________________
૧૧૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तुम्भे पुण नायरया, हो दोसिल्ल पक्खवाइल्ला, तं कारह मह पुरओ, शुद्धं जेणासु मुंचामि. २९
इय पउरं फरुसगिराहि, ताडिया धाहिया नरिदेण, किवणेण मग्गणा इव, पउरा पत्ता सगेहेसु. ३०
(પછી નગર લોકોને રાજા કહેવા લાગે કે ) તમે નગર લેકે દેથવાનના પક્ષપાતવાળા થયા છો, પણ તેને મારી આગળ નિર્દોષ ઠરાવો એટલે હું તેને તરત છેડી દઉં. ૨૯
આ રીતે કૃપણ માણસ જેમ યાચકોને નિબંછે છે તેમ રાજાએ અતિશય કર્કશ વાણીથી નગર લેકને તાડિત કર્યાથી તેઓ દેવને પોતાના ઘરે पहा-या. ३०
तो विणंयधरभज्जा, ताओ निरवज्जकज्जसज्जाओ,
आणाविय मुहडहिं, राया पक्खिवइ ओरोहे. ३?
બાદ વિનયંધરની તે પવિત્ર કામમાં તત્પર ભાયાઓને સુભટથી પકડાવી મગાવી રાજાએ પોતાના અંતઃપુરમાં કેદ કરી. ૩૧
यूयं पुन नागरकाः हंहो दोषवत् पक्षपातिनः, तं कारयत मम पुरतः शुद्धं येनाशु मुंचामि. २९ इति प्रचुरं परूषगिराभि स्ताडिता धर्षिता नरेंद्रेण, कृपणेन मार्गणा इव पौराः प्राप्ताः स्वगेहेषु. ३० ततो विनयंधरभार्याः ताः निरवयंकार्यसज्जाः, आनाय्य मुभटैः राजा प्रक्षिपति अवरोधे. ३१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org