल, मालां विदलयति सूत्रार्थ. १४ હે દેવ, રાજા અને દેવાથી વંદાયેલા છે પદારવિંદ જેના એવા અરવિદ નામે મુનીશ્વર ઘણા શિષ્યો સાથે કુસુમાકર ઉદ્યાનમાં પધાર્યા છે. ૯ તે સાંભળીને રાજા હર્ષથી તેને મોટું દાન આપી ઘણા મંત્રિ તથા કુમારને સાથે લઈ ગુરૂના ચરણે નમવા આવ્યા. ૧૦ ત્યાં તે ઘણું યતિઓથી પરિવરેલા તે યતીશ્વરને વિધિથી વાદીને. બેઠે, એટલે ગુરૂએ દુંદુભિ જેવા ઊંચા સ્વરે આ રીતે ધર્મ સંભળાવ્યું. ૧૧ જે માણસ હમેશાં ત્રિવર્ગ શૂન્ય રહેતું હોય તેનું આયુષ્ય પશુ માફક નિષ્ફળ છે. તે ત્રણ વર્ગમાં પણ ધર્મ સાથે મુખ્ય છે, જે માટે તેના શિવાય કામ અને અર્થ થતા નથી. ૧૨ જે માણસ ધર્મથી વેગળો રહી મનુષ્ય જન્મને ફક્ત કામ અને અર્થમાં પૂરું કરે છે, તે મૂઢ સોનાના થાળમાં ધૂળ નાખે છે, અમૃતથી પગ પખાળે છે, ચિંતામણિને સાટે કાચને કટકો ખરીદે છે, અંબાડીથી શોભતા હાથી પાસેથી લાકડાંના બેજા ઊપડાવે છે, સૂતરના તાંતણા માટે મેટા નિ For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ધર્મરત્ન પ્રકરણ, उन्मूल्य स कल्पतरु, धत्तूरं वपति निजगृहेऽल्पमतिः, नावं स जलधिमध्ये, भिनत्ति किल लोहकीलाय. १५ भस्मकृते स दहति चारु, चंदनं, यो मनुष्य जन्मेदं, कामार्थायें नयते, सततं सद्धर्म परिमुक्तः १६ (અનુમિ: જાવા, ) 3 २ ३ ४ सत्संगत्या जिनपति, नत्या गुरुसेवया सदा दयया, ५ तपसा दानेन तथा तत् सफलं तद् बुद्धैः कार्य. १७ તા पुष्णाति गुणं मुष्णाति दूषणं सन्मतं मयोधयति, शोधयते पापरजः, सत्संगति रंगिनां सततं. १८ सद्यः फलंति कामा, वासाः कामा भयाय न यतंते, न भवति भवभीती ति, जिनपति नतिमतिमतः पुंसः १९ મૂળ મેાતીની માળા તેાડે છે, તે ટુંક બુદ્ધિ ઘરમાં ઊગેલા કલ્પત્રક્ષને ઊખેડી ત્યાં ધતૂરાને વાવે છે, તે ખરેખર લાડુના ખીલા માટે ભર દિરએ નાવને ફ્રાડે છે, અને તે લક્ષ્મના અર્થે ઉત્તમ ચંદનને બાળે છે. ૧૩-૧૪-૧૫-૧૬ (ચાર શ્લાકને સાથે સબંધ છે.) તે માટે પિતાએ તે મનુષ્ય જન્મને નેશ્વરની પ્રણતિથી, ગુરૂની સેવાથી, હમેશાં દયા નથી સફળ કરવુ' જોઇયે. ૧૭ જે માટે કહ્યું છે કે, સત્પુરૂષોની સ`ગતિથી, જિધરવાથી, તપથી અને દા સત્પુરૂષની સંગતિ હમેશાં જીવાના ગુણને વધારે છે, દૂષણને હરે છે, સારા મત જણાવે છે અને પાપપકને શેાધે છે. ૧૮ જિનેશ્વરને નમવાની બુદ્ધિ રાખનાર પુરૂષના મનારથ તરત સિદ્ધ થાય છે, વિરૂદ્ધ ઈચ્છાઓ પરાભવ નથી કરતી, અને સ`સારના ભયની પીડા નથી થતી. ૧૯ For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ વીશમો ગુણ. गुरुसेवा करणपरो, नरो न रोगै रभिद्रुतो भवति, . शान सुदर्शन चरणै, राद्रियते सद्गुण गणै श्च. २० पौढस्फूर्ति निरुपममूर्तिः शरदिंदु कुंद समकीतिः, भवति शिवसौख्यभागी, सदा दयालंकृतः पुरुषः २१ जल मिव दहनं स्थल मिव, जलधि मंग इव मृगाधिप स्तस्य, इह भवति येन सततं, निजशक्त्या तप्यते सुतपः २२ तं परिहरति भवातिः, स्पृहयति सुगति विमुंचते कुगतिः, ૧ પાત્રત્રા તે, નિન પાયાર્ષિત વિર. ૨૨ इति गुरूवचनं श्रुत्वा, नरनाथः प्रमुदितः सुतादियुतः, गिण्हइ गिहत्थधम्मं, संमं संमत्त संजुत्तं. २४ . शमिनां स्वामिन मानम्य, मेदिनीशो जगाम निजधाम, भवियजण बोहणत्थं, गुरूवि अन्नत्थ विहरेइ. २५ ગુરૂની સેવામાં પરાયણ પુરૂષ રોગોથી પીડાતા નથી અને જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સદ્ગુણથી શણગારાય છે. ૨૦ હમેશાં દયાથી શોભતો પુરૂષ ભારે રૂત્તિવાળો, નિરૂપમ આકારવાળો, શરદપૂનમના ચંદ્ર જેવી કીત્તિવાળે અને મુક્તિ સુખને પામનાર થાય છે. ૨૧ જે પુરૂષ પોતાની શક્તિના અનુસારે હમેશાં સારૂં તપ તપ્યા કરે, તેને આગળ અગ્નિ પાણી માફક, દરિઓ સ્થળની માફક અને સિંહ હરણના માફક થઈ રહે છે. ૨૨ જે પુરૂષ પોતાના ન્યાય પ્રાપ્ત ધનને પાત્રમાં વાપરે છે, તેને ભવની પીડા નડતી નથી, સુગતિ નજીક થાય છે અને કુગતિ દૂર રહે છે. ૨૩ આ રીતે ગુરૂનાં વચન સાંભળી રાજા રાજી થઈને કુમાર વગેરેની સાથે સમ્યકત્વ સહિત ગૃહસ્થ ધર્મ સ્વીકારતે હો. ૨૪ પછી તે રાજા તે યતીશ્વરને નમીને સ્વસ્થાને ગયે અને ભવ્ય જનેને બેધવા માટે ગુરૂ પણ બીજા સ્થળે વિચારવા લાગ્યા. ૨૫ For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. आसन्ना सीनसखं, निज भवनस्थं कुमार मन्येषुः, सूरिगुणे वनंतं, नमिउं विन्नवइ इय वित्ती. २६ देव नररूंडमाला, कलितः कापालिको बलिष्टांगः, तुह दंसण मीहइ तो, कुमरेणं मुंच इय भणिए. २७ तेनासौ परिमुक्तो, दत्वा शीर्वाद मुचित मासीनः, पत्थावं लहिय भणेइ, देहि मह कुमर झत्ति रहे. २८ तदनु भ्रूक्षेपवशा, दूरस्थे परिजने जगौ योगी, भुवनक्खो हिणिनामा, कुमार मह अस्थि वरविज्जा. २९ तस्या श्च पूर्वसेवां, द्वादशवर्षा ण्यकार्ष मधुना तु, तं कसिण चउदसिदिणे, साहिउ मिच्छामि पेयवणे. ३० उत्तर साधकभावं, त्वं देहि विधेहि मे श्रमं सफलं, आमं ति भणइ कुमरो, परोवयारिक रसियमणो. ३१ - હવે એક વેળા કુમાર પિતાને ઘરે મિત્રના સાથે બેઠો થકે સૂરિના ગુણ વર્ણવતો હતો તેવામાં છડીદારે તેને નમન કરી આ રીતે વિનતિ કરી. ૨૬ ' હે દેવ, કોઈક માણસની ખોપરીઓની માળા ધારણ કરનાર મજબૂત બાંધાવાળ કાપાળિક તમારી મુલાકાત લેવા આવ્યું છે. કુમારે કહ્યું તેને અંદર આવવા દે, એટલે તેણે તેને અંદર એકલા. તે યોગી આશીર્વાદ આપીને-ઉચિત સ્થળે બેશી અવસર પામી છે કે હે કુમર! મને જલદી એકાંતે મુલાકાત આપ. ૨૭–૨૮ ત્યારે રાજાએ કટાક્ષની નિશાનીથી ચાકરેને દૂર કરતાં યેગી બોજો કે હે કુમાર, ભુવનક્ષેભિની નામે એક ઉત્તમ વિદ્યા મારી પાસે છે. ૨૯ તેની મેં બાર વર્ષ લગી પૂર્વ સેવા કરી છે, હવે કાળીચૌદશના દિને મશાણમાં તેને સાધવા ઈચ્છું છું. ૩૦ તેથી તું મારો ઉત્તર સાધક થઈ મારી મહેનત સફળ કર. ત્યારે કુમાર પરોપકાર કરવામાં આસક્ત હેવાથી તે વાત સ્વીકારતો હ. ૩૧ For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ વીશમો ગુણ. ૫૩૫ अद्य दिना दशमदिने, सा रजनी भाविनी ततो भद्र, गच्छ तुमं सठाणं, इय भणिओ सो कुमारेण. ३२ . योग्यू चे तव पार्थे, स्थास्यामि कुमार आख्य दित्यस्तु, तो अणुदिणं स कुमरस्स, अंतिए कुणइ सयणाई. ३३ तीक्ष्य सचिवस्तुः प्रोचे पाषंडि संस्तववशेन, मित्त नियं संमत्तं, करेसि किं साइयारं ति. ३४ तत आह नृपतितनय, स्त्वये द मावेदि सत्यमेत्र सखे, किंतू मए दक्खिन्ना, एरिस मेयस्स पडिवन्नं. ३५ प्रतिपन्ने निर्वहणं, सत्पुरुषाणां महाव्रतं ह्येयत्, किं मुयइ ससी ससयं, नियदेह कलंककारिं पि. ३६ પછી કુમારે તે યોગીને કહ્યું કે, તે રાત તે આજથી દશમે દિવસે આવનાર છે, માટે તમે તમારા સ્થાને જાઓ. ૩૨ ગિએ કહ્યું કે, હું તારી પાસે જ ત્યાં લગી રહીશ. એટલે કુમારે તે બાબત હા ભણી, તેથી તે યેગી દરરોજ કુમાર પાસેજ બેસતે સૂત. ૩૩ તે જોઇને રાજકુમારને મંત્રિકુમાર કહેવા લાગ્યો કે હે મિત્ર, આ પાખંડિને પરિચય કરી તું પિતાના સમ્યકત્વને શા માટે અતિચાર દૂષિત કરે છે? ૩૪ ત્યારે રાજકુમાર બોલ્યો કે, તું સાચી વાત કહે છે, પણ હું દાક્ષિયતાથી એને એમ કરવા કબૂલ થયે છું. ૩૫ કબૂલ કરેલી વાતને પૂરી પાડવી એ સપુરૂષનું મહાન વ્રત છે, કેમકે જુઓ, ચંદ્ર પિતાના દેહને કલંકિત કરનાર શશલાને પણ શું મૂકી આપે છે? ૩૬ For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ किं कुरुते हि कुसंगो, नरस्य निजधर्म कर्म सुदृढस्य, विसहर सिरेवि वसिओ, किं न मणी हरइ विसमविसं. ३७ इतरः स्माह यदि भवान्, प्रतिपन्नं सत्य मेव निर्वहति, निन्वहउ तओ पुत्वं, गीकय मुविसुद्ध संमत्तं. ३८ अहिमणि रभावुकं द्रव्य, मत्र जीव स्तु भावुकं तस्माव, चिंतिज्जतो संम, दिठंतो एस किचि. ३९ एवं मुयुक्त युक्तिभि, रुक्तोपि चतेन नृपति तनुजन्मा, तं लिंगि आलिंगिय, हियओ माणेण न चएइ. ४० प्राप्ते च तत्र दिवसे, वंचित्वा परिजनं गृहीतासिः, कावालिएण सह निसि, पत्तो कुमरो मुसाणंमि. ४१ आलिख्य मंडल मसा, वंचित्वा मंत्रदेवतां सम्यक्, अह काउंसिहबंध, कुमरस्स समुठिओ जाव. ४२ જે માણસ પિતાના ધર્મમાં બરોબર દૃઢ હોય તેને કુસંગ શું કરનાર છે? વિષધર (સર્પ) ના માથામાં વસેલે મણિ પણ શું વિષમ વિષને નથી હરતે? ૩૭ મંત્રિકુમાર બોલ્યો કે, જે તમે કબૂલેલાને બરાબર પાળતા હે તે, પૂર્વે અંગીકાર કરેલા નિર્મળ સમ્યકત્વનેજ પાલન કરે. વળી સને મણિ તે અભાવુક દ્રવ્ય છે અને ઈહિ જીવ તે ભાવુક દ્રવ્ય છે, માટે બબર વિચારતાં તમે આપેલે દ્રષ્ટાંત નકામે છે. ૩૮-૩૯ એમ યુકિતઓથી તેણે સમજાવ્યા છતાં પણ રાજકુમાર તે લિગિ તરફ ખેંચાતે રહીને માનગુણથી તેને છેડતે ન હે. ૪૦ તે દિવસ આવતાં કુમાર પિતાના ચાકરેની નજર ચુકવી તરવાર લઇને કાપાળિકની સાથે રાતે સ્મશાનમાં આવી પહોંચે. ૪૧ હવે એગી ત્યાં મંડળ ચિત્રીને મંત્રદેવતાને બરાબર પૂછને કુમારને શિખાબંધ કરવા ઊઠ. ૪૨ For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ વીશમ ગુણ. ૫૩૭ ताव दुवाच कुमारः, सत्वं निज मेव मे शिखाबंध: नियकज्ज चिय पकुणमु, मा धरसु मणे भयं ति तओ. ४३ तस्था वुद्यत खङ्ग स्तत्पार्थे सौ कपाल्य थो दध्यौ, कुमर सिहगहण सिहबंध, बहुलिया विहलिया ताव. ४४ त दमुष्य शिरो ग्राह्य, स विक्रमेणे व मनसि कृत्यै वं, गरूय गिरि सिहर लंघण, पवणं काउं नियं रुवं. ४५ कूप समकर्ण कुहर, स्तमाल दलकाल कतिकाहस्तः, दिक्करडि रडियपडिमं, लग्गो धडहडिउ मइवियडं. ४६ तदुर्विलसित मिति वीक्ष्य, नृप मुतः केसरी व करियूयं, अक्खुहिय मणो जा मंडलग्गमुग्गं स पउणेइ. ४७ ताव दुवाय स पापो, रे बालक तव शिरः सरोजेन, पूइत्तु अज्ज नियगुत्त, देवयं होमि सुकयत्थो. ४८ ત્યારે કુમાર છે કે મારે સત્વગુણજ મારે શિખાબંધ છે, માટે તું તારું કામ કર્યાકર, અને મનમાં જરાએ બીક રાખ માં. એમ કહી તે ઊંચે કરેલી તરવાર સાથે તેના પાસે ઊભે રહ્યા. ત્યારે કાપાલિક વિચારવા લાગે કે કુમારનું માથું લેવા માટે શિખાબંધ બાંધવાને ઢગ તે નિષ્ફળ ગયે. માટે હવે બળ વાપરીને જ એનું માથું કાપવું, એમ મનમાં તાકીને તેણે મેટા પર્વતના ટોચને પણ ઉલંઘી જાય એવું પિતાનું રૂપ કર્યું. ૪૩– ૪૪-૪૫ તેણે કુવા જેવા ઊંડા કાન કર્યા, અને હાથમાં તમાલના પાન જેવી કાળી કાતર લીધી, અને દિગજની માફક અતિ આકરે ઘડહાડ કરવા લાગ્યો. ૪૬ તેનું આવું તોફાન જોઈને હાથીને જેઈ જેમ સિંહ ઊછળી પડે તેમ બેધડક રહીને રાજકુમાર તરવારને તૈયાર કરવા લાગે. ૪૭ તેટલામાં તે પાપી કાપાલિક બોલ્યા કે હે બાળક, તારા મસ્તક કમળવડે આજ મારી કુળદેવીની પૂજા કરી હું કૃતાર્થ થઈશ. ૪૮ For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तत आख्यत् क्षितिपसुतो, रे रे पापंडि पाश पापिष्ट, चंडाल डुंब चिठिय, निठिय कल्लाण अन्नाण. ४९ विश्वसितानां येषां, त्वया कपालै विनिर्ममे माला, ताणवि वइरं वालेमि, अज्ज गहिउं तुह कवालं. ५० मुक्तो थ कर्तिकाया, घातः कुपितेन तेन भीमोपि, तं खलिय खग्ग दंडेण, खिप्प मारूहइ तक्खंध. ५१ दध्यौ च कमललावं, लुनामि किं भौलि मस्य खड्गेन, सेव मिमं पडियन्नं, हणेमि कह कइयवेण हवा. ५२ यदि कथमपि जिनधर्म, बहुक्तियुक्तः प्रपद्यते चायं, तो पवयणं पभावइ, इय हणइ सिरांसि मुठीहिं. ५३ याव तं हंतुमना, दोर्डडाभ्यां ग्रहीष्यते योगी, ता तस्सवणस्संतो, पविसइ करकलिय करवालो. ५४ ત્યારે રાજકુમાર બે કે અરે પાપિષ્ટ, ચાંડાળ અને ટૂંબ જેવા ચેષ્ટિત કરનાર, અકલ્યાણ, અજ્ઞાની, નીચ, પાખંડી, તે આજ સુધી જે જે વિશ્વાસીઓને મારી નાખી તેમના કપાળની માળા કરી છે, તેનું વેર પણ આજ હું તારું કપાળ લઈને વાળીશ. ૪–૫૦ ત્યારે તે કાપાલિકે કોધ કરી કાતરનો ઘા કર્યો, તેને ભીમ કુમાર તરવારવડે ચુકાવીને તે કાપાલિકના ખાંધ પર ચડી બેઠે. ૫૧ બાદ કુમાર વિચારવા લાગે, કમળની માફક આનું માથું તરવારવડે કાપી લઉં કે કેમ, અથવા તો આ મને મસ્તક પર લઈ હવે મારે સેવક બજે છે તેને કપટથી કેમ મારૂ, અગર આ બહુ શક્તિવાળો હાઈ કઈરીતે જૈન ધર્મ પામે તો બહુ પ્રભાવના કરે એમ વિચારી તે તેના મસ્તક પર મૂઠીઓ મારવા લાગ્યો. પર-પ૩ એટલામાં યોગી તેને પિતાની બાંધેથી પકડવા લાગે તેટલામાં તે કુમાર તરવાર સાથે તેના ઊંડા કાનમાં પડી ગયે. ૫ For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ વીશમ ગુણ. ૫૩૯ तं प्रजहार कुमारः, खरनखरैः पोत्रवन महीपीठं, सो मुंडादंड पविठ, सरड करडिब्ध कडु रडइ. ५५ कुरड्रेण कर्ण कुहरात, करेण निःसार्य नृपचतं योगी, धरिउं चरणे कंदुव्ब, दूर मुच्छालए गयणे. ५६ स तु निपतन् गगनतलाद् , दैववशात् प्रापि यक्षिणीदेव्या, कर सररूहसंपुडए, काउं नीओ य नियभवणे. ५७ वीक्ष्य च तत्रा त्मानं, मणिमयं सिंहासने समासीनं, अहियं विम्हियहियओ, जाव किमयं ति चिंतेइ. ५८ ताव घोजितहस्ता, तस्य पुरो भूय यक्षिणी प्राह, भद्द इमो विज्झगिरी, तन्नामेणं इमा अडवी. ५९ ત્યાં તેને કુમાર આગરા નખ વડે પિત્ર (પાવડુ) જેમ જમીન વિદારે તેમ વિદારવા લાગે. ત્યારે તે યોગી શેડમાં સરડો પેશી જવાથી રડતા હાથીના માફક રડવા લાગે. ૫૫ ' ત્યારે જેમ તેમ કરીને યોગીએ પિતાના હાથવડે રાજકુમારને કાનથી બાહર કાઢયે, અને તેના પગ પકડીને દડાની માફક તેને આકાશમાં ઊછાજે. ૫૬ તે કુમાર આકાશમાંથી પડતો થકે નશીબાયોગે એક યક્ષિણીએ અધર ઝીલી લીધો અને તેને પિતાના કરકમળના સંપુટમાં ધરીને તેણે પોતાના ભુવનમાં લઈ ગઈ. ૫૭ ત્યાં તેણીએ તેને મણિમય સિંહાસન પર બેસાડે તે જોઈ તે વિસ્મિત થઈ વિચારવા લાગ્યું કે આ તે શું છે? ૫૮ તેટલામાં તે યક્ષિણી તેના આગળ પ્રગટ થઈને હાથ જોડી તેને કરહેવા લાગી કે હે ભદ્ર, આ વિધ્ય પર્વત છે અને તેનાજ નામે આ અટવી છે એટલે કે વિધ્યાટવી છે. ૧૯ For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. विध्याद्रिकंदरांत, र्गत मतिसंगत मिदं त्रिदशसदम, अह मित्थ सामिणी, जविखणी य नामेण कमलक्खा. ६० अद्या पदवलिता, कपालिनो क्षिप्त मंतरिक्षतलात, तं निवडतं पिक्खित्तु, वित्तु पत्ता इहं हिठा. ६१ संप्रति दुर्मथमन्मथ, शितशर निकरप्रहार विधुरांगी, तुह सरण महं पत्ता, सुपुरिस मं रक्ख रक्ख तओ. ६२ तदनु विहस्य स ऊचे, हे विबुधे विबुध निंदिता नेतान्, वंता सवे य पित्तासवे य तुच्छे णिच्चे य. ६३ नरकपुर सरल सरणि, प्राया नायास निवह संसाध्यान्, अंते कयरण रणए, जणए बहुदुक्खलक्खाणं. ६४ आपात मात्र