________________
નિગમનં.
૫૮૩
જન
--
---
(મૂળ ગાથાનો અર્થ.) એ એકવીશ ગુણ શાસ્ત્રના અનુસારે જરા વર્ણવ્યા (કેમકે) એ ગુણએ કરી જે સહિત હોય તે ધર્મરત્ન ગ્રહણ કરવાને યોગ્ય થાય છે. ૨૯
(ટીકા.) एते पूर्वोक्तस्वरुपा एकविंशतिसंख्या गुणाः-श्रुतानुसारेण शास्त्रांतरोपलंगद्वारेण-किंचि न्न सामस्त्येन-व्याख्याताः स्वरुपतः फलतश्च प्ररूपिताः, किमर्थ मित्याह, यतोऽहंति योग्यतासारं धर्मरत्नं गृहीतुं, न पुन । वसंतनृपव द्वाजलीला मिति भावः-के इत्याह-एभिरनंतरोक्तै र्गुणैः संपन्नाः . સંતા સંપૂળ છે તે. (૪)
એ પૂર્વે કહેલ સ્વરૂપવાળા એકવીશ ગુણ શ્રુતાનુસાર એટલે શાસ્ત્રમાં જે રીતે મળી આવ્યા તે રીતે સંપૂર્ણપણે તે નહિ પણ) કાંઈક સ્વરૂપે તથા ફળ બતાવીને પ્રરૂા. શા માટે તે કહે છે. જે માટે એ હમણાજ કહેલા ગુણથી જે સંપન્ન એટલે સહિત અથવા સંપૂર્ણ હોય તે યોગ્યતાપૂર્વક ધમરત્નને (પામવા) લાયક થાય છે. નહિ કે વસંત રાજાની માફક રાજલીલાનેજ પામે છે, એ ભાવ છે.
__ आह-कि मेकांतनै तावद्गुणसंपन्ना धर्माधिकारिण उता पवादो જ હતી તિ જો સત્ય હૃ. (૪) - શું એકાંતે એટલા ગુણે કરી સંપન્ન હેય તેઓજ ધર્મના અધિકારી છે કે કંઈ અપવાદ પણ છે? એ પ્રશ્નનું ઉત્તર કહે છે.
पायद्ध गुण विहीणाएएसि मज्झिमा वरा नेया, ફો પણ ખાં– दरिद्दपाया मुणेयव्वा, ३०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org