________________
४३७
સતર ગુણ.
(વિ ) रागादिभिः समं याति, शांति स्मरहुताशनः धत्ते प्रसन्नता स्वांतं, ध्रुवं वृद्धानुगामिनां. १९२ अहो मातेव हितकृद्, दीपिकेवा थदर्शिनी, विनेत्री गुरूवाणीव, पुंसां वृद्धानुगामिता. १९३ मातापि विकृति यायात् , कदाचि दैवयोगतः, नपुन वृद्धसेवे यं, कदापि विहिता सती. १९४ वृद्ध वाक्यामृत स्यंद, सुंदरे तस्य मानसे, ज्ञानराज मराली यं, सुस्थिरां स्थिति मश्नुतां. १९५ यो वृद्धमंडली मंदो, नुपास्यैव समोहते, तत्वं विज्ञातु मत्युश्यैः स इच्छे गमनं करैः १९६ वृद्धोपदेशतिग्मांशु, प्राप्य यस्य मनोबुज, न प्राबोधि कथं तत्र, गुणलक्ष्मी समाश्रयेत्. १९७
વળી વૃદ્ધાનુસારિ પુરૂષની જેમ રાગદ્વેષ મંદ પડે છે તેમ કામાગ્નિ પણ શત પડે છે અને ખરેખર તેમનું મન પ્રસન્ન રહે છે. ૧૯૨
વૃદ્ધાનુગામિતા માતાની માફક હિત કરનારી છે, દીપિકાની માફક પરમાર્થ બતાવનારી છે, અને ગુરૂવાણીની માફક સીધે માર્ગે દોરનારી છે. ૧૯૩
કદાચિત્ દૈવયોગે માતા વિકાર પામે, પણ આ વૃદ્ધસેવા કદાપિ વિકાર પામતી નથી. ૧૯૪
વૃદ્ધ વાકયરૂપ અમૃતના ઝરણથી સુંદર રહેલા મનરૂપ માનસ સરેવરમાં જ્ઞાનરૂપ રાજહંસ રૂડી રીતે નિવાસ કરે છે. ૧૫
જે મંદબુધ્ધિ વૃધ્ધોની મંડળીની ઉપાસના કર્યા વગરજ તત્વ જાણવા ઈચ્છે તે જાણે કિરણે પકડીને ઊડવા ઈચ્છે છે. ૧૬
વૃધ્ધના ઉપદેશરૂપ સૂર્યને પામી કરીને જેનું મનરૂપી કમળ વિકાસિત થયું નથી ત્યાં ગુણ લક્ષ્મી શી રીતે વાસો કરે? ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org