________________
- ૪૦૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
स्पर्शनो प्याख्य दित्य स्तु, भवजंतु रिवा सि मे, तत स्तेन व्यधा -मैत्री, बालः प्रीतांतरात्मना. १६ સામાનિતરવા, ન નૈ શુમારા, मनीषिणे ति विदधे, बहिर्वृत्त्या त्वसौ सखा. १७ तौ तं वृत्तांत माख्यातं, मातापित्रो यथास्थितं, તો રાઝા મા પરિ, ફર્ષg વિહેંદામ ૨૮ उवाचा कुशला दृष्टा, साधु साध्व सि पुत्रक, यत् त्वया सर्वसौख्यानां, खानि रेष सखा कृतः १९ तुषार इव पद्मस्य, स्वर्भानु रिव शीतगोः, स्पर्शनो यं सखा सौख्य, कारणं मे मुतस्य न. २० gવ વિપદ વિવા, ચિંતા છુમ છું, किंतु नाचीकथत् किंचिद्, गांभीर्यात् स्वसुतं प्रति. २१ (युग्म)
સ્પર્શન બે —બહુ સારું, તમે જ મારા ભવજંતુ સમાન છે. ત્યારે બાળ મનમાં ખુશી થઈને તેની સાથે દસ્તી કરવા લાગે. ૧૬ .
- મનીષિ નામને કુમાર વિચારવા લાગ્યો કે સદાગમથી એ તજાયેલ હોવાથી નક્કી એ સ્પર્શન ભૂડા આશયવાળે હવે જઈયે, તેથી તેણે બહેરથીજ તેની સાથે દોસ્તી દર્શાવી. ૧૭
તે બે જણાએ તે વૃત્તાંત માબાપને કહી સંભળાવ્યું. ત્યારે રાજા ભારે હર્ષ પામવા લાગે. ૧૮
અકુશળા માતા હર્ષિત થઈ બોલી કે, હે પુત્ર! તે બહુજ ઠીક કર્યું, કે જે આ સર્વ સુખની પ્રાણ સમાન સ્પર્શનને તે મિત્ર કર્યો. ૧૯
શુભસુંદરી વિચારવા લાગી કે, પવને જેમ હિમ બાળે છે, ચંદ્રમાને જેમ રાહ ગ્રસે છે, તેમ આ સ્પશન પણ મિત્ર થયાથી મારા પુત્રના સુખનું કારણ નથી, એમ ચિંતવીને વિષાદ પામવા લાગી, પણ ગાંભીર્ય ધારી તેણીએ પુત્રને કાંઈ કહ્યું નહિ. ૨૦-૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org