________________
૧૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
कम्मिविगामेहाइट कराविया मोयगा देवतेणं.. इकं मिविसखित्तं एयमित्तस्स दाहंति. ११८
आउ लमणस्सजाओ मग्गई तस्स वचसो, .. मुद्धो सहिणो दिन्नो मयंतुविसमायगो भुतो. ५११..
अइ विसमविम विसप्पिर गुरुवयण पमर परिगोनधि. धणदेवो परिचत्तो धमेण वजी विएणावि. १२०.
बहुसोइऊण तस्सय मय किन्चं काणंम देवोवि. : पत्तो कमेण सपरे तन्नियगाणं कहा सव्वं. १२१
तेसिंपभूयदवं दाउपुच्छित्तु पियरपगुहजणं, .
सो पुव्वगुरुसमीवे गिह इवयमु भय लोयहियं. १२२..
તેથી તેણે કઈક ગામમાં હાટપર જઈ બે લાફ કરાવ્યા, પછી એકમાં વિષ નાખીને ધાર્યું કે આ લાડુ મિત્રને આપીશ. ૧૧૮
પરંતુ રસ્તે ચાલતાં મન આકુળ થવાથી તેની યાદદાસ્ત ઉલટાઈ ગઈ, તેથી તેણે મિત્રને ચેખો લાડુ આપે અને વિષવાળો હતે તે પિતે ખાધો. ૧૧૯
તેથી તે અતિ આકરા વિષની રિલાયલી ભારે પીડાથી પીડાઈને ધનદેવ ધર્મની સાથે જીવિતથી પણ રહિત થઈ મરણ પામ્ય ૧૨૦
એથી અનદેવ તેના માટે બહુ શેક કરી તેના મૃતકાર્ય કરીને અનુક્રમે પિતાના નગરમાં આવ્યું અને ત્યાં તેણે તેના સગા વહાલાને સઘળી વાત કરી. ૧૨૧
બાદ તેમને ઘા ધન આપી દઈ પોતાના માબાપ વિગેરેની રજા લઈ તે અનંગદેવે પ્રથમના શ્રી દેવસેન ગુરૂની પાસે ઉભય લેકની હિત કરનારી દીક્ષા લીધી. ૧૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org