________________
૧૭૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
भणइपिए अमुगघडा उदाममाणे सुसाविसरलमणा, जाखि वइ करं कुंभे ताडका कंसिण भुयगेण. ८ डकाअहंतिपइणोसासाहइसोविगाढ सढयाए, गारूडिया गारूडिया इच्चाइकरे इहलबोलं. ९ सिग्यसे उल्लडियं विहुरेहिनिवडियं चदसणेहि, विसभीए हिवयाणेहिं दूर दूरेण ओसरियं १० अचइय संमासोहंम कप्पलीलावयंसमुविमाणो, पलिओ वमठिईया सोमासुर सुंदरी जाया. ११
रूद्दोसरूद्ददेवो नागसिरिंनागदत्तसिठिसुयं, परिणीय नीइवाहाइ अँजि पंचविहीवसए. १२
પછી તે સ્ત્રીને કહેવા લાગ્યું કે હે પ્રિયા અમુક ઘડામાંથી ફૂલની માળા લાવી આપ, ત્યારે સરળ મનવાળી સીમાએ ઘડામાં જે પિતાને હાથ નાખે કે તેમાં રહેલા કાળા સર્પ તેણીને ડસી. ૮
તેણીએ પતિને કહ્યું કે મને તે સર્વે ડસી છે, ત્યારે તે ભારે કપટ કરનાર હોવાથી ગાડીઓને બોલાવવા માટે બૂમ મારી ભારે ધાંધલ કરવા લાગ્યો. ૯
એટલામાં તે તરત તેણીના કેશ ખરી પડયાં, દાંત પડી ગયા, અને વિષથી જાણે બધા હોય તેમ પ્રાણ દૂર થયા. ૧૦
- તે એમ સમ્યકત્વ કાયમ રાખીને સિધર્મ દેવકના લીલા વાંસક નામના વિમાનમાં પલ્ય પમના આયુષ્યવાળી દેવાંગના થઈ ૧૧
રૂદ્ર પરિણામી તે રૂદ્રદેવ હવે નાગદત્ત શેઠની નાગશ્રી નામે પુત્રીને પર અને અનિતિ માર્ગે વર્તતે રહી પાંચ પ્રકારના વિષે ભેગવવા લા. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org