SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तु द्विविध-कर्तुः श्रोतुश्च । पुनरनंतर२परंपर भेदा प्रयोजनं પ્રજન તે બે પ્રકારનાં છે– કરનારનું અને સાંભળનારનું, તે ઇરેક પાછું અનંતર અને પરંપરા ભેદે કરીને બે પ્રકારનું છે. तत्त्रानंतरं कर्तुः सत्त्वानुग्रहः-परंपर मपवर्गप्राप्तिः । तथा. જો . ત્યાં શાસ્ત્ર કરનારને અનંતર પ્રયજન ભવ્ય ઉપર અનુગ્રહ કરે એ છે, અને પરંપર પ્રયજન મોક્ષ પ્રાપ્તિરૂપ છે, જે માટે કહેવું છે કે – ( જી.) " सर्वज्ञोक्तो पदेशेन, यः सत्त्वाना मनुग्रह करोति दुःख तप्तानां, स प्रामोत्यचिराच्छिवं," इति । - સર્વના કહેલા ઉપદેશવડે કરીને જે પુરૂષ દુઃખથી તપેલા જ ઉપર અનુગ્રહ કરે તે છેડા વખતમાં મેક્ષ પામે છે. श्रोतुः पुनरनंतरं शास्त्रार्थपरिज्ञानं, परंपरं तस्या प्यपवर्गमासिः । સાંભળનારને તે અનંતર પ્રયજન શાસ્ત્રાર્થ પરિજ્ઞાન છે, અને પર પર પ્રજા તે તેને પણ મોક્ષ પ્રાપ્તિરૂપ છે. કહેવું છે કે – (ા .) “ શારિજ્ઞાના, દ્રિામવતો નના लब्ध्वा दर्शनसंशुद्धिं, ते यांति परमां गति "-मिति - - ૧ પ્રયોજન એટલે ફળ કે અર્થ.. ૨ અનંતર એટલે તરતનું અર્થાત હમણું ને હમણાંનું, તાત્કાલિક ૩ પરંપર એટલે લાંબા વખતે પેદા થનાર અર્થાત આખરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy