________________
१६६
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
भो विमल पुत्तभिक्खा दिना सुन्ना सयस्स मज्झ, तएतो काऊणय सायं लहुमहगिह मेहिदेहि मुदं. ४७
जह जह जंपइ तंपइ राया वयणा इपणय पउणाई, गुरु अहिगरण पवित्ती तह तहसल्लइ विमलहियए. ४८
पडिभणियं तेण नरिंद अनय विसपसर हरणमु नरिंद, सहदेव विलसिय मिणं, ताकिजउ उचिय मेयस्स. ४०. आरो विओगयवरे सबंधवो नियगिह इमोनीओ, भाणओ यरज्ज विसए रत्नापडिभणइ इय विमलो ५० इकताखर कम्मं वीयं अइरि तयापरिग हस्स, ता निवमह नहु कज्ज रज्जेण मवन मृलेण. ५१
હે વિમળ તે બેબાકળા બનેલા અને પુત્રની ભિક્ષા આપી છે, માટે મહેરબાની કરીને જલદી મારા ઘરે પધારી મને રાજી કર. ૪૭ - જેમ જેમ રાજા તેના પ્રતિ પ્રીતિ ભરેલાં વચનો કહેવા લાગે તેમ તેમ વિમળના હૃદયમાં મેટા અધિકરણ પ્રવત્તિ થવાને દેષ શાલવા લાગે. ૪૮
તેથી તેણે પ્રત્યુત્તર આપ્યું કે હું ન હૈ અન્યાયરૂપ વિષના ફેલાવાને અટકાવનાર ઉત્તમ રાજેદ્ર આતો બધું સહદેવનું કામ છે, માટે તેનું જે કાંઈ ઊચિત કરવાનું હોય તે કરે. ૪
ત્યારે જ તે વિમળને તથા સહદેવને હાથી પર ચડાવી પિતાના ઘરે લાવ્યું અને રાજ્ય લેવાની વીનતી કરવા લાગે ત્યારે વિમળે તેને નીચે મુજબ જવાબ વેચે. પ૦
છે. રાજ્ય લેતાં એક ખરકમ કરવાં પડે છે તથા બીજુ, પરિગ્રહવૃદ્ધિ થાય છે. માટે હે રાજન પાપમૂળ રાજ્ય સાથે સાથે કામ નથી. ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org