Page #1
--------------------------------------------------------------------------
________________
092
KCLC cਤ ਦਾ
Page #2
--------------------------------------------------------------------------
________________
Sursundri Charitra
PART-2
Acharya Ajit Sagar Suri
Page #3
--------------------------------------------------------------------------
________________
By Acharya Ajit Sagar Suri
(C) 1000
Price Rs. 20-00
Prakashak. Shree Mahudi Swetamber Murtipujak
Trust Mahudi
Printed By Navprabhat Printing Press Gheekanta Road AHMEDABAD : 380001
Page #4
--------------------------------------------------------------------------
________________
EFZEE58681KARAKARAKARAKAKARAKARKEKAKKKKAREZE T
PRAKARAKARAKARAKARAF ZEE KARAFZF EXTANKARAKETERSAFA
k
FAKA FAXAB KAKARARA
KHAKHA
'FFFFAKE FAKE KARAKAT
KAKKA
(HKARAKALEXAFAKE ARE FRFANAG
બ
XX
RA
ચેાગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરેભ્યા નમઃ
શ્રીમાન્ ધનેશ્વરમુનિ વિરચિત
ભાગ-૨
A
શ્રી સુરસુંદરી ચાત્ર
5
પ્રસિદ્ધ વક્તા આચાર્ય શ્રીમદ્ અજિતસાગર સૂરીશ્વરજી મ.
IRAF AFRA
RARARAR
EEEEE KUBERKEKARAKAKAXA KARAKARAKKKKKક
KAKK
RFREE
PRAKARAKARAKARFARZFEFARZFEFAR
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : શ્રી મહુડી (મધુપુરી) જૈન ભરે. . પૂ. ટ્રસ્ટ મહુડી તા. વિજાપુર (ઉ. ગુ.)
(C) સર્વહક્ક પ્રકાશકને સ્વાધીન.
દ્વિતીય આવૃત્તિ વીર સંવત ૨૫૧૩ વિ. સં. ૨૦૪૩ સને ૧૯૮૬
કિંમત : ૨૦-૦૦
મુદ્રક સહકાર : નવનીતભાઈ જે. મહેતા સાગર પ્રીન્ટર્સ પાદશાહની પિળ, મોદીનું કહેલું, રીલીફરોડ, અમદાવાદ-૧
મુદ્રક : નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ નોવેલ્ટી સીનેમા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂ.આ.શ્રીમદ્ અJEસUાર સૂરિશ્વરજી મ.સા.
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટને સ્વપરમ પૂજ્ય, શાસન પ્રભાવક પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. વિરચિત સંસ્કૃત ચરિત્ર ગ્રન્થ તથા ગુજરાતી ચરિત્ર ગ્રન્થને પુનઃ પ્રકાશિત કરવાનું પુણ્યમયી કાર્ય કરવાને મહાન અનુપમ લાભ મળે તે માટે આજે અવર્ણનીય આનંદ અનુભવે છે.
“ભીમસેન-ચરિત્ર'ની ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કર્યા પછી ટુંક સમયમાં જ “સુર-સુંદરી ચરિત્ર” ગ્રન્થને સાહિત્ય રસીક જનતા સમક્ષ રજૂ કરી “એક કદમ આગે બઢાવતા સવિશેષ આનંદ થાય, તે સ્વાભાવિક જ છે.
તદુપરાંત હવે પછી “અજિતસેન–શીલવતી' સંસ્કૃત–પ્રન્ય ટુંક સમયમાં જ પ્રકાશીત કરીશું.
તેમજ “શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર' ભા. ૧-૨ ગુજરાતી પુસ્તકનું મુદ્રણ કાર્ય ચાલુ છે, જે થોડા સમય પછી પ્રકાશીત થશે.
શ્રી કુમારપાલ ભૂપાલ-ચરિત્ર' ગુજરાતી ગ્રન્થ તથા “શ્રી ચંદ્રરાજ-ચરિત્ર' સંસ્કૃત પ્રતનું પ્રકાશન કરવા અમો કૃતનિશ્ચયી છીએ.........
અનન્તાન્ત પરમ તારક, પરમ ઉપકારક શ્રી તીર્થકર જિનેશ્વર પરમાત્માના પરમ કલ્યાણકારો શાસનમાં જિનાજ્ઞાસાર ગર્ભિત, વૈરાગ્યરસ વહેતી ધર્મકથાઓમાં આત્માને રસ તરબોળ બનાવી જિનવાણીમાં પરમ શ્રદ્ધાનું ઉભાવન કરી, સમ્યગ-જ્ઞાન યુક્ત શુદ્ધ ચારિત્રનું આલંબન પ્રાપ્ત કરી સંસારવતી દરેકે દરેક છ સત્ય સુખના સ્વામી બને,
Page #9
--------------------------------------------------------------------------
________________
એ જ એકમાત્ર શ્રદ્ધેય–ધ્યેયને મુખ્ય લક્ષ રાખી અનાદિ અનન્ત કાલિન અનન્તાનન્ત શ્રી તીર્થકર ભગવો તથા અનન્તાનન્ત આચાર્ય ભગવતો આદિ એ પ્રચુર રસાત્મક ધર્મકથાઓના અખલિત પ્રવાહને વહેતો રાખીને જે મહત્તમ ઉપકાર કર્યો છે, તે શત-સહસ્ત્ર મુખથી પણ વર્ણવી શકાય તેમ નથી.
ચતુર્ગતિમય આ સંસાર અનન્તાનન્ત દુઃખથી ખાણ છે... ક્યાંય પણું સુખને તો છાંટોય નથી. હીન પુણ્યવન્ત પાપાત્માઓ અનેક પ્રકારે દૂઃખની જ પરંપરાઓ પ્રાપ્ત કરે છે, તે તો એક સહજ રીતે સમજાય તેવી વાત છે,
પરંતુ જન્મની આરંભીને જ જ્યાં અખૂટ સુખના ભંડારો છલકાતા હોય છે, તેવા મહાન પુણ્યવન્ત આત્માઓને પણ એજ જન્મમાં કેવા કેવા પ્રકારના ભયંકર દુઃખને અસહ્ય અનુતાપ સહન કરવો પડે છે, તે જ્યારે ધર્મકથાનકેમાં અનુભવની એરણ પર ચઢીને જાણવા મળે છે,
ત્યારે વર્તમાનકાલિન શ્રદ્ધા-ભ્રષ્ટ નીતિ-ભ્રષ્ટ અને સંસ્કારભ્રષ્ટ જન-જીવનના બુઝાતા શ્રદ્ધા દીપને પુનઃ પ્રકાશીત કરે, નીતિ હીન અને સંસ્કાર–હીન માનવજીવનમાં નીતિ અને સંસ્કારનું પુનઃ સંસ્કરણ પ્રસ્થાપિત થાય, તેવા સત્સાહિત્યને જન-જન અને ઘટ-ઘટમાં પ્રચાર/પ્રસાર થાય, તેવા ઠેસ પ્રયત્નની તાતી જરૂર છે, તેને સ્વીકાર કરવો જ રહ્યો.
નાતિ-ભ્રષ્ટ મડદાલ જીવન જીવવા માટે આ માનવ જીવન નથી, પરંતુ આત્માની અનન્ત શક્તિનું ઉત્થાન કરવા માટે જ આ મહામૂલ્યવાન માનવ જીવન છે. આત્માની અનન્ત શક્તિનું ઉત્થાન કરવા અને આત્માને મુક્તિના મંઝીલે પ્રસ્થાપિત કરવા માટે આત્મ-લક્ષી બનવાને પરમ ઉત્કૃષ્ટ પુરુષાર્થ અન્તરમાં જાગૃત બને, તે માટે સર્વોત્કૃષ્ટ ધર્મકથા સાહિત્યને આદર કરીએ.
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત ગ્રન્થના પુણ્ય પ્રકાશન કાર્યમાં પ્રેરણા કરનાર પરમ પૂજ્ય, શાસ્ત્ર વિશારદ, અષ્ટાત્તર શતાધિક ગ્રન્થરત્ન પ્રણેતા યાગનિષ્ઠ આય ભગવ ંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પરમ પૂજ્ય, પ્રશમરસનિધિ, વાત્સલ્ય મૂર્તિ, આચાર્ય ભગવન્ત શ્રીમત કીર્તિ સાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક, આયાય ભગવન્ત શ્રીમત સુએધસાગરસુરીશ્વરજી મ. સા. ને જેટલેા પણ આભાર માનીએ, તેટલા અલ્પ જ ગણાશે.
તેમજ પરમ પૂજ્ય, પ્રશાન્તમુતિ, આચાય ભગવન્ત શ્રીમદ્ મનહર કીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે મુદ્રણ કાર્યાં અંગેની તમામ જવાબદારી ઉઠાવાને સુંદર માર્ગદર્શન આપી જે અવર્ણનીય મહત્તમ ઉપકાર કર્યા છે; તે માટે અમારા હૃદયના ભાવેા વ્યક્ત કરવા અમારી પાસે કાઈ જ શબ્દો નથી, તે માટે અમે। અન્તઃકરણ પૂર્વક લાચાર છીએ.
નવપ્રભાત પ્રિન્ટર્સના માલિકાના તથા મુદ્રક સહકાર માટે નવનીતભાઈ જે. મહેતાના આભાર માનીએ છીએ.
પ્રાન્ત પ્રસ્તુત સુર-સુંદરી ગ્રન્થમાં અંક્તિ કરેલા દિવ્ય અને ભવ્ય કથાગત ભાવેને આપણા જીવન પરમ શ્રદ્ધેય-ધ્યેય બનાવવા સફળ બનએ; એજ શુભેચ્છા સહ વિરામ...
Page #11
--------------------------------------------------------------------------
________________
૪૩
અનુક્રમણિકા ક્રમાંક વિષય પત્રક | ક્રમાંક વિષય પત્રાંક ૧ ચિત્રગતિનું આકાશ ૩ [ ૧૮ સુધર્મને વૈરાગ, દીક્ષા ૩૩ માર્ગે પ્રયાણ
અને આચાર્ય પદ ૨ દેવનું આગમન ૪ | ૧૯ ધનવાહનને વિષયા- ૩૬ ૩ કુશળ પૃચ્છા અને પ્રશ્ન ૪
ધિનતા ૪ ચિત્રગતિને દિવ્ય મણિ ૫ | ૨૦ આચાર્યશ્રીનું આગમન ૩૮ અર્પણ
અને ઉપદેશ ૫ શા માટે આપો છો ? ૫ | ૨૧ વિષયાસકત પ્રાણુની ૪૨ કારણ કહો.
શી ગતિ ? ૬ નવાહનથી દેહાંતભા ૬ | રર મહિલા સ્વરૂપ ૭ દેવ સત્યના પક્ષે...... ૮ ૨૩ ભર્તુહરિનું અમરફળ ૪૫ ૮ શત્રુઓને જીતવા.... ૯ ૨૪ ગુરુને ઉપદેશ અને ૪૯ ૯ ભાવી અનર્થ
ધનવાહનને પરમ વૈરાગ્ય ૧૦ કનકમાલાની પાછળ ૧૩ ૨૫ અનંગવતી સહિત પ૦
નવાહન અને કનક- | ધનવાહનની દીક્ષા માલાને સંતાપ
૨૬ સુબંધુ અને સુલોચના પર ૧૧ નવાહનની ઉગ્રતા ૧૭ ૨૭ મતિમોહને દૂર કરનાર પપ ૧૨ બાણ-પ્રયોગ અને ૧૯ બ્રમ વિનાશક ચૂર્ણ શસ્ત્ર–પ્રગ
૨૮ બે ભગિની સાથે ૫૬ ૧૩ નાગિની વિદ્યા ૨૧ | સુચનાનું મિલન અને ૧૪ ચિત્રગની દુઃસ્થિતિ ૨૩ | ૧૫ દેવનું આગમન ૨૭ ૨૯ મુનિ ધનવાહન અને ૫૮ ૧૬ ચિત્રવેગને પૂર્વભવ ૨૮ સાવી અનંગવતી ચારિત્ર ૧૭ આચાર્યશ્રીને ઉપદેશ ૩૨ | પામી બીજા દેવલોક
પ્રવજયા
Page #12
--------------------------------------------------------------------------
________________
કમાંક વિષય પત્રાંક | ક્રમાંક વિષય પત્રાંક ૩૦ દેવને ઉપસર્ગ ૫૯
૪૯ વિષય રાગની પ્રબળતા ૮૧ ૩૧ ચિત્રવેગનું વૃત્તાન ૬૧
૫૦ કનકવતીને સમાગમ ૮૩ ૩૨ ચિત્રગતિ-પ્રિયંગુમંજરી ૬૨ ૫૧ મૈત્રીનું લક્ષણ ૮૭ ૩૩ ઉપસર્ગ નિવારણ ૬૩
| પર દૂધ-જળ સરખી ૮૭ ૩૪ મુનિ-રક્ષા
સજજન મૈત્રી ૩૫ નાસ્તિક-કપિલ
૫૩ ચિત્રવેગને જીવનદાતા દેવ ૮૮ ૩૬ કપિલને પરાજય
૫૪ દેવને ઉપદેશ ૩૭ કપિલને શિક્ષા
૫૫ ચિત્રવેગની માગણી ૮૯ પલ્લીમાં ગમન
પ૬ નવાહનને વિદ્યાભંગ ૮૯ ૩૮ પદ્મરાજ અને સમર- ૭૦
૫૭ દેવને પ્રભાવ વિદ્યાસિદ્ધ ૯૦ કેતુ-દીક્ષા
૫૮ સિદ્ધકુટ શિખરે શાશ્વત ૯૦ ૩૯ માર્ગ ભ્રષ્ટ મુનિએ ૭૦
તીર્થ શ્રી જિનેન્દ્ર ભક્તિ પલ્લીમાં
અઠ્ઠાઈ મહેત્સવ ધરણેન્દ્ર ૪૦ કપિલને સમાગમ ૭૧ પાસે વિદ્યા–પ્રાપ્તિ ૪૧ દુષ્ટ કપિલનું ઘાતકીપણું છ૩ | ૫૯ સુપ્રતિષ્ઠને દિવ્યમણિની ૯૧ કર કપિલને દેવ-શિક્ષા ૭૩ | પ્રાપ્તિ
અને બીજીનકે–ગમન ૬૦ દિવ્યમણિને દિવ્ય- ૯૧ ૪૧ પદ્મ-સમરકેતુ મુનિએ ૭૪ દેવલેકમાં
| ૬૧ ધનદેવને દિવ્યમણિ- ૯૧ ૪૪ ધનવાહનને જન્મદીક્ષા ૭૫ અર્પણ ૪૫ પુનઃ દેવ–પ્રશ્ન
૬૨ ધનદેવનું કુશાગ્રનગર ૯૩ ૪૬ ચિત્રવેગની દેવને ૭૮ તરફ પ્રયાણ
કનકમાલાની પુછા ૬૩ નૃપતિને ધનદેવની ભેટ ૯૩ ૪૭ વિષ-ભક્ષણ
૬૪ ધનદેવ સાગરશ્રેષ્ઠિનું ૯૪ ૪૮ ચિત્રવેગની મૂછ
મિલન
પ્રભાવ
७६
૭૮
Page #13
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક વિષય પત્રક | કમાંક વિષય પત્રાંક ૫ સાગરશ્રેષ્ઠિનું
૭૯ સિંહગુફા નજીક ૧૦૩ આમન્ત્રણ ૯૪ ધનદેવનો નિવાસ ૬૬ શ્રીકાન્તાના રૂપમાં ૯૫ ૮૦ સુપ્રતિષ્ઠને મલવા ૧૦૪ મોહિત ધનદેવ
ધનદેવનું ગમત ૬૭ ધનદેવમાં આસક્ત ૯૬
૮૧ સિંહગુફાની ભયંકર ૧૦૪ શ્રીકાન્તા
હૃદય ભેદક સ્થિતિ ૬૮ શ્રીકાન્તાને સર્પદંશ ૯૬
૮૨ દેવશર્મા સાથે ધન- ૧૦૫ ૬૯ અત્યંત વ્યાકુલ ૯૭
દેવનું મિલન અને - શ્રેષ્ઠિ પરિવાર
સુપ્રતિષ્ક વિષે પુછા ૭૦ મંત્ર–પ્રયોગ ૯૭ ૮૩ પલ્લી-દહનનું વૃતાન્ત ૧૦૮ ૭૧ સાગરશ્રેષ્ઠિનું પત્નીને ૯૯ અને દેવશર્માને દેહાઆશ્વાસન
ન્ત અને નવકાર
મંત્ર શ્રવણ ૭ર મંત્ર નિષ્ફળતા અને ૯૯
૮૪ ધનદેવને અન્તઃ ૧૦૯ ધનદેવનું આગમન
પરિતાપ અને હસ્તિ૭૩ ધનદેવની શ્રીદત્તને ૯૯
નાપુર પ્રતિગમન પૃછા
૮૫ શ્રીકાન્તા અને કમ- ૧૧૦ ૭૪ શ્રીદત્ત–ધનદેવને ૧૦૦
લાવતી દેવીનું મિલન વાર્તાલાપ
૮૬ શ્રીકાન્તાને ગર્ભાધાન ૧૧૨ ૭૫ દિવ્યમણિ વડે ધન- ૧૦૧ અને પુત્ર જન્મ
દેવે કરેલ વિષાપહાર ૮૭ પ્રસૂતિ-કર્મ ૭૬ શ્રીકાન્તાને ધનદેવ ૧૦૧ ૮૮ જન્મ વધાઈ ૧૧૩ સાથે વિવાહ
૮૯ અમારી ઉદૂઘોષણા ૧૧૪ લગ્નોત્સવ
૯૦ ધનદેવનું રાજાને ૧૧૫ ૭૭ ધનદેવની વિદાય ૧૦૨ ભેટછું અને નિમ૭૮ સ્વદેશ–પ્રયાણ ૧૦૩ | –ણુ–સ્વીકાર
૧૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
પત્રાંક ક્રમાંક વિષય પત્રાંક ૧૦૭ સમરપ્રિય સુભટને ૧૩૫
ક્રમાંક
વિષય
૧૧૬
૯૧ ભેાજન-વિધિ ૯૨ પુત્રનામકરણવિધિ ૧૧૭ શ્રીદેવઃ નામભિધાન
૯૩ કમલાવતી—રાણીને ૧૧૮ પુત્ર-ચિંતા
૯૪ પુત્ર-પ્રાપ્તિ માટે ૧૨૦ ઉપાસના
૯૫ દુર્ભાસન ઉપર અઠ્ઠમ ૧૨૧ તપ અ અભિગ્રહ
૯૬ વિધ્રુપ્રભદેવનું આગ- ૧૨૨ મન અને વાર્તાલાપ
૯૭ કુંડલ-અર્પણું અને ૧૨૩ વિદાય
૧૨૩
૯૮ સ્વપ્ન-દર્શન ૯૯ સ્વપ્નવેદી પુરુષાતે ૧૨૪ સ્વપ્ના પૃચ્છા. ૧૦૦ ધનદેવનુ` સ્વપ્નાથ ૧૨૫
કથન
૧૦૧ દિવ્ય-મણિ-અણુ ૧૨૯ ૧૦૨ ગřત્પત્તિ
૧૩૦
૧૦૩ દાહદ સ્વરૂપ
૧૩૧
૧૦૪ મન્મત્ત હાથી
૧૩૨
૧૦૫ એકાકી-કમલાવતી ૧૩૩
૧૦૬ કમલાવતીની શેાધ ૧૩૪
પૃચ્છા
૧૦૮ નિમિત્તકનુ આગમન ૧૩૭ ૧૦૮ સ્વપ્ન દત
૧૩૯
૧૧૦ કમલાવતના સમાગમ ૧૪૦ ૧૧૧ અનુભૂત વૃત્તાન્તકથન ૧૪૪ ૧૪૬ ૧૧૨ અદ્ભૂત-સરાવર ૧૧૩ શ્રીદત્તનું આગમન ૧૧૪ કુશાગ્રનગર પ્રતિ–
૧૪૮
૧૫૦
ગમન
૧૧૫ ભયંકર વનપ્રદેશ ૧૧૬ પુત્ર-જન્મ અને પુત્રરક્ષા ૧૧૭ પુત્ર-અપહરણ અને ૧૫૮ કમલાવતાના વિલાપ
૧૧૮ તાપસીનું આગમન ૧૬૦ ૧૨૯ તપસ્વિનીના આશ્ર ૧૬૨ મમાં કુલપતિના ઉપદેશ.
૧૨૦ પુત્ર—અપહાર-પ્રશ્ન
૧૨૧ સુરથકુમારનુ
૧૫૧
૧૫૬
આગમન
૧૨૨ સુપ્રતિષ્ઠને વિજય ૧૨૩ સુરથકુમારનું સ્વદેશગમન
૧૬૪
૧૬૫
૧૬૬
૧૬૮
Page #15
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક વિષય પત્રક | કમાંક વિષય પત્રક ૧૨૪ વન-પ્રવેશ ૧૭૦ ૧૩૬ સુરસુંદરીની અકથ્ય ૨૦૫ ૧૨૫ સુરથને દુરાચાર ૧૭૧ આન્તર વેદના ૧૨૬ રાત્રીના સમયે કમ- ૧૭૩ ૧૩૭ સુરસુંદરીને શ્રીમતી ૨૦૯ લાવતીનું નિગમન
સખીનું આશ્વાસન ૧૨૭ કમલાવતીનું કુવામાં ૧૭૪ | ૧૩૮ આગમન નાસ્તિક. ૨૧૦ પતન અને પતિ
મતવાદિક પરિત્રાજિકા સાથે મિલન
બુદ્ધિલા ૧૨૮ સેંવક સમંતભદ્રનું ૧૭૮ | ૧૩૯ નાસ્તિકમત ખંડન ૨૧૨
આગમન અને નિવેદના ૧૪૦ બુદ્ધિલાને ઉપહાસ ૨૧૫ ૧૨૯ આકાશમાંથી દિવ્ય ૧૮૧ 1. અને કપટ
રૂપવાન યુવતિનું ૧૪૧ સુરસુંદરીના પિતા ૨૧૬ કુસુમાકર ઉદ્યાનમાં
નરવાહન રાજની પનન... ૧૩૦ સુરસુંદરીનું આગમન ૧૮૩
૧૪૨ શત્રુ જ્યરાજા સમક્ષ ૨૧૭ ૧૩૧ સુરસુંદરીનું સ્વવૃ- ૧૮૪
બુદ્ધિલાએ રજુ કરેલ સુરસુંદરીનું ચિત્ર
પટ અને વર્ણન ૧૩૨ શકાતુર સુરસુંદરીનું ૧૮૭
૧૪૩ શત્રુજ્ય રાજાની ૨૧૮ રૂદન અને કમલાવ
માંગણીને તિરસ્કાર તીને પ્રબોધ
અને યુદ્ધ-પ્રારંભ ૧૩૩ હંસિકા અને સુર- ૧૮૯
૧૪૪ નગરીમાં વ્યાપક ૨૨૨ સુંદરીને વાર્તાલાપ
ખળભળાટ ૧૩૪ ચિત્રપટ્ટ-દર્શન અને ૧૯૯ ૧૪૫ સુરસુંદરીનું અપહરણ ર૨૪ મૂચ્છ
૧૪૬ અપહરણકારકનું ર૨૫ ૧૩૫ સખીઓને હાસ્ય ૨૦૦ સુરસુંદરીને આધા
સન-વૃત્તાન્ત
ચિંતા.
વિનોદ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧ ક્રમાંક વિષય પત્રક | કમાંક વિષય પત્રક ૧૪૭ ચિત્રવેગ ચક્રવર્તી ૨૨૬ ] ૧૬ર સમુદ્ર મધ્યે કોણ? ૨૫૬ ૧૪૮ ગુરુ સમાન અન્ય ૨૨૮ ૧૬૩ મકરકેતુ !
૫૫૭ ઉપકારી કોણ ? | ૧૬૪ વિદ્યા પ્રાપ્તિ ૨૫૯ ૧૪૯ સંસારની અસારતા ૨૨૮ સાધના–સિદ્ધિ ૧૫૦ ચિત્રવેગને રાજ્યા- ૨૩૦ ૧૬૫ વિદ્યા સાધકનો ઘાત ૨૬૪ ભિષેક
૧૬૬ યુવતિ-દર્શન ૨૬૫ ૧૫૧ વિષ–વૃક્ષ ૨૩૨ ૧૭ મૂર્શિત ૧૫૨ વિષ-વૃક્ષ-ફળ ૨૩૩ ૧૬૮ શું પ્રિયવલભા ? ૨૬૮
ભક્ષણ અને મૂછ ૧૬૯ વિષાપહાર ૨૬૯ ૫૫૩ તરૂણના ઉત્સંગમાં ૨૩૪ ] ૧૭૦ બાલાનું રૂદન ૨૭૧ ૧૫૪ પ્રિયંવદાને મેળાપ ૨૩૬ ! ૧૭૧ શોક નિવારણ ૨૭૨ અને પૃથ્વી
૧૭ર યુદ્ધ-સમારંભ ૨૭૩ ૧૫૪ સુરસુંદરીને નવજીવન ૨૪૦ ૧૭૩ મકરકેતુનું સાહસ ૨૭૫ ૧૫૬ દિવ્યમણિ–પ્રભાવે ૨૪૧ ૧૭૪ વૈતાલ-આગમન ૨૭૭ વિષાપહાર
અપહરણ ૧૫૭ ભયંકર વૈતાલનું ૨૪૨ 1 ૧૭૫ અકસ્માત ઉત્પાત ૨૭૮ આગમન સુરસુંદરીનું ૧૭૬ વહાણભંગ
૨૮૧ આકાશમાગે અપહરણ ૧૭૭ દેવ-દર્શન ૨૮૩ ૧૫૮ શત્રુ જયરાજાને ૨૪૮ ૧૭૮ નમસકાર મહામંત્રના ૨૮૫ નગર ઘેરે
પ્રભાવે! ૧૫૯ શત્રુંજયરાજાનું ૨૪૯ ૧૭૯ અમેઘ દેવ-દશન ૨૮૬ મસ્તક છેદન
૧૮૦ સુરસુંદરી પશ્ચાતાપ ૨૮૭ ૧૬૦ ધનદેવનું આગમન- ૨૫૧ મૂછ વૃત્તાન્ત
૧૮૧ પુત્ર–અપહરણ ૨૮૮ ૧૬૧ સમુદ્ર-વર્ણન ૨૫૪ | ૧૮૨ કમલાવતી–વિલાપ ૨.
Page #17
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક વિષય પત્રક | ક્રમાંક વિષય પત્રાંક ૧૮૩ અમરકેતુ-રાજા ૨૮૮ | ૨૦૩ રાજ-શિક્ષા ૩૧૩ ૧૮૪ સુપ્રતિષ્ઠ-સૂરિ ૨૯૦ | ૨૦૪ કુમારને અત્યાચાર ૩૧૪ કેવલજ્ઞાન
| ૨૦૫ કન કરથ વિલાપ ૩૧૫ ૧૮૫ ધર્મ–દેશના ૨૯૨ ૨૦૬ ચૂર્ણને પ્રયોગ ૩૧૬ ૧૮૬ પાપની-પ્રવૃત્તિ અને ૨૯૩ ઉમા દશા પાપનું ફળ
૨૦૭ રાજા ભીક્ષા માટે ૩૧૭ ૧૮૭ ધર્મથી રહિત છ ૨૯૮ પરિભ્રમણ ૧૮૮ ધર્મના પ્રકાર ૨૯૮ ૨૦૮ ધનવાહન–રાજા ૩૧૯ ૧૮૯ તત્વના પ્રકાર ૨૯૮ ૨૦૯ દક્ષાશ્રુત અને ૩૨૦ ૧૯૦ જીવ તત્વના ભેદ ૨૯૮
તપશ્ચરણ ૧૯૧ અજીવ તત્વના ભેદ ૨૯૯ ૩૧૦ સુધી સૂરિ પાસે ૩૨૨ ૧૯૨ પુણ્ય તત્વના ભેદ ૨૯૯ ૨૧૧ ઉન્માદનાશક ચૂર્ણ ૩૨૨ ૧૯૩ પાપ તત્તના ભેદ ૨૯૯ ૨૧૨ ચારિત્ર–ગ્રહણ ૩ર૩ ૧૯૪ આસ્રવ તત્ત્વના ભેદ ૨૯૯ ૨૧૩ સ્ત્રી-વિરહ અને ૩૨૫ ૧૯૫ સંવર તત્વના ભેદ ૨૯૯ ઉન્માદ ૧૯૬ નિર્જરા તત્વના ભેદ ૩૦૦ | ૨૧૪ મહિર આશ્રમ ૩૨૬ ૧૯૭ બંધ તત્વના ભેદ ૩૦૦
૨૧૫ ઉપસર્ગ
૩૩૭ ૧૯૮ યતિધર્મ ૩૦૦
૨૧૬ સુરાધમ
૩૩૦ ૧૯૯ અમ કેતુરાજાને ૩૩ પ્રશ્ન પુત્રને કોણ હરણ
૨૧૭ કમલાવતી અને કરી ગયું?
