________________
સાતમા ગુણ,
अह निव्वि वायमेसो विश्वभरो मनचेवकिर होही, नयको इजण चवाओ इयचितिय कारइ तहेव. १३३
जातुत्तरमेए दुवैविध वलहर सिहरमा रुढा, सह मइरहिओ दोणो अणप्प संकष्पभरियमणो. १३४ भोलिए हिइयं निज्जूडे विससुजंपिरोतत्थ,.: सय मारुढो इको पडिओ मुक्कीय पाणेहिं. १३५
हाद्वार मुहलमुह तुरियंउत्तरियवीर देवोवि, जानिये इता पछि मित्त पंचाणुपतो. १३०
Jain Education International
हा मिशमित्त वच्छल छलदूषण रहियरीहयनयमज्झो, बहुविपलविडं मयकिच्चं कुणइसो तस्स. १३७
(એમ મરણ પામ્યા એટલે) વગર વાંધે આ તમામ પૈસો મારાજ થઇ પડશે, અને લોકોમાં પણ કોઇ રીતે વાંધા આવશે નહિ. એમ ચિતવીને તેણે સઘળું તેમજ કર્યું. ૧૩૩
૧૯૯
બાદ જમીને અન્ને જણા મેહેલના શિખરપર ચડયા, હવે Àાણુક મૂળથીજ બુદ્ધિ રહિત હતા તે સાથે હમણા તેનું મન અનેક સકલ્પ વિક૯૫થી ઘેરાયલું હતું. ૧૩૪
તેથી તે મિત્રને ગોખ તરફ આવવાનુ કહેતા થકા પાતે એકલે ત્યાં ચડી ગયા કે ગોખ તૂટી પડ્યું એટલે તે નીચે પડી મરણ પામ્યા. ૧૩૫ ત્યારે વીરદેવ તેને પડતા જોઇ મુખથી હાહાકાર કરતા થકા ઝટ ત્યાંથી નીચે ઊતરી તેને જોવા લાગ્યો તે તે તેને મરણ પામેલા દેખાયા ૧૩૬ ત્યારે વીરદેવ-હે મિત્ર હે મિત્ર વત્સલ હેછળ દૂષણ રહિત હૈ નીતિ માર્ગના ખતાવનાર એમ ખ઼હુ પ્રકારના વિલાપ કરીને તેનું મૃતકાર્ય કરતા હવેા. ૧૩૭
For Personal & Private Use Only
www.jainelibrary.org