मधुरान, विषवत् परिणाम दारुणान् विषयान् , भवतरु मूलसमाणे, माणेइ सचेयणो कोणु. ६५ વિધ્ય પર્વતની ગુફાની અંદર આ અતિ સગવડવાળું દેવગ્રહ છે, અને હું ઈહાં એની માલેક કમળાક્ષા નામની યક્ષિણી છું. ૬૦ આજ હું અષ્ટાપદથી વળેલી છું, તે તને કપાળિએ ઊંચે ફેંકયાથી આકાશમાંથી પડતે જોઈને તેને અધર ઝીલી લેવા હર્ષિત થઈ ઈહાં આવી છું. ૬૧ હવે હું અસહ્ય કામના તીખા બાણના પ્રહારથી વિહળ થઈ છું, અને તારે શરણે આવી છું માટે હે ભલા પુરૂષ મને તું તેથી બચાવ. ૨૨ ત્યારે હસીને તે છે કે હું સમજુ યક્ષિણી, આ વિષય સમજુ જનને નિંદનીય છે, વમેલી મદિરા સમાન છે, વમેલા પિત્ત જેવા છે, તુચ્છ છે, અનિત્ય છે, નરકનગર જવાના સરલ માર્ગ જેવા છે, બહુ કષ્ટસાધ્ય છે, અને દો દઈ રડાવનાર છે, લાખો દુઃખના જનક છે, દેખીતાજ મીઠા લાગે છે પણ પરિણામે વિષની માફક ભયંકર છે, અને સંસારરૂપી ઝાડના મૂળ સમાન છે, માટે તેમને કોણ ડાહ્યા માણસ ભગવે. ૬૩-૬૪-૬૫ For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ વીશમે ગુણ. शाम्यति नैव विषया हि सेवया प्रत्युत प्रवर्द्धते, कररूह कंडुयणेणं, पामा इव पामर जियाणं. ६६ (i) न जातु कामः कामाना, मुपभोगेन शाम्यति, हविषा कृष्णवर्मे व, भूय एवा भिवर्द्धते. ६७ तद् दुःख लक्षहेतुं, गृद्धिं विषयेषु मुंच भवभीरू, सिरि जिणनाहे तद्देसयंमि भत्तिं सया कुणसु. ६८ इति तद्वचनामृत माप्य, यक्षिणी शांत विषय संतापा, संजोडिय करकमला, कमलक्खा जंपए कुमरं. ६९ स्वामि स्तव प्रसादात्, सुलभं खलु मे परत्र विशदपदं, नीसेस दुहाभोए, भोए संमं चयंतीए. ७० વિષય સેવવાથી કંઈ શમતા નથી પણ ઉલટા વધે છે, જેમકે - મર જનની મામા (ખાસ) હાથની ખરજ કરવાથી ઉલટી વધે છે. ૬૬ જે માટે કહ્યું છે કે, કામ કદાપિ તેના ઉપભેગથી શાંત પડતું નથી. તે તે વૃતના હેમથી જેમ અગ્નિ વધે છે તેમ વધ્યાજ કરે છે. ૬૭ | માટે હે ભવભીરૂ, લાખો દુઃખની હેતુ આ વિષયગૃદ્ધિને તું છોડી દે. અને શ્રીજિનેશ્વર તથા તેના બતાવનાર (ગુરુ) માં ભકિત કર. ૬૮, આવા તેના વચનામૃતથી યક્ષિણીને વિષય સંતાપ ઠરે પડે, તેથી તે હસ્ત કમળ જોડીને કુમારને આ રીતે કહેવા લાગી. ૬૯ હે સ્વામિન, તારા પ્રસાદથી મને પરભવમાં ઉત્તમ પદ મળવું સુલભ થયું છે. કેમકે હું સકળ દુઃખને બતાવનાર ભેગોને સમ્યક રીતે ત્યાગ કરવા સમર્થ થઈ છું. ૭૦ For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ त्वयि सुदृढो भक्तिभरो, राग इव सुपाशिते शुके मे स्तु, जो पुज्जो तुह वि सया, सो मह देवो जिणो होउ. ७१ इति यावद् गुरुभक्तिः, सा न्यदपि भणिष्यति स्फुटं किंचित् , ता सुणिउं महुरझुणि, कुमरो पुच्छइ तयं देविं. ७२ अति बंधुर बंधसमृद्ध, शुद्ध सिद्धांत सारवचनेन, के इह कुणंति सज्झाय, मसरिसं सा तओ भणइ. ७३ संतीह गिरौ मुनयो, मास चतुष्काच्च पारयति विभो, तेसिं सज्झाय पराण, एस सुम्मइ महुरसदो. ७४ अथ नृपतिमूनु रुचे, हिमे शिखी शैष तमसि मणिदीपः, · जं इत्थवि पुन्नेहि, सुसाहुसंगो महं जाओ. ७५ જેમ પંજરમાં રાખેલા શુક ઊપર રાગ રહે છે તેમ તારા વિષે મારે મજેબૂતે ભકિતરાગ થાઓ, અને જે તારે પણ સદા પૂજ્ય છે તે જિનેશ્વર મારા દેવ થાઓ. ૭૧ એમ તે ભારે ભકિતવાળી દેવી દેવામાં કાંઈક કહેવા લાગી, તેટલામાં ત્યાં થતી મધુર ધ્વનિને સાંભળી કુમાર દેવીને પૂછવા લાગે. ૭૨ અતિ મનહર બંધવાળા શુદ્ધ સિદ્ધાંતના વચનવડે ઈહાં કેણ આવે ઉત્તમ સ્વાધ્યાય કરે છે? ત્યારે તે દેવી બોલી. ૭૩ હે સ્વામિન, આ પર્વતમાં ચોમાસીના પારણે આહાર કરનાર મહા મુનિઓ રહેલા છે, તેઓ સ્વાધ્યાય કરે છે, તેથી તેમને આ મધુર શબ્દ સંભળાય છે. ૭૪ ત્યારે રાજકુમાર બે કે આતે શીયાળામાં અગ્નિ મળે અથવા અંધારામાં દવે મળે તેમ થયું કે હું પણ મને પુ ગે સુસાધુની સોબત મળી. ૭૫ For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ વીશમો ગુણ. ૫૪૩ तदह मिदानी रजनी, शेष ममीषां समीप मुपगम्य, .. गमिहिं ति तओ नीओ, सो देवीए मुणीणते. ७६ . प्रातः सपरिजना हं मुनीन् प्रणंस्यामि से ति जल्पित्वा, सठाणं संपत्ता, सुमरंती कुमर उवएसं. ७७ : इतरोपि गुहाद्वार, प्रत्यासन्नस्थितं ननाम गुरूं, उवलद्ध धम्मलाहो, उवविसए सुद्धमहिपीढे. ७८ . विस्मितहृदयोऽपृच्छत्, भगवन् कथमिह मुभीषणे देशे, तुब्भे चिठह अभया, असहाया निरसणा तिसिया. ७९ एवं कुमारपृष्टो, यावत् प्रतिभणति किंचन मुनीशः, ता नियइ निवइतणओ, गयणे इंतं भुयं एगं. ८० दीर्घतरा गवलरूचिः सा वतरंती नभोंगणा च्छुशुभे, नहलच्छीए वेणिग्ग, लंबिरा लडहलावन्ना. ८१ માટે હું હવે બાકીની રાત એમના પાસે જઈને પસાર કરૂં, ત્યારે દેવી તેને મુનિઓ પાસે લઈ ગઈ. ૭૬ પછી દેવી બોલી કે હું પ્રભાતે મારા પરિજન સાથે મુનિઓને વાંદવા આવીશ એમ કહી કુમારને ઉપદેશ સંભારતી થકી સ્વસ્થાને પ્રાપ્ત થઈ. ૭૭ હવે કુમાર ગુફાના દરવાજાની નજીકમાં બેઠેલા ગુરુને નમ્યું એટલે તેમણે તેને ધર્મ લાભ આપે. બાદ તે પવિત્ર જમીન પર બેઠો. ૭૮ " પછી તે વિસ્મય પામી ગુરૂને પૂછવા લાગ્યું કે હે ભગવન તમે આવા ભયાનક પ્રદેશમાં કેઈન ટેકા વગર અને ભૂખ્યા તરસ્યા રહીને નિર્ભય કેમ રહી શકે છે. ૭૯ આ રીતે કુમારે પૂછતાં ગુરૂ જેવામાં જવાબ આપવા લાગ્યા તેવામાં કુમારે આકાશથી આવતી એક ભુજા જોઈ. ૮૦ તે ભુજા અતિ લાંબી અને કાળાશથી ઝગઝગતી હોઈ આકાશથી નીચે આવતી થકી શોભવા લાગી. તે આકાશ લક્ષ્મીની વેણી માફક મનહર લાવણ્યવાળી હતી. ૮૧ For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तरलतर भीषणाकृति, रतिकठिना रक्तचंदनो लिप्ता, भूमीए पडिलग्गा, जमस्स जीह व्व सा सहइ. ८२ अथ विस्मय भरजननी समागता झगिति तत्पदेश सा. भयरहियाणं ताणं, मुणिकुमराणं नियंताणं. ८३ आगम्य तदनु सहसा,क्षितिपति तनय स्य मंडला सा, मुठीइ गहिय मुदिदं, चलिया पच्छामुहं अत्ति. ८४ कस्य भुजे यं किंवा, करिष्यते नेन मम कृपाणेन, पिच्छामि सयं गंतुं, इय कुमरो उठि ओ सहसा. ८५ प्रणिपत्य सूरिचरणे, पंचास्य इवा तिको तुकवशेन, उच्छलिउं छेयवरो, आरूढो तीइ बाहाए. ८६ हरगल गवल सुनीलिम, भुजाधिरूढो व्रजन् गगनमार्गे, कालिय वुढारुढो, विण्ड व्व विरायए कुमरो. ८७ તે ચંચળ અને ભયાનક હતી, અતિ કઠિન હતી, અને રાતા ચં. દનથી લીંપાયેલી હતી તેથી જાણે જમીન પર પડેલી યમની જીભ હોય તેવી લાગતી. ૮૨ હવે તે વિસ્મય કરનારી ભુજા ઝટ તે પ્રદેશમાં આવી, ત્યારે મુનિએ તથા કુમાર નિર્ભય રહી તેને જોતા રહ્યા. ૮૩ તે આવીને ઝટ કુમારની તરવારને મૂહમાં મજબૂત લઈને ઝટ દઈ પાછી વળી. ૮૪ આ ભુજા કેની હશે, અથવા આ મારી તરવારને તે શું કરશે, એ હું જાતે જઈ જોઊં તે ઠીક એમ વિચારી કુમાર ઝટ ઊઠ અને ગુરૂના પગે લાગીને અતિ કૌતુકના લીધે સિંહની માફક છેલાઈથી છલંગ મારીને તે બાહુપર ચઢ બેઠે. ૮૫-૮૬ મહાદેવના ગળા જેવી કાળી ભુજા ઊપર ચડીને આકાશમાર્ગે જતો કુમાર કાળિકાસુર ઊપર ચલે વિષ્ણુ હોય તેમ શોભવા લાગે. ૮૭ For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ વીમો ગુણ. ૫૪ , स्थूर स्थिरभुज फलको, परिस्थितो विपुल गगन नलराशि, वणिओ ब भिन्नयोओ, तरमाणो सहइ निवइसुओ. ८८ बहुतर तरूवर गिरिगण, गिरिसरितो याति याव दभिपश्यन्, भीमो अइसयभीमं ता पिच्छइ कालिया भवणं. ८९ तद्गर्भगृहासीना, प्रहरणयुक् महिषवाहना सीना, तेणं दिठा नररूंड, मंडिया कालिया पडिमा. ९० तस्या श्चा ग्रे ददृशे, स पूर्व कापालिक स्तथा तेन, वामकरेणं एगो, पुरिसो केसेसु परिगहिओ. ९१ यस्यां किल बाहाया, मागच्छति नृपसुतः समारूढः, सा तस्स दुठजोगिस्स, संतिया दाहिणा बाहा. ९२ तं केशेषु गृहीतं, दृष्ट्वा परिचिंतितं कुमारण, किं एस कुपासंडी, काही एयस्स पुरिसस्स. ९३. જાડા અને સ્થિર ભુજારૂપ ફલક (પાટિયા) ઊપર રહ્યા કે મોટા સમુદ્રને ઉલંઘતો થકો જાણે ભાગેલા વહાણને વાણિયે તરત હોય તેમ દેખાવા લાગ્યા. ૮૮ તે ઘણું ઝાડવાળા પર્વતો તથા નદીઓને જેતે થકે ચાલે તેવામાં તેણે અતિશય ભયાનક કાળિકાનું મંદિર જોયું. ૮૯ તે મંદિરના ગર્ભગૃહમાં તેણે હથિયાર ધારણ કરનારી પાડા ઊપર ચડેલી અને મનુષ્યની પરીઓથી સણગારાયેલી કાળિકાની મૂત્તિ જોઈ. ૦ તે મૂર્તિના આગળ તેણે તે પ્રથમને કાપાલિક જે, અને તેણે પતાના ડાબા હાથમાં કેશ પકડીને ધરી રાખેલે એક પુરૂષ જો. ૯૧ વળી જે ભુજા ઊપર રાજકુમાર રાવ બેઠેલો હતો તે તે દુષ્ટ ગિની જમણી ભુજા હતી. ૯૨ વાળથી પકડેલા પુરૂષને જોઈને કુમાર ચિંતવવા લાગે કે આ પુરૂષને આ કુપાખંડિ શું કરનાર છે. તે હું છાને થઈને જોઉ, પછી જે કરવાનું હશે તે કરીશ. ૩ For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तत् प्रच्छन्नो भूत्वा, तावत् पश्यामि चेष्टित ममुष्य, पच्छा जं कायव्वं, तं काहं इय विचिंतेउं. ९४ तस्था वुत्तीर्य भुजा, न्निभृत स्तस्यैव योगिनः पश्चात्, अप्पित्तु कुमरखग्गं, सठाणं सा भुया लग्गा. ९५ तं नर मथ योग्यू चे, स्मरे ष्टदेवं कुरूष्व भोः शरणं, तूह सिर मिमिणा असिणा, जं छित्तुं पूइहं देविं. ९६ स प्राह परम करुणा, रसनीरनिधि र्जिनेश्वरो देवः, सव्वावत्थ गएणवि, सरियबो मज्झ नहु अन्नो. ९७ दृढ जिनधर्म धुरीणो, भीमाख्यो निजसखः कुलस्वामी, केणवि कत्थविनीओ, कुलिंगिणा सो उ मे सरणं. ९८ योग्यू चे रे पूर्व, स तव स्वामी भयेन मे नष्टः, अन्नद सिरेण तस्सेव, कालियं देवि मच्चितो. ९९ એમ ચિંતવીને કુમાર બાહુથી ઊતરીને તેજ ગિની પાછળ ગુપચુપ ઊભા રહ્યા. હવે પેલી ભુજા ગિને કુમારનું ખરું આપીને સ્વસ્થાને વળગી. ૫ હવે યોગી તે માણસને કહેવા લાગ્યું કે તારા ઈષ્ટદેવને સંભાર અને તારે જેનું શરણ લેવું હોય તે લઈ લે, કેમકે હું તારું માથું આ તરવાર થી કાપીને દેવીની પૂજા કરનાર છે. ૯૬ તે પુરૂષ બોલ્યા કે પરમકરૂણ જળના સમુદ્ર જિનેશ્વર ભગવાનજ મારા દેવ છે, તેથી સર્વ અવસ્થામાં મારે તેજ સમર્તવ્ય છે, બીજો કઈ નહિ. ૯૭ વળી જૈનધર્મને મજબૂત હિમાયતી ભીમ નામે મારે મિત્ર અને કુળ સ્વામી જેને કઈક કલિંગી કયાંક લઈ ગએલ છે તેજ મને શરણ છે. ૯૮ યોગી છે કે અરે તારે સ્વામી તે મારા ભયથી પહેલેથી જ નાશી ગયે છે, નહિ તે તેનાજ મસ્તકથી આ કાળિકા દેવીની હું પૂજા કરતે. ૯૯ For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ વીશમો ગુણ. ૫૪૭ - ૧ , *, , , , , , , , , , , , , * तदभावे तत्पूजा, तव शिरसापि हि मया द्य कर्त्तव्या, ता तूश कहं सरणं, सो होही मूढ काउरिसो. १०० रेरे स तव स्वामी, ममा धुना शंसि कालिकादेच्या, विज्झ गुहा आसन्भे, पासे किर सेयभिक्खूणं. १०१ करवालो यं तस्यै व, निशित आनायितो मया पश्य, इमिण च्चिय तुह सीसं, छिज्जिहिई इण्हि निभंतं. १०२ उभया लापान् श्रुत्वा, दथ्यौ भीमः सदुःखसामर्ष, हा कह पावोवि नडइ, मह मित्तं बुद्धिपयरहरं. १०३ हक्कयति स्म तत स्तं, रे योगिब्रुव भवा धुना पुरुषः, गिहित्तु तुज्झ मउलिं, मिउलेमि जयस्सवि दुहाई. १०४ तं नर मपास्य योगी, कुमार मभिधावित स्तत स्तेन, दारकवाड पहारेण, पाडि ओ से कराउ असी. १०५ તે નહિ મળતાં હવે તારા માથાવડે પણ મારે તેની પૂજા કરવાની છે, માટે હે મૂઢ, તે કાપુરૂષ તને શું શરણ થઈ શકશે? ૧૦૦ ' અરે તારે તે સ્વામી તો હમણું વિધ્યાચળની ગુફામાં રહેલા વેતાંબર ભિક્ષુકોની પાસે છે એમ મને કાળિ દેવીએ જણાવ્યું છે. ૧૦૧ જે, આ તેનીજ તીણ તરવાર મેં અણાવેલી છે અને એના વડેજ હમણા તારું માથું બેશક કપાશે. ૧૦૨ આ રીતે બનેની વાત સાંભળી કુમાર દિલગીરી અને ગુસ્સામાં ગરકાવ થઈ વિચારવા લાગ્યો કે અરે આ પાપી મારા મિત્ર બુદ્ધિમકરધરને પણ નડવા મંડે છે. ૧૦૩ - તેથી તે તેને હાક મારી કહેવા લાગ્યું કે અરે જેગટા, હવે પુરૂષ થઇ સામે ઊભો રહે, તારું માથું લઈ હું ગભરના દુઃખ ટાળનાર છું. ૧૦૪ ત્યારે તે માણસને છોડીને ચગી કુમાર સામે દેડે ત્યારે તેણે દર વાજાના કમાડના ધકકાથી તેના હાથમાંની તરવાર પાડી નાખી. ૧૦૫ For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ +જે કે, ૧, ૨, ૩ * : ૫૪૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. . धृत्वा कचेषु भूमौ. निपात्य दत्वो रसि क्रमं भीमः, जा लुणिही से सीसं, ता काली अंतरे होउं. १०६ प्रीता ह वीर मै नं, धीहि मम वत्सलं छलितलोकं, जो नरसिर कमलेहि, करेइ मह पूय मइ भत्तो. १०७ भो अष्टशतं पूर्ण, मौलिनां मोलिना मुना द्य स्यात्, पायडिय निययरुवा, अहं च एयस्स सिज्ज्ञंती. १०८ तावत् त्व मसमकरूणा, पण्यापण आगमः क्षितिपतनय, तूह पउरपउरिसेणं, तुठा मग्गमु वरं रूइयं. १०९ परहितमतिः स उचे, तृष्टा यदि मम ददासि वर मिष्टं, तो तिगरण परिसुद्धं, जीववहं लहु विवजेहि. ११.० तव सुतपः शीलाभ्यां, विकलायाः का हि धर्मसंमाप्तिः, एसे व तुज्झ धम्मा चएमु तसजीववह मेयं, ??? પછી તેના કેશ પકડીને જમીન પર પટકી છાતી પર પગ દઈને ભીમકુમાર જેવો તેનું મસ્તક કાપવા લાગ્યો તેવામાં કાળી દેવી આકાશમાં પ્રગટ થઈ. ૧૦૬ તે બોલી કે હે વીર, હુ ખુશી થઈ છું. આ મારે ભક્ત જે લેકને છળીને તેમના મસ્તક કમળથી મારી પૂજા કરતા રહે છે, તેને તું માર માં. ૧૦૭ હે કુમાર, આજે એ માથું કાપત તો તેવટે એકસો આઠ માથાં પૂરા થાત અને હું મારું રૂપ પ્રગટ કરી એને સિદ્ધ થાત. ૧૦૮ પણ તેટલામાં હે રાજકુમાર તું કરૂણાનો ભંડાર ઈહાં આવી પહએ છે. હવે હું તારા ભારે પરાક્રમથી તુષ્ટ થઈ છું, માટે જો વર માગ. ૧૦૯ - પરહિતને ચાહનાર કુમાર બોલ્યો કે જે તું તુષ્ટ થઈ મને ઈષ્ટ વર દેતી હોય તે તું મન વચન કાયથી જીવ હિંસાને જલદી છો આપ. ૧૧૦ - તું તપ અને શીળથી વિકળ છે, માટે તેને ધર્મની પ્રાપ્તિ તે શી હોય, માટે આજ તારો ધર્મ છે કે આ ત્રસજીવને વધ છેડી આપ. ૧૧૧ For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ વીશમે ગુણ. ૫૪૯ - - - ૧ ૨ , 4 *, * * * * * यद दिह नात्मलाभं, लभते किल पादपो विनामूलं, तह. धम्मोवि जियाणं, न होइ नूर्ण दयाइ विणा..११२ या भद्रे स्वस्य पुरो, जीववध मचीकरः कदाचि दपि, तह मा तूसमु भवदुह, पयाण सज्जेण मज्जेण..