________________
૪૧૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
भय उचै सौ, तस्यादं कुरकर्मणः नामा पुच्चरितुं नेश, स्ततो वादी नरेंद्र सूः ६३ વયા નવા મ, વચળ, મીતિઃ વાર્યાં મનાવિ, भद्र नाग्निरित्युक्ते, मुखदाहः प्रजायते. ६४ अथ ज्ञात्वा तिनिर्बंधं, स्पर्शनः स्माह दैन्यभाक संतोष इति दुर्नाम, तस्य पापशिरोमणेः ६५
ܕ
नरेंद्रनंदनो दध्या, वियता सकलो व्यहो, प्रभावानीत वृत्तांतो, घटाकोटि मटीकत. ६६ अन्यदाः स्पर्शनः सिद्ध, योगिवत् तत्पुरे विशत, बालो तीव वशीभूतो मनीषी तु तथा नहि. ६७
ताभ्यां सर्वः प्रबंधो यं, स्वस्वमात्रो निवेदितः, उवाचा कुशला बालं, वत्से दं साधु साध्व भूत्. ६८
ત્યારે તે ભયથી વિષ્ફળ થઈ ખેલ્યા કે તે ક્રૂર કર્મીનું તે હું નામ પણ ઉચ્ચારી શકું' તેમ નથી. ત્યારે રાજકુમાર ખેલ્યા કે તારે અમારી આગળ જરાએ ખીક રાખવી નહિ જોઇયે. હું ભદ્ર, અગ્નિ શબ્દ એલ્યાથી કઈ મુખમાં દાહ ઉત્પન્ન થતા નથી. ૬૩-૬૪
ત્યારે બહુ આગ્રહ થતે જાણી સ્પશન દીનતા ધરી ખેલ્યું કે તે પાપિઆના શિરામણિનું સાષ એવુ નામ છે. ૬૫
Jain Education International.
ત્યારે રાજકુમાર વિચારવા લાગ્યા કે આટલાથી હવે પ્રભાવ આણેલે તમામ વૃત્તાંત ઘટિત થઈ જાય છે. ૬૬
બાદ એક વેળા સિદ્ધ યોગિની માફક સ્પર્શન તે નગરમાં પેઠા, ત્યારે બાળ કુમાર તે તેને ધૃમ વશીભૂત થઈ રહ્યા પણ મનીષિ કુમાર તેવા વશ નહિ થયેા. ૬૭
તેમણે આ સર્વ પ્રમધ પોતપોતાની માતાને જણાવ્યેા. ત્યારે અકુશળા એટલી કે હે પુત્ર! બધુ ઠીક થયું છે. ૬૮
For Personal & Private Use Only
www.jainelibrary.org