Book Title: Sursundari Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 397
________________ સુરસુંદરી ચરિત્ર કેળાના વનાની અંદર રહેલી અને ભવ્ય આકૃતિવાળી રત્નમય શિલાએના પૃષ્ઠભાગ ઉપર પ્રવર્તમાન ગીત, વાઘ અને નાટયના રસથી ખેંચાયુ છે ચિત્ત જેવુ એવા પાતાના અંતઃપુર સહિત શ્રી મકરકેતુ રાજાના હિમાલયમાં મધ્યાહ્ન સમય થઈ ગયા. ૩૭ ભેાજનના સમય થવાથી રસાઇઆએ સૂચના આપી. પછી ત્યાંથી નિવૃત્ત થઈ રાજા વિધિપૂર્વક શ્રીજિનેંદ્ર પૂજા તથા ચૈત્યવદન કરીને વિદ્યાધરાના પરિવાર સહિત લેાજનગૃહમાં ગયા. વિવિધ જાતનાં સુ'દર ભાજન કરી સુરસુ ંદરી સહિત તે રાજા પુનઃ કલીગૃહમાં ચાલ્યા ગયેા. ક્ષણ માત્ર વિષય ક્રીડા કરીને શયનાસન ઉપર તેએ અને જણ સુઈ ગયાં. ત્યારપછી જાગ્રત થયેલી સુરસુંદરીએ રાજાને કહ્યું. હે પ્રિયતમ! ક્ષણમાત્ર આપણે અહી વિબુધજનાને લાયક એવા વિનાદ કરવા ઉચિત છે માટે કંઈપણ તમે પ્રશ્નોત્તર ખાલે. પ્રશ્નાત્તર વિનાદ વિનાદ છે પ્રિય જેને એવી સુરસુ દરીના અભિપ્રાય જાણીને રાજા મેલ્યા. હૈ સુ'રિ ! આકાશમાં કાણુ જાય છે? (૧) મનુષ્ય કાને ઇચ્છે છે ? (૨) ચ'દ્રની ગતિ કયાં હેાય છે ? (૩) હંમેશાં શાથી પ્રીતિ વખણાય છે ?

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436