કાલબાણ અસુર ૨૦૦ પૂર્વભવ ૩૦૩ | ૨૧૮ નભોવાહનની ૩૩૫ ૨૦૧ પરિત્રાજિકા ૩૧૧ | અજ્ઞાનતા ૨૦૨ કામી પુરુષો અકાય ૩૧૩ | ૨૧૯ અજ્ઞાનથી અંધ ૩૩૬ કરતા ન અટકે
આત્મા
૩૩૨
Page #18
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક વિષય પત્રક | ક્રમાંક વિષય પત્રાંક ૨૨૦ પત્ની સહ ચિત્રવેગ ૨૩૦ ધર્મોપદેશ ૩૪૬
અષ્ટાપદ ઉપર જિન ૨૩૧ અમરકેતુને પ્રશ્ન ૩૪૮ દર્શન
| ૨૩૨ ધરણેન્દ્રનું આગમન ૩૪૯ ૨૨૧ વનનિકુંજમાં
૨૩૩ વિમલ મંત્રીનું ૩૫૦ બાળક ? મકરકેતુ ૩૩૭ ૨૨૨ સ્વયંપ્રભાદેવી તે
૨૩૪ પ્રશંકર રાજાનું ૩૫૧ સુંદરી ગત જન્મના
બાહુબલ પિતાએ આ જન્મ ૨૩૫ દીક્ષા
૩૫૧ માં અપહરણ કર્યું ૩૩૮
૨૩૦ સાંઢના ઝપાટામાં ૨૨૩ ધિફ -સંસાર ૩૩૮ |
અને વિમલના કાલબાણ અસુરે સમુદ્રમાં નાખ્યો અને
પુત્રોના ઉપહાસ ૩૫૨ સુરસુંદરીનું
૨૩૭ ચક્રવતી–પદવી ૩૫૩ ૨૨૪ અપહરણ ૩૩૯ ૨૩૮ માતા પિતાને દર્શન ૩૫૪ દેવનું યવન અને ધન
અને વંદનની ઉત્કંઠા દેવનું
૨૩૯ પુત્રનું સ્વાગત ૩૫૫ ૨૨૫ વહાણ સમુદ્રમાં... ૩૩૯
| ૨૪૦ પિતા પુત્રને સમાગમ ૩૫૬ ૨૨૬ ધનદેવને પ્રશ્ન...? ૩૪૦
૨૪૧ નરવાહન રાજા ૩૫૮ ૨૨૭ ધનવાહન કેવલી પાસે
૨૪૨ લગ્નને નિર્ણય ૩૫૯ સુપ્રતિષ્કતની ૫૦૦
૨૪૩ વિવાહોત્સવ ૩૬૦ રાજપુત્રો સાથે દીક્ષા ૩૪૧
૨૪૪ આચાર્યના દર્શને ૨૨૮ નગર શોભા ૩૪૨
અમરકેતુ
૩૬૧ ૨૨૯ સુરસુંદરી સખી ૩૪૪
૨૪૫ પૂજ્યશ્રીને પ્રશ્ન...મેં પ્રિયવંદાને પૃચ્છા
એવા શા પાપ કર્યા વિદ્યાચારણ મુનિ
હશે ? દમોષને | ૨૪૬ મૃગ–મૃગલી
૩૬૩
૩૬૨
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય
માંક ૨૪૭ ભધન–મુક્તિ ૨૪૮ રાણીને જાતિસ્મરણ
માન
૨૪૯ ભવ બૈરાગ્ય-દીક્ષા
૨૫૬ વિનય એજ મુખ્યસૂત્ર ૩૬૯ ૨૫૧ ચિત્રવેગ મુનિ-સૂરિ ૩૭૦
પદ
૨૫ર મકરકેતુની ધર્મ પ્રવૃત્તિ
રાજ્યપાલન
૨૫૩ સ્વપ્ન દર્શન
૨૫૪ ઉદ્યાન વિહાર
૨૫૫ પ્રશ્નોત્તર-વિનાદ
પત્રાંક
૩૬૫
૨૫૬ સપ્–૬શ, વિધાતક–વિષ
૨૫૭ દિવ્ય-મણિ ૨૫૮ ગભ–ધારણ ૨૫૯ ગભ ચિન્હ–
પ્રસવકાળ
૨૬૦ ગભ-પ્રભાવ
૨૬૧ મદનવેગના ત્યાગ
૨૬૨ અનંગકેતુકુમાર
૨૪૩ વસંત સમય ૨૬૪ અનંગકેતુના
૩૬૬
૩૬૭
૩૭૧
૩૭૪
૩૭૫
૩૭૬
૩૮૧
૩૮૩
૩૮૪
૩૮૫
૧૪
ક્રમાંક
પત્રાંક
વિષય વિવાહહત્સવ ૩૯૧
૩૯૨
૨૬૫ જલવેગના ઉપદ્રવ ૨૬૬ મદનવેગની વિદ્યાસિદ્ધ ૩૯૩
૩૯૪
૩૯૬
૨૬૭ પરાજય
૩૯૯
૨૬૮ મદનવેગ શિક્ષા ૨૬૯ મદનવેગને છુટકાર।૩૯૭ ૨૭૦ ત્ર-મુખ યાગી ૨૭૧ અદૃશ્ય અંજન વિદ્યા ૩૯૯ થડર અદૃશ્ય મદનવેગ ૨૭૩ મકરકેતુના દૌરાગ્ય ૪૦૧ ૨૭૪ ચિત્રવેગ સૂરિ દેશના ૪૦૨ ૨૭૫ પ્રશ્ન : પુત્ર વેરનું ૪૦૩
૪૦૦
કારણ ?
૨૭૬ મરકેતુ બૈરાગ્ય અને
દીક્ષા ૨૭૭ દેહ ભાળ્યો, અગ્નિએ મુનિએ ધ્યાનથી કમ
બાળ્યા.
૨૦૮ કેવળજ્ઞાન
૩૮૬
૩૮૮ ૨૭૯ ગ્રન્થકાર સૂચના
૩૮૯ ૨૮૦ પ્રશસ્તિ
૩૯૦
૨૮૧ અન્તિમ શુભેચ્છાસ
શુભ ભાવના
૪૦૫
૪૧૦
૪૧૦
૪૧૧
૪૧૨
૪૧૩
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી સુરસુંદરી ચરિત્ર
ભાગ-૨
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
ARARARARA
AAKARAKARAKARAR
MENKAKNEMENENEMENENKY
CARARARARASARA
ZFEFARARE
::Wat.full
ચેાગનિષ્ઠ આચાય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરેન્ચેા નમઃ
શ્રીમાન્ ધનેશ્વરમુનિ વિરચિત
શ્રી સુરસુંદરી ચાત્ર
ભાગ – ૨
પ્રસિદ્ધ વક્તા :
આચાર્ય શ્રીમદ્ અજિતસાગર સૂરીશ્વરજી મ.
卐
KAKAKAKAKAKAKAKARARAKAKARARARA!
KARANARARARA KAKAR NARAN
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
ચિત્રગતિનું પ્રયાણ
હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે મને કહીને ચિત્રગતિ પ્રિયગુમંજરી સહિત આકાશમાર્ગે ચાલતો થયે અને અનુક્રમે તે પોતાના સ્થાનમાં પહોંચી ગયો.
ત્યારપછી હે સુપ્રતિષ્ઠ! તમાલવૃક્ષના પત્ર સમાન શ્યામ એવા આકાશમાં હું પણ કનકમાલા સહિત ઉપડી ગયા. નવીન અને વિકસ્વર કમલના સમૂહવડે આરછાદિત અને નિર્મલ છે જલ જમના,
તેમજ ઉત્તમ હસની શ્રેણીઓ વડે વિરાજીત એવાં વિશાલ સરોવરને અવલોકન કરતો,
ફૂલના ભારથી નમી ગયેલી હજારો શાખાઓ વડે સુશોભિત એવાં વૃક્ષો જેમની અંદર રહેલાં છે,
કેયલની માફક મધુરશબ્દને ઉચ્ચારતા ગિરીદ્રોના પ્રવાહને જેતે,
કિંમર અને દેવનાં જોડલાઓએ આશ્રય કરાયેલાં ચંદ્રકાંત મણિયની મહાન્ કાંતિ વડે વ્યાપ્ત અને અતિ મને હર એવાં ગિરિવરનાં મોટાં શિખરોનું ઉલ્લંઘન કરતો,
અનેક પ્રકારના વ્યાપારમાં ઉદ્યક્ત થયેલા વિદ્યાધરોના સમુદાયથી વ્યાસ અને આનંદમાં મગ્ન થયેલાં નર અને નારીઓના સમૂહથી ભરપૂર એવાં અનેક ગ્રામનું અવ. લકન કરતો કરતે હું દક્ષિણ દિશા તરફ ચાલતું હતું,
Page #25
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર તેવામાં અનુક્રમે એક નિર્જન પ્રદેશ આવ્યો. તેટલામાં ત્યાં દરથી વિજળીની લતાસમાન કંઈક તેજસ્વી પદાર્થ અમારા જેવામાં આવ્યો. એક તેજોમય દેવ
તે જોઈ મેં કહ્યું
હે વલ્લભે ! આપણું સન્મુખ આવતું અતિ તેજસ્વી આ શું દેખાય છે?
આ કેઈપણ પદાર્થ હોવું જોઈએ, એમ મારૂં માનવું છે.
તેણીએ કહ્યું, હે પ્રિયતમ! સ્થિરપણું હોવાથી એને વિજળી કે ઉલ્કા તે કહી શકાય જ નહીં. પરંતુ દેવ અથવા દેવવિમાન હોવું જોઈએ.
હે સુપ્રતિષ્ઠ! એ પ્રમાણે અમે બન્ને જણ અનુમાન કરતાં હતાં, તેટલામાં દિવ્ય શરીરધારી એક સુરવર એકદમ અમારી પાસે આવ્યા.
પ્રણામ કરી તે બેલે; હે ચિત્રવેગ ! તમે ખુશીમાં છે? હે ભદ્ર ! મને તમે ઓળખે છે કે નહીં?
ત્યાર પછી મેં તેને કહ્યું, હા સામાન્ય રીતે તમને જાણું છું, તમે કેઈપણ દેવ છે. વિશેષપણે હું આપને ઓળખતે નથી. . . .
Page #26
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી દેવ છે. આપણે ઘણા સમયને પરિચય છે, છતાં પણ મને તમે ઓળખતા નથી. પછી વિનયપૂર્વક પ્રણામ કરી મેં કહ્યું કે, | હે મહાભાગ ! તમારી સાથે મારે આ જન્મમાં તો પરિચય નથી. પરંતુ જે અન્ય ભવમાં હોય તે કહી શકાય નહીં.
વળી આપના દર્શનથી મારી દષ્ટિ બહુ પ્રફુલ્લ થઈ છે. હૃદય પણ પ્રમુદિત થયું છે. તે ઉપરથી હું જાણું છું
પૂર્વભવમાં કેઈપણ આપણે સંબંધ હવે જોઈએ. એ પ્રમાણે મારૂં વચન સાંભળી તે દેવે અતિ તેજસ્વી એવા એક મણને પ્રગટ કરી મને કહ્યું,
હે મિત્ર! આ ઉત્તમ મણિરત્નને તું ગ્રહણ કર.
હે સુતનુ! આ મણિ આપવા માટે જ હું તારી પાસે આવ્યો છું. માટે સર્પાદિક વિષને હરણ કરનાર એવા આ અમૂલ્ય મણિને તે સ્વીકાર કર.
ત્યારબાદ મેં તેને કહ્યું,
હે સુરવર ! પ્રથમ તું મને એનો જવાબ આપ કે; કેઈપણ નિષ્કારણ પ્રવૃત્તિ હોતી નથી, એમ ઉત્તમ પુરૂષેનું કહેવું છે. તે તું શા કારણ માટે મને આ દિવ્ય મણિ આપે છે? અને પૂર્વભવમાં તારી સાથે મારો કેવી રીતે સંબંધ હતો ?
પછી તે દેવ છે .
Page #27
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર હે સુભગ! તું જે પુછે છે, તેનું વૃત્તાંત બહુ મોટું છે. અત્યારે એને કંઈ પ્રસંગ નથી, તેમજ તે તરફ લક્ષ રાખવાનું તારે પ્રયોજન નથી. સર્વ આપત્તિઓને દૂર કરવામાં સમર્થ એવા આ મણિને સુખેથી તું ગ્રહણ કર.
ત્યારપછી મેં કહ્યું;
હે સુરોત્તમ! મને ક્યાંથી આપત્તિ આવવાની છે? જેથી તે આપત્તિને દૂર કરવા માટે તમે મને આ મણિ આપે છે?
દેવ બોલ્યા.
હે સુંદર! તારૂં સર્વચરિત્ર પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નભેવાહન રાજકુમારની આગળ કહ્યું છે.
પોતાની સ્ત્રીના અપહારથી તે બહુ જ કપાયમાન થયો છે. તેમજ ક્રોધને લીધે જેને અધરોષ્ટ વારંવાર ફરકયા કરે છે.
બહુ વિદ્યાધરોના પરિવારથી વીંટાએલે એ તે નવાહન રાજા તારા વધને માટે પિતાના સ્થાનમાંથી નીકળે છે.
તારી પાછળ ચાલતો ચાલતા હાલમાં તે તારી નજીકમાં આવી પહોંચ્યો છે.
માટે તેનાથી દેહાંત કરનારી એવી મોટી આપત્તિ તને આવી પડશે.
Page #28
--------------------------------------------------------------------------
________________
७
સુરસુંદરીયરિત્ર
આ મણિના પ્રભાવથી તું ભય'કર આપત્તિને પણ
તરી જઇશ.
માટે હું સુંદર ! પેાતાના પ્રાણરક્ષણને માટે આ દિવ્ય મણિના તું સ્વીકાર કર.
વળી આ રાજાની સર્વવિદ્યાઓ નષ્ટ પ્રાય થઈ જશે.
માટે લે.
આ મણિને પેાતાના મસ્તક ઉપર કેશપાશની અંદર ગુપ્ત રીતે તું ખાંધી રાખ. જેથી તારા કાઈપણ પરાજય કરી શકશે નહીં.
દિવ્યમણિના પ્રભાવથી નભેાવાહન
હે સુભગ ! તે નભાવાહન રાજા બહુ સમ છે અને તે તને અનેક પ્રકારની વેદનાએ કરશે. કદાચિત્ તે વેદનાએ શાંત ન થાય તે, આ મણિના જલવડે મહુ સાવચેત રહીને તારે શરીરે સિ`ચન કરવુ'. એમ કરવાથી તરત જ સવેદનાઓ નષ્ટ થઈ જશે અને શરીરની કાંતિ નવીન જેવી દીપવા લાગશે.
માટે હે ભદ્રે ! આ દિવ્યમણિ હંમેશાં તારે પેાતાની પાસે રાખવા.
હે સુંદર ! હું પાતે જ પણ તે વિદ્યાધર થકી તારૂ' રક્ષણ કરૂ, પરંતુ હાલમાં મારે એવુ' ભારે એક કામ આવી પડયું છે કે; તે કર્યા સિવાય મારે ચાલે
Page #29
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર તેમ નથી. તેથી તે મારું કાર્ય કરીને જલદી પાછો હું અહીં આવીશ.
હું જે કહું છું, તે તારે સત્ય માનવું. એમાં અન્યથા ભાવ તારે કરવો નહીં. કારણ કે, દેવે સત્યને લીધે આવે પક્ષપાત કરે છે. કહ્યું છે કે –
આ દુનિયામાં દેવને કંઈપણ સ્વાર્થ હોતે નથીછતાં પણ તેઓ જે પક્ષપાત કરે છે,
રાજાએ સ્વાધીન હોવા છતાં જે આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી;
પ્રચંડ તેજસ્વી એવા અગ્નિ વિગેરે પદાર્થો પણ જે શાંત થાય છે.
તેને ઉત્તમ પુરૂષ સત્યવચનેનું જ ફલ માને છે. વળી એટલું તારે અવશ્ય ધ્યાનમાં રાખવું.
તે નવાહન વિદ્યાધર વિદ્યાના બળથી બહુજ ગર્વિષ્ઠ થયેલા છે. માટે એની સાથે તારે સંગ્રામમાં ઉતરવું નહીં. કારણ કે તારા કરતાં તે વિવામાં બહુ મોટો છે. જેને વિદ્યાઓ સિદ્ધ હોય છે, તેને કંઈ પણ બાકી રહેતું નથી.
દયાલુ માતા જેમ પોતાના બાળકનું સંરક્ષણ કરે છે તેમ વિદ્યાદેવી પોતાના આશ્રિતનું પાલન કરે છે.
પિતાની માફક હિતકાર્યમાં જોડી દે છે.
પિતાની સ્ત્રીની માફક કલેશને દૂર કરી હંમેશાં આનંદ આપે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર અનર્ગત એવી સંપત્તિઓને વિસ્તાર છે.
સર્વદિશાઓમાં સત્કીર્તિને ફેલાવે છે. એટલું જ નહીં, પરંતુ કલ્પલતાની માફક સિદ્ધ થયેલી સવિદ્યા કયું કાર્ય સિદ્ધ નથી કરતી? અર્થાત્ દરેક કાર્યની સિદ્ધિ થાય છે.
જો કે, પુરૂષત્વના અભિમાનવાળા પુરૂષોએ અન્યને અપકાર સહન કરવો એ બહુ જ દુષ્કર છે.
તેમ છતાં ખાસ કારણ હોય તે પણ યુદ્ધને આરંભ ન જ કરવો. કહ્યું છે કે –
સામ, દામ અને ભેદ એ સમસ્ત અથવા એક એક વડે શત્રુઓને જીતવા માટે વિજીગીષએ પ્રયતન કર. પરંતુ કેઈ દિવસ યુદ્ધ વડે વિજયની ઈચ્છા રાખવી નહીં.
આ નીતિવચન પણ તારે યાદ રાખવાલાયક છે.
કારણ કે, તેની સાથે જો તું યુદ્ધ કરીશ, તે તારા પ્રાણને અવશ્ય નાશ થશે. માટે મારા વચન ઉપર વિશ્વાસ રાખી તારે યુદ્ધ સંબંધિ વિચાર પણ કરવો નહીં.
કારણ કે, કેસરીસિંહ હાથીના વધ માટે પિતાના હૃદયમાં કૂદવા માટે સંકુચિત થાય છે. તે શું એટલા માત્રથી એનું પરાક્રમ ઉપહાસને પાત્ર થાય છે ખરું? અર્થાત્ નથી થતું.
તેમ તું પણ વિદ્યાઓ સિદ્ધ કર્યા બાદ પોતાને અવસર આવે ત્યારે તને જેમ રૂચે તેમ કરજે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૦
સુરસુંદરી ચરિત્ર શીઘ્રગામી પુરૂષ લતા ગૃહની અંદર પરિભ્રમણ કરે છે, તે પણ તે જલદી ગમન કરી શકે છે.
હવે બહુ કહેવાની કંઈ જરૂર નથી.
આ દીવ્ય મણિ નવાહન રાજાની સર્વ વિદ્યાઓને. પ્રભાવહીન કરી નાખશે. તે પછી તારે પોતાના શરીરે પ્રયાસ કરવાનું શું પ્રજન છે ?
એ પ્રમાણે બહુ આગ્રહપૂર્વક તે દેવે મને કહ્યું.. એટલે મેં તેને હાથ જોડી પ્રયત્નપૂર્વક પ્રણામ કર્યા. અને કહ્યું,
જેવી આપની આજ્ઞા. દિવ્યમણિ પ્રદાન * ત્યારપછી તે સુરોત્તમ મારી ઉપર બહુ પ્રસન્ન થયો અને પોતાના હાથવડે બહુમાનપૂર્વક તે દીવ્ય મણિ મારા મસ્તક ઉપર તેણે બાંધ્યો. બાદ મારા શરીરની રક્ષા પણ તેણે કરી.
હે સુપ્રતિષ્ઠ! તેણે આ દીવ્યમણિ મારા મસ્તકે બાંધ્યા એટલે એકદમ મારા હૃદયમાં ઘણે જ આનંદ, થયો અને મારા શરીરમાંથી સમસ્ત ભય નષ્ટ થયા.
ત્યારપછી તે સુરત્તમ સમગ્ર ભયથી મુક્ત, સારભૂત એવા સ્નેહમાં મગ્ન,
કાંતા સાથે રહેલા એવા મને અનેક પ્રકારનાં વચન. વિલાસ વડે હિતોપદેશ આપીને પોતાની કાંતિ વડે ગગનાં
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૧
સુરસુંદરી ચરિત્ર ગણુને દીપાવતે, રૂ૫ વડે કામદેવને પરાજય કરતે અને શીઘગમન કરતે એકદમ અદૃશ્ય થઈ ગયે. ભાવી અનર્થ :
પરોપકારમાં બહુ રસિક એવો તે સુરોત્તમ મને દિવ્યમણિ આપીને અદશ્ય થઈ ગયો.
તેજ સમયે હું પણ મારી સ્ત્રી સહિત દક્ષિણ દિશા. તરફ ચાલતે થયો.
પરંતુ મારા હૃદયમાં ચિતા થવા લાગી.
તે નભેવાહન વિદ્યાધરને મેં ઘણે અપરાધ કરેલો છે. તેથી તે મારી ઉપર બહુ કેધાયમાન થયેલો. છે, તે હવે તે શું કરશે? એ હાલમાં કંઈ સમજાતું નથી અથવા એનાથી કંઈપણ બની શકે તેમ નથી.
કારણ કે તે સુરોત્તમે મારા શરીરની રક્ષા કરેલી. છે. તેમજ આ દિવ્યમણિને અલૌકિક પ્રભાવ પણ જાગ્રત. છે. માટે ઘણી વિદ્યાઓના પ્રભાવથી ગર્વિષ્ઠ થયેલા તે, વિદ્યાધરથી કેઈપણ મારો અપકાર થઈ શકે તેમ નથી.
તેમજ તેનો કોધ પણ નિષ્ફલ થવાને છે અથવા વૃથા આવા વિચાર કરવાની મારે કંઈ જરૂર નથી. પૂર્વના. કર્મને અનુસારે જે કંઈ થવાનું હશે; તે અવશ્ય થયા. વિના રહેશે નહીં.
વળી મારી પાસે દીવ્યમણિ રહેલા છે, તેને પ્રભાવ. એટલો બધે જાગરૂક છે કે, કેઈ પણ વિબ મને નડી.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨
સુરસુંદરી ચરિત્ર
શકે તેમ નથી. તેમજ તે દેવની સહાય પણ મને સારી રીતે મળેલી છે. તેમ છતાં પ્રાચીન પુણ્યના ઉડ્ડય મલવાન્ છે; જેથી પેાતાની ભવિતવ્યતા જે પ્રમાણે નિર્માણ કરેલી હશે, તે કેાઈથી ન્યૂનાધિ થઈ શકે તેમ નથી; કહ્યું છે કે—
ગ્રીષ્મ ઋતુના પ્રચંડ તાપને લીધે બહુ તપી ગયેલા અને એજ કારણથી અતિશય તૃષા વડે બહુ વ્યાકુલિત ચિત્તવાળા એક હાથી પાણીની શેાધમાં બહુ ફાંફાં મારતા હતા.
તેવામાં સ્વચ્છ જળથી ભરેલુ. એક તળાવ તેના જોવામાં આવ્યું. પાણી પીવાની ધુનમાં ને ધુનમાં એકદમ તે કરીદ્ર અંદર ઉતર્યાં કે, તરત જ કીનારાની પાસમાં પાણી સુકાઈ જવાથી કાદવ થઈ ગયા હતા; તેની અદર એવી રીતે તે હાથી ખુ'ચી ગયા કે; પાણી પણ દૂર રહ્યું અને કાંઠા પણ મળી શકયા નહી. અર્થાત્ ત્યાંને ત્યાં સજજડ થઈ ગયા.
જો કે, તે હાથીને જલપાનની બહુ જ ભાવના હતી. પરંતુ દૈવયેાગે ઉભયથી પણ ભ્રષ્ટ થયા, માટે મારે પણ અહી અન્ય કંઇ વિચાર કરવાનું કંઈ પ્રયેાજન નથી.
એ પ્રમાણે હુ' અનેક પ્રકારના સ'કલ્પ વિકલ્પ કરતા તે સીધે રસ્તે જતા હતા, તેટલામાં મારી સ્ત્રીનુ' શરીર ભયને લીધે એકદમ ક*પવા લાગ્યું'; અને વ્યગ્રચિતે તે આલી,
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૩.
સુરસુંદરી ચરિત્ર હે નાથ! આપણી પાછળ આવતે કઈ પણ આ વિદ્યાધર દેખાય છે. ઘણું કરીને આ નવાહન રાજા હોવો જોઈએ. કારણ કે; બીજા ઘણું વિદ્યાધરો એની પાછળ આવતા દેખાય છે. એ ઉપરથી હું માનું છું કે, જરૂર આપણે શત્રુ આવી પહોંચે. કનકમાલાને સંતાપ
હવે શત્રુ નજીકમાં આવ્યું છે. માટે હે પ્રિયતમ! આપને જે કંઈ ઉપાય કરવાનો હોય તે જલદી કરે, જેથી આપને કેઈ પ્રકારની પીડા થાય નહી, અને હું પણ વિરહના તીવ્ર દુઃખને સ્વાધીન થાઉં નહીં, તે સાંભળી મેં પણ પાછું મુખ વાળી તે તરફ જોઈને કહ્યું,
હે સુંદરી ! તારું કહેવું સત્ય છે. નર્ભવાહન રાજાને જ આ ઉપકમ દેખાય છે, પરંતુ તું આટલો ભારે બેદ શા માટે કરે છે ! જે કે; અનેક વિદ્યાધરોના પરિવાર સહિત આ વિદ્યાધરેંદ્ર અહી એકદમ આવશે તે ભયની કંઈ સીમા રહેશે નહી.
પરંતુ હે સુંદરી! જાણ્યા પછી ભય રાખવો શા. કામને ?
આ જગતની અંદર દરેક પ્રાણુઓએ જ્યાં સુધી. ભય ન આવ્યો હોય ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ. પરંતુ તે ભયનું આગમન થયા બાદ બીલકુલ ભયભીત. થવાની જરૂર નથી.
Page #35
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
પછી તે દેશ, કાળ અને સાધનાદિકને વિચાર કરી પિતાને જેમ ચગ્ય લાગે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ.
હે સુતનુ! તારા સાંભળતાં જ તે સુરાત્તમે કહ્યું
નવાહન રાજા તારી પાછળ આવે છે. તો હવે - શા માટે તું એને જોઈને ડરી જાય છે ?
હે સુતનુ ! દેવતાએ આપેલા આ દિવ્યમણના પ્રભાવથી સર્વ સારું થશે. એને જોઈ ને તું બીલકુલ ખેદ કરીશ નહી. હવે
આપણે કઈ બીજો ઉપાય કરીએ તે સમય રહ્યો નથી. કારણ કે, બહુ વેગથી ગમન કરત એ આ વિદ્યાધર હવે આપણી નજીકમાં આવી પહોંચે છે. વળી આ વિદ્યાધર બહુ દૂર હોય તે પણ એનાથી આપણે નાસી
શકીએ તેમ નથી. કારણ કે એની વિદ્યાને પ્રભાવ બહુ -અલોકિક છે.
હે સુતનુ! આપણે તે હવે એની દષ્ટિગોચર થઈ ચૂકયાં છીએ, માટે ઉપાય સંબંધી કંઈ પણ ચિંતા કરવાની હવે જરૂર નથી.
હે પ્રિયે ! મારા પ્રાચીન કર્મોના સંબંધ પ્રમાણે જેમ ભાવી હશે તેમ બનશે. આ જગતની અંદર બહું શેક કરવાથી ઈષ્ટ સિદ્ધિ થતી નથી. તે શા માટે વૃથા -અ૫લાપ કરો ?
Page #36
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૫
એમ મારું વચન સાંભળી તે બાલાએ સ્વાભાવિક બહુ ભીરૂ હોવાથી પોતાના નેત્રમાંથી સ્થલ અશ્રુ પ્રવાહ ચાલતા કર્યા અને બહુ ભય તથા શાકને પ્રગટ કરતી તે -ભીરૂ ફરીથી કહેવા લાગી.
હા ! નાથ ! હા! પ્રાણવલ્લભ ! દેવને લીધે પાપકારિણી એવી હું વાંસના ફલદ્દગમની જેમ તમારા વિનાશને માટે થઈ પડી છું.
હે પ્રાણપ્રિય ! તે સમયે જે મેં મારા પ્રાણને ત્યાગ કર્યો હત તે, હે નાથ! શું તમે આવી આપત્તિમાં પડત ખરા ?
હે સ્વામીન ! જે હું મારી માતાના ગર્ભમાંથી પડી ગઈ હેત, અથવા જે બાલ્ય અવસ્થામાં મરી ગઈ હત તે મારા માટે આપને આ આપત્તિ ભોગવવી ચડત નહીં,
આદ્યમાં મધુર એ આપણે પરસ્પર ગુંથાયેલે આ ગાઢ પ્રેમ ખચરી (અશ્વતરી)ને ગર્ભની માફક દુરંત દુઃખને હેતુ થઈ પડયો.
હે સ્વામિન ! હાલમાં તમે કમને આશ્રય લઈ બહુ થાકી ગયા છે, તેથી આ દુસહ વેદનાના નિવારણ માટે કંઈ પણ ઉપાય ચિંતવતા નથી.
ત્યારબાદ પછી મેં કહ્યું હે સુંદરી ! તારે કોઈ પણ ખેદ કરવો નહીં.
