________________
ચોથા ગુણ
१३१
MAHAMARANAANAAAAAAAAAAAAAAAAAA
इय मुणिय फुरियगुरूचरण, धम्मबुद्धी स धम्मबुद्धिनिवो, काऊण रज्जमुत्थं, मुत्थमणो गिण्हए दिक्खं. ६९
विणयंधरो वि धम्मे, बहुमाणं बहुजणाण वढंतो, चउहि वि भज्जाहिं समं, महाविभूईए पव्वइओ. ७०
पउरा वि ससत्तीए, धम्म गहिउं वयंति सट्ठाणं, सूरी वि सपरिवारो, सुहेण अन्नत्थ विहरेइ. ७१.
એમ સાંભળીને તે ધર્મબુદ્ધિ રાજા ઉત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાલન કરવાની બુદ્ધિવાળો થઈને રાજ્યની વ્યવસ્થા કરી સ્વસ્થ મનથી દીક્ષા લેવા લાગે. ૨૯
વિનયંધર પણ ઘણા લોકોને ધર્મમાં બહુ માન ઊપજાવતે થકે ચારે સ્ત્રીઓ સાથે મોટા આડંબરથી દીક્ષા લેતે હો. ૭૦
નગર લોક પણ પિતા પોતાની શક્તિના અનુસાર ધર્મ સ્વીકારીને સ્વસ્થાને પહોંચ્યા અને આચાર્ય પણ સપરિવાર સુખ સમાધિથી બીજા સ્થળે વિચારવા લાગ્યા. ૭૧
इति श्रुत्वा स्फुरितगुरूचरणधर्मबुद्धिः स धर्मनुद्धिनृपः कृत्वा राज्यं स्वस्थं स्वस्थमना गृह्णाति दीक्षां. ६९ विनयंधरोपि धर्मे बहुमानं बहुजनानां वर्धयन्, चतुर्भि रपि भार्याभिः समं महाविभूत्या प्रत्रजितः ७० पौरा अपि स्वशकत्या धर्म गृहीत्वा व्रजति स्वस्थानं, सूरि रपि सपरिवारः मुखेन अन्यत्र विहरति. ७१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org