________________
ઉપોદઘાત '' '
શાસ્ત્રને, સ્વપરના ઉપકાર માટે, જેમ મેં સાંભળ્યું છે તેમ કાંઈક વર્ણન
હવે ટીકાકાર મૂળ ગ્રંથની પ્રથમ ગાથામાટે અવતરણ લખે છે.
इहहि हेयोपादेयादिपदार्थसार्थपरिज्ञानप्रवीणस्य जन्मजरामरणरोगशोकादिदुर्गदौर्गत्यनिपीडितस्य भव्यसत्त्वस्य स्वर्गापवर्गादिसुखसंपत्संपादनावंयनिबंधनं सद्धर्मरत्न मुपादातु मुचितं?
આ જગતમાં છાંડવા આદરવા ગ્ય વિગેરે પદાર્થોની સમજ ધરનાર, છતાં જન્મ–જરા-મરણ–રોગ-શેકાદિ વિષમ પંચાતીથી પીડાયેલા ભવ્ય પ્રાણીએ, વર્ગ-મક્ષાદિ સુખ સંપદાનું મજબૂત કારણભૂત સદ્ધર્મરૂપી રત્ન ગ્રહણ કરવું જોઈએ.
तदुपादानोपाय थःगुरूपदेश मंतरेण न सम्यग् विज्ञायतेर
તે [સદ્ધ રત્ન] ગ્રહણ કરવાને ઉપાય ગુરૂના ઉપદેશ વિના બરે પર જાણ શકાતું નથી.
नचानूपायमस्ताना मभीष्टार्थसिद्धिः અને ઉપાય જાણ્યા વગર પ્રવૃત્તિ કરનારાઓને ઈચ્છિત અર્થની સિદ્ધિ
ગ્રા વધી પડે તેથી હું કાંઈક વર્ણન કરીશ. આ આર્યા છંદ છે.
* શાસ્ત્રની આદિમાં મંગળ, અભિધેય, પ્રોજન તથા સંબંધ એમ ચાર બાબત બતાવવી જોઈએ, જેમાંની ત્રણ તે પાધરી બતાવી છે. સંબંધ સામર્થગમ્ય એટલે કે, પિતાના જોરેજ જણાઈ શકે તેમ છે. તે આ પ્રમાણે કે, આ ગ્રંથના શબ્દો વાચક છે, અને એની જે મતલબ તે વાચ્ય છે; તેથી વાચ વાચકભાવરૂપ સંબંધ પિોતાની મેળે સમજી શકાય તેમ છે, એને જ ઉપાય અથવા સાધ્ય સાધન સંબંધ પણ કહે છે.
૧–૨–૩ આ ત્રણ ઉલ્લેખને ટુંકામાં સારાંશ એ છે કે, ઈચ્છિત અર્થની સિદ્ધિને માટે ગુરૂ પાસેથી ઉપાય મેળવી ધર્મ અંગીકાર કર્યાથી ચતુર પુરૂષ જન્મજરા મરણથી ટીને સ્વર્ગ મોક્ષાદિકનાં સુખ અવશ્ય મેળવી શકે છે, માટે તૈયાર જનેને ગુરૂએ ઉપાય બતાવવો જોઈએ
+
+
'
+
ક
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org