________________
નિગમનં.
પ૯૫
શંકા. આગમમાં તે શ્રાવકના ભેદ બીજી રીતે કહેલા છે, જે માટે શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે –
" चउविहा समणो वासगा पन्नता, तंजहा, अम्मापिइ समाणे, भा. यसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे, अहवा चउबिहा समणोवासगा पन्नत्ता-तंजहा-अभ्यंससमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरंटसमाणे."
શ્રમણોપાસક ચાર પ્રકારના કહ્યા છે તે આ રીતે-માબાપ સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન અને સોક સમાન. અથવા બીજી રીતે ચાર પ્રકાર છે તે આ રીતે કે આરીસા જેવા ધજા જેવા, સ્થાણુ જેવા, અને ખરંટ જેવા.
एतेच साधू नाश्रित्य द्रष्टव्याः तेचा मीषां चतुर्णा मध्ये कस्मिअवतरंतीति ?
આ બધા ભેદ સાધુને આશ્રી શ્રાવકે કેવા તે માટે કહેલા છે. હવે આ બધા ભેદ અહીં કહેલા ચાર ભેદમાં કયા ભેદમાં ઊતરે?
૩ . રઘવારનામતના માથા gā – તથા દાદાવાળવાનુ.
निश्चयनयमतेन पुनः सपत्नीखरंटसमानौ मिथ्यादृष्टिप्रायौ द्रव्यश्रावको, રોપા મા ગાવાં–તથા–પાં વપ મેવ માને ચાળા રે.
ઉત્તર. વ્યવહારનયે એ સર્વે ભાવશ્રાવક છે, કેમકે વ્યવહાર તેમ કરાય છે.
નિશ્ચયનયના મતે એક અને ખરંટ જેવા મિથ્યા દ્રષ્ટિપ્રાય જે હોય તે દ્રવ્ય શ્રાવક જાણવા અને બાકીના ભાવ શ્રાવક છે. કારણ કે એ આઠે ભેદનું સ્વરૂપ આગમમાં આ રીતે વ્યાખ્યાત કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org