Page #37
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર હે સુતનુ ! જે પુરૂષ અવિચારી સાહસ કાર્ય કરે છે, તેનું પરિણામ આવું જ આવે છે. વળી જે પિતાના અને પરના બળને વિચાર કર્યા સિવાય કાર્યને પ્રારંભ કરે છે તે પુરુષ જરૂર અપમાન અને મરણને સ્વાધીન થાય છે. તેમજ વળી જે પુરૂષે નીતિપૂર્વક ચાલે છે, તેઓ કેઈ દિવસ આપત્તિઓમાં આવી પડતા નથી. એટલા જ માટે સપુરુષ નીતિનું ઉલ્લંઘન કરી રેખા માત્ર પણ ચલાયમાન થતા નથી. કહ્યું છે કે
નીતિશાસ્ત્રના જાણકાર પુરુષો ભલે નિંદા કરે, અથવા સ્તુતિ કરે,
લક્ષમીની પ્રાપ્તિ થાય અથવા પોતાની ઈચ્છા પ્રમાણે મરણ કાલ તત્કાલ આવે અથવા યુગાંતરે થાય, તેની બિલકુલ દરકાર નહીં કરતા ધીરપુરુષે ન્યાય માર્ગથી ઉલટે રસ્તે ડગલું માત્ર પણ ચાલતા નથી.
એનું કારણ એટલું જ છે કે, અધર્મને માર્ગ અવલે નહી.
છતાં હે સુતનુ! મેં તારૂં હરણ કર્યું તેથી મારામાં નીતિનો માર્ગ લેશમાત્ર પણ ક્યાં રહ્યો ? તેમજ પ્રેમને વશ થઈ આપણે રાજવિરુદ્ધ કાર્ય કરેલું છે. | માટે હે સુતનુ! હવે આપત્તિ જોઈને વિષાદ કરો નહી. તેમ છતાં પણ તે સુંદરી ! કદાચિત્ દેવ અનુકૂલ હશે તે આપણે આપત્તિ પણ સંપત્તિરૂપ થઈ જશે.
Page #38
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
T
-
-
-
- હે કમલાક્ષી ! આ શત્રુ બહુ બલવાન છે. એની આગળ કેઈનું પરાક્રમ ચાલી શકે તેમ નથી. પરંતુ પૂર્વપાર્જીત પુણ્યની પ્રબળતા હોય તે જ તેનું નિવારણ થઈ શકે તેમ છે.
હે સુંદરી ! જે તેવું પુણ્ય હોય તે પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી.
તેમજ જે કિંચિત્ માત્ર પુણ્ય ન હોય તે પણ પુરુષાતન કરવું વૃથા છે કારણ કે વિજય મેળવવામાં પુણ્યને જ હું પ્રધાન માનું છું.
હે વલ્લભે! એક બાજુ મારું પુણ્ય છે અને બીજી તરફ મદોન્મત્ત આ શત્રુ ઉભે છે. હવે આપણે અહીં જવાનું છે કે, આ બનેમાંથી કેને વિજય થાય છે? નભોવાહનને સમાગમ
હે સુપ્રતિષ્ઠ! મારી પ્રિયાની સાથે હું કેટલીક વાતચીત કરતો હતો; તેટલામાં બહુ ઝડપથી ચાલતો નભોવાહન રાજા અમારા નજીકના પ્રદેશમાં આવી પહોંચ્યા અને તરત જ તે ત્વરિતગતિએ મારી પાસે
આવ્યો.
જેના હૃદયમાંથી ક્રોધાગ્નિની જવાલાઓ બહાર નીકળતી હતી. જેથી તેના ગંડસ્થલની કાંતિ બહુ શોકને સૂચવતી હતી. મારી ઉપર ક્રૂર દૃષ્ટિ કરી તે બોલ્યો. ભાગ–૨/૨
Page #39
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર * રે! રે! ચિરાધમ ! ઉભયથી વિરુદ્ધ એવા આ કૃત્યનું આચરણ કરીને હવે તું કયાં જઈશ? " રે! રે! પામર! કોના બલથી આવું આ કાર્ય તે આચર્યું છે? મારી સ્ત્રીનું હરણ કરી હવે નાસવાના ઉપાય તું શેાધે છે, પરંતુ હવે તું કઈ પ્રકારે છુટવાને નથી અને કસાઈના વાડામાં ગએલા સસલાની માફક હાલમાં તું મરણ પામીશ.
રે! મૂઢ ! આવા અકૃત્યની બુદ્ધિ તને ક્યા અધભીએ આપી?
અથવા દૈવ જ્યારે કોપાયમાન થાય છે, ત્યારે તે પુરુષને શું લાકડી લઈને મારે છે?
રે ! મૂઢ ! હે પુણ્યહીન ! હે ઉત્પથગામી ! રે નિર્લજજ ! તારી ઉપર યમરાજા ખરેખર કુપિત થયે છે, તેથી આવું સાહસ કર્યું છે.
દુરાચાર! જેના બલવડે તે આ રાજવિરુદ્ધ કાર્ય કર્યું છે, તેનું નામ તું જલદી અહીં પ્રગટ કરી?
વળી તું કહી શકે, મને કહ્યું નહીં. આ હું પોતે જ મારા તીક્ષણ એવા અધચંદ્ર બાણ વડે તારા મસ્તકને છેટું છું; જે તારામાં કંઈપણ પરાક્રમ હોય તે યુદ્ધ કરવા તું તૈયાર થા. હવે તારું જીવન આવી રહ્યું છે
રે મૂખ! તને એટલે પણ વિચાર ન આવ્યું કે, બલવાનની સાથે વૈર કરવું, તે મરણની જ નિશાની છે. એમ કહી તેણે પિતાના ધનુષ તરફ દષ્ટિ કરી.
Page #40
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર બાણુ પ્રયોગ
હે સુપ્રતિષ્ઠ! બહુ રોષને લીધે લાલ નેત્રોને ધારણ કરતો નવાહન વિદ્યાધર એકદમ ધનુષ ચઢાવીને મારી ઉપર બાણના પ્રહાર કરવા લાગ્યો. હવે તે ધનુષમાંથી છુટેલે બાણ બહુ વેગથી મારી નજીકમાં આવી શિલા ઉપર અથડાએલાની માફક પશ્ચાત્ મુખે તરત જ તે પાછો વળે.
તે જે તે વિદ્યાધરના હૃદયમાં બહુ વિસ્મય થયે, જેથી એકદમ શંકિત થઈ ક્ષણમાત્ર કંઈક વિચાર કરીને તે બેલ્યો;
અરે ! અધમ! તું એમ જાણૉ હોઈશ; ક્ષુદ્રવિદ્યાના પ્રભાવથી મેં કેવું એનું બાણ નિષ્ફલ કર્યું છે?
એમ તારા મનમાં તું ધારતે હઈશ; પરંતુ મારા અગ્નિશસ્ત્ર વગેરેથી હાલમાં તું છુટવાને નથી.
એ પ્રમાણે છેલત તે વિદ્યાધર પિતાનાં સર્વ શસ્ત્રોની રચના કરવા લાગ્યો, તેમજ મંત્રો ભણુને અનુક્રમે એક એક તે મારી ઉપર મૂકવા લાગ્યો. સમંત્રક શસ્ત્ર
- હે સુપ્રતિષ્ઠ! કોધથી અંધ બનેલા પુરૂષોને કેઈપણ પ્રકારનો વિચાર હોતો નથી. માત્ર પિતાને વિજય અને અન્યને પરાજય તે તરફ તેઓનું લક્ષય હોય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી વિષયરૂપી વિષથી ઘેરાઈ ગયેલા તે અધમે આગ્નેય નામે ભયંકર અસ્ત્રને મારી ઉપર છેડવાની તૈયારી કરી. - અનેક અગ્નિના કણિઆઓ જેની આસપાસ ઉછળી રહ્યા છે, સ્કૂરણયમાન એવી હજારો જવાલાએ વીંટાઈ રહેલી છે અને અતિ ભયંકર એવું તે આગ્નેય અસ્ત્ર મારા વધને માટે એકદમ તેણે છેડયું.
તે પણ મારી પાસે આવ્યું તે ખરું, પરંતુ તે દિવ્ય મણીને પ્રભાવથી શક્તિહીન થઈ ગયું, તેમજ મારી પાછળ ભમીને એકદમ શાંત થઈ ગયું.
ત્યાર પછી તેણે અનુક્રમે વાયુ આદિક સર્વ શસ્ત્રો અનુક્રમે મારી ઉપર અજમાવી જોયાં.
પરંતુ તેઓ પણ મારા મણિના પ્રભાવથી દૂરથી જ લીન થઈ ગયાં. અર્થાત્ તે સમંત્રક અસ્ત્રોની કંઈપણ શક્તિ ચાલી નહીં,
ત્યારપછી અમેઘ શક્તિવાળાં છતાં પણ તે સર્વ શઓને નિષ્ફલ થયેલાં જાણીને તે રાજકુમારનું મુખ કાંતિહીન થઈ ગયું અને તેનું હૃદય વિસ્મયને લીધે ચક્તિ થઈ ગયું. - એક ક્ષણમાત્ર વિચાર કરી ફરીથી પણ તે બલ્ય,
હે બેચરાધમ ! મારા ચમત્કારી મંત્ર, વિદ્યા કે ઓષધિના પ્રભાવથી આ સર્વ શસ્ત્રોને પ્રભાવ મેં અટકાવ્યો છે, એમ તારા મનમાં તું ગર્વ કરીશ નહીં.
Page #42
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૧ કારણ કે, આ માાં અમેઘશને મંત્ર કે તંત્રવડે કેઈપણ હણવાને શક્તિમાન છે જ નહીં. પરંતુ આ મારા શસ્ત્રોએ જે તને ન હ તેનું કારણ તું સાંભળ. આ બહુ પાપકારી છે, એનું મૃત્યુ સુખથી થવું ન જોઈએ, અધમીઓનું મરણ તે બહુ દુઃખથી જ થવું જોઈએ.
માટે હે કુમાર ! એને તે દુષ્ટ મરણથી જ તારે મારો ઉચિત છે.
એ પ્રમાણે મને ઉપદેશ આપવાને માટે આ દિવ્ય અસ્ત્રોએ તને માર્યો નથી; પરંતું તારી વિદ્યા વડે એમની શક્તિએ લપાઈ નથી. | હે મૂઢ! જોકે, હવે તું પાતાલમાં જઈશ તે પણ મારા પંજામાંથી છુટવાની આશા રાખીશ નહીં. અથવા મયૂર પણ ત્રીજી વાર ઉડતે સુખેથી પકડી શકાય છે.
રે ! ખેચરાધમ ! હાલમાં તું મારી દૃષ્ટિગોચર થયો છે. હવે હું નાસીને કયાં જવાનું છે ?
હવે તું તને બહુ દુઃખી કરીને મારવાને છું, એ વાત તારે નકકી સમજવી.
એમ કહીને હે સપ્રતિષ્ઠ! બહુ ક્રોધના આવેશમાં આવેલા તે નોવાહને, નાગિની વિદ્યાનું આવાહન કર્યું કે; તરત જ ઉગ્ર વિશ્વ વિકારને ધારણ કરતા અને ભયંકર એવા સર્પોએ મારા અંગમાં વીંટાઈને કર્મો વડે રાગમાં આસક્ત થયેલા જીવની જેમ મને સજજડ બાંધી નાંખ્યો.
મારી દરેક
સત તાર , તને બહુ કયાં જ
Page #43
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી તે બંધનથી મારા શરીરે બહુ ભારે વેદનાઓ થઈ. તેમજ સર્પોના ભાર વડે આકાશમાંથી હું પૃથ્વી ઉપર પડી ગયે.
મારાં દરેક અંગ તીવ્ર વેદનાને લીધે અત્યંત વ્યાકુલ થઈ ગયાં હતાં,
આ શાલ્મલીવૃક્ષની નીચે બેભાન થઈ હું પડી રહ્યો,
ઉંચી ફણાઓ કરી દુષ્ટ વિષધરો મારા શરીરને બહુ મર્દન કરવા લાગ્યા, જેથી મારું શરીર તુટવા લાગ્યું અને એકદમ હું અચેતન થઈ ગયે. | મારી પ્રાણ પ્રિયા પણ દુસહ એવી મારી પીડાને જોઈ બહુ દુઃખી થઈ તે બીચારી ગદગદ કંઠે રૂદન કરવા લાગી,
હા ! આર્યપુત્ર! હા ! વલ્લભ! આ અનર્થનું કારણ હું બની છું.
હા ! પાપિબ્દ એવી હું તે સમયે કામદેવના મંદિરની અંદર તેની સમક્ષ કેમ ન મરી ગઈ?
હાપ્રિયતમ ! મારા માટે આપ આવી દુરંત વેદનાઓના ભોગ થઈ પડ્યા છે.
હા! આર્યપુત્ર! હાલમાં આપના વિરહથી મારૂં જીવિત રહેવાનું નથી.
હે ધનદેવ! તે ચિત્રગ વિદ્યાધરનું એવું ભાષણ સાંભળીને તે સમયે મને સંકલ્પ ઉત્પન્ન થયે.
Page #44
--------------------------------------------------------------------------
________________
સુરસુંદૂરી.ચરિત્ર
પ્રથમ જે સ્ત્રીના પ્રલાપના શબ્દ મારા સાંભળવામાં આયૈા, તે એની સ્રી કનકમાલાના જ નક્કી હાવે. જોઇએ.
૨૩
ત્યારપછી ક્ષાંતર પછી જે પુરૂષના શબ્દ મેં સાંભળ્યેા તે એના શત્રુનભાવાહનના છે; અથવા આ નિક કલ્પના કરવાની મારે શી જરૂર છે! પ્રથમ અહી રહીને હુ' જે કંઇ પેાતાનું ચરિત્ર આ ચિત્રવેગ કહેશે તે સાંભળું.
એમ વિચાર કર્યા બાદ હૈ ધનદેવ! તેનાં સવ વચન સાંભળવા માટે એ પ્રારભ કર્યાં.
ચિત્રવેગની દુ:સ્થિતિ
બહુ વેદનાથી પીડાતા ચિત્રવેગ ખેલ્યા.
હે સુપ્રતિષ્ઠ ! એ પ્રમાણે બહુ પ્રકારના વિલાપ કરતી અને દુ:ખથી પીડાયેલી મારી સ્ત્રી કનકમાલાને, નભાવાહન ઉઠાવીને ઝડપથી ચાલ્યા ગયા.
ત્યારપછી દુઃસહ સર્પાએ કરેલી વેદનાથી ક'પતા અને અધિકમાં સ્ત્રીના વિયાગથી ઉત્પન્ન થયેલા દુઃખ વડે અત્યંત તપ્ત હું બેહાલ રહ્યો છું.
તેટલામાં હું સુપ્રતિષ્ઠ! તમે પણ મારા પુણ્યને લીધે આ સ્થાનમાં આવ્યા અને તમાએ આ દિવ્યમણીના જળ વડે મને અપાર વેદનામાંથી મુક્ત કરી.
માટે હું પરામકારી ! આપે મને જીવતદાન આપ્યુ છે, એમાં કઈ સત નથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર વળી આ મણના પ્રભાવથી તે દુષ્ટસર્પો મને કરડી શક્યા નહીં. અન્યથા આવા અપાર દુઃખથી પીડાતે હું કયાંથી જીવતે રહી શક્ત ?
યમરાજાના સુખસમાન ભયંકર સેંકડો ભુજંગેના પાશમાંથી કેઈપણ પ્રાણી બચી શકે ખરો? માત્ર મણીને પ્રભાવ મારો ઉદ્ધારક થઈ પડે. હે સુપ્રતિષ્ઠ! તમોએ
જે મને પૂછયું હતું કે, તેને આવી મોટી આપત્તિમાં કિણે નાખ્યો છે? તે સર્વ મારી હકીક્ત મેં આપની આગળ સવિસ્તર નિવેદન કરી. સુપ્રતિષ્ઠને વિચાર
હે ધનદેવ! તે સમયે આ પ્રમાણે બહુ અનીતિભરેલું તે ચિત્રગ વિદ્યાધરનું વૃત્તાંત સાંભળી મેં મારા હાયમાં વિચાર કર્યો,
અહ! આ પણ એક જોવા જેવું છે. આવા વિદ્વાન છતાં પણ પ્રેમના વશ થઈ વિષયમાં લુબ્ધ બનેલા પુરૂષે, આ સંસારમાં વિવિધ પ્રકારની આપાએ પામે છે.
પરાકની વાર્તા તે દૂર રહી, પરંતુ રાગથી વિમેહિત ચિત્તવાળા તેમજ કાર્ય અને અકાર્યના જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા પ્રાણીઓ, આલેકમાં જ મેટી આપત્તિને પામે છે. : આલોક અને પરલોકમાં સમગ્ર જીવને શારીરિક અથવા માનસિક એવાં સર્વ અસહ્યાનું મુખ્ય કારણ
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૫
સુરસુંદરી ચરિત્ર ઘાર એ રાગ જ કહેલો છે; અને તે રાગને લીધે જ લકે અસાર એવા વિષયસુખમાં આસક્ત થાય છે. - ક્યાં સુધી પુરૂષ તત્વજ્ઞાનથી અજ્ઞાત છે, ત્યાં સુધી તેઓ વિષયસુખને અનુસરે છે. , જ્યાં સુધી પ્રાણીઓના હૃદયમાં રાગસંબંધી આવી મૂઢતા કુરે છે, ત્યાં સુધી આ અસાર વિષયે સુખકારી લાગે છે. પરંતુ ગુરુના ઉપદેશ વડે જયારે તવાધ થાય છે અને પિતાના હૃદયમાં પુરતો વિચાર કરી, જેઓ સાર અને અસારને વિવેક જાણે છે, તેઓને વિષયસુખ કે પરિગ્રહ ઉપર આસક્તિ રહેતી નથી.
માત્ર અજ્ઞાનતાને લઈને જ રાગાદિકને વશ થઈ અનંત વેદનાઓ વેઠવી પડે છે.
તેમજ આ દુનીયાની અંદર દુર્લભ એવી મનુષ્યજાતિને વિષે ગાઢ પ્રેમથી બંધાયેલા જીવો રાગાંધ બની જે આપત્તિઓને અનુભવે છે, તેવાં દુખે નરકને વિષે પણ અશક્ય હોય છે.
વળી પ્રિયવસ્તુના વિયોગથી તપ્ત થયેલા પ્રાણીઓ વિપરીત આચારને આચરતા છતાં નરકસ્થાનમાં નારકીની માફક હંમેશાં બહુ દુઃખી થાય છે.
રાગથી માહિત થયેલા છ આલેકમાં વધ, બંધન અને મરણાદિક અનેક પ્રકારની પીડાઓને ભોગવે છે. 'છેવટે મરીને તેઓ દુર્ગતિમાં ચાલ્યા જાય છે અને ત્યાં અનેક જાતનાં દુખેને સહન કરે છે. '
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૬
સુરસુંદરી ચરિત્ર ખરેખર રાગ એ દુખનું સ્વરૂપ છે, સમગ્ર આપતિએનું કારણ પણ રાગ જ છે
રાગ વડે પીડાયેલા પ્રાણુઓ આઘોર સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે.
પ્રાણીઓના હૃદયમાં જ્યાં સુધી રાગને પ્રાદુર્ભાવ નથી થયું, ત્યાં સુધી જ પરમ સુખની આબાદી હોય
છે. હૃદયની અંદર રાગનો પ્રવેશ થાય તે તરત જ હજારો દુને ત્યાં નિવાસ થાય છે.
એ પ્રમાણે મેં મારા મનની અંદર વિચાર કરીને, હે ધનદેવ ! મેં તેને કહ્યું,
હે ચિત્રગ! હાલમાં હવે તારે કેઈપણ પ્રકારનો શેક કરે નહીં. કારણ કે, આ સંસાર હંમેશાં આવા દુઃખનું સ્થાન ગણાય છે. માટે આપત્તિઓ પણ અનુક્રમે આવ્યા કરે છે.
તેમાં તારે શોક કરવો નહીં.
જરા, મરણ, રોગ અને ઈષ્ટવિયોગ જેમાં બહુધા રહેલા છે એવા આ સંસારમાં પ્રાણીઓને પોતાના કર્મને અનુસારે દુઃખ થયા કરે છે. તે શા માટે તું વિષાદમાં પડે છે?
ત્યારપછી ચિત્રવેગ છે. હે ભદ્ર! મને અને કઈ પણ ખેદ થતો નથી. માત્ર એક જ ચિતા મારા હૃદયમાં અસહ્ય દુખને અપના કરી હી છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર તે બીચારી રૂદન કરતી મારી સ્ત્રીને નવાહન રાજા અહીંથી બલાત્કારે કેવી રીતે અને ક્યાં લઈ ગયા હશે? વળી હાલમાં તે જીવતી હશે કે કેમ? એમ. કેટલીક તેની અવસ્થા જાણવાને મને ચિંતા રહ્યા કરે છે, એમ તે વિદ્યાધર મને કહેતે હતે.
તેટલામાં હે ભદ્ર! ધનદેવ! જે હકીકત ત્યાં બની. તે તું સાંભળ. દેવાગમન
કમલના પત્રસમાન નેત્રોને ધારણ કરતે, વિશાલ. વક્ષસ્થલને વહન કરતો અને પોતાની કાંતિ વડે દિગમંડલને ઉજવલ કરતે એક દેવ આકાશમાંથી નીચે ઉતર્યો.
પોતાની પાસે આવતા તે દીવ્યમૂર્તિને જોઈ તે. ચિત્રવેગ એકદમ ઉભું થયું અને તે દેવના પ્રભાવથી. તેનું મુખકમલ એકદમ પ્રફુલ થઈ ગયું;
બહુ વિનયપૂર્વક ચિત્રવેગે તે દેવને પ્રણામ કર્યા. પછી તે દેવ સુખાસન ઉપર બેઠે અને બે
હે ભદ્ર ! હાલમાં તું સુખી છે? દિવ્યમણિના. પ્રભાવથી તારી સર્વ આપત્તિઓ નિવૃત્ત થઈ?
તે સાંભળી ચિત્રવેગ બેલ્યો. આપના પ્રભાવથી. હાલમાં કુશળ છું. પરંતુ હાલમાં મને એક કૌતુક છે. તેને તમે ખુલાસો કરે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
સુરસુંદરી ચરિત્ર
હે દેવ! પૂર્વભવમાં તમારી સાથે મારો સંબંધ -કેવા પ્રકારને હતો? વળી તે દિવ્યમણ આપીને તે સમયે કયા કાર્યને માટે બહુ ઉસુક થઈ તમે અહીંથી ગયા હતા ?
તે સાંભળી દેવ છે . હે સુતનું! જે કાર્ય માટે હું અહીં આવ્યું હતું, તે વૃત્તાંત હું તને કહું - છું. તે તું એકાગ્ર મનથી સાંભળ. -ધનભૂતિ સાથવાહ - આ જ બુદ્વીપમાં એરવત ક્ષેત્ર છે, તેમાં રહેલા આર્યદેશની અંદર વિજયવતી નામે નગરી છે, જેની સમૃદ્ધિ વડે દેવપુરી પણ નિર્માનપણું ધારણ કરે છે,
તે નગરીમાં પિતાની કીર્તિ વડે સુપ્રસિદ્ધ એ -ધનભૂતિ નામે સાર્થવાહ રહેતે હતે. દાક્ષિણ્ય અને દયાનું તે સ્થાન ગણાતો હતો.
જૈનધર્મમાં હંમેશાં ઉદ્યોગી હતે. ચંદ્રની માફક કલાઓને નિધાન, હાથીની માફક તે નિરંતર દાન (દ્રવ્ય-મદ) આપવામાં પ્રવર્તમાન, દિવસની માફક હમેશાં મિત્ર (સૂર્ય–વયસ્ય)ને સત્કાર કરનાર, પંડિતેના નેત્ર અને મનને સંતોષ આપનાર તે શ્રેષ્ઠી લોકમાં બહુ માનવંત ગણાતે હતો.
તેમજ પ્રશાંત આકૃતિને ધારણ કરતી, પતિવ્રતા - સ્ત્રીઓમાં પ્રશંસા કરવા લાયક, સત્ય, શીલ અને દયાવડે યુક્ત તેમજ અતિ મનોહર રૂપવાળી સુંદરી નામે ખ્યાતિમતી તેની સ્ત્રી હતી.
Page #50
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૯: નિરંતર તે દક્ષતિ બને જણાવિશુદ્ધ એવા શ્રાવકધર્મને સમ્યફ પ્રકારે પાલતાં હતાં, તેમજ સુપાત્ર એવા મુનિવરોની ભક્તિમાં તેમના દિવસે વ્યતીત થતા હતા.
જેમને સમય ધર્મકર્મમાં નિર્ગમન થાય છે, તે.. પુરૂષોને જ આ દુનીયામાં જીવતા સમજવા.
આ જગતમાં દશ દષ્ટાંતથી દુર્લભ એવો મનુષ્યભવ પામીને પણ જેના દિવસે ધર્મ વિનાના આવે છે અને ચાલ્યા જાય છે, તે પુરૂષ લોહકારની ધમેણુની માફક કેવલ શ્વાસ લીધા કરે છે, તે જીવતે ગણાતો નથી. અર્થાત્ . તેવા ધર્મહીન પુરૂષે પૃથ્વી ઉપર ભારબત ગણાય છે. એમ સમજી તે દંપતી બન્ને જણ સમ્યવ, ગુરૂ અને ધર્મની આરાધનામાં તત્પર રહેતા હતાં, તેમજ તે. સુંદરી શેઠાણ પિતાના પતિને દેવ સમાન માનતી હતી. સુધમ અને ધનવાહન.
પતિભક્તિમાં તત્પર એવી તે સુંદરીએ અન્યદા પ્રધાન સ્વપ્નથી સૂચિત છે ભાગ્યસંપત્તિ જેની અને સામુદ્રિકશાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ઉત્તમ લક્ષણે વડે સંપૂર્ણ એવા એક પુત્રરત્નને જન્મ આપ્યો.
વળી તે પુત્ર રૂપમાં અનંગસમાન, તેજમાં સૂર્યસમાન, સૌમ્યતામાં ચંદ્રના બિંબસમાન અને સુખ આપવામાં જનધર્મસમાન હતો.
તે પુત્રના જન્મકાળથી બાર દિવસ થયા એટલે પિતાનાં માતાપિતાએ ઘણા આનંદ સાથે પિતાના
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
સુરસુંદરી ચરિત્ર કુલવૃદ્ધોની સમક્ષ વિધિપૂર્વક સુધમાં એવું તેનું નામ પાડયું.
અનુક્રમે તે બાલચંદ્રની માફક પ્રતિદિવસ પિતાનાં માતાપિતાના પ્રેમ સાથે વૃદ્ધિ પામવા લાગ્યો,
ત્યારબાદ કેટલાક સમય વ્યતીત થતાં તે ધર્મપત્નીને અને એક પુત્ર થયો, જેનું નામ ધનવાહન પાડવામાં આવ્યું,
બાદ તે સુધમ પણ આઠ વર્ષને થયો. સુદર્શન આચાર્ય
અન્યદા પિતાના પવિત્ર ચરણકમલ વડે પૃથ્વીને પવિત્ર કરતા, વિશુદ્ધ ઉપદેશ વડે ભવ્યજનોને ઉદ્ધાર કરતા, દયાદ્રહૃદય વડે ક્રર પ્રાણીઓને પ્રશાંત કરતા, " ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવ વડે રાગાદિક શત્રુઓને નિર્મલ કરતા, તેમજ સેંકડો મુનિઓ જેમના ચરણકમલની સેવામાં રહેલા છે એવા શ્રી સુદર્શન આચાર્ય તે નગરીમાં પધાર્યા.
વળી પ્રતિબંધરહિત છે વિહાર જેમને, ચતુર્દશ પૂર્વના જાણકાર અને સર્વ ગુણના આધારભૂત એવા તે આચાર્ય મહારાજે પૂર્વ તથા ઉત્તરદિશાના મધ્યભાગમાં એટલે ઈશાનકેણમાં રહેલા નંદન નામે ઉદ્યાનમાં નિવાસ કર્યો. સર્વ નગરવાસી લેકે પણ બહુ ભક્તિપૂર્વક સૂરીશ્વરને વાંચવા માટે તૈયાર થઈ બહાર નીકળ્યા.
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૧
સુરસુંદરી ચરિત્ર અહ ! ગુરૂ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેમજ જ્ઞાનના અભાવે ધર્મનું સ્વરૂપ સમજાતું નથી.
ગુણરૂપી રને સંગ્રહ કરવામાં સમુદ્રમાન એવા સદગુરૂઓને સમાગમ આ દુનિયામાં ન હોય તે વિચક્ષણ પુરુષ પણ ધર્મને જાણી શકતો નથી,
જેમકે, વિશાલ અને સ્વચ્છ નેત્રવાળે પુરૂષ પણ અંધકારમાં રહેલી અનેક વસ્તુઓને દીપક વિના દેખી શકતું નથી. અર્થાત્ ફાંફાં માર્યા કરે છે, પરંતુ ઈષ્ટવસ્તુ મેળવી શકતા નથી.
વળી ધનભૂતિ શ્રેષ્ઠી પણ પિતાના પુત્રને સાથે લઈ ભક્તિ વડે ગુરૂવંદન માટે ચાલતા થા, બાદ ઉદ્યાનની નજીકમાં ગયે એટલે દૂરથી વાહનને ત્યાગ કરી તેણે અંદર પ્રવેશ કર્યો.
