________________
૫૮૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ
पुठो भणइ पहासो, चित्तारंभंपि देव न करेमि, जं अज्जवि मे विहियं, भूमीए चेव परिकम्म. १३
तं भूकम्मं नणु केरिसं ति भूवेण अवणिया जवणी, ताव सविसे परम्म, सुचित्तकम्मं तहिं दिटं. १४ तो भणिो सो रना, रे किं अम्हेवि विप्पयारेसि, अन्नोवि न वंचिज्जइ, किंपुण सामि त्ति सो आह. १५
पडिबिंव संकमो देव, एस इय भणिय तेण परियच्छी, दिन्ना तओ निवेणं, सा दिठा केवला भूमी. १६ अह विम्हिएण रन्ना पुढे कीरइ कि मेरिसा भूमी, सो भणइ देव एरिस, महीइ चित्तं हवइ सुथिरं. १७
પ્રભાસને પૂછતાં તે બોલ્યો કે મેં તે હજી ચીત્ર કાઢવાની શરૂઆત પણ નથી કરી, કેમકે હજુ સુધી તે મેં ભૂમીની સુધારણા કરી છે. ૧૩
રાજાએ કહ્યું એવું તે ભૂમિ કર્મ વળી કેવું છે એમ કહી પડદે ઊંચો એટલે ત્યાં તે વળી વધારે શોભતી ચિત્રામણ જોઈ. ૧૪
ત્યારે રાજાએ તેને કહ્યું કે અરે તું અમને પણ ઠગે છે કે? બીજાને પણ ઠગવું ન જોઈયે તે વળી ધણીને ઠગવું એ શું? ત્યારે તે બે૯. ૧૫
હે દેવ, એ તો પ્રતિબિંબ સંખ્યું છે, એમ કહી તેણે પડદે નીચે કર્યો કે રાજાએ ત્યાં સાદી ભૂમિજ જે ઈ. ૧૬
, ત્યારે વિસ્મય પામી રાજાએ પૂછયું કે આવી ભૂમિ શામાટે કરી છે? ત્યારે પ્રભાસ બોલ્યા કે હે દેવ, આવી ભૂમિમાં એક તે ચિત્ર વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org