________________
દશમો ગુણ.
२५
wwwwwwwwwwwwww
स
जो पुण हिंसाययणेसु वट्टई तस्स नणु परीणामो, दुठो नय तं लिंगं, होइ विसुद्धस्स जोगस्स. ६१
(किंच) पुन्न मिणं पावं चिय सेवंतो तं फळ न पावेइ, हलाहल विसभोई, न जीवइ अमयबुद्धी वि. ६२ नय तिहुयणेवि पावं, अन्नं पाणाइवायओ गरूयं, जं सम्वे वि य जीवा, सुहेसिणो दुक्भीरू य. ६३ देहारूग्गकए वि हु, जीवदया चेव अंब कायव्वा आरुग्ग माइ सव्वं, जं जीवदयाफळ नूणं. ६४
(तथाहि) जं आरूग्ग मुदग्ग मप्पडिहयं आणेसरत्तं फुडं, रूवं अप्पडिरूव मुज्जलतरा कित्ती धणं उव्वणं, दीहं आउ अवंचणो परियणो पुत्ता सुभत्ता सया, तं सव्वं सचराचरंमि वि जए नूणं दयाए फलं. ६५ .. .
કારણકે જે હિંસાના સ્થાનમાં વર્તતે હોય તેને પરીણામ જ હેય છે કેમકે વિશુદ્ધ ગવાળાનું તે લિંગજ નથી. ૬૧ ' વળી પાપને પુણ્ય માનીને સેવે તે તેથી કંઈ તે પુણ્યનું ફળ પામી શકે નહિ, કેમકે હળાહળ વિષ ખાતે થકે અમૃતની બુદ્ધિ રાખે તેથી કંઈ તે જીવી શકે નહિ. દર
ત્રણે લોકમાં હિંસા કરતાં મોટું પાપ કઈ નથી, કારણ કે સર્વે જીવ સુખ ઈચ્છે છે અને દુઃખથી બીએ છે. ૬૩
વળી હે માતા, શરીરના આરોગ્ય માટે પણ જીવ દયાજ કરવી જોઈએ. કેમકે આરેગ્યતા વગેરે સઘળું જીવ દયાનું જ ફળ છે. ૬૪
જે માટે કહેલું છે કે ઉત્તમ આરોગ્ય, અહિત, અશ્વર્ય, અનુપમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org