પછી વસ્ત્ર વડે ઉત્તરાસંગ કરીને પિતાના પુત્રસહિત તેણે ત્રણવાર ગુરૂને પ્રદક્ષિણા પૂર્વક ઉત્તમ ભક્તિ વડે વંદન કર્યું.
બાદ અતિ ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં નાવ સમાન ધર્મલાભ ગુરૂ મહારાજે આપ્યું, એટલે તે સાર્થવાહ અન્યમુનિઓને પ્રણામ કરી પરજન સહિત પૃથ્વી ઉપર બેઠો.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
સુરસુંદરી ચરિત્ર ધર્મોપદેશ
સુદર્શન આચાર્ય પિતાને ઉચિત એવા ભવ્ય આસન ઉપર વિરાજમાન હતા,
શ્રદ્ધા જીજ્ઞાસુઓ અનિમેષ દષ્ટિ વડે સૂરીશ્વરના મુખારવિંદનું પાન કરતા હતા, અપૂર્વશાંતિને સમય જાણું દયાલુ સદ્દગુરૂએ ગંભીરનાદ વડે એક્ષપુરીના માર્ગ સમાન શ્રીજિનેદ્રભગવાને કહેલા ધર્મને કહેવાને પ્રારંભ કર્યો. - હે ભવ્ય પ્રાણીઓ ! સમ્યક્દર્શનરૂપ જેનું મૂળ છે, પંચમહાવ્રતરૂ૫ મેટો અને બહુ દઢ જેનો કંધ છે, પાંચ સમીતિ, ત્રણ ગુપ્તિ, તપ અને સંયમાદિક જેની શાખા અને પ્રશાખાઓ વિસ્તરી રહી છે.
વિવિધ અભિગ્રહરૂપ ગુચ્છથી વ્યાપ્ત, મનહર શીલાંગરૂપી પોથી યુક્ત, ઉત્તમ લબ્ધિરૂપી પુપિવડે વ્યાપ્ત સ્વર્ગ અને મેક્ષાદિકનાં મનોહર સુખે વડે વિભૂષિત,
સંસાર સંબંધી તીવ્ર તાપ વડે તપી ગયેલા પ્રાણીઓને શરણરૂપ અને દુરંત દુઃખને વિદારવામાં અપૂર્વ કારણભૂત એવો ચારિત્રરૂપ કલ્પવૃક્ષ શ્રીનિંદ્ર ભગવાનની આજ્ઞા વડે વિસ્તારપૂર્વક પ્રસરી રહ્યો છે.
વળી હે ભવ્યાત્માઓ ! ઇન્દ્રિયોની ગતિ બહુ ચંચલ છે,
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૩
સુરસુંદરી ચરિત્ર વિષયની સંગતિ પણ કેવલ દુઃખને જ હેતુ છે.
ક્રોધાદિક કષાયે દુર્ગતિનું કારણ છે. એકવાર પણ જે પ્રમાદ સેવવામાં આવે તો તે પ્રમાદ જીવને ભવસમુદ્રમાં પાડે છે.
એમ બહુ પ્રકારે ભયંકર એવા સંસારનું સ્વરૂપ તે સભાની અંદર સ્પષ્ટ રીતે સૂરીશ્વરે પ્રકાશિત કર્યું.
બાદ અમૃત સમાન અતિમિષ્ટ અને ઉત્કૃષ્ટ એવું તે સૂરીશ્વરનું વચન સાંભળી વૈરાગ્યદશાને અનુભવતા સર્વ પરિષદના લોકો ગુરૂને વંદન કરી પોતપોતાના સ્થાનમાં ગયા. સુધમને વિરાગ્ય
ધનભૂતિશ્રેષ્ઠીને પુત્ર સુધર્મ ગુરૂમહારાજનું વચનામૃતનું પાન કરીને ધર્મમાં વિશેષ પ્રીતિમાન થયા, અને અસાર એવા આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છતાં, ગુરૂમહારાજને પ્રણામ કરી વિનયપૂર્વક બેલ્યો.
હે ભદધિતારક ! આ ભયંકર સંસારવાસના બંધનમાંથી મુક્ત કરનાર એવા હે જગદગુરો ! જન્મ, જરા અને મરણના ભયથી કંટાળેલો હું મારા માતાપિતાની આજ્ઞાથી આપના ચરણકમલમાં સંસારસ્તારિણું એવી ઉત્કૃષ્ટ દીક્ષાને ગ્રહણ કરવા ઈચ્છું છું, તે સાંભળી ગુરૂમહારાજ બાલ્યા.
હે ધર્મરછુ ! વૈરાગ્યની દૃઢતા હોય તેમજ માતાભાગ-૨/૩
Page #55
--------------------------------------------------------------------------
________________
સુરસુ દરી ચરિત્ર
પિતાની આજ્ઞા હાય તા, આ કાર્યમાં તારી ભાવના નિવિઘ્નપણે સિદ્ધ થાઓ.
બાદ તીવ્ર વૈરાગ્યવાન્ તે સુધમ પેાતાના માતાપિતાની આજ્ઞા લઈ ગુરૂની સેવામાં આવ્યેા. ગુરૂએ પણ લાયક જાણી તેને દીક્ષા આપી.
૩૪
માદ ગુરૂએ તેમને બન્ને પ્રકારની શિક્ષા આપી. ાતે પણ બુદ્ધિમાન્ હાવાથી તેમાં બહુ પ્રવીણ થયા. તેમજ સૌંયમ, તપ અને વિનય કરવામાં બહુ ઉદ્યુક્ત થયા. અનુક્રમે તે મુનિવર ગુરૂમહારાજના ચરણકમલમાં સૂત્રસિદ્ધાન્તના અભ્યાસ કરવા લાગ્યા.
મહાબુદ્ધિશાલી હાવાથી તે મુનીંદ્ર ૧૫કાલમાં સૂત્ર અને તેના અર્થમાં ઘણી સારી રીતે પ્રવીણ થયા.
દરેક વિધિવિધાનમાં વિદ્વાન થયા. ચૌદપૂર્વના જાણકાર થયા. તેમજ સગુણાના આધારભૂત થયા.
ખાઇ સવમુનિઓ તેમજ પેાતાના ગુરૂ પણ તેમને અહુ માનપૂર્વક જોવા લાગ્યા.
આ સમાત્ર જ્ઞાનના મહિમા છે. વળી જ્ઞાનથી અનેક ગુણે પ્રકટ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;
આ દુનિયામાં વિશુદ્ધ એવુ જ્ઞાન, મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવામાં સૂર્ય સમાન કહ્યું છે,
વળી આ જગમાં જ્ઞાનને નેત્રની ઉપમા આપેલી છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૫ | નીતિરૂપી નદીને પ્રગટ કરવામાં કુલ ગિરિસમાન તેમજ કામ, ક્રોધ, મેહ અને લોભરૂપી કષાયોને નિમૅલ કરનારૂં પણ જ્ઞાન છે.
વળી જ્ઞાન એ મેક્ષરૂપી પ્રમદાને વશ કરવામાં મંત્રસમાન છે તેમજ હૃદયને પવિત્ર કરનાર, સ્વર્ગપુરીના પ્રયાણમાં દુંદુભિ સમાન અને વિવિધ સંપદાઓનું કારણ પણ જ્ઞાન જ કહેલું છે.”
અહે! આ જગતમાં જ્ઞાનને મહિમા સર્વોત્તમ કહેલો છે અને જ્ઞાનના પ્રભાવથી જ પુરૂષની કિંમત અંકાય છે.
જ્ઞાન વિનાના પ્રાણીઓ ઉચ્ચકુલમાં જન્મીને પણ પશુની યેગ્યતાને છોડતા નથી.
જ્ઞાની પુરૂષ સ્વ અને પરના ઉપકારી બને છે,
અજ્ઞાની લેકે ઉભયના પરમવૈરી બને છે, જ્ઞાની પુરૂષ લોકમાં પૂજ્યતાને પામે છે, રાજામહારાજાઓ પણ તેમની આજ્ઞામાં રહે છે. આચાર્ય પદવી
સુદર્શનસૂરીશ્વરે પોતાના શિષ્ય સુધમમુનિને જ્ઞાનાદિ ગુણે વડે સંપૂર્ણ હોવાથી સૂરિપદને લાયક જાણી ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં સ્થાપન કર્યા.
બાદ તે સૂરિ પણ સંલેખના સાધીને સુખસમાધિએ મેક્ષસ્થાનમાં ગયા.
Page #57
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરીયરિત્ર
મુનિએના પરિવાર સહિત સુધ`સૂરિ પણ નાના પ્રકારના દેશેામાં ભવ્યજનાના ઉદ્ધાર કરતા પુર, ગામ અને નગરામાં વિહાર કરવા લાગ્યા.
નિર'તર પાંચ ધાવમાતાએ જેનું પાલન કરે છે એવા ધનવાહન પણ વૃદ્ધિ પામવા લાગ્યા. ધનવાહનના વિસાહ
૩૬
અનુક્રમે તે કુમાર અવસ્થાને પામ્યા તેમજ તે સકલાઓમાં પ્રવીણુ થયા.
કેટલાક સમય વ્યતીત થતાં માતાપિતાની દેખરેખ વડે કામિની જનનાં હૃદયને હરણ કરવામાં સમર્થ એવા યૌવનપણાને શૈાભાવવા લાગ્યા,
પિતાએ પેાતાના પુત્રની શારીરિક સ`પત્તિ જોઈ તેના માટે રૂપ અને ગુણાદિક વૈભવવડે પરિપૂર્ણ એવી ઉત્તમ કન્યાની ગેાઠવણ કરી.
તે કન્યાનું નામ અનંગવતી છે. તેના પિતાનુ નામ હરિદત્ત છે. તે દરેક શેઠીઆએમાં પ્રધાન ગણાય છે, અને તે શ્રેષ્ઠી શ્રીસુપ્રતિષ્ઠનગરમાં રહે છે.
વળી તે કન્યા બહુ વિનયવાળી છે. ઉત્તમ લગ્નમાં મેાટા ઉત્સવ સાથે ધનવાહન કુમાર તે કન્યાને પરણ્યા અને તેણીને પેાતાની સાથે લઇ તે પેાતાના નગરમાં ગયા.
ત્યાર બાદ તે ધનવાહન તેણીના ઉત્તમ પ્રકારનું ચૌવન, રૂપ અને સુકુમારતામાં લુબ્ધ થઇને વિષયમાં બહુ આસક્ત થયા છતા ગયેલા સમયને પણ જાણતા નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭
સુરસુંદરી ચરિત્ર કામી પુરૂષની ચેષ્ટાએ આ દુનિયાથી વિપરીત હોય છે, એટલા જ માટે આ જગતમાં કામી પુરૂષને આંધળાની ઉપમા આપી છે અને તે કામીપુરુષ સર્વથા વિવેકહીન ગણાય છે.
જગતમાં અંધ પુરૂષ માત્ર પિતાની આગળ રહેલી દશ્યવસ્તુને દેખતો નથી અને કામાંધપુરૂષ તે વસ્તુતઃ જે દશ્યવસ્તુ છે તેને દેખતો નથી, એટલું જ નહીં પરંતુ જે પદાર્થ વસ્તુગત નથી તેને દેખે છે.
જેમકે; અશુચિથી ભરેલાં એવાં સ્ત્રીઓનાં નેત્રાદિક અંગમાં મેગરો, કમલ, પૂર્ણ ચંદ્ર, કલશ અને સુશોભિત એવી લતાઓને તથા પદ્ધોને આરોપ કરીને આનંદ માને છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, વિષયાસક્ત પુરૂષોની સ્થિતિ ધર્મમાર્ગમાંથી પલટાઈ જાય છે. સુધમમુનિનું પુનરાગમન
ત્યારપછી એક દિવસ ભૂતલને પવિત્ર કરતા, પરમ કૃપાલ શ્રીમાન સુધર્મમુનિરાજ ત્યાં વિજયવતી નગરીમાં વર્ષારાત્રના પ્રારંભમાં પધાર્યા.
પિતાની સાથે મુનિઓનો પરિવાર બહુ વિસ્તારવાળો હતો. વર્ષાકાલ નજીકમાં હોવાથી ચાતુર્માસની સ્થિતિ તેમની અહીં જ મુકરર હતી; માટે મુનિઓએ ત્યાં સાર્થવાહની પાસે પોતાને રહેવા માટે મકાનની યાચના કરી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
સુરસુંદરી ચરિત્ર
ધનભૂતિ સાર્થવાહે પિતાની યાનશાલાઓની અંદર સુવિશુદ્ધસ્થાન તેમને આપ્યું.
પિતાના પરિજન સહિત સાર્થવાહ હમેશા ગુરૂની પાસે આવે છે.
સામાયિકાદિકવ્રતમાં રહીને વૈરાગ્યભાવથી નિરંતર પિતે જૈન સિદ્ધાંતને સાંભળે છે,
ધનભૂતિ સાથે વાહ પિતાના પુત્ર ધનવાહનને વારંવાર કહે છે કે, એક દિવસ તું ગુરૂનાં દર્શન કરવા તે ચાલ.
ગુરૂમહારાજ કેવો ઉપદેશ આપે છે, તે તું કંઈક સાંભળ તે ખરો !
- ઘરમાંને ઘરમાં શું બેસી રહ્યું છે? એમ ઘણુંએ તેણે કહ્યું, પરંતુ પોતાની સ્ત્રીના પ્રેમમાં ગાઢ આસક્ત હેવાથી તે ધનવાહન ગુરૂની પાસે કોઈ દિવસ વંદન માટે પણ તે નથી. ગુરૂ ચિંતા
વિષયસેવનમાં જ રાત્રિદિવસને વ્યતીત કરતે, ધર્મ કાર્યમાં નિરપેક્ષ, પ્રમદામાં જ કેવલપ્રેમી અને અન્ય કાર્યોથી વિમુક્ત એવા પિતાના નાનાભાઈને જોઈ, ગુરૂમહારાજને વિચાર થયે.
આ બિચારે અજ્ઞાત મારો ભાઈ રાગથી વિમૂઢ બની શ્રી જનધર્મ એટલે શું ? તેને લેશમાત્ર પણ વિચાર
Page #60
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૯
કરતા નથી. અને કૈવલ ઇંદ્રિયાના વિષયામાં જ મન રહે છે.
આવી અજ્ઞાનતાને લીધે દુર્લભ એવા આ મનુષ્યભવ પામીને પણ ધરહિત એવા આ પામર નરકસ્થાનમાં જશે. તેમજ ઘાર એવી અનેક તિય ચયાનીમાં દુરંત દુઃખાના ભાક્તા થશે.
રાગથી વિમૂઢ બનેલા તે અજ્ઞાનીને કાઈપણ ઉપાય વડે હુ' જાગ્રુત્ કરૂ",
એમ વિચાર કરી ગુરૂએ આગ્રહપૂર્વક પોતાના ભાઈને એલાવરાયા,
ધનવાહનને પેાતાનું મકાન છેાડી ત્યાં જવું એ બહુ અશકથ થઈ પડયું, પરંતુ બહુ ઉપરાધને લીધે મહામુશીબતે તે સૂરીશ્વરને વદન કરવા આવ્યા. વંદન કર્યાબાદ તે ધનવાહન સૂરીશ્વરની આગળ બેઠો. ગુરૂમહારાજને ઉપદેશ
સૂરિએ તેને ઉદ્દેશીને હિતાપદેશના પ્રારંભ કર્યાં.
હે ભદ્ર! વિષયરૂપી માંસમાં લુબ્ધ થઈ તું તારૂ′′ ભવિષ્ય કેમ બગાડે છે ? લગાર વિચારતા કર, અન’તપુદ્ગલ પરાવર્ત્તના વડે આ મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ આવા ઉત્તમપ્રકારના સસ્કુલમાં જન્મીને કેવલ વિષય સેવનથી તું મનુષ્યભવને વૃથા શા માટે હારી જાય છે?
Page #61
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
હે મહાનુભાવ ! વિષયેામાં દૃઢપ્રીતિવાળા પ્રાણીઓ અશુભ કર્મોને ઉપાર્જન કરે છે અને પરિણામે તેમના વશ થઈ સસારમાં અવતરીને તેએ અધમયાનીએમાં પરિભ્રમણ કરે છે. તેમજ તે વિષયમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ નરકસ્થાનામાં વધમ‘ધનાદિક અનેક પ્રકારની દુઃસહ એવી વેદનાઓને ચિરકાલ પર્યંત સહન કરે છે;
૪૦
વિગેરે પરલેાકની વેદના તા બાજુ ઉપર રહી, પરંતુ આલેાકમાં પણ વિષયમાં આસક્ત અને પ્રખળ ઇંદ્રિચાવાળા ઘણા પ્રાણીએ અનેક પ્રકારનાં દુઃખા ભાગવે છે. વળી ઇંદ્રિયાના વિષયેા એટલા બધા મળવાન કે; જેથી પેાતાના મરણનુ' પણ ભાન રહેતુ' નથી.
।
જેમકે; હાથીના સમુદાયના ત્યાગ કરી હાથિણીની સાથે સ્પર્શે દ્રિના વિષય સુખમાં આસક્ત થયેલેા હાથી માત્ર સ્પર્શેન્દ્રિય ડે; જલ-બ‘ધમાં પડીને પેાતાના પ્રાણના ત્યાગ કરે છે; તેમજ રસનેંદ્રિયમાં લપટાયેલે। મત્સ્ય ખડીશના લેાભને લીધે ગલામાં લેાહક ટકથી વિધાઇને તરત જ મરણ વશ થાય છે.
ધ્રાણેન્દ્રિયમાં લુબ્ધ એવા ભ્રમર પણ મરણ પામે છે. અન્યત્ર પણ કહ્યું છે કે;—
ધ્રાણેન્દ્રિયના સુખમાં વિમુઢ થયેલા ભ્રમર, સુગધિત એવા એક કમલમાં પુષ્પ પર જઇ બેઠા, અને તેના સુગધમાં એટલા બધા રસિક થયા કે ત્યાંથી ઉડવાને ઊ'ચી આંખ પણ તેણે કરી નહી;
Page #62
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર એટલામાં સૂર્યાસ્ત થઈ ગયે; કમળ એકદમ બીડાઈ ગયું. ભ્રમર તે અંદર જ રહી ગયો, પછી તે વિચાર કરવા લાગે
રાત્રીને સમય હમણુ પુરો થઈ જશે, સુંદર પ્રભાતકાળ પ્રગટ થશે, સૂર્યનો ઉદય થશે,
પંકજની શોભા ખીલી નીકળશે, એટલે હું આ બંધનમાંથી છૂટે થઈશ.
એમ તે વિચાર કરતું હતું તેટલામાં ત્યાં આવેલા હાથીએ કમલિનીને મૂળમાંથી અપહાર કર્યો.
આ બહુ ખેદની વાત છે કે, કયાં કમળ ? કયાં ભ્રમર? અને કયાં હાથીનું આગમન ?
આ ઉપરથી સારમાત્ર એ લેવાને છે.
જે તે ભ્રમર ઘાણે દ્રિયમાં આટલો બધો લુબ્ધ નહોત તે આવી સ્થિતિમાં આવી પડત નહી.
સમગ્ર દિશાઓમાં પ્રકાશ આપતી દીપશિખાને જોઈ પતંગીયે પણ પોતાના ચક્ષુદોષવડે તેને ગ્રહણ કરવાની બુદ્ધિથી તેની અંદર પડીને મરણ પામે છે.
સંગીત આદિકના શબ્દ સાંભળીને મૃગ કાનની ટીસીએ ચઢાવી સાવધાનપણે બહુ સ્થિર થાય છે. એટલે જ્યારે બરોબર પેાતાને લાગ આવે છે.
ત્યારે તે શિકારી પોતાના બાણવડે તે મૃગલાના પ્રાણ લઈ લે છે.
આ ફક્ત શ્રવણેદ્રિયનો દોષ છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
એ સર્વે પૂર્વોક્ત પ્રાણીઓ એકેક ઇંદ્રિયના વશ થઈ મરણ દશાને પામે છે, તે વળી પાંચ ઇન્દ્રિયાને સ્વાધીન થઈ વિષયામાં આસક્ત થયેલા પ્રાણીએની શી ગતિ થવાની?
૪૨
માટે હું ભદ્ર! પાંચે. ઇન્દ્રિયાને વશ થયેલા તુ વિષય સુખ સેવીને ધમ થી વિમુખ થઈ ઘાર એવા નરકસ્થાનમાં ગમન કર નહિ.
માટે હું મહાનુભાવ ! વિષયસુખના ત્યાગ કરી હવે તું ધર્માંકા માં બુદ્ધિ રાખ.
હે સુ...દર ! અતિ દુલ ભ એવા આ મનુષ્યજન્મને તુ સફલ કર! મનુષ્યભવની સફલતા ધર્મ કર્મ થી થાય છે. જેમકે,—
સાંસારિક સુખમાં ફસાયેલા ભવ્યાત્મા છેવટે આત્મભાન થતાં બહુ પશ્ચાત્તાપમાં પડી કહે છે;
અમૂલ્ય એવા આ મનુષ્યભવ પામીને મે' આત્માદ્વાર માટે સદ્ધમાં પ્રીતિ કરી નહી' અને અનાધમ માં રાચી માચીને જે સુખ ભાગળ્યુ તે મુષ્ટિએના પ્રહારવટે આકાશને તાડન કરવુ. તેમજ ફાતરાએના ખાંડવા બરાબર કરેલુ છે. અર્થાત્ નિ ક મનુષ્યજન્મ હું હારી ગયા છે.
હે ભદ્રે ! આ ઉપરથી તુ' પણ વિચાર કર કે; ચિંતામણિસમાન મનુષ્યજન્મ પામીને તારે લેાકાંતરને માટે કંઇપણ સુકૃતરૂપી ભાતું કરી લેવું જોઇએ.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૩ :
સુરસુંદરી ચરિત્ર શ્રેષ્ઠ પુત્ર ધનવાહન
એ પ્રમાણે વિષયવિષને દૂર કરનાર ગુરૂમહારાજનું વચન સાંભળી ધનવાહન બેલ્યા;
હે ભગવન્! આપનું કહેવું સત્ય છે. મારી ઈચ્છા. પણ એવી છે, પરંતુ હું શું કરું?
પ્રથમ મારૂં કહેવું આ૫ સાંભળે.
અનંગવતીનામે મારી સ્ત્રી છે, તેને પ્રેમ મારી. ઉપર એટલે સચોટ રહ્યો છે કે, તે બીચારી મારા વિના. ક્ષણમાત્ર પણ રહી શકાતી નથી.
તેવા કારણને લીધે તેને મૂકીને હું પણ ક્ષણમાત્ર રહી શકું તેમ નથી. તેટલાજ માટે આપને વાંદવા માટે પણ મારાથી આવી શકાતું નથી.
વળી મારા વિરહને લીધે તે વરાકી હાલમાં પણ બહુ દુઃખી થઈ હશે.
હે ભગવન્! આ પ્રમાણે મારી સ્થિતિ છે, તે મારે ધર્મસાધન કેવી રીતે કરવું ?
આપના દર્શનનો અવકાશ પણ મને દુર્લભ થયો. છે. તે અન્ય ધાર્મિક પ્રવૃત્તિ તે મારાથી બને જ કયાંથી?' મહિલા સ્વરૂપ
કેવલ સ્ત્રીમાં જ આસક્ત થયેલા ધનવાહનનું વચન સાંભળી ગુરૂમહારાજ બોલ્યા.
હે ભદ્ર! અસ્થિર ચિત્તવાળી અને મુગ્ધ પુરૂષના.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪
સુરસુંદરી ચરિત્ર -મનને હરણ કરનારી સ્ત્રીઓને માટે કયો બુદ્ધિમાન પુરૂષ પિતાના આત્મસાધનને હારી જાય?
હે સુભગ ! પવનથી કંપતા ધવજસમાન ચંચળચિત્તવાળી સ્ત્રીઓને વિષે આસક્ત થઈ જે પુરૂષ ધર્મમાં પ્રમાદ કરે છે, તેને કાયરપુરૂષ જાણે; પરંતુ પુરૂષ તેમ કરતા નથી.
વળી સ્ત્રીઓનાં હદય કેવળ વિષથી ભરેલાં હોય છે, અને બહારની આકૃતિવડે તેઓ મને હર હોય છે અર્થાત સ્ત્રીઓ સ્વભાવવડે ચણાઠી સમાન કહેલી છે.
સ્ત્રીઓમાં સત્ય, શૌચ અને દયા તે બીલકુલ હતી નથી.
અકાર્ય કરવામાં તેઓ ડરતી નથી, સાહસ કરવામાં પણ તેઓ મુખ્ય ગણાય છે.
ભયને ઉત્પન્ન કરનારી એવી તે સ્ત્રીઓને વિષે કર્યો બુદ્ધિમાન પુરૂષ પ્રીતિ કરે? જે તે સ્ત્રીઓ રાગવાળી થાય તે પુરૂષના ધનને હરણ કરે છે.
જે કોપાયમાન થાય તે પ્રાણને પણ હરણ કરે છે. આવી દુષ્ટ સ્ત્રીઓનો રાગ તથા ક્રોધ એ બને ભય- જનક હોય છે. તેઓને કેઈપણ ગુણ સુખદાયક નથી.
તેઓ પિતાના હૃદયમાં અન્યનું ચિંતવન કરે છે. :નેત્રોવડે અન્યને જુએ છે અને સંબંધ તો કેઈ અન્યની - સાથે ગોઠવે છે, આવી ચંચળચિત્તવાળી સ્ત્રીઓને કઈ વલભ થવા ઈચછે, તો તે તેની મોટી ભૂલ ગણાય.
Page #66
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૪પ
વળી તે કામાસક્ત યુવતીઓ જારપુરૂષના પ્રેમને, લીધે પોતાના પતિને પણ જાનથી મારી નાખે છે. તેમજ તે જાર પુરૂષને અન્યને માટે તેઓ મારી નાખે છે અને અન્યને વિશ્વાસ આપે છે, પરંતુ પોતાનો સદ્દભાવ કે ઈપણ ઠેકાણે તેઓ પ્રગટ કરતી નથી.
ભર્તુહરિએ પણ કહ્યું છે –
ભતૃહરિરાજાને એક અમર ફલ પ્રાપ્ત થયું. તે. જઈ તેમને વિચાર થયો કે આ અમરફલ પ્રિયમાં પ્રિય એવી મારી રાણીને આપવું તે ગ્ય છે.
રાજાએ બહુમાનપૂર્વક તે ફલ પોતાની રાણી. પીંગલાને આપ્યું.
બાદ તે રાણીએ પણ જાણ્યું કે, આ દિવ્યફલને લાયક હું નથી. પરંતુ મારે વલ્લભ અશ્વપાલક આવશે તેને આપીશ; એમ વિચારીને પોતે ન ખાતાં સંકેતિત સમયે જ્યારે તે આવ્યો ત્યારે,
હે સ્વામીજી! આ ફલ આપને માટે રાખેલું છે, એમ કહી તેના કરકમલમાં રાણીએ અર્પણ કર્યું.
તે ફલ લઈ અશ્વપાલક પોતાના સ્થાનમાં ગયે અને તેણે વિચાર કર્યો;
આ દુનિયામાં હાલમાં વહાલી મને ગણિકા છે. માટે આ ફલ તેણીને જ આપવું જોઈએ, એમ વિચારીને તે ફલ તેણે ગણિકાને આપ્યું.
ગણિકાએ વિચાર કર્યો,
Page #67
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
અહા ! આ અમરફુલ ખાઈને મારે શું કરવુ છે? આ દિવ્યફલને લાયક તા રાજાધિરાજ આપણેા ભૂપતિ છે. એમ વિચાર કરીને તે ફલને ભેટ તરીકે ગ્રહણ કરીને ગણિકા રાજાની પાસે ગઈ અને તેણીએ પ્રણામ કરી રાજાની આગળ તે ફૂલ મૂકયુ.
૪૬
તરત જ તેને જોઈ રાજા એકદમ વિસ્મિત થઈ ગયા અને તે ખેલ્યા;
હું કાવિદે! આ ફૂલ તારી પાસે કર્યાંથી ? એમ પૂછતાં સવ વાત તેમના જાણવામાં આવી.
તરત જ પાતે વિરક્ત થઈ રાજ્યવૈભવના ત્યાગ કરી ત્યાગાશ્રમમાં ગયા.
તેમણે કહ્યું કે; જે રાણીનું 'મેશાં હું ચિંતવન 'કરૂ છું; તે મારે વિષે વિરક્ત થઇ અન્ય પુરૂષનું ચિંતવન કરે છે.
તે અશ્વપાલક પણ ગણિકાને વિષે રક્ત થયેલે છે; તે ગણિકા પણ મારી ઉપર પ્રેમ ધરાવે છે. અહા! આ સૌંસારમાં કાઈ કોઈનુ કાઈ પ્રિય દેખાતુ* નથી.
આ રાણીને ધિક્કાર છે, જે મારા પ્રેમને છેડી અશ્વપાલકમાં આસક્ત થઈ છે;
તે અશ્વપાલકને પણ ધિક્કાર છે.
તે ગણિકાને અને મને પણ ધિક્કાર છે.
જેમના પ્રસ`ગમાં મારે આવવું પડયું !
