________________
તેરમે ગુણ.
३४७
पूयइ जिणे तिसंज्झं, अवंज्झ मज्झयणमाइ आयरइ, आवस्सयाइ किच्चं, निच्चं निधितिया कुणइ. ४
धम्म संचइ नहु कपि वंचए अंचए गुरुण पए, नियनामं व वियारइ, कम्मप्पयडी पमुहगंथे. ५ दाणं देइ पहाणं, मुरसरि सलिलुज्जलं धरइ सीलं, जहसत्ति तवेइ तवं, भावइ मुहभावणा सुमणा. ६
इय निम्मल गिहिधम्मा, अचलिय सम्मा ददं वलियमोहा, अवितहजिणमय पयडण, पंडिया सा गमइ दिवसे. ७
अह चित्तवित्ति अडवीइ, भुवण अक्कमण अइसयपयंडो, मोहो नाम नरिंदो, पालइ निकंटयं रझं. ८
તેણી ત્રિસંધ્ય જિનપૂજા કરતી, સફળ પાઠ કરતી, તથા નિત્ય નિશ્ચિતપણે આવશ્યક વગેરે કૃત્ય કરતી. ૪
તેણુ ધર્મને સંચિત કરતી, કેઈને ઠગતી નહિ, ગુરૂજનના ચરણ પૂજતી, અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથને પિતાના નામ માફક વિચારતી હતી. ૫
તેનું ઉત્તમ દાન આપતી, ગંગાજળ જેવું ઉજ્વલ શીળ ધારતી, યથાશક્તિ તપ કરતી અને શુદ્ધ મન રાખી શુભ ભાવનાઓ ભાવતી. ૬
આ રીતે તે નિર્મળ ગૃહિધર્મ પાળતી, સમ્યકત્વમાં અચળ રહેતી, મેહને જોરથી તેડતી, અને ખરા જિન મતને પ્રગટ કરવામાં કુશળ રહેતી થકી દિવસે પસાર કરતી હતી. ૭
હવે આમેર ચિત્ત વૃત્તિરૂપ અટવીમાં તમામ જગને દાબી રાખવામાં અતિશય પ્રચંડ રહેલે મેહ નામે રાજા નિષ્કટક રાજ્ય પાળતે હતા. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org