________________
૨૬
સુરસુંદરી ચરિત્ર ખરેખર રાગ એ દુખનું સ્વરૂપ છે, સમગ્ર આપતિએનું કારણ પણ રાગ જ છે
રાગ વડે પીડાયેલા પ્રાણુઓ આઘોર સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે.
પ્રાણીઓના હૃદયમાં જ્યાં સુધી રાગને પ્રાદુર્ભાવ નથી થયું, ત્યાં સુધી જ પરમ સુખની આબાદી હોય
છે. હૃદયની અંદર રાગનો પ્રવેશ થાય તે તરત જ હજારો દુને ત્યાં નિવાસ થાય છે.
એ પ્રમાણે મેં મારા મનની અંદર વિચાર કરીને, હે ધનદેવ ! મેં તેને કહ્યું,
હે ચિત્રગ! હાલમાં હવે તારે કેઈપણ પ્રકારનો શેક કરે નહીં. કારણ કે, આ સંસાર હંમેશાં આવા દુઃખનું સ્થાન ગણાય છે. માટે આપત્તિઓ પણ અનુક્રમે આવ્યા કરે છે.
તેમાં તારે શોક કરવો નહીં.
જરા, મરણ, રોગ અને ઈષ્ટવિયોગ જેમાં બહુધા રહેલા છે એવા આ સંસારમાં પ્રાણીઓને પોતાના કર્મને અનુસારે દુઃખ થયા કરે છે. તે શા માટે તું વિષાદમાં પડે છે?
ત્યારપછી ચિત્રવેગ છે. હે ભદ્ર! મને અને કઈ પણ ખેદ થતો નથી. માત્ર એક જ ચિતા મારા હૃદયમાં અસહ્ય દુખને અપના કરી હી છે.