Page #68
--------------------------------------------------------------------------
________________
४७
સુરસુંદરી ચરિત્ર વળી ખરેખર ધિક્કાર તો આ કામદેવને જ ઘટે છે. કારણકે, આ સર્વ અનર્થને ઉત્પાદક કેવળ કામદેવ જ છે.
આ સ્ત્રીઓનું બહુ વૃત્તાંત ખુલ્લું કરવાથી શું ફલ? કારણસર પોતાના પુત્રને પણ તે દુષ્ટાઓ મારી નાખે છે. તેવી ક્ષણિક ચિત્તવાળી સ્ત્રીઓ ખરી પ્રેમદષ્ટિથી કેને જુએ છે ?
માટે હે ભદ્ર! વિઘુલતાની માફક ચંચળ હૃદયવાળી; ઉપરોક્ત પ્રકારની સ્ત્રીઓને માટે કયો પુરૂષ ધર્મ કાર્યમાં શિથિલ આદરવાળો થાય? અનંગવતી
આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી કિંચિત્ હાસ્ય કરીને ધનવાહન બેલ્યો.
હે કૃપા ! આપે જે સ્ત્રીઓનાં દૂષણ કહ્યાં, તે દુષ્ટ સ્ત્રીઓ બીજી;
મારી સ્ત્રી તે બહુ સરલ છે. તેમજ પતિવ્રતા છે, વળી સત્ય શીલ અને દયાવડે યુક્ત છે; | મારી ઉપર બહુ જ તે પ્રેમ ધરાવે છે. અન્ય પુરૂષનું મુખ પણ તે જેતી નથી,
વિનયગુણમાં તે પ્રથમ ગણાય છે,
નેહની સ્થિરતા તેના જેટલી પ્રાયે અન્યત્ર સંભવતી નથી;
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
સુરસુંદરી ચરિત્ર વળી ગુરૂજનની ભક્તિમાં હંમેશાં તત્પર રહે છે. એવી તે શી અશુદ્ધ ચારિત્રવાળી અન્ય સ્ત્રીઓના સરખી કેમ કહી શકાય ?
વળી આ જગમાં લેહ તથા અધાદિકનું ગુણે વડે મેટું અંતર દેખાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે :
અશ્વ, હસ્તી, લેહ, કાષ્ઠ, પાષાણ, વસ્ત્ર, નારી, પુરૂષ અને જલ એ દરેકનું પોતપોતાની જાતિમાં ઘણું જ અંતર દેખાય છે. અર્થાત્ ગુણવડે ન્યૂનાધિકતા રહેલી છે.
અશ્વજાતિમાં કોઈની દશરૂપીઆ કિંમત તે કેઈની હજાર અને તેથી વધારે પણ હેય છે. એમ દરેકમાં પિતાના ગુણે એ કરીને ગૌરવ લાઘવપણું હોય છે, માટે મારી સ્ત્રી તેવી દુરાચારિણે નથી જેથી મને તે દુઃખદાયક થાય. પુનઃ ગુરૂ ઉપદેશ
ત્યાર પછી ગુરૂએ તેને કહ્યું, હે મહાનુભાવ! જે કે, તે તારી સ્ત્રી બહુ સારી હશે, તે પણ તેને ઉપભેગ કરવાથી તે નરકસ્થાનને માર્ગ છે. - જેમ કિપાકનાં ફલ ખાવાથી તેઓ આલોકમાં કેવળ દુઃખદાયક થાય છે, તેમ મને હર એવું પણ સ્ત્રીઓના ભેગવિલાસનું સુખ દુર્ગતિમાં લઈ જાય છે.
જેમ વિષમિશ્રિત ભજન બહુ સરસ હોય તે પણ તે ખાવાથી પ્રાણુહારક થાય છે, તેમ સુંદર એવી પણ
Page #70
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૪૯ યુવતિ જો ભેગવવામાં આવે તો તે જરૂર દુગતિમાં લઈ જાય છે.
માટે હે ભદ્ર ! કુમતિના કારણભૂત એવી પિતાની સ્ત્રી સંબંધી અનુરાગને તું છેડી દે અને પંચમહાવ્રતને ધારણ કરી ચારિત્રમાં તું પ્રીતિવાળે થા.
એ પ્રમાણે પ્રતિદિવસે સંવેગકારક મધુર વચનેવડે સૂરિમહારાજ તેને બંધ આપવા લાગ્યા.
પછી સ્ત્રી ઉપરથી ધનવાહનને રાગ કંઈક દિવસે દિવસે ઓછા થવા લાગે અને હંમેશાં ગુરૂમહારાજની પાસે તે આવવા લાગ્યા.
બાદ એક દિવસે પરમવૈરાગ્યને પ્રાપ્ત થયેલો તે ધનવાહન એકાંતમાં ગુરૂની આગળ હાથ જોડી કહેવા લાગ્યા,
હે ભગવન્! અમૃતમય એવી આપની વાણી મેં સાંભળી; છતાં પણ મારા હૃદયમાંથી દુષ્ટસપના વિષની માફક રાગની પરિણતિ કેમ દૂર થતી નથી ?
' હે ભગવન ! સ્ત્રી સંબંધી મારો રાગ સર્વથા તુટવાનો સંભવ મને લાગતું નથી, પરંતુ જો આપને યોગ્ય લાગે તે, હું એક બાબત કરવા ધારું છું કે, વિષયસુખની તૃષ્ણ રહિત એવો હું મારી સ્ત્રીની સાથે આપના ચરણકમલમાં દિક્ષાગ્રહણ કરૂં, જેથી હું તેણીના દર્શનમાત્ર વડે સંતુષ્ટ રહીશ અને મારું ચારિત્ર પણ સચવાશે. ભાગ-૨/૪
Page #71
--------------------------------------------------------------------------
________________
: ૧૦
સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે મારે વિચાર છે. જે આપને ગ્ય લાગે તે મને દીક્ષા આપે. બાકી એણીના દર્શન વિના તે મારાથી જીવી શકાય તેમ નથી. સુધર્મસૂરિ
એ પ્રમાણે ધનવાહનનું વચન સાંભળી સુધી સૂરિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા, - અહો! આ જગતમાં અતિ દરત એ વિષયરાગ કે વિલસી રહ્યો છે ? દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે, છતાં પણ તેને સ્ત્રી દર્શનની અભિલાષા છુટતી નથી. જુઓ તે ખરા ! મેહના તરંગો કેવા ઉછળી રહ્યા છે?
અસ્તુ, એ પ્રમાણે પણ એને દીક્ષા આપવી ઠીક છે. કારણ કે, દીક્ષા લીધા બાદ તે પોતે જ સૂત્રાર્થમાં નિપુણ થઈ વિવેકમાં આવી જશે. તેમજ તે પિતે જ સમજીને રાગના સંબંધને છોડી દેશે.
એ પ્રમાણે ગુરૂએ વિચાર કરી અનંગવતી સહિત પિતાના ભાઈ ધનવાહનને વિધિપૂર્વક દીક્ષા આપી.
બાદ તેમણે ચંદ્રયશા નામે મહત્તરિકા-એટીસાવીના તાબામાં અનંગવતી સાચવીને સેંપી દીધી. તે પછી તે પણ સાદવીઓના સમુદાયમાં રહી ઉત્તમ પ્રકારની સાથ્વીની ક્રિયાને અભ્યાસ કરવા લાગી.
ધનવાહન મુનિ પણ ગુરૂચરણમાં રહીને સૂત્રાર્થોને સારી રીતે અભ્યાસ કરવા લાગ્યા. એમ તે બન્ને જણ સાધુસાવીને યોગ્ય એવી ક્રિયાઓ કરે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૫૧
તત્ત્વા માં પણ તે જાણકાર થઈ ગયાં; છતાં પણ પરસ્પર એક બીજાના હાર્દિક પ્રેમ તેમને છુટતા નથી.
એમ કરતાં ઘણા સમય વ્યતીત થયા, તેમ છતાં પણ તેમની સ્થિતિ બદલાઈ નહિ.
ગુરૂએ તેમને મધુર વચનાથી એકાંતમાં કહ્યુ'; તમાએ દીક્ષાવ્રત લીધેલુ છે. માટે હવે તમારે રાગ વૃત્તિ રાખવી, તે ચેાગ્ય ગણાય નહી.
અવિરતિ યુવતિજનને વિકારષ્ટિ વડે જોવાની પણ સાધુને જૈનસિદ્ધાંતમાં માટું પ્રાયશ્ચિત કહેલુ` છે. તા વ્રતધારી સાધ્વીને સવિકાર દૃષ્ટિથી સાધુએ સથા ન જોવી જોઈએ.
અને જો રાગષ્ટિથી તેનુ અવલેાકન કરે તા હૈ ભદ્રે ! જૈનશાસ્ત્રમાં તેને મેાટા અનનું કારણ કહેલુ છે. અન્ય સ્ત્રી ઉપર દૃષ્ટિપાત કરવા તે ઉચિત નથી. તા પછી અબાધીબીજના કારણભૂત એવી સાધ્વીના વિષયમાં તા કહેવુ" જ શુ' ?
માટે મહાનુભાવ ! અવિવેકના ત્યાગ કરી શુદ્ધભાવ વડે તું રાગના વિચ્છેદ કર અને સથા આ દૃષ્ટિના કુશીલપણાને તુ છેાડી દે.
એ પ્રમાણે ગુરૂનુ* વચન સાંભળી ધનવાહનમુનિ સવિગ્ન થઇ વિચાર કરવા લાગ્યા કે; અતિશય નિમ્યાઃ
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૨
સુરસુંદરી ચરિત્ર રાગને વશ થયેલા અને વિવેક રહિત એવા મુનિવેશધારી મને ધિક્કાર છે, ધિક્કાર છે.
અરે હું કે નિર્લજજ ગણાઉં? મુનિવ્રતમાં હોવા છતાં પણ હું મુનિઓને અછાજતા આવા નિંદનીય રાગને છેડી શક્તિ નથી.
નિરવદ્ય એવી મુનિદીક્ષાને ગ્રહણ કરીને પણ દુષ્ટરાગથી બંધાયેલ અને પુણ્યરહિત એ હું દીર્ઘ સંસારને ભક્તા થઈશ.
હા જીવ ! હા પાપિષ્ટ ! દર્શન માત્રના રાગમાં પ્રવૃત્ત થયેલો તું અનવદ્ય એવા ધર્મને પામીને પણ ચિરકાલ પર્યત નારક તથા તિર્યનિમાં પરિભ્રમણ કરીશ.
એ પ્રમાણે ભાવના કરતાં છતાં પણ ધનવાહનમુનિને અનુરાગ અનંગવતી સાધ્વી ઉપરથી ઉતરત નથી તેમજ તે સાધ્વીને રાગ તે મુનિ ઉપર તેને તેવો રહ્યા કરે છે.
એમ કરતાં સંયમ, તપ, વિનય અને ચારિત્ર પાળવામાં તત્પર અને ગુરૂની આજ્ઞા પાળવામાં સાવધાન એવાં તે બંનેને પણ સમય ચાલ્યો જાય છે. સુચના ભગિની
અન્યદા એક દિવસ વસુમતી નામે પિતાની હનની સાથે તે અનંગવતી સાધ્વી વિહાર ભૂમિએ
Page #74
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૫૩ બહાર નીકળી ત્યાં આગળ સ્ત્રી સહિત એક ઉમત્ત થયેલો પુરૂષ તેણના જોવામાં આવ્યો.
જેનું શરીર બહુ ધુળથી ખરડાયેલું હતું તેમજ વસ્ત્રો પણ બહુ જીણું પ્રાય પહેરેલાં હતાં અને શરીરે જતુએ બહુ વળગેલા હતા.
વળી તે ગાંડાની માફક ગાયનની ધૂનમાં અનેક પ્રકારે નૃત્ય કરો અને છોકરાંઓ જેની ચારે તરફ વીંટાઈ વળેલાં હતાં, એવા તે પુરૂષને જોઈ, અનંગવતી તે બને સ્ત્રી પુરૂષને બહુ સમય સુધી જોઈ રહી.
ત્યારબાદ તેણીએ વસુમતીને કહ્યું કે, હે આયે! આ ગાંડાની પાસમાં રહેલી આ યુવતી આપણે બહેન સુલોચનાના જેવી દેખાય છે. જ તે સાંભળી વસુમતી પણ સારી રીતે ધ્યાન દઈ બહુ તપાસ કરીને શેકાતુર થઈ ગઈ અને તે બેલી;
હે બહેન ! તારું કહેવું સત્ય છે. આ આપણી હેન સુચના છે. પ્રથમ એને મેખલાવતી નગરીમાં સુબંધુ સાથે પરણાવી હતી.
એક દિવસ તે કનકરથ રાજકુમારના જોવામાં આવી; એટલે તે રાજપુત્ર તેણીના મનહર સ્વરૂપને જોઈ બહુ કામાતુર થઈ ગયે અને બહુ રાગને લીધે તેણે પોતાના અંતપુરમાં સુલોચનાને દાખલ કરી. પછી તેને બહુ પ્રિય હોવાથી તે સુલોચના સમસ્ત અંતઃપુરમાં પ્રધાન થઈ પડી.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૪
સુરસુંદરી ચરિત્ર ' ! .. એ પ્રમાણે હું મારે સાસરે જ્યારે રહેતી હતી તે સમયે પ્રત્યક્ષપણે મેં સર્વ જાણેલું છે.
વળી આ! લોકપ્રવાદથી તે પણ આ બાબત સાંભળી હશે તેમજ ગ્રહવડે ગ્રહણ કરાયેલા આ પુરૂષ રાજકુમાર સરખે દેખાય છે, માટે જરૂર આ કનકરથ. રાજા અને આ સુચના છે. : અનંગવતી બોલી. હે આયે! ચાલો આપણી આ બહેનને આપણે બેલાવીએ. આપણને તે ઓળખે છે કે કેમ? અથવા એ પણ ગાંડી છે?
એમ વિચાર કરીને બંને જણીઓ તેની પાસે જઈ મધુરવાણીવડે તેને બેલાવવા લાગી. પરંતુ પાગલની માફક તે કંઈપણ સ્પષ્ટ સમજી શકી નહીં અને જેમતેમ બહુ બેલવા લાગી.
ત્યારપછી દયાલ એવી તે બને સાધ્વીએ તે બંને સ્ત્રી પુરૂષને સુધર્માચાર્યના ચરણકમલમાં લઈ ગઈ અને પોતાના હૃદયમાં બહુ વિષાદ કરવા લાગી.
બાદ તે આર્થીએ આચાર્ય–મહારાજને કહ્યું, - હે ગુરૂમહારાજ ! આ અમારી માટી બહેન છે કે નહી? અને જે તે હોય તે એની આવી ઉન્મત્તાદશા શાથી થઈ છે? - ત્યાર પછી ગુરૂએ પોતાના જ્ઞાનવડે સત્યસ્વરૂપ જાણુને કહ્યું,
Page #76
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
- ૫૫
આ સુલોચના છે અને આ કનકરથ યુવરાજ છે, એમાં કઈ પ્રકારનો સંદેહ નથી. આ બંને જણ ભરનિદ્રામાં સુઈ ગયાં હતાં, ત્યારે ઈર્ષાવડે ક્રોધાયમાન થયેલી એક તેની સપત્ની-શેકે એ બંનેના મસ્તક ઉપર મંત્રેલું ચૂર્ણ નાખ્યું. જેથી તેમની બુદ્ધિને વિભ્રમ થયે.
ત્યારપછી તેના પિતાએ બહુ વૈદ્યોને બોલાવ્યા. તેઓએ પણ ઘણું ઉપચાર કર્યો, પરંતુ સર્વ પ્રયાસ તેમનો નિષ્ફલ થયે.
પછી રાજાએ તેમની મંત્ર તથા તંત્રવાદીઓને બેલાવી બહુ સારવાર કરાવી પણ તેમની સ્થિતિમાં કિંચિતમાત્ર પણ ફેરફાર થયો નહિ.
પછી એકાંત સ્થાનમાં બંનેને રાખવામાં આવ્યાં. તેમની રક્ષામાં કેટલાક પુરૂષોને મુકરર કર્યા.
બાદ કેટલોક સમય વ્યતીત થતાં રક્ષક પુરૂષોના પ્રમાદને લીધે તેઓ બંને જણ એક સાથે પિતાના સ્થાનમાંથી બહાર નીકળી ગયાં અને તેઓ ફરતાં ફરતાં અહીં આવ્યા છે. બ્રમવિનાશક ચૂર્ણગ
એ પ્રમાણે આચાર્યશ્રીનું વચન સાંભળી વસુમતી બેલી.
હે ભગવન ! જે આપ એને ઉપચાર જાણતા હવ તો વિચાર કરી મતિ મેહને દૂર કરનારું પ્રતિચૂર્ણ એમને આપો. પછી ગુરૂએ મતિમોહને નાશ કરવામાં
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૬
સુરસુંદરી ચરિત્ર
અલવાન્ એવું પ્રતિચૂણુ તેમને આપ્યું, જેથી તેએ મને પણ સ્વસ્થ ચિત્તવાળાં થઈ ગયાં.
ત્યારપછી સુલાચના પેાતાની બને વ્હેનાને જોઈ બહુ આશ્ચય પામી કહેવા લાગી.
અરે! આ મને સ્વપ્ન આવ્યુ? અથવા મારી બુદ્ધિના આ વિભ્રમ થયા છે? તે અમારી નગરી કયાં? તે અમારા વૈભવ અને તે અલકારા કયાં ગયા ? અને ધુળવડે ખરડાએલાં આ અમારાં અંગ શાથી થયાં છે ? તેમજ દીક્ષિત થયેલી આ મારી બંને બહેનેા અહીયાં કયાંથી ? માટે જરૂર આ ઈંદ્રજાલ અથવા સ્વપ્ન છે.
ત્યારપછી વસુમતીએ તેમના ઉન્માદનુ* સકારણ તેમને સમજાવ્યુ. અને વિશેષમાં કહ્યું;
આ ગુરૂમહારાજના મહિમાથી તમારા ઉન્માદ નિવૃત્ત થયા છે.
વસુમતી અને અન ગવતી
બાદ વસુમતી ખેાલી, હે ભદ્રે ! નરથ યુવરાજ જ્યારે તને પેાતાના અંતઃપુરમાં લઈ ગયા. તેજ વખતે માયાવી એવા સુમ‘ગલ વિદ્યાધરે મારી સાથે બહુ સમય સુધી વિષયભાગના સુખવિલાસ કર્યાં. ત્યારપછી તે દુષ્ટથી હુ· જ્યારે છુટી પડી, ત્યારે ધનપતિદેવે આવીને મને આધ કર્યાં.
હૈ સુતનુ! મૈં. ચંદ્રયશાસાધ્વીની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ અનંગવતી પણ ગુરૂમહારાજના મુખથી ધર્મો
Page #78
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
પદેશ સાંભળીને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ. તેથી પેાતાના પતિની સાથે દીક્ષા લીધી. માટે હૈ સુતનુ ! તેં જે આ જોયુ' તે સ્વમ નથી; પરંતુ સત્ય છે. આ મહાપ્રતાપી સુધનામે અમારા ગુરૂ છે.
૫૭
ત્યારપછી બહુ ખુશી થયેલાં તે બંને સ્ત્રી પુરુષ સદાષાને વિનાશ કરવામાં સમ એવા ગુરુમહારાજના ચરણકમલમાં બહુ વિનયપૂર્વક પ્રણામ કરવા લાગ્યા.
ત્યારપછી ગુરૂએ વૈરાગ્યકારક ધમ દેશનાના પ્રારમ કર્યાં. બહુ સવેગકારક ગુરૂનાં વચન સાંભળીને બંને જણુ પ્રતિષ્ઠાધ પામ્યાં.
સસારની અનિત્યતા પેાતાના હૃદયમાં ભાસવા લાગી. વિષયસુખને વિષસમાન જોવા લાગ્યાં.
કરા
બાદ અનુક્રમે બંને જણે ગુરૂને પ્રાર્થના કરી. અમને સંસારતારકદીક્ષા આપીને કૃતા ગુરૂએ પણ તેમની ચેાગ્યતા જોઇને વિધિપૂર્ણાંક દીક્ષા આપી ત્યારપછી પેાતાની બંને અેના સાથે સુલેાચનાસાધ્વી સયમના મુખ્યગુણુરૂપ વિનયમાં રક્ત થઈ છતી ચંદ્રયશાપ્રવૃત્તિ નીની પાસમાં રહી નાનાપ્રકારની તપશ્ચર્યા કરવા લાગી.
અ પ્રમાણે પેાતાની ગુરૂણીની પાસમાં રહેલી તે ત્રણે હુનાના ઘણા સમય ધયાનમાં નિČમન થવા લાગ્યા.
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮
સુરસુંદરી ચરિત્ર
હે ચિત્રગ! પછી કનકરથમુનિને અને ધનવાહન મુનિને પરસ્પર બહુજ સ્નેહ થયો. પિતાના ગુરૂની પાસમાં બંને જણ પંચમહાવ્રત પાળવામાં બહુ પ્રવીણ, સમિતિ અને ગુપ્તિ પાલવામાં સમ્યફપ્રકારે ઉપયોગવાળા થઈને નાના પ્રકારની તપશ્ચય કરવામાં પ્રેમ ધરાવતા છતા નિરંતર સૂત્રો અને તેમના અર્થની માહિતી મેળવે છે. તેમજ ગુરૂની આજ્ઞામાં પ્રવર્તમાન થયેલા તે બંને જણ વિધિપૂર્વક ચારિત્રધર્મને પાળે છે. એ પ્રમાણે ચરણકરણમાં તત્પર એવા તે બંનેને બહુ સમય વ્યતીત થયો. શશિપ્રભદેવ
ત્યારપછી એક દિવસે પિતાના આયુષની સમાપ્તિ નજીકમાં જાણીને સુધર્મસૂરિએ સખ્યપ્રકારે સંલેખના કરીને અનશન વિધિવડે કાળ કર્યો. પછી તે બીજા દેવલેકમાં ઉત્તમ પ્રકારના વૈભવવાળા ચંદ્રાજીનનામે વિમાનમાં શશિપ્રભનામે દેવપણે ઉત્પન્ન થયા અને તે વિમાનના પિતે અધિપતિ થયા.
ત્યારપછી ધનવાહનમુનિ પણ રાગ નહીં તુટવાથી ચરિત્ર પાલીને વિધિપૂર્વક કાલ કરી બીજા દેવલેકમાં ઉત્પન્ન થયા. તે શશિપ્રભદેવના સામાનિકદેવ તરીકે બહુ તેજસ્વી શરીરધારી વિધુત્રભનામે દેવ થયા.
- હવે તે અનંગવતી સાધવી પણ દક્ષા પાલીને રાગ નહીં જવાથી કાળ કરીને વિદ્યુતપ્રભદેવની ચંદ્રરેખાનામે દેવી થઈ.
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૯
/
સુરસુંદરી ચરિત્ર વિદ્યુપ્રભદેવ
- હવે સુબંધુને જીવ મરીને અગ્નિકુમાર દેવ થયે હત, તે પાપી પિતાના પૂર્વભવનું ગૈર સંભારીને કનકરથ. સાધુ અને સુલોચનાસાવી ઉપર બહુ ઉપસર્ગ કરવા લાગ્યા.
પ્રાણઘાતક એવા તે ઉપસર્ગોને સમભાવવડે સહન કરીને તેઓ બંને જણ કોલ કરીને બીજા ક૯૫ને વિષે. ચંદ્રાજુન વિમાનમાં સામાનિક દેવપણે ઉત્પન્ન થયાં.
તેમાં કનકરથને જીવ વિદ્યાભનામે દેવ થયો અને સુલોચનાને જીવ સ્વયંપ્રભાનામે તેની દેવી થઈ. ચંદ્રપ્રભાદેવી
હવે તે સુલોચનાની બહેન તે વસુમતી પણ શુદ્ધ ચારિત્ર પાળી પિતાનું આયુષ પૂર્ણ કરીને કાળધર્મ પામી. બાદ તે સુચનાને જીવ તેજ ચંદ્રાન વિમાનમાં પિતાના પૂર્વભવને સ્વામી જે ચંદ્રનનામે. દેવ થયેલ છે, તેની દેવી પણે ઉત્પન્ન થયા.
એ પ્રમાણે એક વિમાનમાં દીવ્યસુખને અનુભવતાં. તે સર્વેની પરસ્પર ગાઢપ્રીતિ બંધાણ.
અહે! આ સર્વ કમને જ વિલાસ છે. અન્યથા. તેઓની સ્થિતિ કયાં? અને એક સાથે આ દીવ્યસુખને અનુભવ ક્યાં ? કહ્યું છે કે,
આ જગમાં દરેક પ્રાણીઓનાં જન્મમરણ પિત.. પિતાના નિમિત્ત પ્રમાણે થયા કરે છે. પરંતુ કયા જીવને
Page #81
--------------------------------------------------------------------------
________________
♦
સુરસુંદરી ચરિત્ર
કયા સ્થાનમાં જન્મ થશે, તેવા નિશ્ચય કેવલજ્ઞાનીને થઈ શકે. અથવા તેના કર્મ ઉપરથી જાણી શકાય. કારણ કે; શુભાશુભ કર્મનું જ તે ફૂલ છે.
મનુષ્યેાની આકૃતિ કઈ ફૂલ આપતી નથી; કુલ, શીલ, વિદ્યા તેમજ જન્મપ ત કરેલી સેવા પૈકી કાઈપણ ફૂલ આપવા સમર્થ થતાં નથી.
માત્ર પ્રાચીન તપ વડે ઉપાર્જન કરેલાં કર્મો વૃક્ષની જેમ સમયાનુસાર લે છે.
માટે હું ભયજના ! પૂર્વ કર્માંના સંબંધને લઈને ધનવાહનાદિક સર્વ દિશ્ય વૈભવને પ્રાપ્ત થયા. વિદ્યુત્પલદેવ ચ દ્રાર્જુન વિમાનમાં આઠપત્યેાપમ સુધી દિવ્યસુખને અનુભવ કરીને ત્યાંથી ચવ્યા; કારણ કૈપુણ્યને અનુસારે દિવ્યસુખ ભાગવાય છે. જ્યારે પેાતાનુ સુકૃત આવી રહે છે; ત્યારે તે સ્થાનાંતરમાં પધારે છે.
પુણ્ય પ્રકૃતિને લઈને પ્રાણી દેવલાકમાં ઉત્પન્ન થાય અને જ્યારે તે ક્ષીણ થાય છે; ત્યારે પુનઃ તે મનુષ્ય લાકમાં જન્મે છે.
1
હવે તે વિદ્યુત્પ્રભ ત્યાંથી ચ્યવીને આ વૈતાઢયપતમાં દક્ષિણશ્રેણીને વિષે મનેાહર એવા રત્નસ‘ચય નામે ઉત્તમનગરમાં અકુલવતીની કુક્ષિએ પવનગતિ નામે વિદ્યાધરકુમાર થયા.
Page #82
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૬.
ચિત્રવેગનું વૃત્તાંત.
હું સુંદર ! દેવલાકમાં જે ધનવાહનના જીવ વિદ્યુત્પલ દેવ થયા હતા. તે ત્યાંથી ચ્યવીને તું ચિત્રવેગ આલેાકમાં ઉત્પન્ન થયા છું. તેમજ ચંદ્રરેખા દેવી. પેાતાનુ આયુષ પૂર્ણ કરી ત્યાંથી ચવીને વૈતાઢયગિરિમાં શ્રીકુંજરાવત્ત નગરને વિષે અમિતગતિ નામે વિદ્યાધર છે; તેની ચિત્રમાલા નામે ભાર્યોની કુક્ષિમાં કનકમાલા. નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ છે.
તેમજ હેચિત્રગેવ ! પૂર્વ ભવમાં શ્રમણપણું પામીને પણ તારા જે રાગસંબંધ હતા, તેનું આ ફૂલ તને.
પ્રાપ્ત થયું.
હેચિત્રવેગ ! દેવભવમાં રૂપ, મલ; દીપ્તિ અને રૂદ્ધિ. પણ તારે અલ્પ હતી; તેમજ તારૂં' આયુષ પણ મધ્યમ પ્રકારનું અલ્પ હતુ,
વળી આ મનુષ્યભવમાં પણ તમારે બનેને પરસ્પર એકબીજાના દનથી આરંભીને દુઃસહુ એવુ વિયાગ દુઃખ ભાગવવું પડયુ.. અથવા હૈ ચિત્રગતિ ! આ જન્મમાં તે જે દુઃસહ એવુ‘વિયાગદુખ ભેાગવ્યું, તે તારી આગળ કહેવાથી હવે શુ ફૂલ! તે મુનિવ્રત ગ્રહણ. કરીને પણ સરાગપણાના ત્યાગ ન કર્યાં; તેના ફૂલ તરીકે આ દુ:સહુ વેદના તને પ્રાપ્ત થઇ.
Page #83
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર ચિત્રગતિ અને પ્રિયંગુમંજરી
હે ચિત્રગ! દેવભવમાં તારો મિત્ર જે ચંદ્રાના નામે દેવ હતું, તે પણ ત્યાંથી ચવીને અહીંયાં ચિત્રગતિ થયો છે.
હે ભદ્ર! પ્રથમ વસુમતી નામે જે સાવી હતી. તે કાલકરીને દેવલોકમાં ચંદ્રપ્રભાનામે દેવી થઈ હતી અને તેજ ત્યાંથી ચ્યવીને પ્રિયંમંજરી નામે આ લોકમાં ઉત્પન્ન થઈ છે.
હે સુંદર! જેથી તે ચિત્રગતિ પૂર્વભવમાં તારો મિત્ર હતુંતે કારણથી એકવાર દર્શનવડે પણ પરસ્પર તમારો બહુ નેહ થયે. તેમજ તે ચિત્રગતિએ ઉપાયપૂર્વક તે કનકમાલાને સંબંધ તારી સાથે જોડી આપ્યો અને હાલમાં પોતાના કર્મષને લીધે તેની સાથે તારો વિયોગ થયો છે.
હે ચિત્રવેગ ! હવે અહી હાલમાં બહુ વિસ્તાર કરવાની કંઈ જરૂર નથી. માત્ર જે તે મને પૂછયું છે, તેને હું પ્રત્યુત્તર તને આપુ છું. કનકથનામે તે સાધુ અન્ય ભવમાં તને બહુ જ પ્રિય હતો. તેજ પતે કાળ કરીને ત્યાંથી દેવલોકમાં વિધુતપ્રભ નામે જે દેવ થયા; તેજ હું પતે તારા પ્રિય મિત્ર છું અને હાલમાં પણ હું તે દેવલોકમાં રહું છું, હે ચિત્રગ ! આવા કારણને લીધે તું મારો અતિ પ્રિય મિત્ર છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૬૩
ઉપસર્ગ નિવારક પ્રયાસ
પિતાના પૂર્વભવને સંબંધ જાણીને ચિત્રવેગ છે . હે સુરોત્તમ! તે વખતે તમે મને તે મણ આપીને બહુ ઉતાવળથી કયાં ગયા હતા. અને તેવું ઉતાવળનું તમારે શું કાર્ય આવી પડયું હતું ?
તે સાંભળી વિધુપ્રભદેવ છે.
આ મારા વિમાનના અધિપતિ શશિપ્રભદેવે મને આજ્ઞા કરી;
હાલમાં જબુદ્વીપમાં રહેલા ભરતક્ષેત્રમાં કુશાગ્રનામે નગરમાં ધનવાહન મુનિ છે, તેમની પાસે જલદી તું જા.
ત્યાં આગળ તે મુની દ્ર પોતે ધ્યાનમાં બેઠેલા છે. તેમને પિતાના પૂર્વભવના કેઈ વૈરીએ જે છે; અને તેમને જોઈને અત્યંત ક્રોધાયમાન થયેલ તે દેવ તેમને મહાન ભયંકર ઉપસર્ગો કરશે. માટે તેમની રક્ષા કરવા સારૂં જલદી તું તે નગરમાં જા. અને હું પણ ઇંદ્રની આજ્ઞા લઈને ત્યાં આવું છું.
એ પ્રમાણે તેની આજ્ઞાને સ્વીકાર કરીને બહુ ઝડપથી હું અહીં આવ્યો.
તેટલામાં સ્ત્રી સહિત નાસતે તું મારા જેવામાં આવ્યો
પછી અવધિજ્ઞાનના ઉપગવડે મેં જાણ્યું કે, આ તે તે વિધુતપ્રભ નામે મારો મિત્ર છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
१४
સુરસુંદરી ચરિત્ર
નવાહનરાજાના ભયથી આ ઉતાવળે નાસે છે. આ નવાહન રાજ પણ એની પાછળ ચાલ્યો આવે છે. તે માટે હું આ સમયે પૂર્વભવના મિત્રને કંઈપણ ઉપકાર કરૂં, એમ વિચાર કરીને હું તારી પાસે આવ્યો અને તેવી આપત્તિના સમયે તારી રક્ષાને માટે મેં તને તે દીવ્યમણે આપે. મુનિરક્ષા
ત્યારપછી જે કાર્યને ઉદેશી હું નીકળ્યા હતા, તેની સિદ્ધિ માટે એકદમ હું અહીંથી ધનવાહન મુનિને પાસે ગયે. ત્યાં આગળ ધ્યાનમાં રહેલા તે મુનિવરને ઉપસર્ગ કરતો એ એક દેવ મારા જેવામાં આવ્યો. પછી મેં તેને અત્યાચાર જોઈ કહ્યું,
રે ! રે! દેવાધમ ! હવે તું કયાં જઈશ? દેવેદ્રો જેમને વંદન કરે છે એવા આ મુનીને તું આવાં દુઃખ આપે છે?
શત્રુ અને મિત્ર વર્ગમાં સમાન બુદ્ધિવાળા મુનીદ્રોને ઉપસર્ગ કરતો એવો તું હવે કયાં જઈશ?
હે પાપિષ્ટ ! મારી દષ્ટિમાર્ગમાં પડેલો તું હવે જીવવાની આશા છોડી દે?
એ પ્રમાણે મારા કહેવાથી તે ભવનપતિ દેવ સંભ્રાંત થઈ એકદમ ત્યાંથી જીવ લઈ નાશી ગયો.
તેજ સમયે શુકલ ધ્યાનમાં રહેલા મુનિવરને મેહ નષ્ટ થવાથી વિશુદ્ધ એવું કેવલજ્ઞાન તેમને ઉત્પન્ન થયું.
Page #86
--------------------------------------------------------------------------
________________
સુરસુ દરી ચરિત્ર
પ
ત્યારપછી બહુ વિનયપૂર્વક મેં તે શ્રીકેવલી ભગવાનના મહિમા કર્યાં. તેવામાં દુંદુભિના નાદ સાંભળી અનેક દેવ અને મનુષ્યા ત્યાં આવ્યા. ભક્તિપૂર્વક વંદન કરી પેાતાના આચાર પ્રમાણે તે હાથ જોડી ભૂમિ ઉપર બેસી ગયા.
ત્યારપછી શ્રીકેવલીભગવાને તેમને ઉદ્દેશીને મેક્ષ સુખના કારણભૂત એવા ધર્મોપદેશના પ્રારંભ કર્યાં,
હે ભવ્યાત્માએ ! આ જગત્માં પ્રગટ છે મહિમા જેના એવા શ્રી જનધમ, સાધુપુરૂષાના સમાગમ, વિદ્વાન પુરૂષાની સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનમાં પટુતા, ધાર્મિકસક્રિયાઓમાં કુશલતા, ન્યાયથી મેળવેલી લક્ષ્મી, ધર્મપદેશમાં કુશલ એવા સદ્ગુરુઓના ચરણકમલની સેવા, દોષ રહિત એવું શીલવ્રત અને નિમાઁલ એવી બુદ્ધિ,
એ સ પદાર્થો ભાગ્યશાળી પુરૂષાને જ પ્રાપ્ત થાય છે, માટે પ્રમાદના ત્યાગ કરી શુદ્ધ દેવ ગુરૂ અને ધમની તમારે આરાધના કરવી.
'
એમ ધર્મોપદેશ ચાલતા હતા, તે પ્રસંગે સમગ્ર જાણીને શ્રીકેવલીભગવાનને મેં પુછ્યું, હે ભગવન્! આ પાપિષ્ટદેવના તમે શા અપરાધ કર્યાં હતા? જેથી આ દુષ્ટમતિ આપને પ્રાણાંત દુઃખ આપવામાં ક્યુક્ત થયા
હતા.
ભાગ–૨/૫
Page #87
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર નાસ્તિકવાદી કપિલ
દેવને પ્રશ્ન સાંભળી શ્રી કેવલી ભગવાન બેલ્યા. અન્યભવમાં મારી સાથે એને વૈર હતું તેનું કારણ તું સાંભળ.
ધાતકીખંડમાં વિદેહ નામે ક્ષેત્ર છે, તેમાં ચંપા નામે ઉત્તમ સમૃદ્ધિવાળી એક નગરી છે, તેમાં પદ્મરાજા રાજ્ય કરતા હતા અને તેને સમરકેતુ નામે યુવરાજ ભાઈ હતા. - તે બન્ને ભાઈઓ શ્રીજિદ્રભગવાનના વચનમાં બહુ શ્રદ્ધા અને પરસ્પર બહુ સ્નેહલુ હતા. દેશવિરતિ શ્રાવક ધર્મ સારી રીતે તેઓ પાલતા હતા. તેમજ નીતિ વડે રાજ્યપાલન કરતા હતા. - એક દિવસે તે બંને ભાઈઓ સભાસ્થાનમાં બેઠા હતા. ત્યાં મંત્રી અને સામંત વિગેરે પણ સર્વ સદ્દગૃહસ્થ રાજસેવામાં હાજર હતા.
તેવામાં કપિલ નામે એક નાસ્તિકવાદી ત્યાં આવ્યો; અને પિતાને મત સિદ્ધ કરવા માટે તે બેલે.
વસ્તુતઃ જીવ, સર્વજ્ઞ કે મેક્ષ, કેઈ છે જ નહીં. જગત્ માત્ર કલ્પનીય છે. - તે સાંભળી શ્રી સિદ્ધાંતના શાસ્ત્રાર્થોમાં બહુકુથલ એવા સમરકેતુ યુવરાજે દષ્ટાંત, હેતુ, કારણ અને નાના પ્રકારની સેંકડે યુક્તિઓ વડે વાદમાં તે કપિલને પરાજય કર્યો
Page #88
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૬૭
તેમજ તે કપિલ યુવરાજને પ્રત્યુત્તર આપવા સમથ ન થયા; ત્યારે મંત્રી, મહાંત, સામંત વિગેરે સભ્યજનાએ તેનુ* ઉપહાસ કર્યું". જેથી તે બહુ અંખવાણા થઈ ગયા અને સમરકેતુની ઉપર તે એકદમ કાપાયમાન થઈ ગયા.
તે ક્રોધને લીધે તેના શરીરની આકૃતિ બદલાઈ ગઈ. આ ભરસભાની અંદર મહાજનની વચ્ચે આ યુવરાજે આજે મારા પરાજ્ય કર્યા; એમ પેાતાના હૃદયમાં વિચાર કરતા અને અતિશય રાષ વડે ધમધમતા તે કપિલ સભામ'ડપમાંથી બહાર નીકળ્યા;
ખાદ્ય તે વિચાર કરવા લાગ્યા.
મને ઘણા પડિતા મળ્યા, પરંતુ આજસુધી આ લેાકમાં કેાઈ વાદીએ મારા પરાજય કર્યાં નહેાતા. છતાં આ પાપીએ ભરસભાની અંદર મને કેવી રીતે હરાયૈ ?
આ અધમે મારૂ અનિષ્ટ કરવામાં કઈ બાકી રાખ્યુ નથી. માટે રાત્રીએ એના સ્થાનમાં જઈને ખડ્ગવડે એ દુષ્ટનું' મસ્તક હું' કાપી નાખું. જેથી મારા મનની શાંતિ થાય; એમ રાત્રીના સમયે રૌદ્ર ધ્યાનના વશ થયેલા તે પિલ વિચાર કરીને હાથમાં ખડ્ગ લઈ સમરકેતુ અને ત્યાં તે ત્રુપ્ત રીતે સડાસની
શસ્ત્રના મકાનમાં ઈથમાં ખડ્ગ
શીતમાં લપાઈ ગયા.
Page #89
--------------------------------------------------------------------------
________________
-
સુરસુંદરી ચરિત્ર સમરકેતુ અને કપિલ.
હવે સમરકેતુ રાજા પિતાનું પ્રભાત સંબંધી આવશ્યક કાર્ય કરી તે તરફ આવતું હતું. રાત્રીના અંધકારને લીધે યુવરાજની સાથે કેટલાક નેક હાથમાં દીપક લઈ માર્ગમાં ચાલતા હતા; તેવામાં રાજકુમારને જાજરૂમાં જવાની શંકા થઈ. એટલે સર્વનું લક્ષ તે તરફ ખેંચાયું. ત્યાં સંતાઈ ગયેલો તે દુષ્ટમતિ કપિલ રાજપુરૂષના જોવામાં આવ્યા.
કપિલ પિતાના બચાવ માટે અને રાજકુમારને મારવા માટે એકદમ ખગ ખેંચીને જે તેને મારવા જાય છે, તેટલામાં રાજપુરૂષોએ યુક્તિપૂર્વક ઝડપથી તે દુષ્ટને પકડી લીધે; અને બંધ બાંધી પિતાને કબજે કર્યો
યુવરાજે બરાબર જોઈ તેને ઓળખે
આ તો તેજ નાસ્તિકવાદી કપિલ છે. મેં એને શાસ્ત્રાર્થમાં પરાજય કર્યો, તેથી એ દુષ્ટ મને મારવા માટે આવ્યો છે.
અહે! આ દુનિયામાં પરાજીત થયેલું પાણી માનને માટે કર્યું પાપ નથી કરતે? કપિલને શિક્ષા * હવે ઉંટ કાઢતાં બકરૂં પેસે, એ ન્યાય કપિલને લાગુ પડે. પિતાના મનની શાંતિના માટે આ કામ તેણે સમારંભ કર્યો હતો. છતાં ધર્મને લીધે તે પિત
Page #90
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર જ અશાંતિમાં આવી પડયો. જે પ્રાણ પાપ કરવા તૈયાર થાય છે, તે આ લોકમાં પણ તેનું કુલ ભોગવ્યા સિવાય રહેતો નથી. કહ્યું છે કે;
આ દુનિયાદારીના મેહને આધીન થયેલે પુરૂષ બંધુઓ માટે અથવા પોતાના શરીર માટે જે કંઈ પાપ કરે છે, તે સર્વને ભોક્તા નરકાદિક સ્થાનમાં રહીને તે એકલો જ થાય છે. તેમાં અન્ય કેઈ સહાયક થતા નથી.
હવે તે કપિલ બહુ જ દુર્દશામાં આવી પડશે. તેનું શરીર પાંદડાની માફક ધ્રુજવા લાગ્યું, મુખની કાંતિ બહુ જ દીનતામાં આવી પડી તેમજ પોતાના જીવનની આશા પણ તેણે છોડી દીધી.
આવા બેહાલમાં આવી પડેલા તે કપિલને જોઈ રાજકુમારના હૃદયમાં દયા આવી, પછી તેણે કહ્યું;
હે દુષ્ટ ! તારા કાર્ય સામું નહીં જોતાં હાલ હું તને જીવતો મૂકું છું. પરંતુ રે! દુરાચારી ! મારો દેશ છેડી તું જલદી ચાલ્યો જા. મારા દેશમાં કોઈપણ ઠેકાણે તારે રહેવું નહીં.
એ પ્રમાણે રાજનું વચન સાંભળી કપિલ ત્યાંથી નાઠો અને બહુ દુર દેશમાં ચાલ્યો ગયે. આગળ જતાં બિલ લોકેની એક પલ્લી આવી, જેની અંદર કેવળ ભિલ લોકેને જ નિવાસ હતે. તે પલ્લીની અંદર કપિલે નિવાસ કર્યો.
Page #91
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર - રાજદિક્ષા
પદ્યરાજા ધર્મભાવનામાં તત્પર રહીને નીતિપૂર્વક પિતાનું રાજ્ય સંભાળતું હતું, તેમજ સમરકેતુ યુવરાજપદને શોભાવતો હતે.
એમ કેટલાક સમય નિર્ગમન કરતાં રાજ્યપદને ગ્ય એવા પિતાના પુત્રને જોઈ, પઘરાજાએ તેને રાજ્યસ્થાનમાં અભિષેક કર્યો.
બાદ તત્ર વૈરાગ્યવસે તેણે પિતાના ભાઈ યુવરાજ સહિત સદગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી.
પછી તે બન્ને પિતાના ગુરૂની સેવામાં રહી નાના પ્રકારના દેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ દરેક સ્થળે પવિત્ર વાણી વડે અનેક ભવ્યજનેને ઉદ્ધાર કરતા; દયા ધર્મને વિસ્તાર કરવા લાગ્યા. " એ પ્રમાણે સાર્થની સાથે વિહાર કરતાં તેઓ અનુક્રમે રત્નપુર નામે મનહર એવા નગર તરફ ચાલ્યા. માર્ગ બહુ વિકટ હેવાને લીધે પદ્મ અને સમરકેતુ એ બંને મુનિઓ પિતાના સાર્થમાંથી કંઈપણ કારણથી છુટા પડી ગયા. અને વનમાં માર્ગનું ભાન ચુકી જવાથી તેઓ બને રખડવા લાગ્યા. પરંતુ પિતાને રસ્તે હાથ લાગે નહીં. તેવામાં ફરતાં ફરતાં એક પલ્લી તેમના લેવામાં આવી. સુધા અને તૃષાથી પીડાયેલા તે બંને એ ભિક્ષા માટે તે પલ્લીમાં પ્રવેશ કર્યો. .
Page #92
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
પુનઃકપિલને સમાગમ
પલિમાં પરિભ્રમણ કરતાં કપિલે બંને મુનિઓને જોયા કે તરત જ તેણે ઓળખ્યા, અને સમરકેતુ મુનિને જોઈને તે એકદમ ક્રોધાયમાન થઈ ગયો.
બાદ પોતાના હૃદયમાં તે વિચાર કરવા લાગ્યા, આ પાપીએ સભા સમક્ષ મારે પરાજય કર્યો છે. તેમજ મને દેશ નિકાલની આજ્ઞા પણ તે સમયે એણે જ કરેલી છે. માટે કેઈપણ કપટવડે હાલમાં હું એનું વૈર લઉં;
એમ વિચાર કરી તે દુષ્ટ બંને મુનિઓને બહુ વિનય વડે વાંદવા લાગ્યા;
પછી બંને મુનિઓને કપટભક્તિથી નમ્ર બનેલો તે દુષ્ટ પતાને ઘેર લઈ ગયો અને વિષમિશ્રિત એવું ભોજન તથા પાણુ તેણે તેઓને હરાવ્યું.
પછી તેણે હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું;
હે ભગવન્! અહીંયાં જ આપ ભજન કરો. માર્ગમાં ચાલવાથી આપને શ્રમ પણ બહુ થયે હશે; તેમજ અહીંયાં કેઈ આવે તેમ નથી. વળી એકાંત સ્થલે આપને રહેવા માટે આ સ્થાન પણ સારું છે. | ભજન કર્યા બાદ વિશ્રાંતિ પણ અહીં જ લેવી ઠીક છે, પ્રભાતકાળમાં આપને જવું હોય ત્યાં આપ સુખેથી પધારજો.
આ પ્રમાણે તેના કહેવાથી વિશુદ્ધ સ્વભાવવાળા તે બંને મુનિએ એક ક્ષણ માત્ર વિશ્રાંતિ લઈ સ્વાધ્યાય
Page #93
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર કરીને ભોજન કરવા બેઠા. ભાજનનો પ્રારંભ કર્યો કે તરત જ સંનિહિત દવે મુનિની દયાવહે તે ભોજનમાં રહેલા વિષને અપહાર કર્યો.
ત્યારબાદ તે મુનિએ ભજન કરીને પશ્ચાત્ પિતાને સ્વાધ્યાય કરવા બેસી ગયા.
તે જોઈ કપિલ વિચાર કરવા લાગ્યા.
અહો ! આ મુનિએ વિષભક્ષણથી કેમ ન મરી ગયા? જરૂર આ લોકેએ પિતાના મંત્ર બલ વડે વિષશક્તિને લેપ કર્યો દેખાય છે. અન્યથા તેઓ જીવી શકે કેવી રીતે? ઠીક હવે રાત્રીએ જરૂર આ મુંડાને મારે મારા તે ખરે. કારણકે, જ્યાં સુધી આ વૈરી જીવશે, ત્યાં સુધી મને સંતોષ થવાનો નથી.
એમ વિચાર કરી તે દુષ્ટ રાત્રી કયારે થાય અને તે મુંડાને કયારે મારૂં? એવી વાટ જોઈ તૈયાર થઈને બેઠે.
અહો દુર્જનની દુષ્ટતા કેવી હોય છે? પિતાના પ્રાણુત સુધી પણ તેઓ સજજનેના પ્રગટ ગુણને સહન કરતા નથી. કહ્યું છે કે –
આ જગતમાં પ્રસિદ્ધ થયેલા સજજના નિર્મલ ગુણને જોઈને લઘુવૃત્તિને દુષ્ટ પુરૂષ કેઈપણ પ્રકારે સહન કરતે નથી.
પતંગિયું પિતાના શરીરને નાશ કરીને પણ ઉજવલા એવી દીપશિખાને અપહાર કરે છે. આ ઉપરથી તાત્પર્ય
Page #94
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર માત્ર એટલું જ છે કે, નૈસર્ગિક દયાલ એવા પુરૂષના વિરોધમાં રહીને દુર્જન પતે જ મેટા અનર્થમાં આવી પડે છે. કપિલનું ઘાતકીપણું
બુદ્ધિને દુર્બલ એવો તે કપિલ હાથમાં પગ લઈ તૈયાર થયો. એટલામાં સૂર્યાસ્ત થયા.
દરેક દિશાઓમાં અંધકારને પ્રવેશ થવા લાગે. રાત્રીનો દેખાવ આબેહુબ ભાસવા લાગ્યો. નિશાચરોની પ્રવૃત્તિ જાગ્રત થવા લાગી. ઉદ્યોગી પ્રાણીઓની પ્રવૃત્તિઓ ધીમે ધીમે મંદ પડવા લાગી. નામંડલમાં તારામંડલ બરાબર દીપવા લાગ્યું, તેમજ અનુક્રમે ચંદ્રમંડલ પણ પોતાના અસ્પૃદયના હર્ષ વડે દિશાઓ રૂપી અંગનાએના મુખ મંડલને સ્વચ્છ કરવા લાગ્યું.
હવે રાત્રીને સમય જાણે તે બને મુનિઓ પોતાને સ્વાધ્યાય કરી સુઈ ગયા.
સમયની પ્રતીક્ષા કરતો કપિલ પણ અર્ધરાત્રીના સમયે મુનિને મારવા માટે ત્યાં આવ્યો અને ખગ ખેંચીને જેરથી તે મુનિના ઉપર પ્રહાર કરવા જાય છે, તેટલામાં તેની ઉપર કોપાયમાન થયેલા દેવે તેજ ખગવડે તેને મારી નાખે.
પછી તે રૌદ્ર ધ્યાનના પ્રભાવથી મરીને બીજી નરક ભૂમિમાં ઉત્પન્ન થયે.
Page #95
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર પદ અને સમરકેતુમુનિ
હવે પ અને સમરકેતુ નામે તે બંને મુનિઓ પણ બહુ સમય સુધી નિરતિચાર ચારિત્ર પાળી વિધિપૂર્વક કાળ કરીને શુભ પુણ્યના ઉદયથી સૌધર્મ દેવલેકમાં અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત એવા વિમાનમાં ઉત્પન્ન
થયા.
ત્યારપછી પદ્યને જીવ એક સાગરોપમનું આયુષ્ય તે વિમાનમાં ભેળવીને આ જંબૂદ્વીપમાં રહેલા અરવતક્ષેત્રમાં વિજયા નામે નગરી છે, તેમાં ધનભૂતિ નામે વણિકને સુધમ નામે પુત્ર થયે.
વળી તે વિશુદ્ધભાવથી ચારિત્ર અંગીકાર કરીને કાળ કરી બીજા દેવલોકમાં ઉત્પન્ન થયે.
ત્યાં ચંદ્રાન વિમાનમાં શશિપ્રભ નામે તે દેવ થયો છે. તેનું બે સાગરોપમ સંપૂર્ણ આયુષ છે. ' હે ભદ્ર! વિધુરભ! હાલમાં તે દેવ તારા વિમાન નને અધિપતિ છે, જેની આજ્ઞાથી તું અહીં અમારી પાસે આવ્યો છે. - હવે તે સમરકેતુમુનિને જીવ આઠ પલ્યોપમ અધિક એક સાગરેપમનું આયુષ તે દેવભવમાં ભેગવીને ત્યાંથી ચવ્યો.
બાદ તે દેવને જીવ આ ભરતક્ષેત્રમાં રહેલા કુશાગ્રનગરમાં ભદ્રકીર્તિ રાજાની અતિપ્રિય એવી સુબંધુદા નામે સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયા.
Page #96
--------------------------------------------------------------------------
________________
સુરસુ દરી ચરિત્ર
૭૫
અનુક્રમે પુત્રપણે તેના જન્મ થયા. ખાર દિવસ થયા એટલે માતાપિતાએ ધનવાહન એવું તેનું નામ પાડયુ'. પ્રતિદ્દિવસે બાલચન્દ્રની માફક તેવૃદ્ધિ પામવા લાગ્યા.
અનુક્રમે લેાકોને આનંદકારક એવી યૌવનદશાને તે પ્રાપ્ત થયા. બાદ પિતાએ જાણ્યુ કે; રાજ્યને ચેાગ્ય પુત્ર થયા છે તેમજ હું' પણ હવે ધ ક્રિયાને લાયક થયે। છું,
આ સસારવાસ કારાગૃહની ઉપમાને લાયક છે, માટે ચારિત્ર ગ્રહણ કરવુ', તે ભવસમુદ્રમાં નાવ સમાન ગણાય છે,
એમ પાતે પેાતાના શુદ્ધભાવથી વિચાર કરીને પેાતાના પુત્ર મનવાહનના રાજયમાં અભિષેક કર્યાં. ત્યાર પછી તેણે પાતે પણ સુગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી.
ધનવાહનસુનિ
નીતિશાસ્ત્રમાં કુશલ અને દયા, દાક્ષિણ્યાદિનુણાના નિધાન એવા ધનવાહનરાજા પણ બહુ પૂર્વ લાખ વર્ષસુધી રાજ્યપાલન કરીને માહનિદ્રામાંથી જાગૃત થયા. ત્યારપછી નરવાહનનામે પેાતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરીને પાતે દીક્ષા ગ્રહણ કરી.
હે ભદ્રે ! વિધુપ્રભ! તેજ હુ. પેાતે વિહાર કરતા કરતા આજે આ નગરમાં આવ્યે છું.
બાદ એક રાત્રીની પ્રતિમાવર્ડ અહી. હું. ધ્યાનમાં રહ્યો હતા.
Page #97
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
હવે તે નાસ્તિકવાદી કપિલ પણ નરસ્થાનમાં અહુ દાણુ દુઃખ ભાગવીને કંઈક અધિક એવુ એક સાગરાપમ આયુષ પૂર્ણ કરીને ત્યાંથી મુક્ત થયા. પછી તે કપિલના જીવ મગધ દેશમાં સાસડ નામે આભીર થયા. ત્યાં અજ્ઞાન તપ કરવાથી કાળ કરીને ઉપદ્ર એવા નામે પરમાધામિક દેવપણે તે ભવનપતિમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનવડે તે દેવ અહી' રહેલા મને જોઈ એકદમ મારી પાસે આવ્યેા.
40.3
પૂર્વનુ વૈર સ ́ભારીને મારા વધને માટે તેણે અહી આવીને આ સર્વ સમાર`લ કર્યાં.
હે ભદ્ર! આ મારા વેરનુ કારણ મે' તને વિસ્તારપૂર્વક કહ્યું. પુનઃદેવ પ્રશ્ન
હૈ ચિત્રવેગ ! ફ્રીથી મેં શ્રી કેવલીભગવાનને
પૂછ્યુ’
હું ભગવન્ ! હવે મારૂ' આયુષ કેટલું બાકી રહ્યું છે? અને મારા જન્મ હવે કયાં થશે? વળી મારા પિતા કાણુ થશે ! તેમજ શ્રીજૈનધર્મ ના પ્રતિબાધ મને કાણ કરશે? એ પ્રમાણે મારા પ્રશ્ન સાંભળી શ્રીકેવલીભગવાન
માલ્યા.
હે સુરાત્તમ ! એકવીશ કાટાકાટી વર્ષ આયુષ હજી તારૂ ખાકી રહ્યું છે. તેટલું આયુષ પૂર્ણ કર્યાં બાદ ત્યાંથી ચ્યવીને તું. હસ્તિનાપુરમાં શ્રીઅમરકેતુ રાજાની
Page #98
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર પ્રિય પત્ની કમલાવતી દેવીની કુક્ષિએ બહુ માનતાઓવડે પુત્રપણે ઉત્પન્ન થઈશ.
બાદ પૂર્વભવને વૈરી એવો એક દેવ તારી માતા સહિત તારૂં ત્યાંથી હરણ કરશે; અને તે ચિત્રવેગ ! વિદ્યાધરેંદ્રને ત્યાં તું માટે થઈશ.
વળી મારી પાસે આવતે એ તું જેને દીવ્યમણું અર્પણ કરીશ, તે જ તારે તે જન્મમાં સત્ય પિતા થશે. તેમજ સુપ્રતિષ્ઠ સૂરિની પાસે ગૃહસ્થ પામીને પછી ચારિત્ર પાળીને તું સંસારને ઉચ્છેદ કરીશ.
અહ! ચારિત્રનો મહિમા દેવતાઓને પણ દુર્લભ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
દીક્ષાના પ્રભાવથી અપવિત્ર હોય તે પવિત્ર થાય છે. પ્રથમ દાસપણાને પામેલ હોય છે, તે પણ તે પુરૂષ દુનિયામાં પૂજ્યતાને ધારણ કરે છે;
તેમજ મૂખમાણસ સ્વલ્પસમયમાં ઉત્તમ પ્રકારની સાન સંપત્તિઓને પ્રાપ્ત કરે છે.
આ સર્વે ચારિત્રના ગુણે અપૂર્વ લાભને આપનારા કહ્યા છે.
