________________
વિશ ગુણ.
પર૩
एयं तू वामदेवस्स, कम्म मियं जंपिउं तयं पावं, ओबंधावइ सो वि हु, मरिउं पत्तो तमतमाए. २९५ तत्तो अणंतकालं, भमिय भवे कहवि लहिय नरजम्म, होउं कयन्नुपवरो, सिवं गओ वामदेवो वि. २९६ इत्येवं च कृतज्ञता गुणसुधां संतापनिापिकादुःप्रापा मजरामरास्पदकरी प्रार्थ्यां बुधाना मपि, पायं पाय मपायमुक्ततनवः स्फारीभवत्संमदाभो भव्या भवता निशं विमलवन् निःशेषतृष्णोज्झिताः २९७
इति विमलकुमार चरितं समातं. તે રાજાએ કહ્યું કે આ કામ વામદેવનું જ છે, એમ કહી તે પાપિછને ફાંસીએ ચડાવ્યું, તેથી તે મરીને સાતમી તમતમા નારકીમાં ગયે. ૨૫
ત્યાંથી અનંતકાળ સૂધી સંસારમાં રઝળીને કેઈક પ્રકારે મનુષ્યભવ પામી કૃતજ્ઞ થઈ વામદેવ મુક્તિ પામ્યા. ૨૯૬
આ રીતે કૃતજ્ઞતા ગુણરૂપ સુધા કે જે સંતાપને ટાળનાર છે, દુર્લભ છે, અજરામરપદ આપનારી છે, બુધ જનેને પણ પ્રાર્થનીય છે, તેને પામીને અપાય કષ્ટથી નિરાળા રહી અને ભારે આનંદ પામીને હે ભવ્ય વિમળ કુમારની માફક હમેશાં સંપૂર્ણપણે તૃષ્ણ રહિત રહો. વિમળ કુમારનું ચરિત્ર સમાપ્ત થયું.
OR>---
(विशतितमा गुणः) उक्तः कृतज्ञ इत्येकोनविंशतितमो गुणः, संप्रति विंशतितम गुणः परहितार्थकारी, तत्स्वरुपं नामत एव सुगम-मत स्तस्य धर्मप्राप्तौ फल माह.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org