________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
w
h
,
% +
મ
મ મ
*
* * *
* *
* *
* * * * * *
* * * * *
*, ,
,
,
,
,
,
,
,
-
-
धर्मविचारं नानापाषंड मंडली मंडपोप निहित धर्मपण्य स्वरूपं यथावस्थितं सगुण निर्गुणाल्पबहुगुणतया व्यवस्थित कनकपरीक्षानिपुण विशिष्ट कनकार्थि पुरुषवत पुणति बुध्यते.
(તે પુરૂષ) ધર્મ વિચારને એટલે કે અનેક પાડિઓની મડઓના મંડપમાં ઉપસ્થિત થએલ ધર્મરૂપી માલના સ્વરૂપને યથાવસ્થિતપણે એટલે કે સગુણને સગુણપણે, નિર્ગુણને નિર્ગુણપણે, અપગુણને અલ્પગુણપણે અને બહુગુણને બહુગુણપણે–સોનાની પરીક્ષામાં કુશળ હેઈ ખરા સેનાને ગ્રહણ કરનાર પુરૂષની માફક ઓળખી કહાડે છે.
अतएव करोति विदधाति गुणसंप्रयोग-गुणे ज्ञानादिभिः सह संबंध, दोषान् प्रतिपक्ष भूतान 'दूरं ति' दूरेण परित्यजति परिहरति, सोमवसु ત્રાવિત.
એથી જ કરીને (તે પુરૂષ) ગુણ સંપ્રગ એટલે જ્ઞાનાદિક ગુણેની સાથે સંબંધ કરે છે એટલે પાડે છે. (તેમજ) તેના પ્રતિપક્ષ ભૂત દેને દૂરથી પરિત્યજે છે એટલે પરિહરે છે, સોમવસુ બ્રાહ્મણના માફક.
તાત્રાધા .
कोसंबी अत्थि पुरी, पभूयपब्वा मुउच्छुलठि व्य. ગામ મા પો. સોમવ તત્વ વવ ?
સમવસુની કથા આ પ્રમાણે છે. જેમ સેલડીમાં અનેક પર્વ (ગાંઠ હોય છે, તેમ અનેક પર્વ પાણી પીવાના સ્થળ) વાળી શાંબી નામે નગરી હતી, તેમાં જન્મથી અતિદરિદ્ર સમવસુ નામે એક મોટો વિપ્ર હતો. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org