SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ श्री धर्मरत्न प्रकरण. सटीक. -----૦-૦––– (ઉપઘાત.) : આપણું જૈન ગ્રંથકારોની એવી શૈલી છે કે, શરૂઆતમાં મંગળાચરણ કરવું જોઈએ, એથી ટીકાકાર પહેલાં સામાન્ય મંગળ કરે છે પ્રવચનને નમસ્કાર [થાઓ.] ૧ મૂળ ગ્રંથની આદિમાં “ધમરચા નુ ” એવું પદ છે, તે પરથી ગ્રંથનું તેજ નામ પાડેલ છે. ૨ મૂળ ગ્રંથપર જે વિવેચન લખાય તેને ટીકા અથવા વૃત્તિ કહેવામાં આવે છે, તેપરથી જે ગ્રંથ ટીકા સહિત હોય તે સટીક કહેવાય. ૩ ઉપઘાત એટલે પ્રસ્તાવના અર્થત કોઈ પણ બાબતનું આદિ માણ. ૪ પ્રાચીન જૈન ગ્રની પતની આદિમાં આ સાંકેતિક ચિ૯ વપરાય છે. આ ચિન્હ ભાર ધારવા મુજબ કાર અથવા એંકાર બતાવનાર હેવું જોઈએ. ૫ પ્રવચન એટલે ઉત્કૃષ્ટ વચન—ઉત્તમ વચન, અર્થાત જિન રચન– જિનાગમ-જિન સિદ્ધાંત. : આ સામાન્ય મંગળ વખતે પ્રત લખનાર લેખકે પિતા માટે લખેલા હોય, તે પણ હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy