SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અપાવન બનાવવાના રાષ્ટ્ર ઉપદ્યાત. '; “ધર્મરત્નાથિ” એ પદે કરીને એમ સૂચવ્યું છે કે સાંભળવાના અધિકારિનું મુખ્ય લિંગ અર્થિપણું જ છે-અથાત્ જે અથિ હોય તે જ સાંભળળવાને અધિકારી ગણાય; જે માટે બહુ પરેપકાર કરનાર શ્રી હરિભદ્ર સૂરિએ નીચે મુજબ કહેલું છે – ત્યાં જે અર્થ હોય, સમર્થ હોય, અને સૂત્રમાં વર્ણવેલા દેષથી રહિત હોય તે (સાંભળવાનો અધિકારી જાણવે. અર્થ છે કે જે વિનીત થઈ સાંભળવા આતુર થાય અને પૂછવા માંડે.” जनाना मित्यनेन बहुवचनांतेने द मुदितं भवति, यथा नैक मेवे श्वरादिक माश्रित्यो पदेशदाने प्रवर्तितव्यं-किंतु सामान्येन सर्वसाधारणतया। तथाचाह भगवान् सुधर्मस्वामी ..जहा पुन्नस्स कत्थइ तहा तुच्छस्स कथइ : હા તુરત રથરૂ તા પુરસ થરૂ તિ “જનોને” એવા બહુવચનાત પદથી એમ જણાવ્યું છે કે ફક્ત એકલા મોટા માણસને જ ઉદેશી ઉપદેશ આપવાનું નહિ રાખવું, કિંતુ સામાન્યપણે સર્વને સરખી રીતે ઉપદેશ આપવો. જે માટે સુધર્મ સ્વામિએ જેમ તવંગરને કહેવું તેમ ગરીબને કહેવું જેમ ગરીબને કહેવું તેમ તવંગરને કહેવું.” वितराम्यु पदेश मिती हाय माशयो-न निजप्रज्ञाभिमानेन, न परपरिभवाभिप्रायेण, न कस्यचि दुपार्जनायप्रवर्ते-किंतर्हि कथं नु नामा मी जंतवःसद्धर्ममार्ग मासाद्या पर्यवसितं महानंदामंदानंदसंदोह मवाप्स्यंती त्यनुग्रहबुद्ध्यापरेषा मात्मन श्च । यदभाणि-- - જ નક ૧ સં છા) થા પુરી શક્તિ તથા સુરજીય વાયતે (આચારાંગ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy