SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ઉપદેશ આપું છું ” એમ કહેવાના એ આશય છે કે પેાતાની બુદ્ધિ ખતાવવા ખાતર, અથવા બીજાને હલકા પાડવા ખાતર અથવા કાઇને કમાવી આપવા ખાતર હું પ્રવર્તતા નથી,—કિંતુ શી રીતે આ પ્રાણી સદ્ધમમાર્ગ પામીને અનત મુક્તિ સુખ રૂપ મહાન્ આનંદના સમૂહને પામી શકે એવી રીતે પાતાપર અને ખીજાઓપર અનુગ્રહ બુદ્ધિ લાવીને ( ઉપદેશ આપું છું). જે માટે કહેલું છે કે,~ ૧૪ शुद्धमार्गोपदेशेन यः सवाना मनुग्रहं ', करोति नितरांतेन कृतः स्वस्या प्यसैौमहान् " । " 66 तथा kr " न भवति धर्मः श्रोतुः सर्वस्यै कांततो हितश्रवणात् ब्रुवतो नुग्रहबुध्या वक्तु स्त्वेकांततो भवति " । इत्युक्तः सभावार्थः सकलोपि गाथार्थः ॥ छ ॥ “ જે પુરૂષ શુદ્ધ માર્ગનો ઉપદેશ કરી ખીજા પ્રાણિઓપર અનુગ્રહ કરે છે તે પેાતાના આત્મા ઉપર અતિશય મહાત્ અનુગ્રહ કરે છે. ” હિતાપદેશ સાંભળવાથી સર્વ સાંભળનારાઓને કઇ એકાંતે ધર્મ પ્રાપ્તિ થતી નથી, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનારને તે એકાંતેઅવશ્ય ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે ભાવાર્થ સહિત પ્રથમ ગાથાનેા તમામ અર્થ કહ્યેા. હવે બીજી ગાથા માટે ટીકાકાર અવતરણ આપે છે. अथ यथाप्रतिज्ञातं बिभणिषुः प्रस्तावय न्नाह ॥ छ ॥ હવે સૂત્રકાર પેાતાની પ્રતિજ્ઞા મુજબ કહેવા ઇચ્છતા થકા પ્રસ્તાવના કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy