________________
સાતમા ગુણ.
(राजा) नणुसोग रिठपुरिसो रायविरुद्धं इमंकहकरिज्ज, ( यज्ञदेवः) गरुयावि लोहमोहियमइणोचिट्ठ तिबालव्व. ४३ (राजा) सोसतोसमुहार पाणपावणो सुणिज्न एसययं, ( यज्ञदेव:) अवि तरुणो दविणमिणपावियपाएहिंपसरति, ४४ (રાના) નળુસોમદ્દા છોળો, (ચજ્ઞતેવા) જોવો મોર્દ જસ વિમલ્કત, अइवहल परिमले सुवि कुसुमे सुनहुति, किंकिमओ. ४५ (राजा) जइ एवं ताकिज्जर समंत ओगेहसोहणं तस्स.
(यज्ञदेवः) एवं देवसविपुरओ जंपिजए एअलियं. ४६
तो निवड़णातला चंद्रण भंडारिएण सह भणिओ, भोक देव न गवेसेहि ४७
(રાજા બોલ્યા) અરે એતા ભારે આબરૂદાર પુરૂષ છે, તે આવુ... રાજય વિરૂદ્ધ કામ કેમ કરે?
૧૮૧
(ચન્નદેવ મેલ્યા) મહારાજા મેહાટા માણસે પણ લાભથી અતિ મે પામીને મૂર્ખ બને છે. ૪૩
(રાજા આવ્યા) અ ચક્રદેવ તા સતેષરૂપ અમૃત પાનમાં હમેશ પરાયણ રહેલા સાંભળવામાં આવે છે. (યજ્ઞદેવ એક્લ્યા) મહારાજ તરૂએ પણ આ દ્રવ્યને પામીને તેને પેાતાની પાડેાથી વીંટે છે. ૪૪
(રાજા બેલ્યા) અરૅ ચક્રદેવ તે! મહા કુલીન્ સભળાય છે.
(યજ્ઞદેવ બાલ્યા) મહારાજ, એમાં નિર્મળ કુળના શા દોષ છે? શુ સુગન્ધી પુલામાં પણ કીડા નથી થતા કે? ૪૫
(રાજા એસ્થેા) જે એમ છે તા તેના ઘરની ઝડતી લેવરાવીએ. (યજ્ઞદેવ બોલ્યે) મહારાજ ! તમારી રૂબરૂ શુ મારા જેવાથી બ્લૂ ડું બેલાય ક. ૪૬
'
→ ત્યારે રાજાએ તળવર (જદાર ) તથા ચ'દન શેઠના ભડારીને એલાવીને કહ્યું તમે ચક્રદેવના ઘરે જઈ ચારાયલા માલની તપાસ કરી. ૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org