એ પ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી; - હે ભગવન્! આપનું વચન સત્ય છે એમ કહી બહુ માનપૂર્વક તેમના વચનનું સ્મરણ કરતે હું તે. મુનીને ત્રણ પ્રદક્ષિણા દઈ ફરીથી વંદન કર્યા.
જે
અપવિત્ર હોય તે
નિવાસ સ્થાને
Page #99
--------------------------------------------------------------------------
________________
સરસ'દરી ચરિત્ર
બાદ ત્યાંથી આકાશમાર્ગે ઉડીને અહી' તારી પાસે આન્યા છુ. હું ચિત્રવેગ ! જે તે મને પૂછ્યું”, તે સવવૃત્તાંત મેં તને કહ્યું.
હવે હાલમાં જે મારે કરવાનું હોય તેની તમે આજ્ઞા કરી.
94
તે સાંભળી ચિત્રવેગ આહ્યા.
હું સુરાત્તમ ! મારૂ" એક વચન તમે સાંભળેા. ભુ‘જગાના પાશથી 'ધાયેલા અને બહુ દુઃખી એવા મને જોઇ કરૂણુ શબ્દોથી વિલાપ કરતી એવી મારી સ્ત્રીને જે નભાવાહનરાજા ઉપાડી ગયા છે; તે નિરવધિદુઃખમાં આવી પડી હશે.
વળી રૂદન કરતી તેણીના વિલાપના કરૂણ શબ્દ સાંભળીને મારા હૃદયમાં જેટલું દુઃખ થયું છે, તેટલુ દુઃખ અનેક સર્પીના વીંટાવાથી પણ મને થયુ નથી.
હાલમાં તેણીની કેવી સ્થિતિ હશે ? અથવા તે ખીચારી જીવતી હશે કે નહી? તે સવ હકીકત તમે મને હા. કારણ કે; આપ અવધિ જ્ઞાનવડે દરેક વૃત્તાંત પ્રત્ય ક્ષની જેમ જાણા છેા.
ત્યારપછી તે દેવ કિચિત્ હાસ્ય કરીને મેલ્યા. હે ભદ્ર! સાવધાન થઈ તું સાંભળ.
વિષભક્ષણ !
હે ચિત્રવેગ ! રૂદન કરતી એવી તારી ભાર્યાને નશેાવાહન વિદ્યાધર ગંગાવત્ત નગરમાં લઈ ગયા હતાઃ
Page #100
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી તેણે પિતાના અતઃપુરમાં તેણીને દાખલ કરી, પરંતુ બહુ શેકની પીડાથી નિરંતર તે ચિંતા કરવા લાગી.
ભયંકર સર્ષોએ ગ્રહણ કર્યું છે સર્વ શરીર જેનું એ તે મારા સ્વામી અતિશય વેદનાને લીધે હું માનું છું કે જરૂર પ્રાણથી ત્યજાયે હશે?
કદાચિત જીવતે હશે તે પણ હવે તેની સાથે મારે સંયોગ થવાને નથી.
કારણકે, વિદ્યા અને બળવડે અધિક પરાક્રમી એવા આ પાપીના હાથમાંથી હવે હું મુક્ત થવાની નથી. માટે હાલમાં બહુ શોકની પીડાથી રિલાયા કરતાં મારે મરવું એજ ઉચિત છે. સ્વમમાં પણ મારા અંગ ઉપર અન્ય પુરૂષને હસ્તસ્પર્શ ન જ થવું જોઈએ.
એમ વિચાર કરી સાહસ બુદ્ધિવડે તેણીએ અતિઉગ્ર એવું વિષભક્ષણ કર્યું.
ત્યારબાદ તેણીનાં બંને નેત્રો નષ્ટ થયાં અને તરત જ તે વિષના ઘેનથી પૃથ્વી પર પડી ગઈ
ત્યાં રહેલા લોકો બેભાન અવસ્થામાં રહેલી તે કનકમાલાને જેઈ હાહાર કરવા લાગ્યા.
તે સાંભળી નવાહન વિદ્યાષર પણ ત્યાં આગળ આવ્યો અને તપાસ કરતાં તેણે જોયું કે, એણે વિષભક્ષણ કર્યું છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર વિષવિકારને દૂર કરવા માટે તેણે અનેક પ્રકારના મંત્ર તથા તંત્રોના પ્રયોગ કર્યા.
તેમજ તે વિષને ઉતારવા માટે તેણીના સર્વ અંગે 'મણ બાંધ્યા, પરંતુ ઉગ્ર વિષથી ઘેરાયેલી તે બાળાને કેઈપણ પ્રકારને ગુણ થયે નહીં.
ત્યારપછી વિષમંત્રના જાણકાર એવા ઘણા વિદ્યાધરોને તેણે ત્યાં બેલાવ્યા. તેઓએ પણ બનતા પ્રયાસે બહુ કાળજીપૂર્વક ઘણું ઉપચાર કર્યો, તે પણ તેને સજકરવા તેઓ શક્તિમાન થયા નહીં.
ત્યારપછી આ બાલા મરી ગઈ છે, એમ જાણી તેણીની દહન ક્રિયા માટે નવાહનને પરિજન તેણીને સ્મશાન ભૂમિમાં લઈ ગયો.
પછી તેને ચિતામાં સુવાડીને અગ્નિ સળગાવે.
એટલી વાત તે દેવતાએ ચિત્રવેગને કહી તેટલામાં હે ધનદેવ! ત્યાં જે હકીક્ત બની તે હવે તું સાંભળ. ચિત્રવેગની મૂછી
પિતાની સ્ત્રીનું મરણ સાંભળી બહુ શોકને લીધે દુસહ એવી અનંત વેદનાઓ વડે ચિત્રવેગનાં સર્વ અંગે તુટવા લાગ્યાં તેમજ વજાગ્નિથી ભેદાય હાય ને શું ? . પ્રચંડ ભુજંગવડે રસાયો હેય ને શું?
રાક્ષસવડે ગ્રહણ કરાય હાયને શું ? .
મોટા મુદગરવડે હણાયો હોય ને શું ? તેમ તે વિદ્યાધર બહુ શોકની વ્યથાને લીધે બહુ લાંબા નિશ્વાસ
Page #102
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
મૂકી એકદમ બેભાન બની ગયો અને તરત જ મૂછવડે તેનાં નેત્રો મીંચાઈ ગયાં.
બાદ એકદમ ધસીને તે પૃથ્વી ઉપર પડી ગયો. દરેક ઇંદ્રિયની ચેષ્ટાઓ બંધ પડી ગઈ. ક્ષણમાત્રમાં મડદાની માફક તે થઈ ગયે.
પછી તેવી અવસ્થામાં રહેલા તે ચિત્રવેગને જોઈ તે દેવે ઠંડુ પાણી લાવીને ચિત્રવેગના સર્વ અંગે ઉપર તેનું સિંચન કર્યું, તેમજ પોતાના ઓઢવાના વસ્ત્રવડે મંદમંદ સુકેમલ પવન નાખવા લાગ્યો.
પછી આવા પ્રકારના અનેક શીતલ ઉપચારથી ક્ષણમાત્રમાં સચેતન થઈને પણ ફરીથી પોતાની પ્રાણપ્રિયાનું મરણ સંભારી, બહુ દુઃખથી પીડાયેલ તે વિદ્યાધર ગાઢ પ્રેમવડે મુગ્ધ થયે છતે મૂછિત થઈને નિચેષ્ટ થઈ ગયો.
પુનઃ તે દેવે શીતલાદિક ઉપચારો વડે મહામુસીબતે તેને સ્વસ્થ કર્યો, પરંતુ દુરંત દુઃખથી પીડાયેલો તે પિતાના નેત્રોમાંથી સ્થલ અશ્રુધારાને વરસાવતે નીચે મુખ કરી જીરવા લાગ્યો.
અહો! વિષયરાગની પ્રબલતા કેવી દુઃખદાયક થઈ પડે છે? પરંતુ મૂઢબુદ્ધિ એટલું નથી જાણતું કે, આ સવ મોહને વિલાસ છે. વળી આપુત્રાદિકને પ્રેમ આ જગતમાં બંધનરૂપ થઈ પડે છે. કહ્યું છે કેભાગ–૨/૬
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૨
સુરસુંદરી ચરિત્ર ખરેખર આ દુનિયામાં સ્ત્રી એક પરિભવનું કારાગૃહ છે.
બંધુજન એ જ બંધનરૂપ થઈ પડે છે.
વિષયે એ જ પ્રાણહારક વિષસમાન કહ્યા છે. છતાં આ મેહ વિલાસ લોકોને કે નચાવી રહ્યો છે?
જે શત્રુઓ છે, તેઓને મિત્રની લાગણીથી જોયા કરે છે.
વળી આ મારે સ્વામી અને અમારું ઘર છે, એવી જે અહબુદ્ધિ મુઢપુરૂષના હદયમાં ઘુસી ગઈ છે, તે સર્વ મિથ્યા વ્યવહારની જ પ્રવૃત્તિ છે.
તેમજ આ મારો પતિ અને આ મારી સ્ત્રી, એમ જે સ્ત્રી પુરૂષ સમજે છે, તે કેવલ પરિણામે દુઃખદાયક એ આ મેહ જ વિલસી રહ્યો છે.
દુરંત દુઃખમાં ફસાયેલા તે ચિત્રવેગને જોઈ દેવ છે .
હે સુભગ! કેવલ સ્ત્રીના મોહથી શરીરને હાનિ પહોંચાડનાર એવા આ બહુ શેકવડે તારા આત્માને તું શા માટે હેરાન કરે છે ?
સુંદર ! વિબુધજનોએ નિંદવા લાયક એવા આ અગ્ય આચરણને તું છેડી દે અને વસ્તુસ્વરૂપની ભાવનામાં પ્રયત્ન કર.
જેથી આ સર્વ તારા ઉપદ્ર શાંત થઈ જશે. વળી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા જીના ઈષ્ટ અને
Page #104
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
અનિષ્ટફલદાયક સચાગ અને વિયેાગ સેકડાવાર થયા કરે છે.
૮૩
તેમજ બુદ્ધિમાન પુરૂષાએ સ'સારનુ સત્ય સ્વરૂપ જાણીને ઈષ્ટ વસ્તુના સયેાગમાં હ ધારવા નહી' અને વિચાગમાં ખેદ પણ કરવા નહીં.
વળી હું ભદ્ર! પૂર્વભવમાં તેં ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ તે સમયે રાગના ત્યાગ કર્યો નહીં, તેના પ્રભાવથી સ્વર્ગમાં પણ રૂદ્ધિ, ખલ અને તેજ વડે હીનપશુ' તું પામ્યા.
તેમજ આ જન્મમાં પણ પૂર્વકના ઢાષથી આ વિયેાગદશાને તું પામ્યા. એમ છતાં હજી પણ તેણીના રાગને તું કેમ નથી છેાડતા ? આવા પ્રકારના દુઃખાતું ખાસ કારણ આ રાગ જ છે. કુનવતીને સમાગમ
એ પ્રમાણે દિવ્ય પુરૂષનું વચન સાંભળી ચિત્રવેગ માલ્યા.
હું સુરાત્તમ ! આજે આ મારૂં' દક્ષિણનેત્ર ફરકે છે. વળી તમે પણ હસતે મુખે દેખાઓ છે.
માટે ખરી બાબત મને તમે કહેા, શું તે ખાલા હજી જીવે છે ? અથવા તે ખીચારી મરી ગઈ ? તેના ખુલાસા તમે જલદી મને આપેા.
વળી અન્ય જન્મમાં તમે જે મારા મિત્ર હાવ તા
Page #105
--------------------------------------------------------------------------
________________
८४
સુરસુંદરી ચરિત્ર
હવે મારા દુઃખના ઉદ્ધાર કરવા જરા પણ તમે વિલા
કરશે! નહી..
જલદી તમે તે ખાલાનું મને દર્શન કરાવેા. અન્યથા મારુ' જીવિત હવે રહે તેમ નથી.
હે સુરાત્તમ ! આપની આગળ બહુ કહેતાં હુ શરમાઉં છું. પરંતુ મારા છેવટના નિશ્ચય આપને પ્રથમ મે' જણાવી દીધા તે સત્ય છે.
કૅનકૅમાલાનુ' દર્શન
ત્યારબાદ કિંચિત્ હાસ્ય કરીને તે ખેલ્યેા
હે ભદ્ર! જો એવા જ તારા નિશ્ચય હાય તા તારી પાછળ તું તપાસ કર, જેથી તારી સ્ત્રીને તુ જોઇશ.
એ પ્રમાણે દેવના કહેવાથી ચિત્રવેગે મુખવાળીને પેાતાની પાછળ જોયું
અલંકારા વડે વિભૂષિત છે. અ`ગે। જેનાં એવી પેાતાની સ્ત્રીને એકદમ તેણે નેઇ. બાદ તે પેાતાના હૃદયમાં શક્તિ થઈ કહેવા લાગ્યા.
હૈ સુરાત્તમ ! હવે અહી. હાસ્ય કરવાનું' કંઇ કામ નથી. સત્ય વાત તમે મને કહેા.
નભાવાહન રાજા જે હારી ગયા હતા, તેજ આ મારી સ્ત્રી છે ? અથવા મને શાંત કરવા માટે દેવમાયા વડે તમાએ આ નર્કમાલાના દેખાવ કર્યાં છે! વળી મારા વિરહને લીધે બહુ દુઃખી થઈ જો વિષભક્ષણ કરીને
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૫
સુરસુંદરી ચરિત્ર મરી ગયેલી હોય તો તે અક્ષત શરીરે જીવતી અહીંયાં કયાંથી આવે.
ત્યારબાદ દેવ બેલ્યો.
હે સુભગ ! ખરેખર આ તારી સ્ત્રી છે. દેવમાયા નથી. પરંતુ તેનું હરણ કરીને અહીં હું જેવી રીતે લાવ્યો છું, તે હકીકત તું સાંભળ. કનકમાલા પ્રાપ્તિનો ઉપાય.
હે ચિત્રવેગ ! શ્રી કેવલી ભગવાનનો મહિમા કરીને તારી પાસે આવતાં મેં અવધિજ્ઞાન વડે આ તારી સ્ત્રીની તપાસ કરી.
હાલમાં તેની શી સ્થિતિ છે? એમ વિચાર કરતાં મરણના નિશ્ચય ઉપર આવી ગયેલી આ કનકમાલા મારા જોવામાં આવી. પછી મારા મનમાં મેં વિચાર કર્યો કે,
એણને લઈ હું મારા મિત્ર પાસે જાઉં.
એ પ્રમાણે નિશ્ચય કરીને ગંગાવત્ત નગરમાં હું ગયો અને વિષથી ઘેરાયેલા અંગવાળી એણને મેં ત્યાં જોઈ.
ત્યાં આગળ બહુ મંત્રવાદીઓ વિષ ઉતારવાના ઉપચાર કરતા હતા. તેઓની મંત્રશક્તિને નાશ કરી એણીનું વિષ મેં તંભાવી દીધું. ' પછી તેઓએ જાણ્યું કે, આનું વિષ હવે ઉતરવાનું નથી. નકકી આ મરી ગઈ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
એમ સમજી દહનક્રિયા માટે નભાવાહનના પરિજના એને સ્મશાનમાં લઈ ગયા અને તરત જ તેને ચિતામાં સુવાડીને અગ્નિ સળગાવ્યેા,
e
તેજ વખતે તેના વિષને દૂર કરી અહી આવ્યા છું અને મારા મનમાં એવા
એને લઈ હું વિકલ્પ થયા.
એણીનું મરણુ સાંભળીને આ મારા મિત્ર શું કરે છે? અથવા અર્ધપ તારા રાગની દૃઢતા તેવીને તેવી જ છે કે કઈ ઓછી થઈ છે ? એમ જોવા માટે.
હે સુતનુ! આ ખાળાને અદૃશ્ય રાખી આ રચના મે' કરી.
હે ભદ્ર ! હાલમાં તારા નિશ્ચય જાણીને મે એને પ્રગટ કરી, માટે તારે કાઈ પ્રકારની શંકા કરવી નહી અને જરૂર આ કનકમાલા છે.
એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધરનુ સુખકમલ બહુજ પ્રફુલ્લ થઈ ગયું.
ચિત્રવેગ અભ્યર્થના.
ચિત્રવેગ વિદ્યાધર હાથ જોડી તે દેવને પ્રણામ કરી કહેવા લાગ્યા.
હે સુરાત્તમ ! અહા ! આપના સ્નેહ, દાક્ષિણ્ય અને મિત્રવાત્સલ્ય કાઈ અપૂર્વરૂપમાં ગેાઠવાયેલાં છે.
આપે જે મિત્રતતાના સંબ`ધ સાચવ્યા છે, તે આપ સરખા સજ્જનાને લાયક છે. કહ્યુ` છે કેઃ
Page #108
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
“જે પુરૂષ પાપકા માંથી નિવારે હિતકા માં પ્રેરણા કરે, ગુપ્તવાર્તાને ગેાપવી રાખે, ગુણ્ણાને પ્રસિદ્ધિમાં લાવે,
८७
આપત્ કાલમાં આવી પડેલાને ત્યાગ ન કરે અને સમય ઉપર ઉચિત વસ્તુ આપવામાં ખીલકુલ સ ́કુચિત ન થાય, તેને જ સન્મિત્ર જાણવા, એમ સત્પુરૂષાનુ માનવુ' છે.
તેમજ વળી સજનાની મૈત્રી દૂધ અને જલની માફક કહેલી છે.
જ્યારે દૂધની અંદર જળના સમાગમ થયેા એટલે દૂધ પેાતાના સર્વ ગુણો પ્રથમ જળને અર્પણ કર્યા. અર્થાત્ અને એકસ્વરૂપ થઈ ગયાં.
પછી દૂધને ઉકાળવા માટે ભઠ્ઠી ઉપર મૂકયું, ત્યાં પ્રચ’ડ અગ્નિતાપથી તે ઉછળવા લાગ્યું. તે વખતે પેાતાના મિત્ર દૂધના અસહ્ય તાપ જોઈ તેણે પેાતાના આત્મા અગ્નિમાં હામી દીધા. અર્થાત્ તે બળી ગયું.
ખાદ્ય પેાતાના મિત્રની આપત્તિ જોઈ તે દૂધ પણ ઉભરાઈ જવાના મિષથી અગ્નિમાં જવાને ઉત્સુક મનવાળું થઈ ગયું. તેવા પ્રસ`ગમાં તેને શાંત કરવા માટે અંદર જળ નાખે છે એટલે તે પેાતાના મિત્રનુ આગમન જાણીને
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૮
સુરસુંદરી ચરિત્ર તરત જ શાંત થઈ જાય છે, તે તેની બરોબર ચોગ્યતા સૂચવે છે.
વસ્તુતઃ પુરુષોની મૈત્રી આવી જ હોય છે કે, પિતાના મિત્રના સુખથી સુખી અને દુઃખથી દુઃખી હોય છે.
પુનઃ ચિત્રગ બોલ્યા
હે સુરોત્તમ! મહાત્માઓ સ્વભાવથી જ આ દુનિચામાં પરોપકાર કરવામાં બહુરસિક હોય છે. જે કે અન્ય લકે તેમને ઉપકાર નથી કરતા તે પણ તે સજજને હંમેશાં નિરપેક્ષપણે પરોપકારમાં જ તત્પર રહે છે.
વળી હે સુરત્તમ! અક્ષત શરીરવાળી આ બાલા આપે મને લાવી આપી, તેથી મારું જીવતદાન પણ આપે જ આપ્યું,
તેમજ મારા હૃદયને સંતાપ પણ આજે દૂર થયે.
આજ સુધી મારું હૃદય બહુ જ વ્યાકુલ હતું, તેથી આપે જે કંઈ ઉપદેશ પ્રથમ મને આપ્યો હતો,
તે સર્વ ભરેલા ઘડાની ઉપર નાખેલા પાણીની માફક મારી પાસે થઈ ચાલ્યા ગયે. અર્થાત્ તે મારી ચોગ્યતાના અભાવે ટકી શક્યો નહીં.
પરંતુ હે સુરવર ! હાલમાં હું તમારા પ્રભાવથી સ્વસ્થ ચિત્તવાળો થયે છું. તે હાલમાં જે કંઈ પણ મારે કરવાનું હોય તે સર્વ મને કહે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૮ટ
સુરસુંદરી ચરિત્ર દેવનો ઉપદેશ.
ત્યાર પછી દેવ છે .
હે ભદ્ર! દેવોનું દર્શન કેઈ પણ સમયે નિષ્ફળ હોતું નથી. માટે તું બાલ ! જે તારી ઈચ્છા હોય તે તને આપવા ખુશી છું.
ચિત્રવેગ બેલ્યો. જે તમારી એવી ઈચ્છા હોય તો નવાહન રાજા કેઈ પણ પ્રકારે ઉપાધિ ન કરે તેવી રીતે કંઈક આપીને આપ મારો બંદોબસ્ત કરો.
એ પ્રમાણે તેનું વચન સાંભળી દેવે કહ્યું.
સ્ત્રી સહિત એવો તને પ્રહાર કરતો તે વિદ્યાધર ગર્વ વડે બહુ ચામૂઢ થઈ ગયા અને વિદ્યાધરોએ કરેલી મર્યાદાને તેણે ભંગ કર્યો. તે કારણને લીધે જ એની વિદ્યાઓને વિછેદ થયો છે. | માટે હે ભદ્ર ! હાલમાં તારો પરાભવ કરવાને તે શક્તિમાન નથી.
વળી હે ચિત્રવેગ ! પૂર્વ ભવને વૈરી તારી ઉપર બહુ કોપાયમાન થઈ તારું હરણ કરશે, પછી તે વિદ્યાધરેંદ્રને ત્યાં મેટ થઈશ.
એ પ્રમાણે નકકી મારા આગામી ભવને કથન કરતા શ્રી કેવલી ભગવાને તે સમયે મને કહેલું છે. તે ઉપરથી જરૂર વિદ્યાધરોને અધિપતિ થઈશ, - વલી તાઢય ગિરિની દક્ષિણ શ્રેણીમાં સમસ્ત વિદ્યાધરેંદ્રોને સ્વામી તને હાલમાં હું કરીશ.
Page #111
--------------------------------------------------------------------------
________________
હ૦
સુરસુંદરી ચરિત્ર પછી તારે અન્યનું અહીં શું પ્રયોજન છે?
તેમજ મારા પ્રભાવથી વિદ્યાધરોની દરેક વિદ્યાઓ પઠનમાત્રથી તને સિદ્ધ થશે અને સર્વ વિદ્યાધરેથી તે વિદ્યાઓ તને અધિક ફલદાયક થશે.
વળી હે ચિત્રવેગ ! પિતાની ઈચ્છા પ્રમાણે તું વિદ્યાધરની ઉત્તમવિદ્યાઓનો વચનથી જ વિચ્છેદ કરીશ. તેમજ મંત્ર તથા ઔષધિઓને પણ નિષ્ફલ કરીશ. ' હે ભદ્ર ! મારા પ્રભાવથી અતિગર્વિષ્ઠ એવા પણ સર્વે વિદ્યાધરો વિનય પૂર્વક તારી આજ્ઞામાં રહા પિતાનું જીવન ચલાવશે.
માટે ચાલો હાલમાં આપણે વૈતાઢય પર્વતમાં જઈએ અને ત્યાં સિદ્ધકુટ શિખર ઉપર શાશ્વત એવી શ્રીજિનેંદ્ર ભગવાનની પ્રતિમાઓનો અડ્રાઈ મહત્સવ કરીને, ધરણંદ્રની અભ્યર્થના કરી તેની પાસેથી વિદ્યાધરોની. સર્વવિદ્યાએ હું તને અપાવીશ.
પછી હું મારા સ્થાનમાં જઈશ.
એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધર પોતાના પરમ ઉપકારી એવા તે દેવના ચરણુયુગલમાં પ્રણામ, કરી બોલ્યા, - હે સુરવર ! આપની માટી મહેરબાની, આપનું વચન મારે સર્વથા માન્ય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૯૧.
સુપ્રતિષ્ઠને મણિપ્રાપ્તિ
સુપ્રતિષ્ઠ મેલ્યે.. હે ધનદેવ ! એ પ્રમાણે દેવનું વચન માન્ય કરી તે વિદ્યાધરે બહુ માનપૂર્વક મારી સાથે સંભાષણ કર્યા પ્રાદ, બહુ આનંદ સાથે તેણે આ મણિ મને આપ્યા.
ત્યારપછી તે વિદ્યાધર પેાતાની સ્ત્રી તથા તે દેવ સહિત આકાશમાર્ગે ચાલ્યેા ગયે.
પછી હું પણું તરત જ ત્યાંથી મારા સ્થાનમાં આવ્યેા. માટે હું ધનદેવ! આ દિવ્યમણિ મને જે ક્રમથી મળ્યા હતા, તે સર્વ હકીકત મેં તને નિવેદન કરી.
વળી આ દિવ્યમણિના પ્રભાવ મહુ અલૌકિક છે. તેમજ બહુ પુણ્યશાળીને જ આવા મણિ મળી શકે છે.
હે મહાભાગ! હૃદયને આનંદ આપનાર આ અદ્ભુત પ્રભાવવાળા મણિ દેવલાકમાં ઉત્પન્ન થયેલા છે, તેથી આ મણિ સમગ્ર દોષાને નિવારવામાં ચિંતામણુ સમાન છે અને વિશેષે કરીને સર્વ પ્રકારના વિષસમૂહને તે શાંત કરે છે.
માટે હું મહાશય! ધનદેવ! આ દિવ્યમણિના તું સ્વીકાર કર. સમગ્ર ગુણેા આ મણિમાં રહેલા છે, એમ જાણી હું તને બહુ આગ્રહ કરૂ છું. હવે બહુ કહેવાથી શું? એ પ્રમાણે સુપ્રતિšનું પ્રેમમય વચન સાંભળી સમાચિત વચન ખાલવામાં બહુ કુશળ એવા તે ધન--- ધ્રુવ ખેલ્યા.
Page #113
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
હે રાજકુમાર! આપની સાથે જે મારૂ દર્શન થયું, તેમજ અત્યત સ્નેહ ગભિ ત એવુ આપનુ જે આ વચન તેને જ હું સેંકડા, હજારા અને લાખા મણએથી પણ અધિક માનું છું.
મણિગ્રહણ
ર
ધનદેવનું વચન સાંભળી સુપ્રતિષ્ઠ મેલ્યા. હે પ્રિયમિત્ર! તારા સંતાષ જોઈ હું બહુ ખુશી થા છું.
પરંતુ આ દિવ્યમણિના તું સ્વીકાર કરે તા જ હું પણ મારા આત્માને કૃતાર્થ માનું. માટે હે ભદ્ર ! મારા - ધૈયને માટે જરૂર આ મણના તુ' સ્વીકાર કર. એ પ્રમાણે સુપ્રતિષ્ઠના બહુ આગ્રહ જોઇને વિનય સહિત ધનદેવે તે ઉત્તમ પ્રકારના મણી પેાતાની પાસે • લઈ લીધા.
ત્યારપછી ધનદેવને પ્રેમપૂર્વક ભેટીને સુપ્રતિષ્ઠ રાજકુમાર ફરીથી પણ ખેલ્યા.
હે મહાશય ! અત્યારે તે આપ અહી શકાશે નહી. સુખેથી કુશાગ્રનગરમાં જાએ, પરંતુ ત્યાંથી વળતી વખતે અહીંયાં અમને મળીને તમારે જવું. એટલી અમારી ઉપર તમે મહેરબાની કરી. બીજી આપને વિશેષ કંઇ અમે કહી શકતા નથી.
તે સાંભળી ધનદેવ મેલ્યેા.
Page #114
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર હે સુભગ! આપની કૃપાથી કુશળપણે અમે અહીંયાં થઈને જ જઈશું. કારણકે, પાછા વળતાં અમારો માર્ગ જ આ છે. તે શું આપને મળ્યા વિના તો અમે નહીં જઈએ ને !
એ પ્રમાણે કેટલીક વાતચીત કરીને તે રાત્રી ત્યાં જ તેણે વ્યતીત કરી, પછી પ્રભાતકાળ થયું એટલે સર્વ.. સાર્થના લોકેએ ત્યાંથી નીકળવાની તૈયારી કરી. પ્રયાણયાત્રા
ધનદેવશ્રેષ્ઠ સમયોચિત પોતાનું સર્વકાર્ય સમેટીને. ત્યાંથી નીકળે. એટલે પિતાના પરિવાર સહિત પલ્લી પતિ પણ તેને વળાવવા માટે તેની પાછળ ચાલ્યો. પરસ્પર વાર્તાલાપ કરતા તેઓ કેટલાક સમય સુધી ભેગા રહ્યા. પછી ધનદેવે પલ્લી પતિને પાછા વળવાનું કહ્યું; એટલે તેનું મુખ બહુ શોકાતુર થઈ ગયું અને પોતાના મિત્રથી છુટા પડવા માટે તે બહુ જ નાખુશ થઈ ગયો.
બાદ ધનદેવે તેને બહુ સમજાવીને પાછો વાળ્યો.
પછી ધનદેવ પોતે અશ્વઉપર આરૂઢ થઈ સાથની, સાથે ચાલતો થયો. અનુક્રમે વણિકલેકેની સાથે તે કુશાગ્રનગરમાં જઈ પહોંચ્યા.
બાદ બહુ કિંમતી વસ્તુની ભેટ લઈ તે પોતે રાજાની પાસે ગયો.
