________________
૪૧૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तव त्वं तिष्ट निजं राज्यं, सुचिरं प्रतिपालय, संतोष शत्रुघातार्थ, महं यास्यामि संगरे. ५२ देवः श्रुतीः पिधाया ख्या, दाः शांतं पातकं ह्यदः, अनंतकाल संस्थापि, तातीयं भवताद् वपुः ५३ देवेन वार्यमाणोपि, मोहः सर्वाभि सारतः, स्वयं चचाल भद्रे दं, राज्ञः प्रस्थान कारणं. ५४ इत्युक्त्वा स ययौ तूर्ण, चित्ते दध्या वहं पुनः, अये स्पर्शन संशुद्धिं, र्लब्ध यं सकला मया. ५५ किंत्विदं घटते नायं, यत् संतोषात् पराभवं, स्पर्शनस्या ह स पुन, स्त माचख्यौ सदागमात्. ५६ त तस्या नुचरः कोपि, संतोषो भविता ह्ययं, एवं वितर्कय नागां, प्रमाणं स्वाम्यतः परं. ५७
વાતે તું ઈહાં રહી ચિરકાળ તારું રાજ્ય પાળ, સંતોષ શત્રુને મારવા માટે લડાઇ કરવા હું જ જઈશ. પર
ત્યારે રાગકેશરી કાને હાથ દઈ બેલવા લાગ્યું કે હાય હાય, આ તે શા ભેગ મળ્યા ! તમારું શરીર તે અનંત કાળ સૂધી એકજ સ્થાને - હેવું જોઈએ. ૫૩
એમ તેણે વારતાં છતાં પણ મેહ સર્વથી આગળ પડી પોતે ચાલતે થયો છે. એ આ પ્રસ્થાનનું કારણ છે. ૫૪
એમ કહીને તે વિપાક જલદી ત્યાંથી ચાલતો થયે એટલે હું વિચારવા લાગ્યું કે અરે સ્પર્શનની સઘળી શોધ મેં મેળવી, પણ એમાં એણે જે સંતોષથી સ્પર્શનના પરાભવની વાત જણાવી છે તે અઘટમાન લાગે છે, તેથી ફરીને પૂછી જોતાં તેણે સદાગમનું નામ આપ્યું. ૫૫-૫૬
ત્યારે મેં તર્ક કર્યો કે સંતોષ એ સદાગમન કઈક અનુચર હે જોઈએ, એ રીતે વિચાર કરતે થકે હું તમારા આગળ આવ્યો છું. હવે આપ મુત્યાર છે. ૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org