________________
૪૧૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
कर्म विलास राजो पि, तजज्ञात्वा दयिता मुखाव, तुष्टो मनीषिणो गाढं, रुष्टो वालस्य चोपरि. ७४ अभू त्यक्तान्य कर्तव्यो, बालः स्पर्शन दोषतः, विलसन् मृद्वपस्मारो, त्सार मारित चेतनः ७५ तन्मूलशुद्धि माख्याय, बालः प्रोक्तो मनीषिणा, स्पर्शने त्र रिपौ भ्रात, र्मा विश्नंभ कृथाः कचित्. ७६ बालो ज जल्प हे बंधो, निःशेष सुखदायकः, अयं वरवयस्यो मे, कथं शत्रु स्त्वयो दितः ७७ दध्यौ मनीषी बालो य, मुपदेशशतै रपि, आकार्य करणो द्युक्तो, निषेधुं पार्यते नहि. ७८ अकार्ये दुर्विनीतेषु, प्रवृत्तेषु ततः सदा, न किंचि दुपदेष्टव्यं, सता कार्या वधीरणा. ७९
કર્મવિલાસ રાજા પણ સ્ત્રીઓના મુખથી તે વાત જાણીને મનીષિના ઊપર ખુશી થયે અને બાળના ઉપર ગુસ્સે થયે. ૭૪
હવે બાળકુમાર સ્પર્શનના દેષથી બીજું કામ છેડી વિલાસમાં પડે થકે લગાર છકેલે અને કામથી ચેતનહીન બની ગયે. ૭૫ - ત્યારે મનીષિ કુમારે સ્પશનની મૂળ શુદ્ધિ જણાવીને બાળને કહ્યું, કે હે ભાઈ આ સ્પર્શન શત્રુને તું કેઈ સ્થળે પણ વિશ્વાસ કરીશ નહિ. ૭૬
બાળ બોલ્યો કે હે બંધુ! આ તો સકળ સુખદાયક આપણે ઉત્તમ મિત્ર છે, તેને તું શત્રુ કેમ કહે છે? ૭૭
મનીષિ વિચારવા લાગ્યું કે, આ બાળ અકાર્ય કરવામાં તૈયાર થએલ છે, માટે સેંકડે ઉપદેશથી પણ એ કાશે નહિ. ૭૮
જે માટે એમ કહેવું છે કે, દુવિનીત જને અકાર્યમાં પ્રવર્તે ત્યારે સત્યરૂષે તેમને ઉપદેશ નહિ કરતાં ઉપેક્ષા કરવી જોઈએ. ૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org