११३ कारुण्यमयं सम्यक्, यद्य करिष्यः पुराहि जिनधर्म, तो नेवं पावंती, कुदेव जोणीइ देवत्तं. ११४. . . तत् त्यज जीववधं त्वं, तब भक्ता अपि भवंतु करूणााः , पूयसु जिण पडिमाओ, धरम जिणुत्तं च समत्तं. ११५ जिनमार्ग संस्थितानां, कुरु सांनिध्यं च सर्वकार्येषु, जं लहिउं नरजम्म, तं भद्दे लहिसि लहु सिद्धिं. ११६ अद्य प्रभृति समस्तान, जीवा न्निनजीववन् निरीक्षिष्ये, अहयं ति भणिय काली, सहसैव अदंसणं पत्ता. ११७ જેમ ઈહાં ઝાડ મૂળ વિના ઊગી શકતો નથી, તેમ છને દયા વિના ધર્મ થતું નથી. ૧૧૨ | માટે હે ભદ્ર, તારી આગળ કયારે પણ જીવહિંસા કરવા દે માં, તેમજ સંસારમાં દુઃખ દેવાને સજજ રહેલ મઘથી પણ તુષ્ટ થા માં. ૧૧૩ જે તે પૂર્વે સમ્યક્ રીતે કરૂણામય જિનધર્મ કર્યો હતો તે આવી કદેવ નિમાં દેવતા નહિ થાત. ૧૧૪ માટે તું જીવવધ છોડ, અને તારા ભકત પણ કરૂણાવાળા થાઓ, તું જિન પ્રતિમાઓને પૂજ, અને જિનભાષિત સમ્યકત્વ ધારણ કર, ૧૧૫ વળી તું જિન માર્ગમાં રહેનાર જનોને સર્વ કાર્યોમાં મદદગાર થા, કે જેથી વળતો મનુષ્યભવ પામીને જલદી સિદ્ધિ પામીશ. ૧૧૬ . ત્યારે કાલિકા બોલી કે હું આજથી માંડીને સર્વે જેને મારા જીવ સમાન જોઈશ, એમ કહીને તે ઝટ અલોપ થઈ ૧૧૭ For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - " , " , " - - - - - v w w ૧, , , , , : ww w * ૧૧/ ૧ अथ मंत्रिसुतो भीमं, प्रणनामा लिंग्य सोपितं माह, कह मित्त मुणंतो वि हु, गओ वस मिमस्त पावस्स. ११८ सचिवतनूजो प्यूचे, मित्र प्रथमे घ यामिनीयामे, वासगिहे तुग भज्जा, पत्ता अनिएवि तं तत्थ. ११९ संभ्रांत नयन युगला, सा पृच्छद् यामिकां स्तत स्तेपि, पभणति अहो छलिया, जग्गंता वि हु कहं अम्हे. १२० सर्वत्र मार्गितोपि च, यदा न दृष्यो सि तदनु भूभर्तुः कहियं केणवि हरिओ, कुमरो निसिं पढमजामंमि. १२१ श्रुत्वे दं तव जनको, जननी लोक श्च विलपितुं लग्नः, अह ओयरिउं पत्ते, जंपइ कुलदेवया एवं. १२२ नृप मुस्थो भव तव मनु, रपहृतो योगिना धमेन निशि, उत्तर साहग मिसओ, कुपरस्स सिरं गहिस्स त्ति. १२३ હવે મત્રિકુમાર ભીમને પગે પડે ત્યારે કુમાર પણ તેને ભેટીને કહેવા લાગ્યું કે હે મિત્ર, તું જાણતાં છતાં પણ આ પાપિના હાથમાં કેમ સપડાયે. ૧૧૮ ત્યારે મંત્રિકુમાર બે કે હે મિત્ર આજ રાત્રિના પહેલાં પહેરે વાસઘરમાં તારી સ્ત્રી ગઈ તે તને ત્યાં નહિ જેવાથી ગભરાઈ. ૧૧૯ ત્યારે તે આંખ ફરકાવી પહેરેગિરોને પૂછવા લાગી ત્યારે તેઓ પણ બેલ્યા કે અરે અમો જાગતા છતાં અમને કુમાર છેતરી ચાલ્યા ગયે છે. ૧૨૦ પછી સઘળે શોધ કરતાં પણ તારો પ ન લાગે ત્યારે રાજાને કહેવરાવ્યું કે કુમારને રાતના પહેલા પહેરે કેઈક હરી ગયે છે. ૧૨૧ આ સાંભળીને તારે બાપ તથા માતાએ વિલાપ કરવા લાગ્યા, ત્યારે કેઇકના અંગમાં કુળદેવતા ઊતરીને નીચે મુજબ કહેવા લાગી. ૧૨૨ હે રાજન, ધીરા થાઓ, તમારા પુત્રને રાતે એક નીચ એગિએ ઉતર સાધકના મિષે તેનું માથું લેવા હરેલ છે. ૧૨૩ For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ વીશમા ગુણ. यक्षिण्या निजगेहे, नीत चे त्यादि सस्फुटं मोच्य, भणियं थोवदिहिं, इह एही गुरुविभूईए. १२४ अथ सा स्वस्थान मगात्, संवादयितुं वच स्त्वहं तस्याः अवसोइ जोयणत्थं, विणिग्गओ निययभवणाओ. १२५ तावत् सहसा केना, प्युक्तं पुरुषेण मुदित चित्तेन, मणचिंतित्थसिद्धी, तूह भद्द इमा हवउ सिग्घं. १२६ इत्येवं शुभशब्देन, रंजितो याव दस्मि चलितमनाः, तो गयण गए णि मिणा, उक्खिविओ इत्थ आणीओ. १२७ ' पुण्यभर प्राप्याणां भवता ममुनैव मेलितो स्मि ततः, परमुव यारिस्स इमस्स, धम्म मुवइससु वरमित्त. १२८ प्रीतः प्राह स योग्यपि, यः काल्या शिश्रिये प्रवरधर्मः, सो मह सरणं तद्देसओ य, देवो तह जिणु त्ति. १२९ પરંતુ તેને યક્ષિણી પેાતાને ઘેર લઇ ગઈ છે ઈત્યાદિ સઘળું કહીને કહ્યું કે થાડા દિવસ પછી તે ઈહાં માહાટી વિભૂતિ સાથે આવી પહોંચશે. ૧૨૪ એમ કહીને તે કુળદેવતા સ્વસ્થાને ગઈ. હવે હું તેના વચનની ખાતરી મેળવવા માટે શકુન જેવા ખાતર મારા ઘરથી નીકળી પડયા. ૧૨૫ ૫૫૧ તેટલામાં ઓચિંતું કાઇક દુષિત ચિત્તવાળા પુરૂષે કહ્યું કે હે ભદ્ર આ તારી મનઇચ્છિત અર્થની સિદ્ધિ જલદી થએ. ૧૨૬ આ રીતે શુભ શબ્દ થવાથી હું રજિત થઈ ચાલવા તૈયાર થયા તેટલામાં આકાશમાં રહેલા આ યાગિએ મને ઊપાડી લીધા અને ઈંડાં આણ્યા. ૧૨૭ માટે પુષ્યે તમારા દર્શન થાય તેમના સાથે એણે મને મેળળ્યેા છે, માટે એ પરમ ઉપકારી છે, તેથી હું વમિત્ર, એને ધર્મના ઉપદેશ કર. ૧૨૮ હવે તે ચેાગી પણ ખુશી થઇ મેલ્યા કે જે ઉત્તમ ધર્મ કાળિ દે. વીએ કબૂલ કર્યો, તે મને શરણ થાઓ અને તેના દેખાડનાર જિન મારા દેવ છે. ૧૨૯ . For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ પર્પર શ્રી ધર્મરત્ન પ્રકરણ, (i) अपकार्यु पकारपरस्य, बुद्धि मकरगृह तत्र नतोस्मि पदौ, गुण रयण रोहण गिरिं सामि कुमारं च पडिवन्नो. १३० , इति याव ते मुदिता, जल्पति हि ताव दुहते सूर्ये, पत्तो तत्थ जवक्खो, हत्थी अइयोरथिरहत्थो. १३१ कृत्वा करेण भीमं सचिवं चा स्थाप्य निजकपृष्ठे सौ, काली भवणाउ तओ, लहू नहमग्गे समुप्पइओ. १३२ अथ विस्मितः कुमारः, प्रोचे हे मित्र मनुजलोके त्र, करिरयण मेरिसं किं, दीसइ किंवा समुप्पड़ य. १३३ जिन वचन भावितमतिः स्पष्ट मभाषिष्ट मंत्रिसू मित्र, तं नत्थि संविहाणं, संसारे जं न संभवइ १९३४ किंतु तब पुण्यभार, प्रणोदितः कोपि सुरवरो ह्येषः, ता जाउ जत्थ तत्थ व इत्तो न मणपि भय मत्थि. १३५ વળી અપકારમાં ઉપકાર કરનાર હે બુદ્ધિમકરગૃહ તારા પગે નમું છું, ગુણરત્નના રેાહિણાચળ સમાન આ રાજકુમારને માન આપું છું. એમ તેઓ ષિત થઈ ખેલતા હતા તેટલામાં સૂર્ય ઊગતાં ત્યાં એક જાડી અને સ્થિર શૂંઢવાળા જલાક્ષ નામે હાથી આવી પહોચ્યા. ૧૩૦-૧૩૧ તેણે સૂ'ઢવડે લીમ અને ભત્રિકુમારને પેાતાની પૂરૂં લઇને તે કાળી ના મદિરથી નીકળી જલદી આકાશમાં ઊડતા થયા. ૧૩૨ ત્યારે કુમાર વિસ્મિત થઈ ખેલ્યા કે હું મિત્ર આ મનુષ્ય લેાકમાં આવા કાઈ ઉત્તમ હાથી હશે અને તે વળી ઊડનાર હશે ? ત્યારે જિનવચનથી ભાવિત બુદ્ધિવાળા મહત્રિકુમાર સ્પષ્ટ કહેવા લાગ્યા કે હે મિત્ર, એવા કાઈ બનાવજ નથી કે જે સ`સારમાં નહિ સ‘ભવે. ૧૩૩–૧૩૪ છતાં આ તા કાઈક તારા પુણ્યે પ્રેરેલા દેવતા લાગે છે, માટે તે ગમે ત્યાં જાઓ, એનાથી આપણને લગારે ભય થનાર નથી. ૧૩૫ For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ વીશમા ગુણ. इति जल्पतो स्तयोः स, क्षणेन नभसो वतीर्य शून्यपुरे, एक्कमि पउलिदारे, ते मुत्तु करी कहिंवि गओ. १३६ भीम मित्रं मुक्त्वा, नगरस्य बहिः स्वयं विवेशै कः, पुरमज्झे ता पिच्छ, नरसिंह समा गई जीवं. १३७ तेनच मुखे गृहीतः सुरूप एको नरो रसन् विरसं, मा मम हरेस पाणे, पुणो पुणो इथ पर्यंपतो. १.३८ तं दृष्ट्वा क्षितिपतिभू, रहो इदं किमपि दारूणं कर्म, इय चिंतिय तं सविनय, मिय पत्थर मुंच पुरिस मिमं. १३९ उन्मीलिता क्षियुगलेन, तेन संवीक्ष्य नृपति सूतवदनं, स नरो मुहार मुत्तं, सठविओ सुठु पयहिठे. १४० स्मित्वेति वाचमूचे, मुंचे कथ मेतकं प्रसन्न मुख, जं अज्ज सए एसो, लद्धो छुहिएण भक्खं ति. १४१ ૫૫૩ એમ તે એ ખેલતા હતા તેવામાં તે હાથી તરત આકાશથી ઊતરીને કાઈક જૂના નગરના દરવાજામાં તેમને મૂકીને પોતે કયાંક જતા રહ્યા. ૧૩૬ ત્યારે ભીમ કુમાર પેાતાના મિત્રને ખાહેર મેલીને પાતે એકલા નગરમાં પેઠા, તેણે નગરની વચ્ચે આવતાં એક નરિસહના આકારવાળા એટલે કે નીચે સિંહ જેવા અને મુખમાં મનુષ્ય જેવા જીવ જોયા. ૧૩૭ અને તેણે મોઢામાં એક રૂપવાન્ પુરૂષને પકડયા હતા, તે પુરૂષ “મારા પ્રાણ હરણ મ કર” એમ વારવાર ખેાલતા થકા રડતા હતા. ૧૩૮ તેને જોઇને રાજકુમારે વિચાર્યું કે અહા આ ભયંકર કર્મ શું છે ? તેથી તે વિનયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા કે આ પુરૂષને મૂક. ૧૩૯ ત્યારે તેણે અન્ને આંખા ઊઘાડી રાજકુમરને જોઇને તે માણસને માંમાંથી કહાડી પેાતાના પગ નીચે મેલીને લગાર હસીને કહ્યું કે હું પ્રસન્નમુખ, હું એને કેમ મૂકું, કેમકે આજ મેં પોતે ભૂખેલા થઇ આ લક્ષ્ય મેળવ્યુ છે. ૧૪૦-૧૪૧ . For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ आह कुमार स्त्वंकृत, वेक्रियरुप इव लक्ष्य से भद्र, तो कह तुह भक्ख मिणं, ज मकवला हारिणो अमरा. १४२ अबुधो यद्वा तद्वा, करोति, युक्तं हि न पुन रेत त्ते, सदुहं पलवंताणं, सत्ताणं घायणं विवुह. १४३ यः खलु यथातथा वा , देहभृतो हंति विरस मारसतः, सो दुक्ख लक् रिंछोलि, कवलिओ भमइ भीमभवे. १४४ स प्राह सत्य मेतत्, कित्व मुना दर्शि मम पुरा दुःखं, तह जह सयसो हणिए, विमंमि नहु समइ मह कोहो. १४५ अतएव बहु कदर्थन पूर्व मिमं पूर्वशत्रु मितिदुःखं, मारिस्सामि अहं अह, निवतणओ भणइ भो भद्द. १४६ अपकारिणि यदि कोपः, कोपे कोपं ततो न किं कुरुषे, सयलपुरि सत्थहणए, जणए नीसेसदुक्खाण. १४७ - કુમાર બોલ્યો કે હે ભદ્ર, આ તે તે ઉત્તર વૈક્રિયરૂપ કર્યું લાગે છે, તે પછી તને આ ભક્ષ્ય શેનું હાય, કેમકે દેવતાને કવલાહાર છે નહિ. ૧૪૨ વળી જે અબુધ હોય તે તે જે તે કરે, પણ તું તે વિબુધ છે, માટે તેને આવા દુઃખથી રડતા જીવોને ઘાત કરે યુક્ત નથી. ૧૪૩ કારણ કે જે રડતા પ્રાણિઓને જેમ તેમ કરીને મારી નાખે તે લાખે દુઃખની રૂંવાટીથી વીંટાઇને ભયંકર સંસારમાં ભમે છે. ૧૪૪ - ' તે બોલ્યો કે એ વાત સાચી છે, પણ એણે પૂર્વે મને એવું દુઃખ આપ્યું છે કે જો એને સે વાર મારૂં તે પણ મારો કે શમે નહિ. ૧૪૫ એથીજ આ પૂર્વના શત્રુને બહુ કદર્થનાપૂર્વક અતિ દુઃખ આપીને હું મારીશ. ત્યારે રાજકુમાર બોલ્યો કે હે ભદ્ર, ૧૪૬ - જો તને અપકારિ ઊપર કેપ હોય તે કેપ ઉપર કેપ કેમ કરે નથી, કેમકે કેપ તે સકળ પુરૂષાર્થને હણનાર અને સઘળાં દુઃખને પેદા કરનાર છે. ૧૪૭ For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ વીશમ ગુણ. પપય - तन्मुंच दीन मेनं, करूणारस कारणं कुरू सुधर्म, . मुक्खं दुक्ख विमुक्खं, लहेसि जं अन्नजम्मेविं. १४८ इति बहु भणितोपि यदा, न मुंचते तं नरं स दुष्टात्मा, चिंतेइ कुमारवरो, न सामसज्झो इमुत्ति तओ. १४९ कोपाविष्टं धृष्टं, तं सहसा प्रेयं नृपतितनु जन्मा, नियपठीए ठावइ, तं पुरिसं सो तओ कुविओ. १५० भीमं स भीममूर्ति, निगरीतु मधाबत प्रसृतवदनः, तं धरिय खुरे कुमरो, लग्गो भामेउ सिरउवरि. १५१ तदनु स सूक्ष्मो भूत्वा, निर्गत्य कुमार हस्त मध्य तलात् , कुमरगुण रंजियमणो, अदिस्सो ठाइ तत्थेव. १५२ तस्मि न्नदृश्यमाने, नृपतनय स्तस्य नागरनरस्य, बाहुविलग्गो कोउग, भरेण पविसेइ नियभवणे. १५३ માટે આ રાંકને મૂકી દે, અને કરૂણરસવાળા ધર્મને કર કે જેથી તું ભવાંતરે દુખ રહિત મોક્ષ પામી શકીશ. ૧૪૮ - આ રીતે બહુ કહ્યા છતાં પણ તે દુષ્ટાત્મા તેને છોડવા તૈયાર ન થયે, ત્યારે કુમાર ચિંતવવા લાગ્યો કે આ કંઈ નરમાસથી સમજી શકે તેમ નથી. ૧૪૯ તે કેપે ચડેલા ધીઠને રાજકુમારે ધક્કો મારી તે પુરૂષને પિતાની પીઠે ઊપાડી લીધો તેથી તે કેપિત થઈ ભયંકર રૂપ ધરી મેં ફાડીને ભીમને ગળી જવા દે , ત્યારે કુમાર તેને ખુરમાં પકડીને માથા પર ભમાવવા લા ગે. ૧૫૦-૧૫૧ , ત્યારે તે સૂમ થઈને કુમારના હાથથી છૂટે થઈને કુમારના ગુણથી રંજિત થઈ ત્યાં જ અદ્રશ્ય થઈ ગયે. ૧૫ર . . તેને અદ્રશ્ય થએલે જોઈ રાજકુમાર તે નાગરિક પુરૂષની બાહુ પકડીને તુકથી રાજભુવનમાં આવ્યો. ૧૫૩ For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ પપ૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. * , - - - - તા . तत्रच सप्तमभूमि, स्तंभाश्रित सालभंजिकामि रिदं, जोडिय कराहि भणियं, सागय मिह भीमकुमरस्स. १५४ त्वरितं त्वरितं च ततः, स्तंभो परिभागतः समवतीर्य, ताहिं बहूमाणेणं, दिन्नं कणगासणं तस्स. १५५ तेन पुरुपेण सार्द्ध नृपात्मज स्तत्र याव दासीनः, ता मज्झण सामग्गी, सव्या पत्ता नहाउ तहिं. १५६ पंचालिकाः प्रमुदिताः प्रोचः परिधाय पोतिका मेनां, अम्होवरि पसिउणं, करेउ न्हाणं कुमारवरो. १५७ धरणी धवभव ऊचे, मम मित्रं नगरपरिसरो द्याने, चिठइ तं हक्कारह, आणीओ ताहिं लहु सोवि. १५८ ताभि मित्रसमेतो, भीमः संस्नाप्य भोजितो भक्त्या,' जा पल्लंके पल्लक, विम्हओ चिठइ सुहेण. १५९ ત્યાં સાતમી ભૂમિના થાંભલીઓમાં રહેલી શાલિભંજિકાઓ (પૂતબીએ) હાથ જોડીને ભીમકુમારની સ્વાગત બોલવા લાગી. ૧૫૪ પછી તે પૂતળીઓ ઝટપટ થાંભલાઓથી નીચે ઊતરી અને તેણીએ કુમારને સેનાનું આસન બેશવા આપ્યું. ૧૫૫ ત્યારે તે પુરૂષ સાથે રાજકુમાર ત્યાં બેઠે એટલામાં આકાશથી ત્યાં બધી નહાવાની સમાગ્રી આવી પહોંચી. ૧૫૦ ત્યારે પતળીઓ પ્રમુદિત થઈ બોલી કે આ પોતિકા વસ્ત્ર પહેરીને અમારા પર પ્રસાદ કરી તમો સ્નાન કરે, ૧૫ રાજકુમાર બે કે મારે મિત્ર નગરના બહેરના ઉદ્યાનમાં રહેલા છે, તેને બોલાવી લાવે, ત્યારે તેઓ તેને પણ ઝટ ત્યાં લઈ આવી. ૧૫૮ પછી તેઓએ મિત્ર સહિત ભીમકુમારને હરાવીને ભક્તિપૂર્વક જમાડે. બાદ તે પલંગ પર ક્ષણભર વિસ્મિત થઈને બેઠે. ૧૫૯ For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ વીશમે ગુણ. ताब दुवाच समक्षं, कृतांजलि र्निजर: कुमारवरं, तुह असमविक्रमेणं, परितुठो हं वरेसु वरं १६० जगदे जगतीशभुवा, यदि तुष्ट स्त्वमसि मम ततः कथय, को तं को उवयारो, किं पुर मिण मुव्त्रसं जायं. °°° प्रोचे सुरः पुर मिदं, कनकपुरं कनकरथ नृपोत्रा भूत् जो रक्खिओ त सो, अह मासि पुरोहिओ चंडो. १६२ सर्वस्य जनस्योपरि, सदापि चा स्थात् क्रुधा ज्वलं स्तदनु, सव्वोवि जणो जाओ, मह वइरी कोवि नहु सुयणो. १६३ अय मपि नृपः प्रकृत्या, क्रूरमनाः कर्ण दुर्बल: प्रायः, संकाइव अवराहस्स, कारए दंड मइचंडं. १६४ केनचिदपरेद्युर्मथि, मत्सरभर पूरितेन नृपपुरतः अलियं कहिय मिणं जह, सह डुंबीए इमो वुत्थो. १६५ તેટલામાં દેવતા પ્રત્યક્ષ થઈ કુમારની સામે હાથ જોડીને એલ્યે કે તારા પ્રખળ પરાક્રમથી હું તુષ્ટ થયા છું. માટે વર માગ. ૧૬૦ કુમાર એલ્ચા કે જે તું મારાપર તુષ્ટ થયેા હાય તા કહે કે તું કાણુ છે, શા માટે અમને આટલા ઉપચાર કરે છે અને આ નગર ઊજડ કેમ થયુ' છે ? ૧૬૧ ૫૫૭ દેવતા ખેલ્યા કે આ કનકપુર નામે નગર છે, તેમાં કનકરથ નામે રાજા હતા કે જેને તે મચાવ્યેા છે. અને હું તેનો ચંડ નામે પુરોહિત હતા. ૧૬૨ હું બધા લોકો ઊપર હમેશાં ગુસ્સે રહેતા તેથી બધા લેાક મારા વૈરી થયા, કાઈ સુજન રહ્યા નહિ. ૧૬૩ આ રાજા પણ સ્વભાવે ક્રૂર અને પ્રાયે કાનના કાચા હતા, તેથી અપરાધની ફક્ત શકાથી પણ ભારે આકરી શિક્ષા કરાવતા. ૧૬૪ હવે એક દિવસે મારાપર મત્સરે ભરાઇને કાઇએ રાજાને એવું જૂઠ્ઠું' સમજાવ્યુ` કે આ પુરાહિત ચંડાળણી સાથે વસ્યા છે. ૧૬૫ . For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ પપ૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. कालं च मार्गय न प्यविचार्य शिणेन वेष्टयित्वा हं, छंटावेउ तिल्लेण, जालिओ गेण विरसंतो. १६६ : तदनु सदुःखं मृत्वा, जातो ह मकाम निर्जरावशतः, नामेणं सवगिलु त्ति, रक्खसो सरिय अह वइरं. १६७ इहच समेत्य मया भोः सर्वोपि तिरोहितो नगरलोकः, एस निवो संगहिओ, निम्मिय नरसिंघरूवेण. १६८ करूणालंकृत पौरूष, गुण मणिरत्नाकरेण मोचयता, एवं तूमए सुमए, चमक्कियं मह मणं गाद. १६९ एष समग्रोपि मया, तवो पचारो ह्यदृश्यरूपेण, मज्जणमाई विहिओ, भत्तीए दिव्वसत्तीए. १७० .. तब चरित मुदितमनसा, प्रकटीचक्रे मयैष पुरलोकः . . अह नियइ वलियदिठी, कुमरो सयलं नयरलोयं. १७१ ત્યારે મેં તેની પૂરતી ખાતરી કરવા માટે કાળવિલંબ કરવાનું કહ્યા છતાં પણ તેણે મને શણથી વટાવી તેલ છંટાવીને રડતો રડતો જલા. ૧૬૬ " ત્યારે દુઃખી થઈ મરીને હું અકામનિર્જરાના યોગે સર્વગિલ નામે રાક્ષસ થયો. બાદ વૈર સંભારીને હું ઈહાં આવ્યું અને આ નગરના લોક મેં બધા અદ્રશ્ય કર્યા અને પછી આ રાજાને નરસિંહનું રૂપ કરીને પકડે. ૧૬૭-૧૮ પણ કરૂણા યુક્ત શિરૂષગુણ રૂપ મણિના સમુદ્ર એવા તમેએ તેને મૂકાવ્યું તેથી સુમતિવાન, મારું મન બહુ ચમત્કૃત થયું છે. ૧૬૯ . આ સ્નાનાદિક સઘળે તારે ઉપચાર મેં અદ્રશ્યરૂપે રહી ભક્તિથી દિવ્યશકિતવડે કર્યો છે. ૧૭૦ . વળી તારા ચરિત્રથી ખુશી થઇને મેં આ નગરના લેકને પ્રકટ કર્યા છે. તે સાંભળી કુમારે નજર ફેરવી જોયું તો સઘળા લોક દેખાયા. ૧૭૧. For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ વીશમે ગુણ. પપ૯ अत्रांतरे कुमारः, प्रक्षिष्ट विशिष्ट विबुध परिवारं, इंतं गयणपहेणं, मोयरिउं चारण मुर्णिदं. १७२ यत्र किल मंत्रिपुत्रः, कुमारमुक्तः स्थितो भव त्तत्र, सुररइय कणय कमले, ठिओ गुरु कहइ धम्मकहं. १७३ अथ भीम प्रेरणया, सर्वगिलो मंत्रिसूनु कनकरयौ, सव्योवि नयरलोओ, पत्तो गुरुपाय नमणत्यं. १७४. क्षितितलविनिहित शिरसः, प्रमुदित मनसः प्रनष्ट बहूतमसः, पणमेउं मुणिनाहं, सुगंति ते देसणं एयं. १७५ क्रोधः मुखत रूपरशुः, क्रोधो वैरानुबंध कंदघनः, संता वकरो कोहो, कोहो तवनियम वणदहणो. १७६ कोपाटो पविसंस्थुल, देहो देही करोति विविधानि, वहमारण अब्भक्खा, दाण माईणि पावाणिः १७७ એવામાં કુમારે વિશિષ્ટ પંડિતથી પરિવરેલા ચારણ મુનીંદ્રને આ કાશ માર્ગ ઊતરતા જોયા. ૧૭૨ તે આચાર્ય જ્યાં કુમાર મંત્રિ પુત્રને મેલી આવ્યું હતું ત્યાં દેવરચિત સુવર્ણ કમળપર બેશી ધર્મકથા કરવા લાગ્યા. ૧૭૩ હવે ભીમકુમારની પ્રેરણાથી સર્વગિલ, મત્રિકુમાર, કનકરથી તથા તમામ નગરલોક ગુરૂને નમવા આવ્યા. ૧૭૪ તેઓ જમીન પર માથું અડાડી હર્ષિત મનથી પાપને દૂર કરતા થકા મુનીશ્વરને નમીને આ રીતે દેશના સાંભળવા લાગ્યા. ૧૭૫ કેધ સુખરૂપ ઝાડને કાપવા પરશુ સમાન છે, વૈરાનુબંધરૂપ કંદને વધારવા મેઘ સમાન છે, સંતાપને ઊપજાવનાર છે અને તપનિયમરૂપ વનને બાળવા અગ્નિ સમાન છે. ૧૭૬ * કેપના ભરાવથી ઊછળતા શરીરવાળો પ્રાણુ વધ, મારણ, અભ્યાખ્યાને વેગેરે અનેક પાપ કરે છે. ૧૭૭ For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ तत उर्जस्वल मतिबहु, सूदारूणं कर्मजाल मर्जित्वा, भमइ भवभीमरन्ने, निस्सामन्ने दुहकतो. १७८ तद् भोभव्या भव्यं, पद मिच्छंतो विहाय कोपभरं, पयडिय सिवपयसम्मे, जिणधम्मे उज्जमं कुणह. १७९ श्रुत्वै वं सर्वगिलो, नत्वा मुनिपतिपदौ जगादे ति, कोवो कणगरह निवे, अज्जप्पभिई मए मुक्को. १८० 'अत्रच भीमकुमारे, धर्मगुरा विव ममा स्तु दृढभक्तिः , अह तत्थ गडयडतो, समागओ करिवरो एगो. १८१ तदर्शने च सहसा, सा पर्षद भृश मुपागमत् क्षोभ, तो कुमरो तं करिणं, बप्पुक्कारेउ धीरविओ. १८२ अविहस्तो निजहस्तं, हस्ती संकोच्य तदनु शांतमनाः काउं पयाहिणं सपरिसस्स गुरूणो तओ नमइ. १८३ તેથી જેરવાળું અતિ ઘણું દારૂણ કર્મજાળ ઉપાર્જને અનુપમ ભવરૂપ ભયંકર અરણ્યમાં દુઃખી થઈને ભટકે છે. ૧૭૮ | માટે હે ભવ્ય, જે તમને ઉત્તમ પદ મેળવવાની ઈચ્છા હોય તે કેપને મૂકીને શિવપદના સુખને પ્રગટાવનાર જિન ધર્મમાં ઉદ્યમ કરે. ૧૭૯ એમ સાંભળીને સર્વગિલ ગુરૂના પગે નમીને બોલ્યા કે કનકરથ રાજા ઊપરને કેપ આજથી માંડીને હું છોડી દઉ છું. ૧૮૦ વળી આ ભીમકુમાર કે જે મારા ધર્મગુરૂ જેવો છે તેમાં મારી દ્રઢ ભક્તિ થાઓ. એટલામાં ત્યાં ગડગડ કરતે એક મેટે હાથી આવી ચડયે ૧૮૧ તેને એચિતે આવતે જોઈને તે પર્ષદા અતિશય ક્ષોભ પામી, તે. ટલામાં કુમારે ધીરે રહીને તેને બાપુકા–એટલે હાથી પિતાની સૂંઢ સં. કોચી શાંત થઈ પર્ષદા સહિત ગુરૂને પ્રદક્ષિણા કરી પગે લાગ્યું. ૧૮૨-૧૮૩ For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ વીમો ગુણ. ૫૬૧ अथ यतिपतिना जगदे, मतंगजो स्मा वहो महायक्षा, भीमं अणुसरिय इहं, त मागओ कविवरो होउं. १८४ काली भवना गवता पूर्व मसौ क्षितिपतनय आनिन्ये, इहयं नियपडिपुत्तय, कणगरह नरिंदरक्खाए. १८५ संप्रति निजनगरं प्रति, नेतुं भीमं भृशं त्व मुन्सहसे, तं आयन्निय करिवर, रूवं सो झत्ति संहरइ. १८६ भास्वदलंकृति युक्तं, प्रत्यक्षं यक्षरुप माधाय, पभणइ नाण महोदहि, मुणिंद एवंचिय इमं ति. १८७ विज्ञाप्यं किंत्वे तत् , पूर्वं कक्षीकृतेपि सम्यकत्वे, मह मणभवणे लग्गा, कुलिंगि संसग्गओ अग्गी. १८८ तेना शु दारुदाहं, सा दाहि विशुद्ध दर्शन समृद्धिः, तो हद्धी अप्पिद्धी, वणेसु जक्खो अहं जाओ. १८९ હવે યતીશ્વરે આ હાથીને કહ્યું કે હે મહા યક્ષ, તું ભીમને અને નુસરીને ઈહાં હાથીરૂપે આવ્યો છે કે ? ૧૮૪ વળી તે કાળીના ભવનથકી આ રાજકુમારને પિતાના પિત્ર કનકરથને બચાવવા માટે ઈહ આણેલો છે. અને હવે તેને તારા પિતાના નગરપ્રતે લઈ જવા તું તૈયાર થયે છે ખરો કે ના? તે સાંભળીને તે હાથીના રૂપને સંહરવા લાગ્યો. ૧૮૫–૧૮૬ તે દેદીપ્યમાન અલંકારવાળું યક્ષનું રૂપ ધારણ કરી બોલ્યા કે હે જ્ઞાન સમુદ્ર મુનીશ્વર ! તમારી વાત બરોબર છે. ૧૮૭ છતાં મારે જણાવવું જોઈએ કે પૂર્વે મેં સમ્યકત્વ અંગીકાર કર્યું હતું તે છતાં કુલિંગિના સંસર્ગથકી મારા મનરૂપ ભવનમાં આગ સળગી, તેથી મારી નિર્મળ સમ્યકત્વરૂપ સમૃદ્ધિ બળી ભસ્મ થઈ ગઈ, તેથી હું વનમાં આ અ૫ દ્ધિવાન્ યક્ષ થયે છું. ૧૮૮–૧૮૯ For Personal & Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तस्मात् प्रसध भगव, मारोपय मम विशुद्ध सम्यकत्वं, कणग रह रक्खसाईहि, भणिय सम्हंपि इय होउ. १२० अथ गुरुणा सम्यक्त्वं, दत्तं नृप यक्ष राक्षसादीनां, कुमरो कुलिंगि संगा, इयार मालोयए गुरूणो. १९१ अति निर्मल सम्यक्त्वो, भीमो मुनिपुंगवं नमस्कृत्य, कणगर हराय भवणे, रक्खसमाईहिं सह पत्तो. १९२ कनकरथोपि नरेंद्रः, अभूत सामंत मंत्रि परिकलितः, नमिउं भणेइ कुमरं, सब मिणं तुह पसाउ ति. १९३ यज्जीव्यते यदेतत्, राज्यं प्राज्यं यदेष पुरलोकः, जं एयस्स अतुच्छा, लच्छी किर जं च समत्तं. १९४ तदयं लोक स्तव नाथ, किंकरः समुचिते ततः कार्ये, तह वावारेयव्यो, जह होइ भिसं अणुग्गहिओ. १९५ માટે હે ભગવાન, તમે પ્રસાદ કરીને મને વિશુદ્ધ સમ્યકત્વ આપે, ત્યારે કનકરથ તથા રાક્ષસ વગેરેએ પણ કહ્યું કે અમને પણ તે આપ. ૧૯૦ હવે ગુરૂએ તે બધાને સમ્યકત્વ આપ્યું, અને ભીમ કુમારે કુલિંગ ગિના સંગને અતિચાર આલો. ૧૯૧ પછી તે અતિ નિર્મળ સમ્યકત્વવાન ભીમકુમાર મુનીશ્વરને નમીને રાક્ષસ વગેરેની સાથે કનકરથ રાજાના ઘરે આવ્યા. ૧૨ હવે કનકરથ રાજા ઘણા સામંત મંત્રિ વગેરેથી પરિવય થકે કુમારને નમીને કહેવા લાગે કે જે જીવીએ છીએ, જે આ મહાન રાજ્ય છે, જે આ નગર લેક છે, જે આ અમારી સેટી લદ્દમી. છે, તથા જે સમ્યકત્વ મળ્યું તે બધો તારે પરસાય છે. ૧૯-૧૯૪ તે માટે હે નાથ, અમે તારા કિકર છીએ માટે એગ્ય કામમાં અમને જોડવા કે જેથી તમારા વધુ આભારી થઈયે. ૧૯૫ For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ વિશમો ગુણ. ૫૬૩ स माह जननमरणे, अन्योन्य निबंधने यथा मुमतां, तह संपयावयाओय, के इहं हेउणो अन्ने. १९६ एष पुन र्व्यापारो, भव्यानां सुकुल संभवानां वः, जिणधम्मे अइदुलहे, नहु कायव्यो पमाओ त्ति. १९७ सोदरभावः साधर्मिकेए, सेवासु साधुवर्गस्य, परहिय करणे जत्तो, तुब्भेहि सया विहेयव्यो. १९८ अथ विहितांजल स्ते, वभाषिरे नाथ कतिपयान दिवसान्, इह चिठसु जेण म्हवि, जिणधम्ने होइ कोसलं. १९९ इति तद्वचनं श्रुत्वा यावत् प्रतिषक्ति किंचि दपि भीमः, ता डमडमंत डमरूय, सद्द समुत्त सियनिवलोया. २०० विंशतिवाहा काली, सा कापलिकयुता गम त्तत्र, रायसुयं नमिऊणं, उपविठा कुमरनिद्दिठा. २०१ - કુમાર બોલ્યો કે જેમ જીવોના જન્મ અને મરણ અરસપરસ હેતુ ભૂત છે તેમ સંપદા અને આપદાઓ પણ છે, તેમાં બીજા કેણ હેતુ ગણાય. ૧૯૬ પણ તમો સુકુળમાં જન્મેલા અને ભવ્ય છે તે તેથી તમારી એ ફરજ છે કે આ અતિ દુર્લભ જિન ધર્મમાં તમારે પ્રમાદ નહિ કરે. ૧૭ વળી સાધર્મિકોમાં બહુભાવ રાખવો, સાધુ વર્ગની સેવામાં તથા ૫રહિત સાધવામાં હમેશાં તમારે યત્ન રાખ. ૧૯૮ ત્યારે તેઓ હાથ જોડી બોલ્યા કે હે નાથ, તમે કેટલાક દિવસ ઈહાં રહો કે જેથી અમે પણ જિનધર્મમાં કુશળ થઈ શકીયે. ૧૯ આ રીતે તેમનું વચન સાંભળી જેવો ભીમકુમાર ઉત્તર વાળવા તેયાર થયો છે તેવામાં ડમડમ કરતા ડમરૂકના શબ્દથી રાજા અને લોકોને બીવરાવતી વીશ બાવાળી તે કાળી દેવી કાપાલિકની સાથે ત્યાં આવી. ૨૦૦-૨૦૧ For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. अभण च्च कुमार तदा त्वयि करिणा नीयमान इह ससखे, ओहीहि नाउ तुह हिय, मिमं न चलिया पएयंपि. २०२ तव जनकः पुरलोकः, स्मृत्वा तव गुणगणं रूद न्नधुना, कज्ज वसेणं तहियं गयाइ मे कहवि संठविडं. २०३ ' विदधे पुरतस्तेषां मया प्रतिज्ञा यथा दिनयुगांते, इह मे आयन्बो, भीमकुमारो समित्तजुओ. २०४ कथितं च यथा भीमो ह्यतिष्टपद् बहुजनं जिनेंद्रमते, रक्खत्था बहुलोयं, मारिज्जतं च गुरुकरुणो. २०५ अतिहित निजसख सहित स्तिष्टति कुशलेन कनकपुर नगरे, भाभी पमोयठाणे, माहु विसायं कुणह तुब्भे २०६ श्रुत्वैवमुत्सुकमना, यावत् प्रस्थास्यते वरकुमारः, ता गयणयले भेरी, भंभाइरवो समुच्छलिओ. २०७ તે ખેલી કે હે કુમાર, તે વેળા તને તારા મિત્ર સહિત હાથી ઊપાડી ગયા ત્યારે હું અવધિથી તારૂ હિત થનાર છે એમ જોઈ એક પગ પણ ચાલી નહિ. ૨૦૨ પણ હમણાં તારા બાપ તથા નગર લોક તારા ગુણા સ'ભારીને રાવે છે, તે મે' કામના પ્રસગે ત્યાં જતાં જેયા જેથી તેમને જેમ તેમ ધીરજ આપી તેમના આગળ એવી પ્રતિજ્ઞા લીધી કે, બે દિનના છેડે મારે ભીમકુમારને તેના મિત્ર સાથે ત્યાં લઇ આવવુ. ૨૦૩-૨૦૪ વળી મે' કહ્યું કે ભીમકુમારે તે ઘણા જણને જૈન ધર્મમાં સ્થાપ્યા છે અને ભારે કરૂણા કરી ઘણા જણને મરતાં બચાવ્યા છે. ૨૦૫ તે પોતાના હિતચિંતકને મિત્રની સાથે કનકપુરમાં ક્ષેમકુશળતાએ રહેલ છે, માટે હર્ષના સ્થાને તમે વિષાદ મ કરો. ૨૦૬ આમ સાંભળી કુમાર ઉત્સુક થઈ ત્યાં જવા તૈયાર થયા તેટલામાં આકાશમાં બેરી અને ભભાના અવાજ ઊછળવા લાગ્યું. ૨૦૭ . For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ વીશમે ગુણ. ૫૬૫ चंचद्विमानमाला, मध्य विमानस्थिता कमलवदना, दिठा एगा देवी, दसदिसि निन्नासियतमोहा. २०४ अथ किमिति भणन् रजनीचरः करे मुद्गरं दधद् यक्षः, करकलिय दित्तकत्ती झत्ति समुठेइ काली वि. २०९ भीमो भीमव दभयो याव तिष्टति च ताव दित्युच्चैः, जय जीव नंद नंदण, हरिवाहण निवइणो कुमर. २१० इति जल्पतो देवा, देव्य वायुः कुमारवरपार्थे, साहति जक्खिणीए, कमलक्खाए य आगमणं. २११ अथ सापि वरविमानं, मूक्त्वा मुदिता कुमारपदकमलं, नमिऊण उचियठाणे, उवविठा विनवइ एवं. २१२ એવામાં વિમાનોની હારના વચ્ચોવચના વિમાનમાં રહેલી કમળ જેવા મુખવાળી એક દેવી દેખાઈ કે જેની કાંતિથી દશે દિશામાં અધિકાર દૂર થતું હતું. ૨૦૮ ત્યારે રાક્ષસ તથા હાથમાં મુગર ધરતે યક્ષ તથા હાથમાં રાખેલ દીપતી કાતરવાળી કાળી એ બધા ઝટ આ તે શું છે એમ કહી તૈયાર થયા. ૨૦૯ આ વખતે ભીમકુમાર તો ભીમની માફક નિર્ભય ઊભો રહે તેવામાં છે અને દેવીઓ ઊંચે કુમાર પાસે આવી તેને વધાવવા લાગ્યા કે હે હરિવાહન રાજાના પુત્ર, તું જયવાનું રહે, જીવતો રહે, આનંદમાં રહે એમ કહીને તેમણે કમળાક્ષા યક્ષિણીનું આગમન જણાવ્યું. ૨૧૦-૨૧૧ - હવે તે યક્ષિણ પણ વિમાનથી ઊતરી કુમારને ચરણે નમી ઉચિતસ્થાને બેશી આ રીતે વીનવવા લાગી. ૨૧૨ For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ सम्यक्त्वं मम दत्वा, विंध्यगुहायां तदा मुमुनिसविधे तं सि ठिओ निसि गोसे सपरियणा तत्थ हे पत्ता. २१३ प्रणता मुनयो यूयं, न तत्र दृष्टा स्ततो मया वधिना, कारिजंता मज्जणविहि मिह दिठा मुहिठाए २१४ अथ वलिता है स्खलिता, स्तोकं कालं च गुरूककार्येण, संपइ तुम महायस, दिदोसि सुपुन्नजोएण. २१५ यक्षेण विमान मथो विरचय्य क्षितिपसून रित्युक्तः, आरूहह नाह सिग्धं, गंतव्वं कमल पुरन यरे. २१६ तत उत्तस्थौ भीमः, प्रति संवोध्य कनकरथराज, आरूढो य विमाणं, सह बुद्धिलमंति पुत्तेण. २१७ तस्य वजतो देवा, गायतः केपि केपि नृत्यंतः, गयगज्जि हयहेसि, तप्पुरो केवि कुव्वंता. २१८ । હે કુમાર તું મને સમ્યકત્વ આપી વિધ્ય પર્વતની ગુફામાં મુનિએની પાસે રાતે રહ્યા. ત્યાં પ્રભાતે હું મારા પરિવાર સાથે આવી. ૨૧૩ . હું મુનિઓને નમી પણ તમોને ત્યાં ન જોયા ત્યારે અવધિથી મેં જોયું તે ઈહાં તમને સ્નાન કરતા જોયા તેથી હું રાજી થઈ. ૨૧૪ હવે હું ત્યાંથી વળતી શેડો વખત એક મોટા કામના લીધે અટકી, ગઈ હતી પણ હમણાં હે મહાયશ, પુષ્પગે તારા દર્શન થયાં છે. ૨૧૫ બાદ યક્ષે વિમાન રચાવીને રાજકુમારને કહ્યું કે હે નાથ! હવે જલદી ચડો કેમકે આપણને કનકપુર જવું છે. ૨૧૬ મનાવી બુદ્ધિલ મત્રિના પુત્ર સાથે વિમાન પર ચડ. ૨૧૭ તેને ચાલતાં કેઈ દેવતા ગાવા લાગ્યા, કેઈ નાચવા લાગ્યા, અને કેઈ હાથીના જેવી ગર્જના કરવા લાગ્યા તો કોઈ ઘોડા માફક ખૂંખારવા લાગ્યા. ૨૧૮ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #568 -------------------------------------------------------------------------- ________________ વીશમો ગુણ. ૫૬૭ - - - - भेरी भंभादिरवैः, समस्त मंबरतलं वधिरयंतः, . " कुमरेण समं