________________
બારમો ગુણ.
૩૧૯
*,
**,* * *
* *
* *
*
* *
*
* *
-
* *
*
૧
* િક ક મ - - -
નn.ના -
- -
-
-
--
-
-
-
-
- -ઉપસર્ગાના અને મણિકકણ ખખડાવતી અને અતિ દેદીપ્યમાન કાંતિવાળું
રૂપ ધારણ કરીને પ્રગટ થએલી આ વિદ્યા તને સિદ્ધ થઈ કહેશે કે વર માગ પર-૫૩-૫૪
थिरकरणत्यं पच्छ वि, धरिज बंभ मिगपास सिय वुत्तुं, जा गमिही सो सिद्धो, तो विन्नत्तो कुमारेण. ५५ मह मित्तस्स इमस्स वि, दियस्स दिज्जउ इमा महाविज्जा, कयजय भूयाणंदी, भूयाणंदो वि जपेइ ५६ भो कुमर एस विप्पो, महरो तुच्छो अवन्नवाई य, गुणरागेण विमुक्को, विज्जाए नेक जुग्गो ति. ५७ अगुणमि नरे गुणराग, वज्जिए गुणि अवन्नवाइंमि, विज्जादाणं सप्पे, दुद्धपयाणं व दोसकर. ५८ । किंच अपत्ते निहिया, विज्जा तस्सव कुणइ अवयारं, विज्जादायग गुरुणो गरुयं तह लाघवं जगइ. ५१
ત્યારબાદ એને સ્થિર કરવા માટે ફરીને એક માસ લગી બ્રાચી પાળવું, એમ કહીને તે સિદ્ધ જવા લાગ્યા તેટલામાં કુમારે તેને વીનતી કરી. ૫૫
મારા મિત્ર આ બ્રાહ્મણને પણ આ મહાવિદ્યા આપતા જાઓ ત્યારે જગના પ્રાણિઓને આનંદ કરનાર ભૂતાનંદ . પદ
હે કુમાર, આ બ્રાહ્મણ વાચાલ તુચ્છ અને નિંદાર છે, માટે ગુણના રાગે કરીને એ રહિત હોવાથી આ વિદ્યાને બિલકુલ યોગ્ય નથી. ૧૭
કેમકે ગુણરાગ રહિત ગુણિના અવણવાદ કરનાર નિણિ માણસને વિદ્યા આપવી તે સપને દુધ આપવા માફક દેષ વધારનાર થાય છે. ૫૮
વળી અપાત્રમાં આપેલી વિદ્યા તેને કશો ફાયદો ન કરતાં ઉલટું નુકશાન કરે છે, તેમજ વિદ્યાદાયક ગુરૂની લઘુતા કરાવે છે. ૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org