Book Title: Sursundari Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 415
________________ ૩૯૪ સુરસુંદરી ચરિત્ર મદનવેગના પરાજય પછી વિદ્યાના ગથી મદનવેગ હસ્તિનાપુરમાં ગયા. તેમજ વિદ્યાના પ્રભાવવડે દાસીનું સ્વરૂપ તેણે ધારણ કર્યું" અને દેવીના નિવાસગૃહમાં તે રહ્યો. લલિતા નામે સુરસુ’દરીની દાસીના અપહાર કરીને તેને બહુ દૂરદેશમાં તે મૂકી આવ્યા. અને તેણીનું સ્વરૂપ કરી તેણીના સ્થાનમાં તે રહ્યો. તે દુષ્ટ હંમેશાં રાજાને મારવાના ઉપાયા ચિતવવા લાગ્યા. રાજાને કૃષ્ણુ સર્પે દશ કર્યાં, ત્યારથી આર‘ભીને તે પેાતાની આંગળીએથી દીવ્ય મુદ્રિકાને ખસેડતા નથી. માત્ર મૈથુનાર્દિકના સમયે તેના ત્યાગ કરે છે. એક દિવસ રાજા ભાજન કરીને વિદ્યાધર અને કંચુકી સહિત દેવીના સ્થાનમાં ગયા. ત્યાં તે દુષ્ટ દાસીએ. તેને જોયા. અંગરક્ષકાને બહાર મૂકી દેવી સહિત રાજા દેવીના રત્નમય વાસગૃહમાં ગયા અને તેનાં દ્વાર બંધ કરી દીધાં.. ક્ષણમાત્ર પરિહાસાદિક ગાછી કરીને રાજાએ મૈથુનક્રિયાના આરભ સમયે દેવીના ડાભડામાં પેાતાની મુદ્રિકા. મૂકી દીધી. પછી મૈથુનના પ્રારભ કર્યો એટલે એકદમ ખડ્ગ. ખે‘ચીને દાસીના વેષવડે રહેલા તે પુત્રરૂપી કૃતાંત (યમ) ત્યાં ગયા.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436