पत्ता, कंमलपुरासन्न गामंमि. २१९ । तत्रच भीम श्चैत्ये, गमत् ततो यक्षराक्षसप्रमुखैः, । पणमेवि जिणवरिंदं, हिठो दावेइ स महत्थं. २२० अथ पटहभेरि झल्लरि, कंसालकमुख्य तूर्य शब्दोघः, कमलपुरे अत्थाणठिएण सुणिओ नरिंदेण. २२१ तदनु नृपो मंत्रिजनं, पप्रच्छ किमद्य कस्ययन सुमुनेः, वरनाणं उप्पन्नं, जं सुच्चइ अमरतूररवो. २२२ यावद् विमृश्य सम्यक्, मंत्रिजनः प्रतिवचः किमपि दत्ते, तग्गा मसामिणे वं, राया वद्धाविओ ताव. २२३ बहूदेवी देवयुतः, पाप कुमारः प्रभो मम ग्रामे, तेणं जिणिंद भवणे, महूसवो एस पारद्धो. २२४ વળી ભેરી અને ભંભા વગેરેના નાદથી આકાશને બહેરું કરતા થકા તેઓ બધા કુમારના સાથે કમળપુરના પાસેના ગામમાં આવી પહોંચ્યા. ૨૧ ' ' ત્યાં ભીમકુમાર જિન મંદિરમાં ગયે અને યક્ષ રાક્ષસ વગેરેની સાથે રહીને જિનેશ્વરને નમીને હષિત થઈ સંગીતપૂર્વક મહોત્સવ કરાવવા લાગે. ૨૨૦ - હવે પડહ, ભેરી, ઝાલર, અને કાસીયા વગેરે વાજાને અવાજ કમળપુરમાં સભામાં બેઠેલા રાજાએ સાંભળે. ર૨૧ - ત્યારે રાજાએ મંત્રિઓને પૂછ્યું કે આજ શું કોઈ મહામુનિને કે વળજ્ઞાન ઊંપર્યું છે કે જેથી દેવતાઓના વાજાને અવાજ સંભળાય છે? ૨૨૨ - ત્યારે મંત્રિઓ વિચાર કરીને જેવું કંઈ ઉત્તર આપવા તૈયાર થયા કે તેવામાં તે ગામના સ્વામિએ રાજાને વધામણી આપી કે હે મહારાજ, ઘણા દેવદેવી સાથે તમારે કુમાર મારા ગામે આવી પહોંચે છે અને તેણે જિન મંદિરમાં આ મહોત્સવ શરૂ કર્યો છે. ૨૨૩-૨૨૪ For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. दत्वा निजांगलग्ना, मलंकृति मुकुटवर्जितां तस्मै, वुत्तो वित्ती रन्ना, भणेसु सामंतमाइ जणं. २२५ संवहति येन सर्वः, प्रगे कुमारस्य संमुखं गंतुं, कारेसु हठसोहं च, सोवि तह कारए सव्वं. २२६ मातश्च प्रीतमनाः, सपरिजनः संमुख ययौ राजा, आगच्छंतो कुमरो, दिठो गयणमि इंदु व्व. २२७ उत्तीर्य वरविमाना, न्ननाम भीमो नृपस्य पदकमलं, जणणी पमुह जणस्स य, अन्नाणवि कुणइ जहजुग्गं. २२८ जनकादेशात् करिवर, मध्यारूढो थ बुद्धिलसुतोपि, नियनिय पिउ पभिईणं, जहोचियं कुणइ सव्वेसिं. २२९ इष्टेन सचिवस्नु भीमेन स्वस्य पृष्टतो ध्यासि, अह सह पिउणा पत्तो, धवलहरे भीमवर कुमरो. २३० ત્યારે રાજાએ તેને પિતાના મુગટ શિવાય બાકીના અલંકાર દઈને પછી પિતાના છીદારને કહ્યું કે, તું સામંત વગેરે લોકને કહે કે આવતી સવારે સર્વેને કુમારની સામે જવાનું બની શકે માટે હાટ સણગારાવી રાખે ત્યારે તેણે પણ જઈ તે પ્રમાણે કહીને તેમજ કરાવ્યું. રરપ-૨૬ પ્રભાતે હર્ષિત થઈ રાજા સપરિવાર કુમારની સામે ગયે, ત્યારે આ કાશમાં જાણે ચંદ્ર હોય તેમ કુમારને આકાશ માર્ગે સામે આવતે જે. ર૨૭ પછી ભીમકુમાર વિમાનથી ઊતરી રાજાને પગે લાગે તથા માતા પ્રમુખનું તથા બીજાઓનું પણ યથાયોગ્ય તેણે સાચવ્યું. ર૨૮ બાદ પિતાના હુકમ પ્રમાણે તે હાથી પર બેઠે. તેમજ બુદ્ધિલ મંત્રિના કુમારે પણ પિતાના માબાપ વગેરે સર્વે જનનું યથોચિત સંભાળ્યું. ૨૨૯ ભીમકુમારે હર્ષિત થઈ તેને પોતાની પાછળ બેશા. બાદ પિતા સાથે ભીમકુમાર ધવલ ઘરમાં પહોંચ્યું. ૨૩૦ For Personal & Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ w વીશ ગુણ. • भुक्तोतरं च राजा, भीमस्या प्रच्छि चरित मतिरूचिरं, जं जह वित्तं तं तह, साहइ सव्वंपि मंतिसुओ. २३१ अत्रांतरे च कथितं, हरिवाहन नरपतेः कृतांजलिभिः, उज्जाण पालएहिं, अरविंद मुणिंद आगमणं. २३२ રથ સો ના, તત્ર યૌ પુરતો ત્રવા, निसियइ उचियठाणे, तो धम्म परिकहइ सूरी. २३३ भो भव्या एष भवः, श्मशान तुल्यः सदाप्य शुचिरूपः, विलसिर मोहपिसाओ, परिभमिर कसाय गिद्धउलो. २३४ दुर्जय विभव पिपासा, परिसर्पत्सतत शाकिनी संघः, अइ उग्गराग पावग, डज्मं तपभूय जणदेहो. २३५ दुर्दर मार विकार, ज्वालामाला कराल दिक्चक्रः, पइ समय पसप्पिरगुरु, पओसधूमेण दुप्पिच्छो. २३६ જમ્યા બાદ રાજાએ ત્રિકુમારને ભીમનું સઘળું ચરિત્ર પૂછયું, ત્યારે જે જેમ બન્યું હતું તે તેમ તેણે કહી સંભળાવ્યું. ૨૩૧ એવામાં હરિવહન રાજાને ઉદ્યાનપાળકોએ આવી હાથ જોડી કહ્યું કે અરવિંદ મુનીશ્વર પધાર્યા છે. ૨૩૨ છે ત્યારે પરિવાર સહિત રાજા ત્યાં આવી હર્ષથી ગુરૂને નમીને ઉચિતસ્થાને બેઠે ત્યારે આચાર્ય ધર્મ કહેવા લાગ્યાઃ-૨૩૩ હે ભ, આ સંસાર મસાણ માફક હમેશાં અશુચિમય છે, તેમાં મેહરૂપી પિશાચ વિલાસ કરે છે અને કષાયરૂપ ગૃધ્રોનાં ટોળાં ભમે છે. ૨૩૪ ' ' તેમાં દુર્જય ધનતૃષ્ણારૂપ શાકિની હમેશ ફરે છે, અને અતિ આકરા રાગરૂપ અગ્નિમાં ઘણા જણનાં શરીર બળે છે. ૨૩૫ * * - દુર્લર કામવિકારની જવાળાઓથી તે ચારે બાજુથી ભયંકર લાગે છે, અને પ્રતિ સમયે ફેલાતા ભારે પ્રવરૂપ ધૂમથી તેમાં અંધારું છવાયેલ છે. ૨૩૬ For Personal & Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ * પકo શ્રી ધર્મરત્ન પ્રકરણ. मिथ्यात्व भुजगसंस्थिति, रशुभाध्य वसाय भीषण करंकः, निहिय वहुनेह थंभी, भमंत मुमहंत भूयगणो. २३७ सर्वत्र लोक कलह, स्फुट दुच्चैः स्थालिका समूह श्व, मुव्वत विविह उव्येय, जणग कारुन्न रुनसरो. २३८ स्थान स्थान निवेशित, धनसंचय भकूट संछन्नः, किण्हाइ अशुहलेसा, सुहगिधि सियालि विकरालो. २३९ अति दुस्सह विविधाप, निपतहु शकुनिकानिकररौद्रः, निरूकर गरेत दुजण, रिठो अन्नाण मायंगो. २४० विपय विषपंकमग्नः, प्राणिाण स्तद् भाश्मशाने त्र, पडियाणं जीवाणं, कत्तो सुमिणेवि अस्थि मुहं. २४१ વળી એમાં મિશ્યા વરૂપ સર્પ રહે છે, તથા અશુભ અધ્યવસાયરૂપ ભયંકર કરંક (ઘોર ખોદિ૯) વસે છે, તેમજ સ્નેહરૂપ સ્તંભ લઈને એમાં ઘણા ભૂતે ફરતા રહે છે. ૨૩૭ વળી એમાં જ્યાં જુઓ ત્યાં કલહ કંકાસરૂપ થાળિઓને ખડખડાટ થાય છે, અને અનેક જાતના ઉદ્ધગજનક કરૂણ રૂદનના સ્વર સંભળાય છે. ૨૩૮ * તથા ઠેકાણે ઠેકાણે છુપાવેલા ધનના ભંડારરૂપ ભમના ઢગલા રહેલા છે, અને કૃષ્ણાદિક અશુભ લેફ્સાવાળી સુખગૃદ્ધિરૂપ શિયાલણથી એ વિકરાળ લાગે છે. ૨૩૯ અતિ દુસહ અનેક આપદાઓરૂપ શમડીઓથી એ બીહામણે છે, વળી એમાં કપટી દુર્જનરૂપ અરિષ્ટ (અશુભ સૂચક ચિન્હ) રહેલાં છે, તથા અજ્ઞાનરૂપ માતંગ (ચંડાળ) એમાં રહે છે. ૨૪૦ માટે આ સંસારરૂપ મશાણમાં પ્રાણિઓ વિષયરૂપ વિષમ કીચડમાં - મૃચી જાય છે, તેમને સ્વપ્નમાં પણ સુખ કયાંથી હોય? ૨૪ For Personal & Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ વીશમ ગુણ. AAAAAAAAAAA . - - यदितु सुचरित्र सुतपो, ज्ञान मुदर्शन महाभटां श्चतुरः, उत्तर साहग रुवेण, ठाविउं चदिसि कमसो. २४२ धृत्वा सुसाधुमुद्रां, जिनशासन मंडले समुपविश्य, दाउ पयत्तेण दढं, दुभेय सिक्खा सिहावंध. २४३ मोह पिशाच प्रभृती, नपास्य सवा नभीष्ट विघ्नकृतः, अक्खुहिय माणसेहिं, निरूद्ध इंदिय पयारेहिं. २४४ अव्यग्रं प्रत्यौः, सामाचारी वि चित्र कुसुमभरैः, सिद्धंतमंतजावो, कीरइ विहिणा इहेव तओ. २४५ मन ईहिता न्यमुमतां, संपते समस्त सौख्यानि, पगरि सपत्ते य जवे, सा लब्भइ निबुई परमा. २४६ इति हरिवाहन नृपति, भावार्थयुतं विबुध्य गुरूवचनं, भीसण संसार गुहाग, वासी मुबहु बीहतो. २४७ બાકી જો જ્ઞાન-દર્શનચરિત્ર અને પરૂપ સાર સુભટને ચાર દિશામાં ઉત્તરસાધકરૂપે સ્થાપી સુસાધુની મુદ્રા ધરી જિન શાસનરૂ૫ મંડળમાં બેશી હિમ્મત રાખી બે પ્રકારની શિક્ષારૂપ શિખાબંધ દઈ મેહપિશાચ વગેરે ઈષ્ટમાં વિઘકારીઓને દૂર કરી શાંત મન રાખી ઇન્દ્રિયોને પ્રચાર રોકી, २४२-२४३-२४४ એકાગ્રતાથી સામાચારીરૂપ નવા તરેહવાર પુષ્પથી સિદ્ધાંતર૫ . ત્રને જા૫ વિધિપૂર્વક કરવામાં આવે તે સઘળા મનઈચ્છિત સુખ પ્રાપ્ત થાય छ, भने तना गुस्सो यतi audi ५२म निवृत्ति (मुहित) भणे छे. २४५-२४६ આ રીતના ભાવાર્થ ભરેલા ગુણ્વચન સાંભળીને હરિવહન રાજા - યંકર સંસારરૂપ મશાણમાં વસતાં બીહવા લાગ્યા. ૨૪૭ For Personal & Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ' ' साम्राज्यं भीमसुते, विन्यस्या नेक लोक संयुक्तः भव पेयणुल्लंघण, पवणं दिखं पवज्जे २४८ एकादशांगधारी, सुचिरं परिशरिता मलचरित्रः, सोरायरिसी पत्तो, तिहुयण सिहरठि ठाणं २४९ भीमनरेद्रोपि चिरं कुर्वन् जिनशासनोन्नतीः शतशः, परहिय करणिकर, नीईई पसाहए रनं. २५० अन्ये विकारा, गारा दुद्विग्नमानसः पुवं, रज्जे वित्तु गिरि, दिक्खं भीमो गओ मुक्खं. २५१ इति हि भीम कुमार सुनुतर्क, मनसि कृत्य चमत्कृति कारकं, परहितार्थ कृतः कृतिनो मुदा, भवत भावित जैन मताः सदा. २५२. ( इति भीमकुमार कथा समाप्ता ) (૪:) તેથી તે ભીમકુમારને રાજ્ય સાંપી અનેક લાક સાથે સ‘સારપ મસાણને ઉલ્લંઘવા સમર્થ દીક્ષાને લેતે હવેા. ૨૪૮ તે અગીઆર અંગ શીખી ચિરકાળ નિર્મળ ચારિત્ર પાળી તે રાષિ સિદ્ધિપદ પામ્યા. ૨૪૯ ભીમ રાજા પણ ચિરકાળ સુધી સે...કડા રીતે જિન શાસનની ઉન્નતિ કરતા થકા પરહિત કરવામાં તત્પર રહી નીતિથી રાજ્ય પાળા લાગ્યા. ૨૫૦ તે આખરે સસારરૂપ કેદખાનાથી ઉદ્વિગ્ન થઈ પુત્રને રાજ્યપર સ્થાપી દીક્ષા લઈ મુકિત પામ્યા. ૨૫૧ આ રીતે ભીમકુમારનું ચમત્કારી ઘૃત્તાંત સાંભળી હું પડતાં, તમે હર્ષથી પરહિતાર્થ કરતા થકા હમેશાં જૈન મતથી ભાવિત રહેા. રપર (આ રીતે ભીમ કુમારની કથા પૂર્ણ થઇ છે.) For Personal & Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ગુણ. ५७३ એકવિંશતિતમ ગુણ. उक्तः परहितार्थकारी ति विंशतितमो गुणः, सांप्रत मेकविंशतितमो लब्धलक्ष्य गुणः फलतो भिधीयते. પરહિતાર્થકારી નામે વશમ ગુણ કહે. હવે એકવીશ લબ્ધલક્ષ્ય ગુણ ફળથી વર્ણવીયે છીયે. (मूळ गाथा.) लक्खेइ लद्ध लक्खोसुहेण सयलंपि धम्मकरणिज्जं, दक्खो सुसासणिज्जोतुरियं च सुसिक्खिओ होइ. २८ (भू थानो अर्थ.) લબ્ધલક્ષ્ય પુરૂષ સુખે કરીને સઘળું ધર્મ કર્તવ્ય જાણી શકે છે. તે ડાહ્યા હોવાથી જલદી કેળવાય છે. ૨૮ ... ( ) लक्षयति जानाति-प्रतनुज्ञाना वरणत्वा ल्लब्ध मिव लब्धं लक्ष्यं शिक्षणीयानुष्ठानं येन स लब्धलक्ष्यः-सुखेना क्लेशेना-त्मनः शिक्षयितु च निर्वेद मनुत्पादय नित्यर्थः-सकलं समस्तमपि धर्म करणीयं चैत्यवंदन वं. दनादिकं-अय मभिप्रायः-पूर्व भवाभ्यस्त मित्र सकलं झटित्ये वा धिगच्छति. " લખે એટલે જાણે-હલકું જ્ઞાનાવરણ કર્મ હોવાથી પ્રાપ્ત થયાની માફક પ્રાપ્ત થયું છે લક્ષ્ય એટલે શીખવા લાયક અનુષ્ઠાન જેને તે લબ્ધ લક્ષય પુરૂષ સુખે એટલે વગર કલેશે અથાત્ કંટાળો આપ્યા વગર-સંકળ એટલે સમસ્ત ધર્મકૃત્ય ચૈત્યવંદન ગુરૂવંદન વગેરે-પૂર્વભવે શીખેલું હોય તેમ બધું જલદી જાણી શકે છે. For Personal & Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ પાં9Y શ્રી ધર્મરત્ન પ્રકરણ तथाचाह. पतिजन्म यद भ्यस्त, जीवैः कर्म शुभाशुभं, तेनै वा भ्यासयोगेन, तदेवा भ्यस्यते सुख. (मिति) જે માટે કહેલું છે કે, દરેક જન્મમાં જેને જે કાંઈ શુભાશુભ કામને અભ્યાસ કરેલ હોય છે, તે તેજ અભ્યાસના યોગે કરીને ઈહાં સુખે શીખી શકાય છે. अतएव दक्षः क्षिपकारी, सुशासनीय, स्त्वरितं स्तोककालेन, चकारस्यो परियोगात् सुशिक्षा पारगामी च स्यात्. नार्गाजुनवत्. એથી જ દક્ષ એટલે ચાલાક હોવાથી સુશાસનીય (સુખે કેળવાય એવી હેવાથી ત્વરિત એટલે થોડા કાળે કરી સુશિક્ષાને પારગામી પણ થાય છે. નાજુન એગી માફક કે નવન तत्कथा चैवं. 'पुर मत्थि पाइलिपुरं, गंधियहट्ट व सुरहि गंधढं, तत्थ मुरुंडो निवई, ईसरसय सहस नमियकमो. १ कयमयण दमो बहूसुद्ध, आगमो संगमु त्ति वरसूरी, दूरी कय पावभरो, विहरंतो तत्थ संपत्तो. २ તે નાજુનની કથા આ પ્રમાણે છે. - ગાંધીના હાટની માફક સુગંધિ (સુયશવાળા) જનેવાળું પાટલિપુત્ર નામે નગર હતું, ત્યાં મુડ નામે રાજા હતો, જેના ચરણ કમળમાં લાખે ઠાકર નમતા હતા. ૧ - ત્યાં કામને જીતનાર અને બહુ આગમને શુદ્ધ રીતે ભણેલા સંગમ નામે મહાન આચાર્ય પાપના સમૂહને દૂર કરતાથક વિચરતાં વિચરતાં આવી પહોંચ્યા, ૨ For Personal & Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ એકવીસમો ગુણ. પ૭૫ गुण वुढि भाव कलिओ, सकिरिया लंकिओ रुइरसहो, लकवणगंथु ब समत्थि, तम्स एगो पवरसीसो. ३ सो बालोवि अबाल, पइ भागुण रयण रोहण समाणो, आणिय चउत्थ रसियं, कयावि इय कहइ गुरुपुरओ. ४ अंचं तंवच्छीए, अपुफियं गुप्फदंत पंतीए, नवसा लिकंजियं नव, वहूइ कुडएण मे दिन्नं. ५ तो गुरूणा संलत्तो, वच्छ पलित्तो सि पढसि जं एवं, सो आह मह विहिज्जउ, आयारेणं पसाउ त्ति. ६ तह विहिए गुरूणा तो, जणेण पालित्तओ त्ति सो वुत्तो, वहूसिद्धिजुओ वाई, ठविओ सूरीहि निययपए. ७ તે આચાર્યને વ્યાકરણની માફક ગુણવૃદ્ધિ ભાવવાળે (વધતા ગુણવાળે), સલ્કિયાથી ભિત, અને રૂચિર શબ્દવાળા એક શિષ્ય હતે. ૩. તે બાળક છતાં પણ મોટાને છાજતી બુદ્ધિરૂપ ગુણરત્નને રોહિણચળ સમાન હતો. તે એક વખતે ચેથા રસવાળી એટલે ખાટી રાબ આણીને ગુરૂ પાસે આ રીતે બોલ્યો. ૪ તાંબા જેવી લાલ આંખવાળી અને પુષ્પ જેવા દાંતવાળી નવ જુવાન વધૂએ કચ્છીવડે આ અણકૂલેલું (તાજું) અને નવા ચેખાની કાંજીનું આમ્લ (ખાટિ) મને આપ્યું છે. ૫ ત્યારે ગુએ કહ્યું કે હે વત્સ, તું આમ બેલે છે તેથી લાગે છે કે તું પવિત્ત (પ્રલિપ્ત ફસી પડેલ) બન્યું છે. ત્યારે તે બે કે મને આ ચાર શીખવી મારા પર પ્રસાદ કરે. ૬ ગુરૂએ તેમ કર્યું છતાં લોકોએ તેનું પાલિત્તક એવું નામ પાડી દી. * છે. તે બહુ સિદ્ધિવાળે અને વાદી થયે એટલે ગુરુએ તેને પિતાના પદે સ્થા . ૭ * વ્યાકરણમાં પણ ગુણ અને વૃદ્ધિ હોય છે. સારા ક્રિયાપદ હોય છે અને રૂચિર શબ્દ પણ હોય છે. For Personal & Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. काइयावि वसहिबाहिं, वक्खित्तो सो कहिंचि कज्जमि, जा चिठइ ता तहियं, संपत्ता वाइणो केवि. ८ . पुछंति सूरिनिलयं, कहइ इमो वैकदीहरपहेण, काल विलंबकए लहु, वसहीई सयं पुणो पत्तो. ९ दाउ कवाडे कवडेण, मुवइ जा मुणिवरो तहिं ताव, पत्ता वाई पुच्छति, कत्थ पालित्तओ मूरी. १० अह पभणति विणेया, सुहंसुहेणं सुवंति किर गुरूणो, उवहास कए विहिओ, कुक्कुडसहो तो तेहिं. ११ गुरूणावि विरालीए, सदो विहिओ कहंति तो एए, लीलाइ तए जिणिया, अम्हे सव्वेवि मुणिनाह. १२ दिजउ दंसण मिहि, तो लहु उठेइ सो तयं लहुयं, दलु तज्जिणणत्थं, पवाइणो इय पयंपति. १३ તે કયારેક કોઈ કામ સારૂ વસતિની બાહેર રોકાયે હતા તેવામાં ત્યાં કેઈક વાદીઓ આવી પહોંચ્યા. ૮ . તેઓ તેને આચાર્યનું સ્થાન પૂછવા લાગ્યા ત્યારે એણે તેમને