________________
૨૯૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ. एवं प्रभासाभिध चित्रं कृवत्-. જા જા વુિ વિશુધ્ધ, येनो ज्वलं धर्म विचित्र चित्रंशोभा मनन्य प्रतिमां दधीतां २३
इति प्रभासकथा આ રીતે પ્રભાસ નામના ચીતારાની માફક પડિતએ પિતાની આત્મભૂમિ નિર્મળ કરવી કે જેથી ત્યાં ઉજવળ ધર્મરૂપી વિચિત્ર ચિત્રામણ અનુપમ શોભા પામી શકે. ૨૩
. (આ રીતે પ્રભાસની કથા છે.)
નg ધ વિભાવવધ પતિ –તત્ર ઘડવરત વિરત श्रावक-धर्मभेदात् द्विधा. तत्रा विरतश्रावकधर्मस्या न्यत्र . . . વારૂ, ધર્મ બે પ્રકારે છેઃ-શ્રાવકનો ધર્મ અને યતિને ધર્મ. ત્યાં
અવિરત અને વિરતભેદે કરી શ્રાવકધર્મ પાછો બે પ્રકારે છે. ત્યાં અવિરત શ્રાવક ધર્મને અધિકારી ગ્રંથાંતરમાં આ રીતે કહેલ છે.
" “તી હારી ગરથી, સમરથ નો ન મુત્તરો , . अत्थी उ जो विणीओ, समुठिओ पुच्छमाणो य." १
ત્યાં જે અર્થી હાઈ સુત્રને અનુકૂળપણે સમર્થન કરનાર હોય, વળી અથી છતાં પણ વિનીત હાઈ સામે આવી પૂછનાર હોય તે અધિકારી જાણ”
___ इत्यादिना धिकारी निरूपितः विरतश्रावक धर्मभ्य तु મા . આ રીતે અધિકારી જણાવેલ છે. અને વિરત શ્રાવક ધર્મના અધિકારી આ રીતે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org