________________
પર
શ્રી ધર્મરત્ન પ્રકરણ,
उन्मूल्य स कल्पतरु, धत्तूरं वपति निजगृहेऽल्पमतिः, नावं स जलधिमध्ये, भिनत्ति किल लोहकीलाय. १५ भस्मकृते स दहति चारु, चंदनं, यो मनुष्य जन्मेदं, कामार्थायें नयते, सततं सद्धर्म परिमुक्तः १६
(અનુમિ: જાવા, )
3
२
३
४
सत्संगत्या जिनपति, नत्या गुरुसेवया सदा दयया,
५
तपसा दानेन तथा तत् सफलं तद् बुद्धैः कार्य. १७
તા
पुष्णाति गुणं मुष्णाति दूषणं सन्मतं मयोधयति, शोधयते पापरजः, सत्संगति रंगिनां सततं. १८
सद्यः फलंति कामा, वासाः कामा भयाय न यतंते, न भवति भवभीती ति, जिनपति नतिमतिमतः पुंसः १९
મૂળ મેાતીની માળા તેાડે છે, તે ટુંક બુદ્ધિ ઘરમાં ઊગેલા કલ્પત્રક્ષને ઊખેડી ત્યાં ધતૂરાને વાવે છે, તે ખરેખર લાડુના ખીલા માટે ભર દિરએ નાવને ફ્રાડે છે, અને તે લક્ષ્મના અર્થે ઉત્તમ ચંદનને બાળે છે. ૧૩-૧૪-૧૫-૧૬ (ચાર શ્લાકને સાથે સબંધ છે.)
Jain Education International
તે માટે પિતાએ તે મનુષ્ય જન્મને નેશ્વરની પ્રણતિથી, ગુરૂની સેવાથી, હમેશાં દયા નથી સફળ કરવુ' જોઇયે. ૧૭
જે માટે કહ્યું છે કે,
સત્પુરૂષોની સ`ગતિથી, જિધરવાથી, તપથી અને દા
સત્પુરૂષની સંગતિ હમેશાં જીવાના ગુણને વધારે છે, દૂષણને હરે છે, સારા મત જણાવે છે અને પાપપકને શેાધે છે. ૧૮
જિનેશ્વરને નમવાની બુદ્ધિ રાખનાર પુરૂષના મનારથ તરત સિદ્ધ થાય છે, વિરૂદ્ધ ઈચ્છાઓ પરાભવ નથી કરતી, અને સ`સારના ભયની પીડા
નથી થતી. ૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org