________________
૧૮૦° ;
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
*
*
*
*
* *
*
*
सोआहमज्झदव्वंतायभया गोवियंतुहगिहंमि. आसंकानमणागवि कायव्वा चक्कदेवतए. ३८
इत्तोयचंदणेणं अमुगं अमुगं चमह गयंदव्वं, कहियं निवस्स तेणं नयरे घोसा वियंएवं. ३०
चंदण मिहंप मुझं जेणं केणवि कहेउ सोमझ, इण्हि नतस्सदंडो पच्छासारिरिओ दंडो. ४० अहदिणपणगंमिगए 'पुरोहिपुत्ती निवंभणइदेव, जइविनजुज्ज इनियमित्त दोसफुड वियडणंकाउं. ४१ : परमइ विरुद्ध मेयंतिधारि उंपारिमोनहिययंमि.
चंदणधणं अवस्भं अत्थिगिहे चकदेवस्स. ४२. , ત્યારે તે છે કે એ મારું દ્રવ્ય છે, કિંતુ બાપના ભયથી તારે ઘેર છુપાવ્યું છે. માટે હે ચકદેવ તારે એ બાબત લગારે શંકા ધારવી નહિ. ૩૮
આહીર ચંદન શેઠે રાજા પાસે પિતાનું જે જે દ્રવ્ય ચોરાયું હતું તે નામવાર નોંધાવ્યું. તેથી રાજાએ નગરમાં નીચે મુજબ ઉદ્યોષણ કરાવ્યું. ૩૯ :
જે કેઈએ ચંદનનું ઘર લૂટયું હોય તે મને આવીને હમણા ને હમણું કહી જશે તે તેને દંડવામાં નહિ આવે, નહિ તો પછી સખત રીતે દંડ કરવામાં આવશે. ૪૦
- હવે પચ દિવસ વીત્યા કેડે પુરોહિતનો પુત્ર યજ્ઞદેવ રાજા પાસે જઈ કહેવા લાગ્યું કે હે દેવ, જે કે પિતાના મિત્રને દોષ ખોલી બતાવે વાજબી નથી. ૪૧
* છતાં આ અતિ વિરૂદ્ધ કામ છે એમ ધારીને હું તે મારા હૃદયમાં છુપાવી શકર્તા નથી કે ચંદનનું ધન અવશ્ય ચકદેવના ઘરમાં હોવું જોઈએ. કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org