________________
બારમે ગુણ..
૩૧૯ हा हा किं से, जायंति चिंतिरो काउ तीइ विज्जाए, . पच्छासेवं कुमरो, पत्तो नंदिउरमझमि. ६५
જિગા જ રાજન, વઘુ મોટા સ્ટારત, भंतिसुएणं सिरिनंदणेण जाया य से पीई. ६६
अह तत्थ पुरे सिरिसूर, राइणो मंदिशेवरि रमंती, . वंधुमइनाम धूया, हरिया केणवि अदिठेण. ६७ . . .
तो तधिरहे राया, मुहं मुहूं मुच्छए रुयइ बहुसो, सयलो वि रायलोओ, सपुरजणो आउलो जाओ. ६८
तं दतु तिलयमंती, भणइ सिरिनंदणं नियं पुतं, वच्छ नरनाह तणया, णयणोवायं वि चिंतेमु. ६९
હાય હાય તેને શું થયું હશે એમ વિચારતે કુમાર તે વિદ્યાની પશ્ચાસેવા (પાછલ કરવા એગ્ય સેવા) કરીને નદિપુરમાંહે આ. ૫
ત્યાં વિદ્યાએ આપેલી સેનાઓંથી ભારે ભેગ અને દાન કરતા કુમારની ત્યાં રહેલા શ્રીનંદન નામના મલિ કુમારની સાથે દોસ્તી થઈ. દર
હવે તે નગરમાં શ્રી સુર રાજાની મેહેલ પર રમતી બંધુમતી નામે પુત્રી કેઈક અદષ્ટ પુરૂ હરણ કરી. ૬૭
તેથી તેના વિરહથી રાજા વારંવાર પૂછા ખાઈ બહુ રડવા લાગ્યા, અને તમામ રાજલક તથા નગરલેક આકુળ બની રહ્યાં. ૬૮
તે જોઈને તિલકમલી પિતાના શ્રીનંદન પુત્રને કહેવા લાગ્યું કે હે વત્સ, રાજપુત્રીને શોધી લાવવાને ઉપાય વિચાર. ૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org