વાંકે અને લાંબે રસ્તો બતાવ્યો કે જેથી તે વિલબે પહોંચે–અને પિતે તેમની અગાઊ વસતિમાં આવી પહોંચે. ૯ - તે વસતિમાં આવી કપટ કરી કમાડ બંધ કરીને સૂઈ રહ્યા, તેટલામાં તે વદિ આવી પૂછવા લાગ્યા કે પાલિત્તક સૂરિ કયાં છે? ૧૦ ત્યારે શિષ્ય બોલ્યા કે ગુર સુખે સૂતેલા છે. ત્યારે તેમણે ઉપહાસ કરવા માટે કૂકડાને શબ્દ કર્યો. ૧૧ - ત્યારે ગુરૂએ બિલાડને શબ્દ કર્યો ત્યારે તેઓ બોલ્યા કે હે મુની શ્વર, તમે અમો બધાને લીલા બતાવીને જ જીતી લીધા છે. ૧૨ આ માટે હવે દર્શન આપે, ત્યારે તે જલદી ઊઠે. ત્યારે તેને બહુ નાને જોઈને તેને જીતવા માટે તે વાદીએ આ રીતે કહેવા લાગ્યા. ૧૩ For Personal & Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ એકવીશમ ગુણ. ૫૭૭ पालित्तय कहसु फुडं, सयलं महिमंडलं भमंतेण, दिठो कहवि सुओ वा, चंदण रससीयलो अग्गी. १४ श्रीकालः मूरिराजो नमि वि नमि कुलोत्सरत्नायमानस्तच्छिष्यो वृद्धवादी द्विजकुलतिलकः सिद्धसेनो बभूव; बिभ्राणः कूटनिद्रां कपट इति जने विश्रुतो विश्वरूप:संजातः संगमो यं तदनुच गणभृत् पादलिप्त स्ततो हं. १५ इय जिणपवयण नहयल, ससिणो वरवाइणो महाकविणो, कहिय नियपुच्च पुरिसे, भणियं पालित्तएणे यं. १६ अयसाभिधाय अभिदुमियस्स पुरिसस्स सुद्धहिययस्स, होइ वहंतस्स पुणो, चंदणरस सीयलो अग्गी. १७ इय निज्जिणिया वाए, अप्पच्चवाएवि वाइणो गुरुणा, नव रसतरंग लोला, तरंगलोला कहा य कया. १८ હે પાલિત્તક બોલ, આખી પૃથ્વી ફરતાં તે અગ્નિને ચંદનના રસ જેવી શીતળ કયાં પણ દીઠી કે સાંભળી છે? ૧૪ શ્રી કાલિક નામે સૂરિ કે જે નમિ વિનમિના વંશમાં રત્ન સમાન થયા. ત્યાર પછી તેના શિષ્ય વૃદ્ધવાદી થયા ત્યારે કેડે તેના શિષ્ય સિદ્ધસેન થયા કે જે બ્રાહ્મણ કુળમાં તિલક તુલ્ય હતા અને હમણું કપટનિદ્રાને ધારણું કરવાથી ખરેખરા કપટરૂપે જગતમાં પાધરા થએલ આ સંગમસૂરિ થયા અને તેમને શિષ્ય હું પાદલિપ્ત નામે થયે છું. ૧૫ આ રીતે જિન પ્રવચનરૂપ નભસ્તલમાં ચંદ્ર સમાન ઉત્તમ વાદિ અને કવિ એવા પિતાના પૂર્વ પુરૂ વર્ણવીને તે પાદલિપ્ત બોલ્યા કે. ૧૬ અપયશનું આળ ચડવાથી હૃણાયેલા શુદ્ધ મનવાળા પુરૂષને અગ્નિ ઊપાડતાં ચંદનના રસ જેવી શીતળ લાગે છે. ૧૭ આ રીતે વગર હરકતે વાદમાં વાદીઓને ગુરૂએ જીત્યા પછી તેમના આગળ નવ રસથી ભરપૂર અને તરંગ માફક આગળ વધતી કથા કહી સં. ભળાવી. ૧૮ For Personal & Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ समिया य सिरोवियणा, अट्टस्स मुरुंडराइणो तहय, विहियं तं पहुसं जं, अज्जवि कइणो न पावंति. १९ दीहर फणिंद नाले, महिहर केसर दिसामुह दलिल्ले, उअ पियइ कालभमरो, जणमयरंदं पुहइ पउमे. २० जे लद्ध लक् भावेण, मरिणा गूढ मुत्तमाईया, नाया बहुयाभावा, वित्थरगंथाउ ते नेया. २१ अठमिमाईपव्व, पालित्तो लेविऊण नियचलणे, रेवय विमल गिरीमु, वंदइ देवे नहपहणं. २२ इत्तो सुरठविसए, अज्जुण रससिद्धि लद्धमाहप्पो, सव्वत्य लद्धलक्खो, जोगी नागज्जुणो अस्थि. २३ વળી મુકુંડ રાજા માં પડતાં તેની મસ્તકની વેદના તે આચાર્ય શમાવી દીધી અને એવી કવિતા કરી છે કે જે આજ સૂધી પણ બીજા કવિઓ કરી શક્યા નથી. ૧૯ તે કવિતા આ રીતે છે. લાંબા સપરૂપ નાળવાળા, પર્વતરૂપી કેશરાવાળા, અને દિશાના મુખરૂપ દળવાળા પૃથ્વીરૂપ પદ્ધમાં કાળરૂપી ભમરો જુવે, જનરૂપ મકરંદ પિયે છે. ૨૦ વળી તે આચાર્ય લબ્ધલક્ષપણાથી જે ગૂઢ સૂત્ર વગેરે અનેક ભાવ જાણું લીધા છે તે મોટા ગ્રંથથી જાણું લેવા. ૨૧ તે પાદલિપ્ત સૂરિ આઠમ વગેરે પર્વમાં પિતાના ચરણે લેપ કરી ગિરનાર અને શેત્રુજાપર આકાશ માર્ગે દેવ વાંદવા જતા. ૨૨ આમેર સોરઠ દેશમાં સેનાસિદ્ધિથી પ્રખ્યાતિ પામેલ અને સર્વ બાબતમાં ધ્યાન દેનાર નાગાર્જુન નામે યોગી હતા. ૨૩ For Personal & Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ A એકવીસમો ગુણ. પ૭૯ सो ददु भणइ मूरिं, वियरसु नियपाय लेवसिदि मे, गिण्हे मु मज कंचण, सिद्धिं तो भणइ मुणिपवरोः २४ भो कंचण सिद्ध अकिंचणस्त मह कंचणस्स सिद्धीए, किं कज्ज मवज्जाए, कंचण सिद्धावि किंव स्थि. २५ तुह पायलेब सिद्धिं, सावज्जं तेण नहु पयच्छमि, जं सावज्जुवएसो, मुणीण नो कप्पए भद्द. २६ तत्तो इमो विलखो, सुलद्धलक्खो लहुंपि सिक्खेइ, समणो वासग किरियं, चिइवंदण दणाईयं. २७ तित्थागयाण सूरीण, वंदणं देइ चरण कमलेसु, . कुसलत्तणेण पुरओ ठाउं सम्वेसि सढाणं. २८ તે પાદલિપ્ત સૂરિને જોઈ બોલે કે તમે મને તમારી પાદપની સિદ્ધિ બતાવે અને આ મારી નાસિદ્ધિ હું તમને આપું, ત્યારે સૂરિએ નીચે મુજબ તેને જવાબ વા. ૨૪ હે કંચનસિદ્ધ યોગી, અકિચન છું તે પછી આ પાપ ભરેલી સેનાસિદ્ધ સાથે મારે શું કરવાનું છે, અગર એનાથી શું ફાયદે છે. ૨૫ વળી તને પાદલેપની સિદ્ધિ આપવી એ સાવદ્ય કામ છે તેથી તે પણ હું આપી શકતું નથી. કેમકે હે ભદ્ર! મુનિઓને સાવદ્યને ઉપદેશ પણ ક૯પે નહિ. ૨૬, ત્યારે તે યોગી દિલગીર થયે થકો પણ બબર લક્ષ્ય રાખીને શ્રાવકની ચિત્યવંદન ગુરૂવંદન વગેરે ઘણી કિયા શીખવા લાગ્યા. ૨૭ પછી તીર્થ વાંદવા આવેલા સૂરિના ચરણકમળમાં તે ચતુરાઈ વાપરી બધા શ્રાવકોના મોખરે રહીને વંદન કરવા લાગ્યા. ૨૮ For Personal & Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. જ કે - गुरुचरणं तो काउं, नियमउलि नमइ तयणु गंधेण, लाइ स लद्धलक्खो , सत्तुत्तर मोसहीण सयं. २९ तेणं ओस हिनियरेण, पायलेव सयं कुणइ एसो, तव्यसओ गयणे कुक्कुटु व्व उप्पडइ पडइ पुणो. ३० पुण रागएण गुरुणा दिठो पुठोय कहइ सो एवं, पहु तुह पाय पसायं, गधेण मए इम नायं. ३१ पहू पसिय कहसु सम्म, जोगं जेणं हवेमि सुकयत्थो, गुरुउवएसेण विणा, जम्हा न हवंति सिद्धीओ. ३२ तो चिंतइ मुणिनाहो, मुलद्ध लक्खत्तणं इमस्स अहो, जं हेलाए नाओ. धम्मो तह ओसहिगणो य. ३३ ત્યાં ગુરૂના ચરણમાં પિતાનું માથું ધરી તેમને નમવા લાગ્યું, એટલે તેણે લક્ષ્ય રાખી ગંધવડે એકસો સાત ઔષધિ ઓળખી લીધી. ૨૯ પછી તે ઔષધિઓ વડે તેણે પિતાના પગે લેપ કર્યો, તેના ગે તે આકાશમાં કૂકડાની માફક ઊડતો અને પડતે થવા લાગ્યો. ૩૦. એટલામાં ગુરૂ ત્યાં ફરી આવ્યા તેમણે તેને તેમ થતે જોઈ પૂછ્યું ત્યારે તેણે એવું કહ્યું કે હે પ્રભુ! આ તમારા ચરણને પસાય છે, મેં તેની ગંધ લઈ આટલું જાણ્યું છે. ૩૧ પછી તે બે કે હે પ્રભુ! પ્રસાદ કરી મને સમ્યફ એગ બતાવે કે જેથી કૃતાર્થ થાઉં', કેમકે ગુરૂના ઉપદેશ વિના સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. ૩૨ | ત્યારે આચાર્ય વિચારવા લાગ્યા કે અહો આનું લબ્ધલક્ષ્યપણું કેવું સરસ છે કે એણે ધર્મ તથા ઔષધિઓ સહજ સહજ જાણી લીધી. ૩૩ For Personal & Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ એકવીશમ ગુણ. ૫૮૧ - - अन्नपि इमो नाही, सुहेण इय चितिउं भणइ संरी. जइ होसि मज्झ सीसो, कहेमि तो तुह अहं जोगं. ३४ सो आह नाह नाहं, सत्तो जइधम्म भार मुवहिलं, किंतु पहु तवसमीचे, गिहत्थधम्म पवज्जिस्सं. ३५. एवं करेसु इय भणिय, सूरिणा गाहिओ इमो सम्म, समत्तमूल ममलं, गिहिधम्म पणिओ य इमं. ३६ सठिय तहलं सलिलेण, कुणमु तं पायलेव मेयं ति, कुणइ तहच्चियं एसो, जाया नहगमणलद्धी से. ३७ तीए पभावओं सो, वंदइ उज्जितमाइसु जिणिदे, पालित्ताणं च पुरं, संठावइ सूरिनामेण. ३८ गिरिनार गिरिसमीवे, तुरगसुरंगा दसारमंडवओ, चेई पमुहं विहियं, तेणं नेमिस्स भत्तोए. ३९ માટે એ બીજું પણ સુખે જાણી શકશે એમ વિચારી સૂરિ બોલ્યા કે જે તું મારો શિષ્ય થાય તે હું તને એગ બતાવું. ૩૪ ત્યારે તે બે કે હે નાથ, હું યતિધર્મના ભારને ઊપાડવા સમર્થ નથી, બાકી હે પ્રભુ તમારા પાસેથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. ૩૫ ઠીક તે એમ કર. એમ કહીને આચાર્યો તેને રૂડી રીતે સમ્યકત્વર્વક નિર્મળ ગૃહસ્થ ધર્મ કબૂલાવ્યો અને પછી કહ્યું કે. ૩૬ સાઠી ચેખાના પાણીથી તું તારા પગે લેપ કર, તે સાંભળી તેણે તેમ કરતાં તેને આકાશમાં ગમન કરવાની લબ્ધિ પ્રાપ્ત થઈ. ૩૭ તે લબ્ધિના પ્રભાવે તે ગિરનાર વગેરે સ્થળે જઈ જિનેન્દ્રના બિંબ વાંદતે તથા તેણે પાલિત્ત સૂરિના નામે પાલીતાણું નામે નગર વસાવ્યું. ૩૮ વળી ગિરનારની પાસે ઘેડ જઈ શકે એવી સુરંગ કરાવી તથા ઇશાર મંડપ નામે ચત્ય વગેરે નેમીશ્વર ભગવાનની ભક્તિથી તેણે કરાવ્યાં. ૩૯ For Personal & Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ranNA~ एवं गिहत्थधम्मं, जिगसासण उन्नई च काउणं, इहपरलोए कल्लाण, भायणं एस संजाओ. ४० नागार्जुनस्य ति फलं विशिष्टं, सलब्धलक्षस्य निशम्य सम्प, गुणे त्र निःशेषगुणप्रधाने, कृतप्रयत्ना भविका भवंतु. ४१ (इति नागार्जुन कथा समाप्ता.) એ રીતે ગૃહસ્થ ધર્મ પાળી અને જિનશાસનની ઉન્નતિ કરીને તે मा सो भने ५२सोना ४८यानु पात्र थये।. ४० આ રીતે લબ્ધલક્ષ ગુણવાળા નાગાર્જુન ગિને પ્રાપ્ત થએલું ફળ રૂડી રીતે સાંભળીને બધા ગુણેમાં પ્રધાનભૂત રહેવા આ ગુણમાં ભવ્યજને प्रयत्न ४२ता था. ४i (सेम नागार्जुनना था पूरी १४ .) [निगमन.] उक्तो लब्धलक्ष्य इत्येकविंशो गुणः, सांप्रतं निगमय नाह. લબ્ધલક્ષયપણારૂપ એકવીશ ગુણ કહ્યું, હવે નિગમન (मूळ गाथा.) एए इगवीस गुणासुयाणुसारेण किंचि वक्खाया, अरिहंति धम्म रयणंघि एएहि संपन्ना. २९ For Personal & Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ નિગમનં. ૫૮૩ જન -- --- (મૂળ ગાથાનો અર્થ.) એ એકવીશ ગુણ શાસ્ત્રના અનુસારે જરા વર્ણવ્યા (કેમકે) એ ગુણએ કરી જે સહિત હોય તે ધર્મરત્ન ગ્રહણ કરવાને યોગ્ય થાય છે. ૨૯ (ટીકા.) एते पूर्वोक्तस्वरुपा एकविंशतिसंख्या गुणाः-श्रुतानुसारेण शास्त्रांतरोपलंगद्वारेण-किंचि न्न सामस्त्येन-व्याख्याताः स्वरुपतः फलतश्च प्ररूपिताः, किमर्थ मित्याह, यतोऽहंति योग्यतासारं धर्मरत्नं गृहीतुं, न पुन । वसंतनृपव द्वाजलीला मिति भावः-के इत्याह-एभिरनंतरोक्तै र्गुणैः संपन्नाः . સંતા સંપૂળ છે તે. (૪) એ પૂર્વે કહેલ સ્વરૂપવાળા એકવીશ ગુણ શ્રુતાનુસાર એટલે શાસ્ત્રમાં જે રીતે મળી આવ્યા તે રીતે સંપૂર્ણપણે તે નહિ પણ) કાંઈક સ્વરૂપે તથા ફળ બતાવીને પ્રરૂા. શા માટે તે કહે છે. જે માટે એ હમણાજ કહેલા ગુણથી જે સંપન્ન એટલે સહિત અથવા સંપૂર્ણ હોય તે યોગ્યતાપૂર્વક ધમરત્નને (પામવા) લાયક થાય છે. નહિ કે વસંત રાજાની માફક રાજલીલાનેજ પામે છે, એ ભાવ છે. __ आह-कि मेकांतनै तावद्गुणसंपन्ना धर्माधिकारिण उता पवादो જ હતી તિ જો સત્ય હૃ. (૪) - શું એકાંતે એટલા ગુણે કરી સંપન્ન હેય તેઓજ ધર્મના અધિકારી છે કે કંઈ અપવાદ પણ છે? એ પ્રશ્નનું ઉત્તર કહે છે. पायद्ध गुण विहीणाएएसि मज्झिमा वरा नेया, ફો પણ ખાં– दरिद्दपाया मुणेयव्वा, ३० For Personal & Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪: શ્રી ધર્મરત્ન પ્રકરણ એ ગુણેના ચોથા ભાગે હીન તે મધ્યમ જાણવા અને અર્ધ ભાગે હીન હોય તે જાન્યપાત્ર જાણવા, પણ તેથી વધુ હીન હેય તે દરિદ્રપ્રાય અર્થાત્ અગ્ય સમજવા. ટીકા. . इहा धिकारिण स्त्रेधा चिंत्या-उत्तमा, मध्यमा, जघन्या च तत्रो त्तमाः संपूर्णगुणा एव. पाद श्रतुर्थांशोऽर्दै दलं-गुणशब्दस्य प्रत्येक मभि संबंधात् पादप्रमाणे रईप्रमाणे श्च गुणै ये विहीना विकला एतेषा मुक्त. गुणानां मध्यात् ते यथाक्रमं मध्यमावरा ज्ञेया-चतुर्थांश विहीना मध्यमा, अर्द्धविहीना जघन्या इति भावः ઈહાં અધિકારી ત્રણ પ્રકારના છે—ઉત્તમ, મધ્યમ, અને જઘન્ય. ત્યાં પૂરા ગુણવાળા હોય તે ઉત્તમ જાણવા. પાદ એટલે ચે ભાગ અને અર્ધ એટલે અર્ધો ભાગ. ગુણ શબ્દ દરેકમાં લગાડે. તેથી એ અર્થ છે કે ચોથા ભાગ જેટલા તથા અર્ધ જેટલા ગુણોએ કરી જે હીન એટલે વિકળ એ કહેલા ગુણમાંથી હોય તે અનુક્રમે મધ્યમ અને અવર જાણવા. અર્થાત્ ચોથા ભાગે હીન તે મધ્યમ અને અધે હીન તે જઘન્ય જાણવા. तेभ्योपि हीनतरेषु का वार्ते त्याह. इत्तो परेणं ति–एभ्यो परेणा ी दप्य धिकै हीना रहिता दरिद्रमाया अकिंचनजनकल्पा मुणितव्या वेदितव्या-यथाहि दरिद्रा उदरकंदाभरण चिंता व्याकुलतया न रत्नक्रय मनोरथ मपि कुर्वति, तथै तेपि न धर्माभिलाष मपि विदधती ति. (छ) તેથી પણ જે વધુ હીન હોય તે કેવા ગણવા તે કહે છે. એથી વધારે એટલે અધ ભાગથી પણ અધિક ગુણે કરીને જે હીન એટલે રહિત હોય તે દરિદ્રપ્રાય એટલે ભિખારી જન જેવા જાણવા. જેમ દરિદ્રીઓ પેટ ભરવાની ચિંતામાંજ વ્યાકુળ હોવાથી રત્ન ખરીદવાનો મારથ માત્ર પણ કરી શકતા નથી, તેમ એઓ પણ ધર્મની અભિલાષા પણ કરી શકતા નથી. For Personal & Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ - - નિગમન. ૫૮૫ एवंच स्थिते य विधेयं तदाह. धम्मरयणत्थिणा तोपढमं एयज्जणमि जइयवं, जं सुद्ध भूमिगाएरेहइ चित्तं पवित्तं पि. ३१ એમ છે ત્યારે શું કરવું તે કહે છે. તે માટે ધર્મ રત્નના અર્થમાં પહેલાં એ ગુણે ઉપાર્જન કરવા યત્ન કરવો જોઈએ, જે માટે પવિત્ર ચિત્ર પણ શુદ્ધ ભૂમિકામાં જ શેભે છે. ૩૧ धर्मरत्न मुक्तस्वरुप तदर्थिना तल्लिप्मुना तत स्तस्मात् कारणात् मयम मादा वेषां गुणाना मजने विढपने यतितव्यं तदुपार्जनं प्रति यत्नो विधेय-स्तदविनाभावित्वा धर्मप्राप्ते-रत्रैव हेतु माह. यस्मात् कारणा छु. दभूमिकायां प्रभास चित्रकरपरिकर्मितभूमा विवा कलंकाधारे रेहइ ति रा. जते चित्रं चित्रकर्म पवित्रमपि प्रशस्त माया लिखितं सदिति. (छ) પૂર્વ કહેલ સ્વરૂપવાળું ધર્મરત્ન તેના અથિએ એટલે તેને મેળવવા ઈરછા રાખનારે કારણે પ્રથમ એટલે શરૂઆતમાં એ ગુણોના અર્જનમાં એટલે વધારવામાં યત્ન કરે. કેમકે તેમ કર્યા વિના ધર્મપ્રાપ્તિ થતી નથી. ઈહજ હેતુ કહે છે. જે માટે શુદ્ધ ભૂમિકામાં એટલે કે પ્રભાસ નામના ચિતારાએ સુધારેલી ભૂમિના માફક નિર્મળ આધારમાંજ ચિત્ર એટલે ચીતરામણ સારૂં ચિતરેલું હોય તે પણ શોભી નીકળે છે. पूर्व सूचित प्रभास चित्रकृत्कथा चैवं विलसंत नागपुं नाग, संगयं पुर मिह स्थि साएयं, कर लाससिहर सिहरंव, किंतु बहु रूइरधवलहरं. १ ઈહાં જેમ નાગ અને પુન્નાગ નામના વૃક્ષેથી કેલાસ પર્વતના શિખર શોભે છે, તેમ નાગ (હાથી) અને ડુંનાગ (મોટા માણસ) થી શોભતું અને ઘણા મહર ધવલગ્રહવાળું સાકેત નામે નગર હતું. ૧ For Personal & Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. राया महावलो रिउ, रूक्वाण महाबलु व्य तत्थ त्थि, सो अस्थाणु वविठो, अन्नदिणे पुच्छए