________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तातेणपावपन्भार पिल्लिएणं सप्पिल्लिओअवडे, तत्तोविपएसाउपाविट्ठो अहण गोहणट्ठो. ९८ अहचंदणो जलंतो सिरठिय पाहेय पुट्टलो पडिओ, पडिकवेलहु लग्गोयचंदकंता कहवि छित्ता. ९९
भयविहला भणइनमो अरिहंताणं तितं सरेणफुडं, उवलक्षिय आहइमो जिणधम्माणं अभय मभयं. १०० तं मुस्णिय मुणियदइयं सरेणरोएइ तारतारमिमा, तो अन्नुन्नं मुहदुहवत्ता हिगमंति रियणिं. १०१ उइए सहस्सकिरणे तंपाहेयं दुवि भुंजंति, कइ वयदिणे मुएवं पक्खीणं संवलं सव्वं. १०२
તેવામાં તે મહાપાપીએ તેને કૂવામાં ધકેલી દીધે, અને પિતે ત્યાંથી नाश गयो, ६८
હવે ચંદન માથાપર ભાથાના પિટલાની સાથે પાણીમાં પડયે તે (જીવતે રહી) પડખાના ખેરામાં ચડે એટલે ત્યાં રહેલી ચંદ્રકાંતાને જઈ
त्यारे यता लयब्रांत थ "नमो अरिहंताणं" मेम डेव दासी त्या ते शwथी तेने Amit ने यन मादयो “जैन धर्मिओने अभय छे" १००
તે સાંભળીને તેને પિતાને પતિ જાણીને લાંબા સ્વરે ચંદ્રકાંતા સેવા લાગી, બાદ પરસ્પરની સુખ દુઃખની વાતોથી તેમણે તે રાત પસાર કરી. ૧૦૧
પ્રભાતે સૂરજ ઊગ્યા બાદ તે ભાથું બને જણાએ ખાધું, એમ કેટલાએક દિવસ પસાર કરતાં તે બધું ભાથું ખવાઈ રહ્યું. ૧૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org