________________
२४
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
सोऽजलप दीदृशा इt - ननु बहवः संति किं न गृहसि सिठिसुओं भणई अहे - समुस्सुओ निययगिहगमणे. १७
પશુપાળ ખેલ્યા કે એવા તેા ઈહાં ઘણા પડયા લઈ લેતા, ત્યારે શેઠના પુત્ર ખેલ્યા કે મારે મારા ઘરે छे. (१७)
त देहि मा मेनं त्वमन्य मपि भद्र लप्स्यसे रात्र, अपरोवपारसील - त्तभेण तहविहु न सो देइ. १८
છે તે. કાં નથી જવાની ઊતાવળ
તે માટે હું ભદ્ર, તુ આ પત્થર મને આપ, કારણકે તને તે ઇંદ્ધાં ખીજું પણ જડી જશે (એમ જયદેવે માગ્યા છતાં) તે પશુપાળને પરોપકાર કરવાની ટેવજ નહિ હાવાથી તે તેણે તેને આપ્ચા નહિ. (૧૮)
तत एतस्यापि च वर-मय मुपकर्त्ता स्तु मा स्म भू दफलः, इय करुणारसियम - सिठिसुओ भणइ आभीरं १९
ત્યારે જયદેવે વિચાર કર્યા કે ત્યારે ભલે આ રત્ન એવું ભલું કર્સ, પણ અફળ રહે તે સારૂ' નહિ, એમ કરૂણાવાન થઈને તે શ્રેષ્ઠીપુત્ર તે ભરवाउने उडेवा लाग्यो. (१८)
यदि भद्र मम न दत्से - चिंतामणि मे न मात्मनापि ततः आराहसु जेण तुर्हपि - चिंतियं देइ खलु एसो. २०
હે ભદ્ર, જો તું આ ચિંતામણી મને નથી આપતા તેા હવે તુજ એની આરાધના કરજે કે જેથી એ તું જે ચિંતવીશ તે આપશે. (૨૦)
( स • छा० ) श्रेष्टि सुतो भणति अहं समुत्सुकः निजकगृहगमने. १७ अपरोपकारशीलत्वेन तथापि च न स ददाति. १८ इति करुणारसितमतिः श्रेष्टिसुतः भणति आभीरं १९ आराधय येन तवापि चिंतितं ददाति खलु एषः २०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org