दूयं. २ भो मम रायंतरभावि, रायलीलोचियं न किं अत्यि, सो भणइ सामि सव्वंपि, अत्थि मुत्तूण चित्तमहं. ३ नयणमणो हारि विचित्त, चित्तअवलोयणेण रायाणो, जं किर तीएवि फुडं, कुणंति चंकमणलीलाओ. ४ इय आयनिय रन्ना, महल्ल कोहल्ल पूरिय मणेण, आइठो वरमंती, तुरियं कारमु चित्तसह. ५ दीहर विसावसाला, बहसउणालंकिया मुहच्छाया, - उज्जाण महि व्व लहूं, महासहा तेण निम्मविया. ६ . . ત્યાં દુશ્મનરૂપી ઝાડોને ઊખેડવા મહાબળ (પવન) સમાન મહાબળ નામે રાજા હતે. તે એક વેળા સભામાં બેઠે થકે દૂતને પૂછવા લાગ્યો. ૨ *" બે હે દત, મારા રાજ્યમાં રજલીલાના બરનું શું કામ નથી? દૂત કે હે સ્વામિ, એક ચિત્ર સભા શિવાય બીજું બધું છે. ૩ " કેમકે આંખને પ્રિય લાગતા અનેક ચિત્રો જેવાથી ત્યાં રાજાઓ ખુલ્લી રીતે હરફરની મઝા મેળવી શકે છે. ૪ એમ સાંભળી મોટા કુતુહુળી (શનિ) રાજાએ મુખ્યમંત્રિને ફરમાવ્યું કે જલદી ચિત્રસભા ચણા. ૫ ત્યારે તેણે બહુ વિશાળ (મહાન) શાલ (વૃક્ષ) વાળી, બહુ શકુન (પક્ષિઓ) થી શોભતી, અને શુભ છાયાવાળ ઉદ્યાન ભૂમિના જેવી વિશાળ શાળા (ઓરડા) વાળી, બહ શકુન (મગંળ) થી અલંકૃત અને પવિત્ર છાય (છ) વાળી મહા સભા તૈયાર કરાવી. ૬ For Personal & Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ નિગમનં. પ૮૭ ન નનન " , " -- - आहूया नरवडणा, चित्तयरा चित्तकम्म कयकरणा, विमल पहास भिहाणा, तत्तो तुरियं पुरपहाणा. ७ अद्धद्धविभाएणं, विभइत्ता अप्पिया सहा तेसिं, दावितु अंतरा जणणियं च बुत्ता निवेणे वं. ८.. भो तुन्भेहिं कम्मं, कयावि नहु पिच्छियच मन्नुन्नं, नियनियमईइ निउणं, इह चित्तं चित्तियध्वं च. . . विठी न मन्नियव्या, जहविनाणं च कारिइ पसाओ, अहमह मिगाइ तत्तो, सम्मं कम्मं कुणंति इमे. १० जाव गया छम्मासा, तो पुठा असुएण ते रन्ना, ; विमलेण तओ भणियं, निप्पन्नो देव मह भागो. ११ मेरू व्य तयं भागं, सुवन्नरूइरं विचित्तभूभागं, पिच्छित्तु निवो तुठो, महापसायं कुणइ तस्स. १२ પછી રાજાએ ચિત્રના કામમાં હશિયાર ગણાતા નગરના મુખ્ય ચિતારા વિમળ અને પ્રભાસ નામે હતા તેમને લાવ્યા. ૭ તેમને અર્ધી અર્ધી સભા વેહેચીને આપી અને વચ્ચમાં પડદે બંધાવી રાજાએ તેમને આ પ્રમાણે ફરમાવ્યું. ૮ જુ, તમારે એક બીજાનું કામ કયારે પણ ન જેવું કિંતુ ઈહાં પિતપોતાની મતિથી બરાબર ચિત્ત ચીતરવાં. ૯ ચેવટચીરો નહિ માનતાં હું તમારી સુશિયારી પ્રમાણે તમને ઈનામ આપીશ એમ રાજાએ કહ્યાથી તેઓ સ્પર્ધા સ્પધીંથી ખંત લઈ કામ કરવા મંડયા. ૧૦ એમ કરતાં છ માસ પસાર થયા ત્યારે રાજાએ ઉત્સુક બની તેમને પૂછતાં વિમળ છે કે હે દેવ! મારો ભાગ મેં તૈયાર કરી લીધું છે. ૧૧ ત્યારે મેરૂના માફક તે ભાગને સોનાથી શોભતે અને સરસ રીતે ચીતરેલો જોઈને રાજાએ ખુશી થઈ તેને મેટું ઈનામ આપ્યું. ૧ર : For Personal & Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ पुठो भणइ पहासो, चित्तारंभंपि देव न करेमि, जं अज्जवि मे विहियं, भूमीए चेव परिकम्म. १३ तं भूकम्मं नणु केरिसं ति भूवेण अवणिया जवणी, ताव सविसे परम्म, सुचित्तकम्मं तहिं दिटं. १४ तो भणिो सो रना, रे किं अम्हेवि विप्पयारेसि, अन्नोवि न वंचिज्जइ, किंपुण सामि त्ति सो आह. १५ पडिबिंव संकमो देव, एस इय भणिय तेण परियच्छी, दिन्ना तओ निवेणं, सा दिठा केवला भूमी. १६ अह विम्हिएण रन्ना पुढे कीरइ कि मेरिसा भूमी, सो भणइ देव एरिस, महीइ चित्तं हवइ सुथिरं. १७ પ્રભાસને પૂછતાં તે બોલ્યો કે મેં તે હજી ચીત્ર કાઢવાની શરૂઆત પણ નથી કરી, કેમકે હજુ સુધી તે મેં ભૂમીની સુધારણા કરી છે. ૧૩ રાજાએ કહ્યું એવું તે ભૂમિ કર્મ વળી કેવું છે એમ કહી પડદે ઊંચો એટલે ત્યાં તે વળી વધારે શોભતી ચિત્રામણ જોઈ. ૧૪ ત્યારે રાજાએ તેને કહ્યું કે અરે તું અમને પણ ઠગે છે કે? બીજાને પણ ઠગવું ન જોઈયે તે વળી ધણીને ઠગવું એ શું? ત્યારે તે બે૯. ૧૫ હે દેવ, એ તો પ્રતિબિંબ સંખ્યું છે, એમ કહી તેણે પડદે નીચે કર્યો કે રાજાએ ત્યાં સાદી ભૂમિજ જે ઈ. ૧૬ , ત્યારે વિસ્મય પામી રાજાએ પૂછયું કે આવી ભૂમિ શામાટે કરી છે? ત્યારે પ્રભાસ બોલ્યા કે હે દેવ, આવી ભૂમિમાં એક તે ચિત્ર વધારે For Personal & Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ નિગમનં. ૫૮૯ वन्नाण फुरइ कंती, अहियं सोहं धरति रुवाई, पिच्छंताण जणाणं, भावुल्लासो भिसं होइ. १८ तं मुणिउं तस्स विवेग, राइणा राइणा पहिठेण, बिउणो कओ पसाओ, सपसायं पभणियं चइमं. १९ एमेव इमं चिठउ, चित्तसहा मे चलंतचित्त जुया, होउ अपुव्वपसिद्धि त्ति, एस पुण उवणभो इत्थ. २० साएयं संसारो, राया मूरी सहा य मणुयगई, चित्तयरो भवियजिओ, चित्तसहाभूसमो अप्पा. २१ भूपरिकम्मं मुगुणा, चित्तं धम्मो वयाई रुवाई, वन्नसमा इह नियमा, जियविरियं भावउल्लासो. २२ ટકાઉ થાય છે, બીજું રંગની કાંતિ વધુ કુરે છે, ત્રીજું ચિત્રેલા આકાર વધુ શેભે છે, અને ચોથું જેનારાઓને વધુ અને વધુ ભાલ્લાસ થાય છે. ૧૭-૧૮ તે સાંભળીને તેના વિવેક તરફ રાજી થએલા રાજાએ તેને બમણું ઈનામ આપ્યું અને તે સાથે વળી કહ્યું કે હવે આ મારી ચાલતા ચિત્રવાળી આ ચિત્રસભા જેવી છે તેવી જ રહેવા દે કે જેથી એની સિા કરતાં અપૂર્વ પ્રસિદ્ધિ થશે. આ વાતને ઉપનય ઈહાં આ રીતે છે-૧૦૨૦ - સાકેતપુર તે સંસાર છે, રાજા તે આચાર્ય છે, સભા તે મનુષ્યગતિ છે, ચિત્રકાર તે ભવ્ય જીવ છે, અને ચિત્ર સભાની ભૂમિ તે આત્મા છે. ૨૧ તેમજ ભૂમિપરિકર્મ તે સદ્દગુણે છે, અને ત્યાં ચિત્ર તે ધર્મ છે, આકાર તે વ્રત છે, રંગ તે નિયમો છે, અને ભાલ્લાસ તે જીવનું વીર્ય છે. ૨૨ For Personal & Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. एवं प्रभासाभिध चित्रं कृवत्-. જા જા વુિ વિશુધ્ધ, येनो ज्वलं धर्म विचित्र चित्रंशोभा मनन्य प्रतिमां दधीतां २३ इति प्रभासकथा આ રીતે પ્રભાસ નામના ચીતારાની માફક પડિતએ પિતાની આત્મભૂમિ નિર્મળ કરવી કે જેથી ત્યાં ઉજવળ ધર્મરૂપી વિચિત્ર ચિત્રામણ અનુપમ શોભા પામી શકે. ૨૩ . (આ રીતે પ્રભાસની કથા છે.) નg ધ વિભાવવધ પતિ –તત્ર ઘડવરત વિરત श्रावक-धर्मभेदात् द्विधा. तत्रा विरतश्रावकधर्मस्या न्यत्र . . . વારૂ, ધર્મ બે પ્રકારે છેઃ-શ્રાવકનો ધર્મ અને યતિને ધર્મ. ત્યાં અવિરત અને વિરતભેદે કરી શ્રાવકધર્મ પાછો બે પ્રકારે છે. ત્યાં અવિરત શ્રાવક ધર્મને અધિકારી ગ્રંથાંતરમાં આ રીતે કહેલ છે. " “તી હારી ગરથી, સમરથ નો ન મુત્તરો , . अत्थी उ जो विणीओ, समुठिओ पुच्छमाणो य." १ ત્યાં જે અર્થી હાઈ સુત્રને અનુકૂળપણે સમર્થન કરનાર હોય, વળી અથી છતાં પણ વિનીત હાઈ સામે આવી પૂછનાર હોય તે અધિકારી જાણ” ___ इत्यादिना धिकारी निरूपितः विरतश्रावक धर्मभ्य तु મા . આ રીતે અધિકારી જણાવેલ છે. અને વિરત શ્રાવક ધર્મના અધિકારી આ રીતે છે – For Personal & Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ निगमन.. ૫૯૧ vvvvvA.A.Vive “संपत्तदसणाई, पइदियह जइजणा सुणेई य, ...... सामायारिं परमं, जो खलु तं सावयं विति." २ तथा ... ... -परलोगहियं सम्म, जो जिणवयणं सुणेइ उवउत्तो, अइतिव्यकम्म विगमा, उक्कोसो सावगो इत्थं. ३ જે સમ્યકત્વ પામી દરરોજ યતિજન પાસેથી ઉત્તમ સામાચારી સાંભળે તેનેજ શ્રાવક કહે છે. તેમજ જે પરલોકમાં હિતકારિ એવા જિન વચનને જે સમ્યક્ રીતે ઉપગપૂર્વક સાંભળે તે અતિતીવ્ર કર્મના નાશ થવાથી ઉત્કૃષ્ઠ શ્રાવક જાણવો.” ..... इत्यादिभि रसाधारणैः श्रावक शब्दप्रवृत्तिहेतूभिः सूत्र रधिकारिख मुक्तं. यतिधर्माधिकारिणो प्यन्यत्रै व मुक्ता, स्तद्यथा,..... "पबज्जाए अरिहा-आरियदेसंमि जे समुप्पन्ना," इत्यादि. तदेभि रेकविंशत्या गुणैः कतमस्य धर्मस्या धिकारित्व मुक्त मिति.? ઇત્યાદિક ખાસ રીતે શ્રાવક શબ્દની પ્રવૃત્તિના હેતુરૂપ વડે કેરીને અધિકારિપણું જણાવેલું છે, અને યતિ ધર્મના અધિકારિઓ પણ બીજા સ્થળે આ રીતે કહેલા છે કે જે આર્ય દેશમાં સમુત્પન્ન થયા હેય ઈત્યાદિ લક્ષણવાળા હોય તે તેને અધિકારી છે. માટે આ એકવીશ ગુણવડે તમે કયા ધર્મનું અધિકારિપણું કહો છો? .... अत्रोच्यते ... एतानि सर्वाण्यपि शास्त्रांतरीयाणि लक्षणानि प्रायेण तत्तद्गुणस्यां गभूतानि वर्त्तते, चित्रस्य वर्णकशुद्धि-विचित्रवर्णता-सरेखाशुद्धि-नानाभाव प्रतीतिवत्. प्रकृतगुणाः पुनः सर्वधर्माणां साधारणा भूमिकेव चित्रप्रकाराणा मिति सूक्ष्मबुद्ध्या परिभावनीयं. For Personal & Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ધર્મરત્ન પ્રકરણ ઈહાં જવાબ કહીયે છીયે. - એ બધાં શાસાંતરમાં કહેલાં લક્ષણ પ્રાયે તે તે ગુણના અંગભૂતજ છે. જેમકે ચિત્ર એક છતાં તેમાં વિચિત્ર વાના, વિચિત્ર રંગ, અને વિચિત્ર રેખાઓ દેખાય છે તેમ. અને આ ચાલતા ગુણો તે સર્વે ધર્મની સાધારણ ભૂમિ જેવા છે, જેમાં જુદી જુદી ચિત્રામણની પણ જગ્યા તે એકજ હોય છે. એ વાત Gી બુદ્ધિથી વિચારી લેવા જેવી છે. दुविहंपि धम्मरयणं, तरइ नरो बित्तु मविगलं सो उ, जस्से गवीसगुणरयण, संपया सुत्थिया अत्थि. (त्ति) વળી આજ ગ્રંથમાં કહેનાર છે કે * બે પ્રકારનું પણ ધર્મરત્ન પૂરેપૂરું ગ્રહણ કરવા તેજ સમર્થ થાય છે કે જેની પાસે આ એકવીશ ગુણરૂપ રત્નની ત્રાદ્ધિ કાયમ હેાય છે. अतएवाह. सह एयंमि गुणोहे-- संजायइ भावसावगत्तं पि, तस्स पुण लक्खणाईएयाइं भणंति सुहगुरुणो. ३२ એથી બહાં કહે છે કે ભાવ શ્રાવકપણું પણ એ ગુણસમૂહ હોય તેજ પ્રાપ્ત થાય છે. તે ભાવ શ્રાવકપણાના લક્ષણો શુભગુરૂ આ રીતે કહે છે. ૩૨ सति विद्यमाने एतस्मि ननंतरोक्ते गुणौघे संजायते संभवति भाव श्रावकत्वपि-दूरे ताबद् भाववतित्व मि त्यपे रथः Page #594 -------------------------------------------------------------------------- ________________ નિગમન. ૫૩ : ભાવશ્રાવકપણું પણ ભાવયતિપણું તે દૂર રહે (એ અપિ શબ્દને અર્થ છે) એ અનંતર કહેલો ગુણ સમૂહ છતાં એટલે વિદ્યમાન હોય તેજ સંભવે. कि मन्यदपि श्रावकत्व मस्ति, येनै व मुच्यते भावश्रावकत्व मिति? શંકા. શું શ્રાવકપણે બીજી રીતે પણ હોય છે કે જેથી એમ કહે છે કે ભાવ શ્રાવકપણું ? ભાવ દ્વારા પણ બીજી ઃ . इह जिनागमे सर्वेपि भावा श्चतुर्विधा एव. “नाम स्थापना द्रव्यभावै स्तन्यास" इतिवचनात. (ઉત્તર) હા. અહીં જિનાગમમાં બધા પદાર્થ ચાર પ્રકારના જ છે. જે માટે કહેલું છે કે “નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવથી દરેક પદાર્થને ન્યાસ થાય છે.” तथाहि नामश्रावकः सचेतनाचेतनस्य पदार्थस्य यत् श्रावक इति नाम क्रि. यते. स्थापनाश्रावक श्चित्रगुस्तकर्मादिगतः. તે આ રીતે. નામ શ્રાવક એટલે કોઈપણ સચેતન અચેતન પદાર્થનું શ્રાવક એવું નામ પાડવું તે. સ્થાપના શ્રાવક તે ચિત્રમાં કે પુસ્તકમાં રહેલું છે. For Personal & Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. द्रव्यश्रावको ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तो देवगुरुतत्त्वादिश्रद्धानविकल स्तथाविधाजीविकाहेतोः श्रावकाकारधारक श्च. દ્રવ્ય શ્રાવક તે જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત ગણિયે તે જે દે વગુરૂની શ્રદ્ધાથી રહિત હોય તે અથવા આ વિકાઅર્થે શ્રાવકને આકાર ધારણ કારનાર હોય તે. भावश्रावक स्तु श्रद्धालुतां श्राति शृणोति शासनं, दीनं वपे दाशु वृणोति दर्शनं, कुंतत्य पुण्यानि करोति संयम, तं श्रावकं प्राहु रमी विचक्षणाः ભાવ શ્રાવક તે શ્રા એટલે જે શ્રદ્ધાળુપણું રાખે કે શાસ્ત્ર સાંભળે, વ એટલે પાત્રમાં વાવે કે દર્શનને વરે, ક એટલે પાપ કાપે કે સંયમ કરે તેને વિચક્ષણ જનો શ્રાવક કહે છે.” इत्यादि श्रावक शब्दार्थधारी यथापिति श्रावको चित व्यापार परायणो वक्ष्यमाणः-सचेहा धिकृतः-शेपत्रयस्य रथाकथंचिदेव भावा दिति. ઈત્યાદિ શ્રાવક શબ્દના અર્થને ધરનાર અને વિધિ પ્રમાણે શ્રાવકને લાયક વ્યાપારમાં તત્પર રહેનાર આજ ગ્રંથમાં અગાડી વર્ણવવામાં આવશે તે જાણવે. અને તેને જ ઈહાં અધિકાર છે. બાકી બીજા ત્રણ તે જેમ તેમ રહેલા છે (મતલબ કે બહાં કામના નથી.) - નનું आगमे न्यथा श्रावकभेदाः श्रूयंने-यदुक्तं श्री स्थानांगे, For Personal & Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ નિગમનં. પ૯૫ શંકા. આગમમાં તે શ્રાવકના ભેદ બીજી રીતે કહેલા છે, જે માટે શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે – " चउविहा समणो वासगा पन्नता, तंजहा, अम्मापिइ समाणे, भा. यसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे, अहवा चउबिहा समणोवासगा पन्नत्ता-तंजहा-अभ्यंससमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरंटसमाणे." શ્રમણોપાસક ચાર પ્રકારના કહ્યા છે તે આ રીતે-માબાપ સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન અને સોક સમાન. અથવા બીજી રીતે ચાર પ્રકાર છે તે આ રીતે કે આરીસા જેવા ધજા જેવા, સ્થાણુ જેવા, અને ખરંટ જેવા. एतेच साधू नाश्रित्य द्रष्टव्याः तेचा मीषां चतुर्णा मध्ये कस्मिअवतरंतीति ? આ બધા ભેદ સાધુને આશ્રી શ્રાવકે કેવા તે માટે કહેલા છે. હવે આ બધા ભેદ અહીં કહેલા ચાર ભેદમાં કયા ભેદમાં ઊતરે? ૩ . રઘવારનામતના માથા gā – તથા દાદાવાળવાનુ. निश्चयनयमतेन पुनः सपत्नीखरंटसमानौ मिथ्यादृष्टिप्रायौ द्रव्यश्रावको, રોપા મા ગાવાં–તથા–પાં વપ મેવ માને ચાળા રે. ઉત્તર. વ્યવહારનયે એ સર્વે ભાવશ્રાવક છે, કેમકે વ્યવહાર તેમ કરાય છે. નિશ્ચયનયના મતે એક અને ખરંટ જેવા મિથ્યા દ્રષ્ટિપ્રાય જે હોય તે દ્રવ્ય શ્રાવક જાણવા અને બાકીના ભાવ શ્રાવક છે. કારણ કે એ આઠે ભેદનું સ્વરૂપ આગમમાં આ રીતે વ્યાખ્યાત કર્યું છે. For Personal & Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. चिंतइ जइकज्जाइ, न दिठखलिओवि होइ निन्ने हो, एगंतवच्छलो जइजणस्स, जणणी समो सढो. १ हियए ससिणेहो च्चिय, मुणीण मंदायरो विणयकम्मे, भाइसमो साहूणं, पराभवे होइ मुसहाओ. २ पित्तसमाणो माणा, ईसिं रूसइ अपुच्छिओ कज्जे, मन्तो अप्पाणं, मुणीण सयणाउ अब्भहियं. ३. थद्धो छिड्डप्पेही, पमायखलियाणि निच्च मुच्चरइ, सढो सवत्तिकप्पो, साहुजणं तणसमं गणइ. ४ तथा द्वितीयचतुष्के गुरूभणियो सुतत्थो, विविज्जइ अवितहो मणे जस्स, सो आयंससमाणो, सुसावओ वन्निओ समए. ? જે યતિના કામની સંભાળ લે, ભુલ દેખે તે પણ પ્રીતિ ન મૂકે અને યતિજને એકાંત ભક્ત હોય તે માતા સમાન શ્રાવક જાણવો. ૧ જે હૃદયમાં નેહવાન છતાં મુનિઓના વિનય કર્મમાં ઓછા આદર વાળો હોય તે ભાઈ સમાન જાણ, તે મુનિને પરાભવ થતાં તરત સહાયકારી થાય છે. ૨ જે માનગુણ હોઈ કાર્યમાં નહિ પૂછાતાં જરા રસ ધરે અને પિતાને મુનિઓને ખરેખરો સગો કરી ગણે તે મિત્ર સમાન જાણવો. ૩ જે સ્તબ્ધ હોઈ છિદ્ર જતો રહે, ભૂલચૂક વારંવાર ગાયા કરે, તે સોક સમાન શ્રાવક જાણે. તે સાધુઓને તૃણ તુલ્ય ગણે છે. ૪ વળી બીજી ચેકડીમાં કહ્યું છે કે ગુરૂને કહેલ સૂત્રાર્થ જેના મનમાં ખરેખર પેસી જાય તે આરીસા સમાન સુશ્રાવક શાસ્ત્રમાં કહેલ છે. ૧ For Personal & Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ નિગમન. