________________
સાતમો ગુણ
दुकरण परो वय. रिक माणसो मरिजं, गुणवीस सागराऊ पाणयकप्पे सुरोजाओ. १२३
काले त विचुओ जंबुद्दी मिएरवयवांसे, रायपुर नगरे हरिनंद सेटूडियो परमसदस्स. १२४
लच्छ मइषण इणीए जाओ पुत्तोयवीर देवृत्ति, सिरिमाण भंगमुह गुरुसती वक्यगिडिव उच्चारो. १२५
देवविता कविम वेग पतपंचतो, नवसागरी वमाऊ उवनोपृढ वीए. १२०
पुणरवि भविय संगो दारुणवण दाव दइढ सव्वंगो,
• जाओ तहिचिकिंग अवरद सगाउ नेरइओ. १२७.
તે દુષ્કર તણ કરતા થકા નિ: કેવળ પરોપકાર કરવામાંજ મન ધરીને મરણ પામી માણત્ નામના દેવલેાકમાં ઓગણીશ સાગરોપમના આયુષ્યથી દેવતા થયે!. ૧૨૩
તેટલા કાળ પૂરો કરી ત્યાંથી ચવીને તે જ વૃદ્વીપના ઐરવત ક્ષેત્રમાં ગજપુર નગરમાં હિનદિ નામના પરમ શ્રાવક શેડના ઘરે. ૧૨૪
૧૯૭
તેની લક્ષ્મીવતી નામની સ્રીના પેટે વીરદેવ નામે પુત્ર થયા તેણે શ્રીમાનભંગ નામના ઉત્તમ ગુરૂ પાસે શ્રાવકના ત્રતા લીધાં. ૧૨૫
:
ધનદેવ પણ તે વખતે ઉત્કૃટ વિષના વેગથી મરણ પામીને નવ સાગાપમને આઉષે ધકપ્રભા નામની નારકીમાં ઉત્પન્ન થયા. ૧૨૬ '
Jain Education International
ત્યાંથી નીકળીને ફરી સર્પ થયા તે વનમાં લાગેલી ભયકર આગમાં સર્વ અંગે મળીને તેજ નારકીમાં કાંઈક ઊદશ સાગરોપમના માઉખે નારકપણે ઉત્પન્ન થયે. ૧૨૭
For Personal & Private Use Only
www.jainelibrary.org