________________
૧૬૫
N
- છઠો ગુણ. नीओ कुमर समीवे मणिमोहलि ऊण छंटिओ एसो, मुत्तविउद्यखणेण उट्ठीओ पुच्छइ नरि. ४२
किंतायए सपुरिसो अंबा अंते उरी उ पुरलोओ, . सम्वोविइत्थमिलिआ तोराया कहइतसव्वं. ४३
હિને જ નિમંતગોરજા. सो आहदेव जस्सप्प भावो जीवियो कुमरो. १४
सोमहभाया जिट्ठी विमलो विमलामओ म परिवागे, चिठ इचउह? तम्मदेमएयंइ हाणे. ४५
तोगच्छ इतत्य नियो सह सहदेवेण करिवरारुढो,
તંદુ મુસ્કુલ અવવિઘ મળr . કર ' તેણે પડો છિન્યાથી તેને કુમાર પાસે લઈ જવામાં આવ્યું, ત્યાં તેણે મણિને ઘસીને કુમારને છાંટી એટલે તે ક્ષણવારમાં સૂતેલે માણસ ઊંઘમાંથી ઉઠે તેમ કુમાર ઊઠીને રાજાને પૂછવા લાગે. ૪૨
હે પિતાજી ! આ માણસ તથા મારી મા તથા અંતઃપુર તથા આ નગરના લોકો હાં શામાટે ભેગા થયા છે ત્યારે રાજાએ સઘળી વાત કહી. ૪૩
તે પછી રાજાએ હર્ષ પામી હદેવને પોતાના રાજ્યનું અર્ધ લેવાને વિનતી કરી, ત્યારે તે બે કે હે રાજન જેના પ્રભાવે કરીને આ કુમાર જીવ્યે છે. ૪૪
- તે નિર્મળ આશયવાળો મારે માટે ભાઈ તે પરિવાર, વાટે ઉભે રહેલ છે, માટે તેને ઈહાં તેડાવીને આ રાજ્ય આપે. ૪૫ .
ત્યારે રાજા સહદેવ સાથે એક ઉત્તમ હાથીપર ચડીને ત્યાં ગયે, સાં વિમાને જોઈ ઘણી ખુશીથી તેને ભેટીને તે એવી રીતે બોલ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org