________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ નાર, એ વિક્રમ રાજા પૂર્ણ કળાવાનું પ્રતિપૂર્ણ મંડળવાળા અને ખરાબ - ધકારના ફેલાવાને હણનાર ચંદ્રમા જેમ કુળયને વિકસિત કરે, તેમ પૂર્ણ કળાથી સમસ્ત મંડળ વશ કરી પાપરૂપ અંધકારને હણીને પૃથ્વીના વળયને સુખમય કરવા લાગ્યા. ૯૬-૯૭
अन्नंमि दिणे निवई, नियपुत्तनिहित्तगरुयरज्जधुरो, अकलंकसूरिपासे पवज्ज संपवज्जेइ. ९८ अक्रूख़ुदो गंभीरो, मुहुममई मुय महिजिउं बहुयं, विहिणा मरिउं पत्तो, दिवंमि लहिही कमेण सिवं. ९९ श्रुत्वे ति गंभीरगुणस्य वैभवं-महांत मुत्तानमते श्च वै भवं, . श्रद्धाधनाः श्राद्ध जनाः समाहिता-असूद्रतां धत्त सदा समाहिताः १००
ફતિ શ્રી રામ ન થા જા પછી કેટલેક દિવસે તે વિકમ રાજા પિતાના પુત્રને રાજ્ય ધુરાને ભાર શેંપીને અકલંક સૂરિના પાસે દીક્ષા ગ્રહણ કરતો હો. ૯૮
એમ અશુદ્ર એટલે ગભર અને સૂક્રમ બુદ્ધિમાન થઈ ઘણું જ્ઞાન ભણું વિધિથી મરણ પામી સ્વર્ગે પહોચ્યો અને અનુક્રમે મેક્ષે પહોચશે. ૯
આ રીતે અશુદ્ર ગુણવાની સમૃદ્ધિ અને શુદ્રજનને વધી પડેલો સંસાર સાંભળીને શ્રદ્ધાવાન શાંત વૃત્તિવાળા શ્રાવકજનોએ હમેશાં શાંત રહી અક્ષુદ્રપણું ધારણ કરવું જોઈએ. ૧૦૦
આ રીતે સેમ અને ભીમની કથા છે.
अन्यस्मिन् दिने नृपतिः निजपुत्रनिहितगुरुकराज्यधुरः अकलंकमूरिपार्श्वे प्रवज्यां संप्रपद्यते. ९८ ગઢઃ મીર સwતિ શ્રત ધીર વા, विधिना मृत्वा प्राप्तः दिवं लण्श्यति क्रमेण शिवं. ९९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org