________________
૪૩૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
महाप्रसाद इत्युक्त्वा, वाल मादाय सों जसा, भीतभीतो पचक्राम, क्रमात् प्राप स्वपत्तनं. १७८ कथंकथ मपि प्राप, बलितां बालक स्ततः, . आख्य नंदनव मध्य, बुद्धः स्वं वृत्त मुच्चकैः १७९ मनीष्यपि तदा तत्रा, गम ल्लोकानुत्तितः, तत्कुड्यां तरितो श्रौषी, सर्व वालविचेष्टितं. १८० तत स्त माह हे भ्रातः, कथितं ते मया पुरा,
પઃ સ્પર્શના પર, સોનિતનં. ૨૮ बालो प्यजल्प दद्यापि. यदि ता मायतक्षणां, प्राप्नुयां कोमलस्पर्शी, त न्म दुःखं न किंचन. १८२ दथ्यौ मनीषी त च्छ्रुत्वा, ही वालो यं वराकः, नैवो पदेशमंत्राणां, काल दष्ट इवो चितः १८३ .
ત્યારે મધ્યમ કુમાર તેને ઉપકાર માની બાળને લઈ, બીતે, બીતે, જલદી ત્યાંથી નીકળી, અનુક્રમે પિતાના શહેરમાં આવ્યું. ૧૭૮
પછી, બાળ જેમ તેમ કરી કાંઈક બળવાળો થયે, એટલે નંદનની માફકજ તેણે મધ્યમ કુમારને પિતાની સઘળી હકીક્ત કહી. ૧૭૯
આ વખતે મનીષિ કુમાર પણ કાનુવૃત્તિથી ત્યાં આવી પહોંચે, અને તેણે પડદા પાછળ રહીને, સઘળું બાળનું ખ્યાન સાંભળ્યું. ૧૮૦
પછી મનીષિ કુમાર તેને કહેવા લાગ્યો કે, હે ભાઈ ! તને મેં અગાઉથી ચેતવ્યું હતું કે, આ સ્પર્શન પાપિષ્ટ અને બધા દોષનું ઘર સમાન છે. ૧૮૧
બાળ બે કે, હજુ પણ જે તે લાંબા નેત્રવાળી કેમલગી સ્ત્રીને પામું તે, આ બધું દુઃખ ભૂલી જાઉં. ૧૮૨ - તે સાંભળી મનીષિ વિચારવા લાગ્યું કે, દિલગીરીની વાત છે કે, આ બિચારે બાળ કાળા સર્ષે દશેલાની માફક ઉપદેશ મંત્રને ઉચિત નથી. ૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org