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण, अविणिच्छिय गुरूवयणो, सो होइ पडाइयातुल्लो. २ पडिवन्न मसग्गाहं, न मुयइ गीयत्थसमणुसिठोवि, थाणुसमाणो एसो, अपओसी मुणिजणे नवरं. ३ उम्मगदेसओ निन्हवो सि मूढो सि मंदधम्मो सि, इह सम्मंषि कहतं, खरंटए सो खरंटसमो. ४ जह सिढिल मशुइदव्यं, छुप्पंतपि हु नरं खरंटेइ, एव मणुसासगंपि हु, दूसंतो भन्नइ खरंटो. ५ निच्छयओ मिच्छती, खरंटतुल्लो सवतितुल्लोवि, ववहारओ उ सढा, वयंति जं जिणगिहाईसु. ६ જે પવનથી હલતી ધજાની માફક મૂઢ જનોથી ભમાઈ જાય તે ગુરૂના વચનપર અપૂર્ણ નિશ્ચયવાળો હોવાથી પતાકા સમાન છે. ૨ જે ગીતાર્થે સમજાવ્યા છતાં પણ લીધેલા હઠને નહિ છેડે તે થાણું સમાન જાણે, પણ તે પણ મુનિજન પર અશી હોય છે. ૩ જે ગુરૂએ સાચું કહ્યા છતાં પણ કહે કે તમે તે ઉન્માર્ગ બતાવે છે, નિહર છો, મૂઢ છે, મંદધર્મી છો એ રીતે ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણ. ૪ - જેમ ગંદું અશુચિદ્રવ્ય તેને છુપનાર માણસને ખરડે છે, એમ જે શિક્ષા દેનારને પણ ખરડે તે ખરંટ કહેવાય. ૫ ખરંટ સમાન અને સોક સમાન શ્રાવક નિશ્ચય થકી તે મિથ્યાત્વી છે, તે પણ વ્યવહારથી શ્રાવક ગણાય છે, કેમકે તે જિનમંદિર વગેરેમાં આવે જાય છે. ૬ For Personal & Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ANAN- vAvvvvvvvvv - - - इत्यल मतिप्रसंगेन. तस्य पुन भीवश्रावकस्य लक्षणानि चिन्हा न्येतानि वक्ष्यमाणानि भणंत्य भिदधति-शुभगुरवः संविग्नमूरय इति. (छ) આ બીજા પ્રસંગની વાત હવે બંધ કરીયે છીયે. તે ભાવ શ્રાવકના લક્ષણ એટલે ચિન્હો શુભગુરૂ એટલે સંવિગ્ન આચાર્ય આ એટલે અગાઉ કહેવામાં આવશે તે કહે છે. इति श्रीदेवेंद्रमुरि विरचितायां श्रीमच्चारित्र महाराज प्रसाद कल्पायां श्रीधर्मरत्न टोकायां पीठाधिकारः समाप्तः આ રીતે શ્રી દેવેંદ્રસૂરિ વિરચિત અને ચારિત્ર ગુણરૂપ મહારાજની પ્રસાદીરૂપ શ્રી ધર્મરત્નની ટીકામાં પીઠાધિકાર સમાપ્ત થયે. VAALANADALANALALLAHLILLIEALNEMALtAnanciationlinAMATTER. ............. R-5-30-330 .................................. ManunHANANJANAWRAHALTo MARSigsixixixixesiream प्रथम भाग संपूर्ण. ARRANAINMEHRARARIA ............................................... albruNANAVINTERNATANAHA TURVAVIVANILAVALPro For Personal & Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्रक. पत्र. पंक्ति. अशु. નિર્પોષિતા. तत्त्रा . નિદપિતા. तत्रा. चोत्तर. चोतर. निवृत्त. निवत. સુગતિમાં. श्रीमद. सिधार्थ. ऽपायभुतं. अना . जंतुनां. हियंते. दानवेन. दृष्टांत. સુગતિમાં. श्रीमद्. सिद्धार्थ. ऽपायभूतं. अनघ्या . जंतूनां. हियते. दातृत्वेन. दृष्टांत. १५ १७ १८ त्वचे. वूचे. ૨૧ गृहसि. शूचि. स्छास्यति, श्रृणु. गृहासि. शुचि. स्थास्यति. श्टणु. મનવાંછિત. रब्बा . विना. वउ. गृहीत्वा परिणीय ___... २८ મનવંછિત, रब्धा . विना. बऊ. गृहित्वा. परिणीयं. २७ For Personal & Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ २४ १४ गुणघण. અહતનાના तस्माद्वेतो भीरू धर्मरत्न १८ गुणगण અહંતના तस्माद्धेतो भीरु धर्मरत्न कारीच नुत्तान भीरुकः कारिच नुतान भीलुक: વિધાન तरुण्यः १८ વિધાત तरुण्या: दुखिता અવાચત प्पेवं श्रृणोति नियांति ४१ ० ४ १६ १७ ४3 निठुर ४४ दुःखिता અવામન प्येवं श्टणाति नियाँतिः निहुर सगुणः भणिया प्रासादे गृहीत्वा गच्छन् झटिति xx ४८ १७ ४८ ० ५५ सगुण भणित्वा प्रसादे गृहत्विा गच्छत् झटिति दहूं હીરાના હાર वरकुमर महूसवं विज्ञप्त ૫૬ ५७ ५८ ૫૮ મોતીનાહાર वरकुमार महूस्सव विज्ञप्तः ૫૮ ५९ For Personal & Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ धर्मकथं क्वतेहिं नुतानमति बजभ्यां એક રૂપિઆના ફુલ लपश्यते सवणपुडेइ प्रवर्त्तयत् ललिएहियं हिगंमेहि चिठं दठं सोदछु दूरिय जण धर्मकथां कच्चंतेहिं नुत्तानमति वजयां રૂપાના ફુલ लप्स्यते सवणपुडेहि प्रवर्तयन् ललिएहिय हिययगंमेहिं चिट्ठ सोदहु दूसिय जिण देन * * * * $ % % 5 % ; ; ง ง ง ง ง ง ง ง ; ; ; ; ; जिन मोचित થયે अगृहीत्या नृपधुंघुमारः मोचितः થયા अगृहीत्वा नृपधुंधुमारः दछु नम्मो नमौ प्पुपयुक्तः वारत्तरूषिः . मनीद्दशानां पहाणणे तत्त्वबुद्धा नमो नमो प्युपयुक्तः बारत्तर्षिः मनीदृशानां पहाणेण तत्त्वबुद्ध्या १५ . For Personal & Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ (४) मर्म मम वादि ९७ खिवितु कमाणं पितु निज्गेहं बराकया: उवरअसुं प्रशमैकघने संपुटगतं VV ० ० दर्दतं कथन तम २० कटावटे स्वचापि बवर्षान् सदयते वारि खिवित्तु कम्याणं घित्तु निजगेहें वराकायाः ९८ उवरएसु प्रशमैकथनो संपुटगतं १०० ददतं १०१ कथंनु ततः १०२ विकटावटे त्वयापि ૧૦૨ बहुवर्षाणि १०४ लप्स्यते १०४ ऋजु ૧૦૫ खरकमित्व १०६ विराति १०६ પાપી १०७ गुरुजन ११० कुलजन्मानः ११० ૧૧૦ रूप १११ जीवस्येव १११ વૃહસ્પતિની માફક૧૧૧ प्रत्याय्य ११२ उत्पाय .. .. ११२ रहा कमित्व ૧૫ ૧૫ १८ १६ પામી गुरूजन कुल जन्माः श्रीय श्री १५ जीवस्येन જીવન માફક प्रसाय इत्पादत १७ १७ For Personal & Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ कथितव्यं हदगेहे हदगेहे निरवयं परूप લઝારે ११८ सुरूपं ૧૧૯ रूपं ૧૨૪ कामपमानाः जिणेहि रुजुः समए प्रवररुपाः प्रयोगेन विरुपाः कारूण्यादि असनाधि बिद्याने उदघुष्ट कथयितव्यं ११५ हटगेहे ११७ हगेहे ११७ निरवद्य ૧૧૮ परुष લગારે ૧૧૯ मुरूपं ૧૧૯ कामयमानाः १२० जिणेहिं १२७ ऋजुः समये ૧૨૫ प्रवररूपाः ૧૨૫ प्रयोगेण ૧ર૦ विरूपाः १२५ कारुण्यादि १२६ अशनादि बिंदूद्याने उद्घष्टं १२९ रज्जं १३१ गुरुचरण चतसृभि १31 स्वशक्त्या ૧૩૧ सदृशा १३४ युवराजः १३४ रत्नोचयं १३७ मुत्तु १३८ सकाशात् १३९ मुक्त्वा १३९ १२६ ૧ર૬ १३१ गुरूचरण चतुर्मि स्वशकत्या सद्दशा युवराजा रत्नोम्मयं शकासात् मुकता For Personal & Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ भ्रांतः सिदिया १४० १४२ १४४ १४४ द्रविणो १४४ गृहीत्वा मृहीतमांडों स्थितश्च विवेक ૧૫ર ૧૫૩ गुरुभर ૧૫૩ बहुशः १५३ क्रूरभावं भ्रांत सिठिमुया द्रव्यविणो गृहित्वा गृहतिभांडी स्थिताश्च विवेग गुरूभर वऊशः क्रूरभावं मुच्यैः धर्माहो કુરાસ્થળ वीयं पारंग ऊतो भायावि प्रत्यस्थानं स्वचित दुःमाप भुतले खिवइ १५3 १५४ १५६ ૧૫૬ मुच्चैः धर्मा) કુશસ્થળ बीयं परिग्ग उक्तो मायावी प्रत्ययस्थानं स्वचित्त १६६ १६८ १७० १७० ૧ ૭૧ १७१ १७१ भूतले खिव्वइ विश्वस्त हियएण विश्वषे हिएण सधृणं सघृणं १७४ १८५ १८६ १८७ १८८ ૧૮૮ १८८ १८५ परिष्फुरद अग्गिभुइ विजसकेऊ पुरामिमुहं परिस्फुरद अग्गिइ विझकेऊ पुराभिमुहं For Personal & Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ १९६ १९६ भुत्तो धमेण चविउण સુદાક્ષિણ ऊपकरो यदिहि ल्पोषणा પંદરીક भिउडिनो भुत्तो धम्मेण चविऊण સુદાક્ષિણ્ય उपकरो यदिह प्लोषणा Nnx २०० ૨૦૫ २०५ २११ ૨૧૪ ૨૨૯ મેં મારા २२६ भिउठिणो મારા बुढ़वय. निवो ૨૩૨ २३४ ૨૩૮ सुरेंद्र ૨૩૯ बुढवय निर्वा मुरटें सुमणतं अज्झः दुकभीरू पिठमय गलअगुठ मुणिपवरं २४७ २५२ २५४ २५६ ૨૫૯ 3. 22m & GAR મનવય २६१ २६3. मुमणत्तं अज्झ दुरकभीरू मिछमय गलअंगुठ मुणिप्पवरं મનવચન कूप मणेहि मिवाशुचि. वृत्ति कुरत्तं अरकोह सौम्याच भूतान् सुघोष कुव मणेहि पिवाशुचि वृत्ति २६3. २७3 करतं ૨૭૩ २७५ २८० २८९ अखोह सौम्माच भूतान सुघोस. ૨૯૦ .. . 3०१. For Personal & Private Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ 3०५ 3०५ ૩૧૧ ૩૨૯ पसंतो तत्वंति वालवुढ दतुन्छपरिवार परिवर्जमितव्याः तेषांमप्येते गुरूणा मुणंति श्रुण्वंति तंत्रयुकत्या ૩૩૨ 0 प्यसंतो तन्वंति बालबुद्ध दतुच्छपरिवारः परिवर्जायव्याः तेषामप्येते गुरुणा मनंतिः श्रृण्वंति तंत्रयुक्त्या ह्येवं मुगुरूणां खित्तु 3३४. 338 33६ 3३७ हयेवं Ov wwvm us x wxw 2 वट्टई 33७ ૩૩૯ 3४२ ३४२ ३४५ ३४७ 3५७. ३५८ 3६७ मुगुरुणां खितु वढइ અવધાર रज्झं बधुमुक्ता ऊक्तः एजतत्थ पत्तिओ यः 3१८ सिंगाराण हरिसियमणाण અવધારણ रज्जं बंधुराबंधुमुक्ता उक्तः एजजत्थ पत्तिओरोइओय लूहइ सिंगाराणं हरिसियमणाणं वुत्तुं सुपक्षः विशेषणं दृष्टु बीया बुढिमाणेइ ल 3७3 303 3७३ ७५ ३७७ ३७८ 3७८ ३८४ शुपक्षः विशेषण 022 वीया बुढिमाणेइ ३८६ For Personal & Private Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ (८) वृत्त वृतकं युक्तियत्र 36 ३८० ६८० ૩૯૯ वस्तुन दुधि d ० ४०१ ww manot ४०3 ४०७ ४०७ ४०७ ४०७ ४०८ ४११ युक्तिर्यत्र वस्तूनां दुदधि निकषोद्भूतं तरुणोऽपि क्त्वो भूकाष्टः चितं स्फुर्जद घणघणारवाः भूपाधिष्टाना प्रसर्पदर्प व्यजिज्ञपत् स्थित्वापि किल लब्धेयं पूजयामास जचेऽसौ प्युच्चरितुं तज्ज्ञात्वा विश्रंभ अकार्य रूपाख्या स्तस्या कार्यद्वये पत्न्य धुना निषकोदभुतं तरूणोपि कत्लो भकाष्ट चित्तं स्फुर्जदू घणघणारवा भूयाधिष्ठाना प्रसर्पदर्प व्यजिज्ञयत् स्थितीपि किलं लब्ध यं पूज्यामास उचैसों प्पुच्चरितुं तजज्ञात्वा विश्वंभ आकार्य रुपाख्या स्नस्या कार्यद्दये पत्नय धूना ४११ o m ४१२ ४१3 ४१४ ४१४: w ૪૧ ૬ ४१६ ४18 ४१७ ४१७ ૪૧૮ ४१८ ૪૨૩ 22 amox ४२3. For Personal & Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ (१०) ૪ર૩ ४२४ ४२४ महात्म्यात् डिभ निर्ययो डिंभरूप शुकलरूपं तश्याहो माहात्म्यात् डिभं निर्ययो डिभरूप शुक्लरूपं तस्याहो ४२४ ४२६ ४२६ ४२६ व्रतं प्रापत सर्वगाभेषु तप्पस पाश्रयत् बालो ४२६ ४२७ ૪૨૯ ४३१ ४३१ वराकः गुरुवाणीव मत्युश्चैः गुणलक्ष्मी भराकस्यः व्रत प्रापतां सर्वगात्रेषु तप्यसे माश्रयत् बालो कारुण्यात् वराक: गुरुवाणीव मत्युच्चैः गुणलक्ष्मी वराकस्य चूर्ण पुंड्रकं यस्या मुबध्य पाव गुरूंचापि वाहयंति कृतस्नान वीज्यमान धर्मकल्पद्रु ४१. ४३३ ४३४ ४३७ ४३७ ४३७ ४४१ ४४१ ४४१ ४४१ ४४१ ४४3 ४४3 VII w ur v savox voox o 2 x w wo o xo o o mo पुद्रक यष्ठया मुदंबध्य पार्ष गुरुंश्चापि वाह्यंति कृतस्तान वीजयमान ... कर्मकल्पष ४४७ - - ४४८ ४४८ ४५० For Personal & Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ वशिष्यत अष्टादशः ऊपचारिक मज्ञान पुणोविनयरंमि मविस्मृत्या सहस्रेणं ખરેખરૂં ठाणठाणे ( ११. ) वशिष्यत ४५1 अष्टादश ४५ औपचारिक ४५४ सद्ज्ञान ૪૫૬ पुणराविनरएतिरिएपुगो विनयरंमि ४६५ मविस्मृत्य ४६८ सहस्रेण ४७८ ખરેખર ४७८ ठाणे ठाणे ४८१ મેરૂની अरुण ४८८ महानस ४८० सूत्रार्थने ४८3 तत्थ ४८७ संठविओ ४६८ साक्षानिरीक्ष्य ५०७ नीशे ५०७ મેરૂનું ૪૮૨ अरूण महानत्र सूत्रायने तत्थु संठविउ साक्षा निरीक्ष्य बीदशे ५०७ ૫૦૮ ૫૦૯ वियाकाख्य तनमे बुद्धौ तहा विपाकाख्य तन्मे बुधौ तदा गृहात् ५१० ग्रहात् ૫૧૧ ૫૧૧ ૫૧૪ शत्रूणां शत्रुणां मण दृष्ट निरूद्धो ૫૧૪ ૫૧૪ मनु दृष्ट निरुद्धो ૫૧ ૫ For Personal & Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ પર૩ પ૨૭ ૫૨૭ कवापि तत्स्वरुप प्रत्याढयास्य नोपादते कुरूते बुद्धैः भवमिति दुषणं પ૩૧ ૫૩૨ कुरुते तत्स्व रूपं प्रत्याख्यानस्य नोपादत्ते कुरुते बुधः भवमिति दूषणं कुरुते सचिवमूनुः दोर्दैडाभ्यां गृहीष्यते नृपसुतं त्रिदशसदनं रूचे संष सचिवसूतुः दोडंडाभ्यां ग्रहीष्यते नृपचतं त्रिदशसदम ૫૩૨ ૫૩૨ પ૩૩ ૫૩૫ પ૩૮ પ૩૮ પ૩૯ ५४० પ૪૨ ૫૪૨ ५४३ ૫૪૫ रुचे औष ५४६ तरूवर कुरूष्व करूणा तूष्टा तरुवर कुरुष्व करुणा तुष्ठा ૫૪૮ ૫ ૪૮ किंतू किंतु પપર ૫૫૩ दारूणं सूतबदन वैक्रियरूप करूणा करु સમાગ્રી बहूतमसः दारुणं सुतवदनं वैक्रियरूप करुणा ५५6 ૫૫૫ ૫૫૫ સામગ્રી ૫૫૬ बहुतमसः ૫૫૯ For Personal & Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ सूदारूणं स्मावहो महायक्षा ૫૬૧ मुन्सहसे विहितांजलस्ते विंशतिबाहा रूदन्नधुना मूक्त्वा गुरूक ५६६ ५६७ ११ (१३) सुदारुणं ५१० सावहो महायक्ष ૫૬૧ मुत्सहसे ૫૬ ૨ विहितांजलयस्ते ५६ विशतिबाहु પ૬૩ रुदन्नधुना ५६४ मुक्त्वा ૫૬૫ गुरुक कस्यचन ૫૬૭ बहुदेवी ५६८ मुक्तोत्तरं ૫૬૯ मतिरुचिरं ५६९ गुरुवचनं नागार्जुनस्येति श्चतुर्थांश ૫૮૪ चित्र विबुधौर्व ५९० दधीत ५९० हेतुभिः ૫૯૧ મીણાકારીમાં રહેલ છે ૫૯૩ यथाकथं ૫૮૪ અષી ५८७ हृष्टेन ११ ૫૭૧ कस्ययन बहूदेवी हप्टेन भुक्तोत्तरं मतिरूचिरं गुरूवचनं नागार्जुनस्यति श्वतृाश चित्रं विबुधवि दधीतां हेतूभिः પુસ્તકમાં રહેલું છે स्थाकथं અદ્દેશી ૫૮૨ ५८० von X o o w For Personal & Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ (१४) विशेष सूचना. पृष्ट ४२९ मां श्लोक १५४ वालः किं चिरयत्येष इति मध्यम बुद्धिकः । प्राविशत्कामधामांतस्तदवस्थं ददर्श तं ॥ १५४ ॥ અંદર ગયેલાં તેને વિલંબ કેમ થ હશે ? એમ ધારી મધ્યમ બુદ્ધિવાલે તે કુમાર કામદેવના ઘરની અંદર પડે ત્યાં કુમારને તેવી અવરથાવાલે જોયો. पृष्ट ४७० मा अर्द्धश्लोक १५५ उत्थापितस्ततोऽनेन यावदाह न किंचन ॥ તેણે કુમારને ઉઠાડવા માંડયે પણ તે કઈ બે નહીં. पृष्ट ४६४ गाथा 3७ मीनो भावार्थ. પછી બધાનો ઘાત કરવાને જલની અંદર વિષ ભેલી દીધું અને તે આ લેક અને પરલેકથી ભય પામી એક દિશા તરફ નાશી ગયે. ૩૭ आ ग्रंथमां मागधी गाथाओमां ज्यां " ठ" एवा अक्षरो आवे छे त्यां "" आवा अक्षरो प्राये करीने जाणवा. For Personal & Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only