________________
૧૬૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
અને દુષ્ટ તું ધમિષ્ટ પણાને ડાળ ઘાલી મારી સાથે આવા ઉત્તર પ્રત્યુત્તર કરે છે કે? ૧૬
उत्तासिय सयल जणो कसिण तणुतहय वढिउंलग्गो, जह तस्स किंचिभीयं वउ वरिहुत्तंगयं गयणं. १७ त हजंपइ विमलं पइरेयाग कए महग्गि मप्पेसु. जंभुखिउम्हिबाढं इहरातेना सिहं पाणे. १८ इयरोविभणइजलल वचलाणपाणाण कारणा, भदकोनामपावभीरु इयए रिसपावमावहइ. १९ भयिरेहिथिरो समलेहिं गय मलो परवसेहिंसाहीणोपाणेहिं, जइविढप्प इधम्मो ताकिंन खलुपत्तं. २० जंजाण सितं पकूणसु नउण निरत्थंकरेमिपावमहं. तोसो संहरिय तणू नियरुवंकाउ माह तयं. २१
એમ કહી તે લેકેને થથરાવવા એવી રીતે પોતાનું આખું શરીર વધારવા લાગ્યું કે તેથી જાણે આકાશ પણ બી જઈને જલદી ઊંચે ચડી ગયું. ૧૭
તેમજ વિમળને તે કહેવા લાગ્યો કે અરે હું ખૂબ ભૂખે છું માટે કઈ કરવા માટે મને અગ્નિ આપ, નહિતો તારા પ્રાણ હરીશ. ૧૮
ત્યારે વિમલ છે કે આ ચંચળ પ્રાણેના માટે હે ભદ્ર કે પાપભીરૂ આવું પાપમય પગલું ભરે. ૧૯
જે આ અસ્થિર મલીન અને પરવશ પ્રાણથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન ધર્મ સધાઈ શકાતે હોય તે પછી બીજું શું જોઈએ. ૨૦
માટે તારે કરવું હોય તે કર, પણ હું કશું નિરર્થક પાપ કરનાર નથી, આવું સાંભળી તે વટેમાર્ગુ પિતાના વધારેલા શરીરને ટૂંકું કરીને પિર તાનું મૂળ દિવ્યરૂપ પ્રગટાવી તેને આ પ્રમાણે કહેવા લાગે. ૨૧ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org