________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
~~~~
~~~~~~~~
1 ટીકાકારનું ખાસ મંગળાચરણ
सदज्ञान लोचन विलोकित सर्व भावं निःसीमभीमभवकाननदाहदावम् । विश्वाचितं प्रवरभास्वरं धर्मरत्न
रत्नाकरं जिनवरं प्रयतः प्रणौमि ॥ १ ॥ સમ્યફ જ્ઞાનરૂપ ચક્ષુવડે સર્વ પદાર્થોને જેનાર, સીમા રહિત ભયંકર સંસારરૂપ વનને બાળવા માટે દાવાનળ સમાન, જગપૂજ્ય, ઉત્તમ અને ઝગમગતા ધર્મરૂપ રત્નના માટે રત્નાકર [ સમૂદ્ર] સમાન, (એવા) જિને શ્વરને (હું) સાવધાન [ રહી] સ્તવું છું.
હવે ટીકાકાર અભિધેયી તથા પ્રજનર બતાવે છે.
श्री धर्मरत्न शास्त्रं बहथ स्वल्प शब्द संदर्भ
स्वपरोपकार हेतो विकृणोमि यथाश्रुतं५ किंचित् ॥ २ ॥ ઝાઝા અર્થવાળા અને થોડી શબ્દ રચનાવાળા શ્રી ધર્મરત્ન નામના
ક આ કાવ્યને છંદ વસંતતિલકા છે, તેનું લક્ષણ આ પ્રમાણે છે –
વસતિની તમન્નાના આ કાવ્યમાં જિનેશ્વરમાં ચાર વિશેષણો આપી ચાર અતિશય બતાવ્યા છે, તે આ પ્રમાણે –
પહેલા વિશેષણથી જ્ઞાનાતિશય એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન. બીજા વિશેષણથી અપાયાપગમાતિશય–એટલે ઉત્કૃષ્ટ નિર્દોષિતા. ત્રીજા વિશેષણથી પૂજાતિશય–એટલે ઉત્કૃષ્ટ પૂજ્યતા. ચોથા વિશેષણથી વાગતિશય–એટલે ઉત્કૃષ્ટ વાણી. ૧ જે બાબત કહેવાની હોય તે અભિધેય કહેવાય. ૨ જે અર્થે પ્રવૃત્તિ કરાય તે પ્રયોજન કહેવાય. ૩ આ પદથી અભિધેય બતાવ્યું છે. '
૪ આ પદથી પ્રયોજન બતાવ્યું છે. . ૫ આ પદથી સ્વમતિ કલ્પના દૂર કરી છે..
૬ આ પદથી એમ બતાવવાનું છે કે, હજુ વધુ વિવરણું થઈ શકે, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org