નૃપતિના ચરણમાં ભેટ ધરી પ્રણામ કરીને તેની સેવામાં ધનદેવ ઉભે રહ્યો.
Page #115
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર નરવાહનરાજ ધનદેવને વિનય જોઈ બહુ પ્રસન્ન થયો અને તેને સત્કાર કર્યો. પછી પંચાયતી લોકોની સાક્ષીએ પિતાની દરેક વસ્તુઓનું દાણ ચુકાવી લીધું. સાગરશ્રેષ્ઠી
બાદ પિતાનો સરસામાન લઈ ત્યાંથી સર્વ કેને પિતાની સાથે રાખી ધનદેવ સાગરઠીને મળ્યો અને તેનાં કેટલાંક મકાને પોતાને જોઈએ તેટલા પ્રમાણમાં - ભાડે રાખ્યાં. ત્યાં ઉતારો કરી પોતાને સર્વમાલ નેકરોની મારફત તે મકાનમાં દાખલ કરાવ્યો.
બાદ તે નાગરિક તેમજ આગંતુક વેપારીઓની સાથે - હમેશાં આપલેને સંબંધ કરવા લાગ્યો. પિતાને ફાયદે કારક કેટલાક માલ ખરીદે છે, તેમજ પોતાને માલ બીજાઓને પણ આપે છે. એમ કરતાં તે નગરની અંદર કેટલાક માસ તેના ચાલ્યા ગયા.
ત્યારબાદ સાગર શ્રેષ્ઠીને પુત્ર શ્રીદત્ત વેપારમાં ઘણે પ્રવીણ છે. તેની સાથે આપ લે કરતાં ધનદેવની ઘણી પ્રીતિ બંધાણ. જેથી તેઓ બંનેને પ્રેમ એટલો બધે વધી પડયે કે સહદરની માફક તેઓ પરસ્પર - વર્તાવા લાગ્યા.
ત્યારબાદ એક દિવસ શ્રીદત્ત શ્રેષ્ઠી બહુ આગ્રહ કરીને ધનદેવને પિતાને ત્યાં ભેજન માટે લઈ ગયો.
ધનદેવ ત્યાં ગયા બાદ પોતાના મિત્ર શ્રી દત્તની સાથે વાર્તાલાપ કરતે હતું, તેટલામાં નવીન યૌવન અવ
Page #116
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૯૫
સ્થાને શોભાવતી અને અદ્દભુત એવા રૂપ લાવણ્યને પ્રાપ્ત થયેલી શ્રીકાન્તા નામે શ્રીદત્તની બહેન કન્યારૂપમાં રહેલી તેના જેવામાં આવી.
બાદ ભેજનનો સમય થયો એટલે ધનદેવ પોતે ભોજન કરવા બેસી ગયો.
ઉષ્ણ કાળના તાપને લીધે મહેમાનની સારવાર માટે શ્રીકાનતા વીંજણે લઈ પવન નાખવા ઉભી રહી.
ધનદેવનું ચિત્ત તેણીના સૌંદર્યમાં લુબ્ધ થઈ ગયું અને તે આસક્તિપૂર્વક તેણીના દરેક અંગ નિરખવા લાગ્યો.
તેમજ શ્રીકાંતા પણ કટાક્ષવડે નેહપૂર્વક ધનદેવને જોતી હતી.
બાદ એણીના રૂપ વડે મેહિત થએલો ધનદેવ વિચાર કરવા લાગ્યો.
જે હું આ કન્યાની એના પિતા પાસે માગણી કરું અને જે તે મને આ કન્યારત્ન આપે તે આ મારે માનવજન્મ આ સ્ત્રી વડે કૃતાર્થ થાય.
કદાચિત હું પતે તે કન્યાની માગણી કરું અથવા બીજા કેઈ પાસે માગણી કરાવું અને તે કન્યા કદાચિત જે તે મને ન આપે તો મારું અપમાન થાય.
અથવા કુળમાં અમે બંને સમાન છીએ. હું કંઈ એના કરતાં જાતિમાં હલકે નથી.
Page #117
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર તેમ જ હું ધનવાનું પણ છું અને કોઈ પ્રકારનું મારામાં વ્યસન નથી. તેમજ આ કન્યા પણ યૌવન અવસ્થામાં આવી ગઈ છે. હવે એનું લગ્ન કર્યા સિવાય ચાલે તેમ નથી. માટે આ કન્યા મને આપ્યા સિવાય તેઓ રહેશે નહીં.
એમ પોતાના મનમાં વિચાર કરતે ધનદેવ ભજન. કરીને નિવૃત્ત થયો, એટલે શ્રીદો ધનદેવને પાનસેપારી વિગેરે મુખવાસ આપ્યું. બાદ વિલેપનાદિકનો વિધિ થયો.
પછી ધનદેવ ત્યાંથી નીકળી પિતાના મકાન તરફ ચાલ્યા, પરંતુ તેનું હૃદય તે શ્રીકાંતાએ હરી લીધું હતું, તેથી તે શૂન્યચિત્તે પોતાના સ્થાનમાં જઈ સુકોમલ શયન ઉપર સુઈ ગયા. શ્રીકાંતા
ધનદેવના ગયા બાદ શ્રીકાંતા કામને સ્વાધીન થઈ ગઈ અને તીવ્ર ઉત્કંઠાને લીધે વ્યાકુલ થઈને પિતાના ગૃહદ્યાનમાં કદલીગૃહની અંદર તે સુઈ ગઈ.
ત્યાં મદનની પીડાથી તે તરફડતી હતી, તેવામાં એક કૃષ્ણ સર્ષે તેણના બાહુ મૂલમાં દંશ કર્યો કે, તરતજ તે ભયંકર સપને જોઈને બહુ ધ્રુજવા લાગી. બાદ બહુ વેદનાથી પીડાતી તે શ્રીકાંતા રૂદન કરતી પોતાની માતા પાસે આવી અને તે કહેવા લાગી,
Page #118
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર હે જનની ! મહાન ભયંકર કાળો નાગ મને ખાઈ ગયો ! ખાઈ ગયો !!
એમ બેલી તેટલામાં તેની વાણી બંધ પડી ગઈ તેના શરીરની કેમલતા બહુ અધિક છે, તેમજ વિષવિકાર પણ અતિશય પ્રચંડ છે, વળી વેદના પણ બહુ વધી ગઈ અને સ્વાભાવિક સ્ત્રી જાતિ ઘણી બીકણ હોય છે, તેથી શ્રીકાંતાનાં નેત્ર એકદમ મીંચાઈ ગયાં અને પિતાની જનનીની આગળ અકસ્માત ધસીને નિરાધાર એકદમ પૃથવી ઉપર પડી ગઈ.
બાદ તેનાં દરેક અંગે શિથિલ થઈ ગયાં.
એ પ્રમાણે શ્રીકાંતાની સ્થિતિ જોઈ શ્રીમતી, સાગરશ્રેષ્ઠી, શ્રીદત્ત અને તેને સર્વ પરિવાર એકદમ બહુ વ્યાકુલ થઈ ગયા. મંત્રોપચાર
શ્રીમંતાને વિષમૂછિત જોઈ તેના પિતાની પ્રેરણાથી લેકેએ મંત્ર અને તેઓના જાણકાર સારા ગારૂડિકોને બાલાવ્યા.
તેમજ કેટલાક મંત્રવાદીઓ મંત્રના જાપ કરવા બેસી ગયા.
કેટલાકેએ જડીબુટ્ટીઓના પ્રયોગો શરૂ કર્યા.
કેટલાક બુદ્ધિમાને પોતાની ધારણા પ્રમાણે જનાઓ કરે છે, ભાગ-૨/s.
Page #119
--------------------------------------------------------------------------
________________
સુરસુ દરી ચરિત્ર
તેમજ કેટલાક તા તે માલાના કાનમાં મંત્રાના જાપ સભળાવે છે.
७८
આ પ્રમાણે દરેક ઉપચારાની ગાઠવણુ ઉપરા ઉપરી ચાલ્યા કરે છે, પરંતુ તે સની નિષ્ફલતા જોઈ તેની માતા શ્રીમતી બહુજ કરૂણુસ્વરે રૂદન કરવા લાગી.
હા! પુત્રી ! તારા દુઃખના હવે પાર રહ્યો નથી. અકસ્માત કાળભુજંગ તને કર્યાંથી શ્યા ! હા દેવ ! આ આલાએ તારા શા અપરાધ કર્યાં હતા, જેથી નિરપરાધી માલાને અસહ્ય દુઃખમાં નાખીને તું પેાતાની નિર્દયતાને પ્રગટ કરે છે ?
એ પ્રમાણે વિલાપ કરતી શ્રીમતીને સાગર શ્રેષ્ઠી ધૈય આપી કહેવા લાગ્યા.
હું સુન્દરી ! તુ શાક શા માટે કરે છે? પ્રથમ નૈમિત્તિકે કહેલા તે વચનને તું કેમ ભૂલી ગઈ છે ? આ હકીકત તેના કહેવા પ્રમાણે ખની છે; એમાં કઇશાક કરવાની જરૂર નથી.
હે વલ્લભે ! હાલમાં તારા જમાઈ અહીયાં પ્રગટ થશે. કારણ કે તે સુમતિ નૈતિક સત્યવાદી છે, તેમજ કે સુતનુ! કમલાવીને તેણે જે કહ્યું તે સર્વ સિદ્ધ થયું છે. મત્રની નિષ્ફલતા.
હવે ગાડિક લેાકાએ બહુ આદરપૂર્ણાંક વિષે ઉતારવાના ઘણાયે પ્રયાગ કર્યો, પરંતુ પરિણામમાં તેમની કઇ પણ સલતા થઈ નહીં”,
Page #120
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર ત્યારે શ્રીકાંતાને સર્વ પરિજન તેમજ પોતાના પિતા, ભ્રાતા વિગેરે બહુ ચિંતાતુર થઈ ગયા, અને વિચાર કરવા લાગ્યા કે, નૈમિત્તિકનું વચન શું વૃથા થશે?
ત્યારબાદ વિશેષ જણાવવા માટે તે નગરની અંદર પટહ ઘેષણ કરાવી.
સવ ગારૂડિકેને ત્યાં બાલાવ્યા, પરંતુ કેાઈ પણ ગારૂડિક તેણીનું વિષ ઉતારવા શક્તિમાન થયે નહીં. ધનદેવનું આગમન
સાગરષ્ઠીને ત્યાં લોકોના ગમનાગમનને લીધે બહુ કલાહલ થઈ રહ્યો છે, તેવામાં કંઈક કાર્ય માટે ધનદેવ પણ ત્યાં આવ્યા અને સઘળા તેના પરિવારને વ્યાકુલ ચિત્તવાળા જોઈ તે શ્રીદત્તને પૂછવા લાગે.
હે મિત્ર! આટલા બધા ગભરાટમાં તમે શા માટે પડયા છે ? તેમજ તમારા મુખારવિંદ કેમ કરમાઈ ગયા છે?
તે સાંભળી શ્રીદત્ત છે.
હે પ્રિય મિત્ર! શ્રીકાંતા કન્યા મારી બહેન છે. તેને આજે ગૃહદ્યાનમાંથી સર્પ કરડયો છે. તેની વેદના બહુજ વધી પડેલી છે. કોઈ પણ તેને જીવાડતું નથી અને મુડદાની માફક તે પડી રહેલી છે. માટે અમે સર્વે વ્યાકુળ થયા છીએ.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સુરસુંદરી ચરિત્ર વળી હે મિત્ર! પ્રથમ અમને એક નૈમિત્તિકે કહેલું છે કે, સર્પથી દશાયેલી આ બાલાને જે જીવાડશે, તે તેણીને ભર્તા થશે. એમ તે નૈમિત્તિકનું વચન હાલમાં નિષ્ફલ થાય છે. કારણ કે, એણને સર્ષ તો કરડે છે, છતાં કેઈપણ મંત્રવાદી તેને સજજ કરતો નથી.
વળી હે ધનદેવ ! આ શ્રીકાંતા બહેન અમને બહુજ પ્રિય છે. હવે એના જીવનની આશા અમને લાગતી નથી. તેથી અમે બહુ શેકાતુર થઈ ગયા છીએ. દિવ્યમણિને પ્રભાવ
એ પ્રમાણે શ્રીદત્તનું વચન સાંભળી ધનદેવ પિતાના મનમાં બહુ ખુશી થયો. પછી બે કે;
હે સુંદર ! તું શેક કરીશ નહીં. કારણ કે તે નૈમિત્તિકનું વચન પણ અસત્ય થવાનું નથી.
હે મિત્ર! ચાલ તારી બહેનની પાસે આપણે જઈએ અને તેની તપાસ કરીએ.
એમ ધનદેવના કહેવાથી શ્રીદત્ત તેને પિતાની બહેનની પાસે લઈ ગયે.
બાદ ધનદેવે પિતાના પુરૂષને કહ્યું કે, પ્રતિષ્ઠિત રાજકુમારે જે દિવ્યમણિ આપણને આપેલો છે, તેને લઈ જલદી તું અહીં આવ. '
એ પ્રમાણે આજ્ઞા થતાં તરત જ તે પુરૂષ પિતાના મકાનમાં જઈ તે દિવ્યમણિને લઈ તેની પાસે આવ્યા
Page #122
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૦૧ અને તે દિવ્યમણિનું જલ તેણુના શરીરે છાંટયું એટલે તરત જ તે બાલા સુખમાં સુઈ રહેલીની માફક શયનમાંથી બેઠી થઈ.
વળી તે દિવ્યમણિનું જલ છાંટવાથી તેણીના શરીરમાં -વ્યાપી ગયેલું સપ વિષ શુકલ ધ્યાનના પ્રભાવથી મેહનીય કમની માફક નષ્ટ થઈ ગયું.
બાદ શુદ્ધિમાં આવી ગયેલી શ્રીકાંતાને જોઈ શ્રીદત્ત અને સાગરશ્રેષ્ઠી બને જણ બહુ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા,
હે ધનદેવ! આ શ્રીકાંતા તમને અમે અર્પણ કરીએ છીએ. શ્રીકાંતાનો વિવાહ
ત્યારબાદ સાગર શ્રેષ્ઠીએ જયતિષિકને બોલાવીને ઉત્તમ પ્રકારનું મુહુર્ત નકકી કર્યું.
બાદ મોટા ઉત્સવ સાથે લગ્નના દિવસે ધનદેવે તેણીનું પાણિગ્રહણ કર્યું.
રૂપ, ગુણ, શીલ અને કલામાં સમાનવૃત્તિવાળા તે બંને સ્ત્રી પુરૂષનો હાર્દિક પ્રેમ બહુ વધવા લાગ્યા.
પતિક્તિમાં તત્પર એવી તે શ્રીકાંતાની સાથે પ્રેમપૂર્વક વિષયસુખનો અનુભવ કરતે ધનદેવ ત્યાં રાત્રી અને દિવસ સુખેથી વ્યતીત કરવા લાગ્યો. તેણના અદભૂત યૌવનમાં આસક્ત થયેલે તે ધનદેવ કેટલાક માસ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨
સુરસુંદરી ચરિત્ર ત્યાં રહ્યો, તેટલામાં તેના પુરૂષોએ સર્વ માલ વેચી દીધે અને તેના બદલામાં બીજે ઘણો માલ ખરીદ કર્યો.
પછી તે સાર્થના સર્વ લોકે પિતાના દેશમાં જવા માટે તૈયાર થયા. એટલે ધનદેવ પણ પોતાના ધશુર વર્ગની પાસે જઈ પૂછવા લાગ્યા,
હવે અમારા સાથેના લોકે પોતાના દેશમાં જવા માટે બહુ ઉત્કંઠિત થયા છે, માટે અમને જવાની તમે રજા આપો તે સારૂં. ધનદેવની વિદાયગીરી
સ્વદેશમાં જવાને આતુર થયેલા ધનદેવને જોઈ સાગર શ્રેષ્ઠીએ પિતાની પુત્રી શ્રીકાંતાને વળાવવા માટે તૈયાર કરી.
તેની વિદાયગીરીમાં પુષ્કળ ધન સંપત્તિ આપી. તેમજ તેની સેવામાં દાસી, દાસ વિગેરે સમગ્ર પરિવાર પણ નિયુક્ત કર્યો.
બાદ સાગર શ્રેષ્ઠીએ પિતાની પુત્રીને ધનદેવની સાથે વિદાય કરી. વિશેષમાં તેના પિતાએ કહ્યું,
હે પુત્રી ! આપણા કુલની મર્યાદા પ્રમાણે સદાચારમાં રહીને ઉભય કુળમાં કીતિ વધે તેવી રીતે તારે વર્તવું. પોતાના પૂની ભક્તિ કરવી, વિગેરે પિતાની ફરજો ચુકવી નહી. તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે –
પોતાના પતિ વિગેરે પૂજ્યની ઉપર નિખાલસ બુદ્ધિ રાખવી,
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૩
સુરસુંદરી ચરિત્ર સાસુ અને સસરાની વિનયપૂર્વક સેવા કરવી. સ્વજન ઉપર વાત્સલ્ય ભાવ રાખો. બંધુજનની ઉપર સ્નેહરષ્ટિ રાખવી, હંમેશાં મુખાકૃતિ બહુ પ્રફુલ્લ રાખવી, આ પ્રમાણે કુલવધૂને ધર્મ કહ્યો છે.”
હે પુત્રી ! પિતાને સદાચાર કેઈ પણ સમયે તારે ભૂલ નહી. સ્વદેશ પ્રયાણ
શુભ મુહુર્તમાં ધનદેવ પિતાના મોટા સાથે સહિત કુશાગ્રનગરમાંથી જે રસ્તેથી આવ્યા હતા, તેજ માર્ગે ચાલતે થો.
પિતાના નગરને ઉદ્દેશીને ચાલતાં ચાલતાં અનુક્રમે તે સિંહગુહાની નજીકના પ્રદેશમાં જઈ પહોંચ્યો. ને પછી ત્યાં આગળ સાર્થને નિવાસ કરાવ્યો અને ધનદેવ પિતે વિચાર કરવા લાગે.
તે વખતે પલ્લી પતિએ મને બહુ આગ્રહ પૂર્વક કહ્યું હતું કે; વળતી વખતે મારી શાંતિને માટે જરૂર મને મળ્યા સિવાય તમે જશે નહીં, મારે જલદી ત્યાં તેમને મળવા માટે જવું જોઈએ.
તે પહેલી અહીંથી હવે નજીકમાં રહેલી છે. બહુ વખત ત્યાં રોકાવાની જરૂર નથી.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સુરસુંદરી ચરિત્ર
માત્ર સુપ્રતિષ્ઠને ભેગા થઈ જલદી હું અહીં આવી જઈશ.
એમ વિચાર કરી કેટલાક પુરૂષે પિતાની સાથે લઈ અશ્વ ઉપર બેસીને ધનદેવ ચાલતે થયો.
ક્ષણમાત્રમાં ત્યાં પહોંચી ગયો અને ત્યાં જોયું તે સર્વત્ર બનેલી સિંહગુહા તેના જેવામાં આવી.
અગ્નિની જવાળાઓ વડે બળી ગયેલાં ગે, મહિખ્યાદિક પ્રાણીઓનાં હાડકાના ઢગલાઓથી જેનાં નજીકના ભાગે પુરાઈ ગયેલા છે.
જેના પર્યત પ્રદેશમાં શસ્ત્રોથી હણાયેલા અનેક ઘોડાઓના રૂધિરના પ્રવાહ વડે દુર્ગધ પ્રસરી રહ્યો છે. | દુર્ગધથી વ્યાપ્ત એવી પૃથ્વી ઉપર પડેલા સુભટેનાં માંસ તથા ચરબીમાં લુબ્ધ થયા છે કુતરાએ જેને વિષે, તેમજ કુતરાઓના ભયથી ત્યજ્યાં છે મનુષ્યોનાં હાડપીંજર જેમણે એવાં અનેક શિયાળીઆં જ્યાં આગળ રૂદન કરી રહ્યાં છે.
ફેસ્કારના સાંભળવાથી ત્રાસ પામતા એવા બીકણ ગૃધપક્ષીઓના બાળકને સમૂહ જેમાં ઉડી રહ્યો છે.
જેમના હાથમાં અનેક બાળકો રહેલાં છે એવી બળી ગયેલી ભીલોની યુવતીઓ વડે દેખાવમાં બહુ ભયંકર.
દુઝેય એવા અગ્નિની જવાલાઓ વડે બળી ગયેલાં સેંકડો ભીલોનાં ભવને વડે ભયંકર અને ભયજનક એવા અગ્નિમાં બળી ગયેલા સેંકડે મનુષ્યનાં મુડદા
Page #126
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૦૫ એથી વ્યાપ્ત એવી તે પલ્લીને જઈ ધનદેવ ચકિત થઈ ગયો અને તે છે કે,
' અરે ! શત્રુઓને પણ અગમ્ય એવી આ પલ્લી કે બાળી હશે? એમ તે વિચાર કરવા લાગ્યો.
એટલામાં ત્યાં એક અસ્થિપીંજર પડયું હતું તેની અંદર ભરાઈ રહેલો કેઈ પુરુષ બે ; દેવશર્મા
ધનદેવ! અહીંયાં મારી પાસે તું આવ. તે હું દેવશર્મા છું.
મારા બંને પગ કપાઈ ગયા છે, તેમજ બહુ શસ્ત્રોના ઘાથી મારું શરીર બહુ જીર્ણ થઈ ગયું છે. તૃષાથી મારો કંઠ પણ શોષાઈ ગયો છે, છતાં હજુ સુધી પણ હું જીવતે રહ્યો છું.
તે સાંભળી ધનદેવે એકદમ પોતાના પુરૂષને પાણી લેવા મોકલી દીધો અને પોતે બહુ શેકાતુર થઈ તેની પાસે ગયો.
ત્યારબાદ ધનદેવ બાલ્યો;
હે ભદ્ર! એકદમ આવે આ જુલમ કોણે કર્યો? અને તે સુપ્રતિષ્ઠ હાલમાં ક્યાં છે ? તેમજ અચિંત્ય આવી દુર્દશામાં તું શાથી આવી પડયો છે ! એ પ્રમાણે ધનદેવનો પ્રશ્ન સાંભળી દેવશર્મા ધીમે સ્વરે કહેવા લાગ્યો,
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સુરસુંદરી ચરિત્ર સિદ્ધપુરનગર
આજથી ત્રીજા દિવસ ઉપર સિદ્ધપુર નગરથી એક પુરૂષ અહીં આવ્યું હતું. તેણે એકાંતમાં પલ્લી પતિને લઈ જઈને કહ્યું.
હે કુમાર ! તારા પિતાના સુમતિ નામે મુખ્યમંત્રીએ મને અહીં તારી પાસે મોકલ્યા છે અને તેણે કહ્યું છે. | સુપ્રતિષ્ઠ કુમારને તારે આ પ્રમાણે કહેવું. અહીંયાં સુગ્રીવરાજા બહુ વિષયસુખમાં આસક્ત હોવાથી તેને ક્ષયરોગ લાગુ પડે છે, અને તે દિવસે દિવસે બહુ વધતું જાય છે. જેથી તે જીવી શકે તેમ લાગતું નથી.
આ સુરથકુમાર પણ દરેક વ્યસનેમાં પુરે છે. જેથી પિતાની ઈચ્છા પ્રમાણે વર્યા કરે છે. તેમજ સદીચારને સર્વથા ત્યાગ કરીને પોતાની મરજી પ્રમાણે લોકેને જેમ તેમ બેલ્યા કરે છે.
સમગ્ર પ્રજા વર્ગને હમેશાં રંજાડે છે; ઉલ્લઠ બનીને નિરંતર અકૃત્ય કરવામાં ઉઘુક્ત રહેલ છે.
એ પ્રમાણે તેનું આચરણ જેઈ સર્વે સામંત મહાતાદિક એનાથી વિરક્ત થયા છે. અર્થાત્ દરેકને તે અપ્રિય થઈ પડે છે.
માટે હે કુમાર! તે સુરથ રાજ્યશ્રીને લાયક નથી. રાજ્યપદવીને લાયક તમને જ તેઓ માને છે. પરંતુ તમને. મારવા માટે કનકવતીએ મેટું સૈન્ય કહ્યું છે. માટે તમારે પોતાના શરીરની રક્ષા કરવી.
નિરમા તે થાય છે
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૭ :
સુરસુંદરી ચરિત્ર સૈન્યનું આગમન ' હે ભદ્ર! તે પુરૂષ સુપ્રતિષ્ઠ ને, સુમતિ મંત્રીના સમાચાર કહેતું હતું, તેટલામાં બહુ રથ, ઘેડા અને હજારો પાયદળને ઉપદ્રવ એકદમ ત્યાં આવી પહોંચે. અને ક્ષણ માત્રમાં તે સૈનિકે પલ્લીની ચારે બાજુએ. વીંટાઈ વળ્યા.
ત્યાર પછી પોતાના સ્વામીની આજ્ઞાથી ભલ્લ. લોકે પણ પોતપોતાનાં શસ્ત્ર લઈ તૈયાર થઈ ગયા.. પછી પલ્લપતિ પણ ભીલોની સાથે મેદાનમાં નીકળી પડયો..
ત્યાર પછી અનેક પ્રાણુઓનું સંહારકારક મહાર એવું યુદ્ધ ત્યાં ચાલુ થયું. શત્રુઓનું બહુ બળ હોવાથી.. ઘણું ભીલે માર્યા ગયા. છેવટે શત્રુઓએ અમને. જીતી લીધા.
ત્યારપછી તે શત્રુના સૈનિકે એ આ પલ્લીમાં પ્રવેશ કર્યો અને જે જે સાર વસ્તુઓ હતી, તે સર્વ પિતાને કબજે કરી.
પછી આ સિંહાગુહાને બાળીને હતી નતી કરી. તે સૈનિકે અહી થી નીકળી ગયા.
હું પણ તેઓની સાથે યુદ્ધમાં ઉતર્યો હતે. જેથી . મારી આ દશા થઈ છે. દેવશર્માને દેહાંત
વળી હે ધનદેવ ! સુપ્રતિષ્ઠનું શું થયું? તે કંઈ પણ હું જાણતો નથી. એ પ્રમાણે સિંહાગુહાની હકીકત..
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સુરસુંદરી ચરિત્ર
સાંભળ્યા બાદ ધનદેવે સમ્યકૃત્વ વ્રત સહિત પંચપરમેષ્ઠી મંત્ર (નવકારમ`ત્ર) તેને સ'ભળાવ્યા.
ખાદ દેવશર્મા પણ શ્રદ્ધાપૂર્વક વારવાર તેનું સ્મરણ કરવા લાગ્યા. એટલામાં પ્રથમ મેકલેલા પુરૂષ પણ પાણી લઈને ત્યાં આભ્યા. પછી ધનદેવે કહ્યુ.
હૈ દેવશર્મા તમારી ઇચ્છા પ્રમાણે આ જલપાન તમે કરા. પછી તે જળ પીવા લાગ્યા, પરંતુ બહુ તૃષાને લીધે તેનુ' તાળવું સુકાઇ ગયું હતુ. જેથી તે પાણી તેના કંઠમાં ઉતરી શકયું નહી. અને બહુ દુ:ખી થઈ તેણે અકસ્માત પેાતાના દેહના ત્યાગ કર્યાં.
પછી ધનદેવ પણ બહુ શાકાતુર થઈ ગયા. તે ત્યાર પછી તે દેવશર્માના મૃતદેહની તેણે દહનક્રિયા કરી.
ત્યાર પછી પેાતાના પુરુષાને માકલીને ધનદેવે સસ‘ગ્રામની ભૂમિમાં તપાસ કરાવરાવ્યેા, પરંતુ સુપ્રતિષ્ઠનું હાડપીંજર માત્ર પણ કોઇ ઠેકાણે જોવામાં આવ્યુ' નહી'.
· ધનદેવના પરિતાપ
ધનદેવ બહુ ચિંતાતુર થઇ ગયા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. હા ! દેવના વિલાસને ધિક્કાર છે. હા! હા ! મહા અક્સાસની વાત છે કે;
મહા ગુણવાન સરલ સ્વભાવી એવા સુપ્રતિષ્ઠને નિર્દય એવી કનવતીએ આવુ. દારૂણ દુઃખ શા માટે • દીધુ" ?
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૯
સુરસુંદરી ચરિત્ર અરે! એને આવું અકૃત્ય કરતા કંઈપણ દયા આવી નહીં? નિર્દય મનુષ્ય કેવલ પાપમાં જ ઉઘુક્ત રહે છે. તે સિવાય તેમને શાંતિ થતી નથી.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
નિર્દય એવા જઘન્ય કોટીના મનુષ્ય પાપ કરતાં. અચકાતા નથી,
દયાલ એવા મધ્યમ બુદ્ધિના મનુષ્ય આપતકાળના . સમયમાં જ પાપ તરફ દષ્ટિ કરે છે અને સજજન પુરુષો તે સમુદ્ર જેમ પોતાની મર્યાદાને ઉલંઘન કરતું નથી, તેમ પ્રાણાંતમાં પણ પોતાના સદાચારને છેડતા નથી.
અહો ! કનકવતીની કેટલી નિર્દયતા ! અથવા આ સંસારમાં માયિક એવા સર્વ પદાર્થો ઇંદ્રજાળની લીલાને. વહન કરે છે.
ધન, પરિજન અને જીવન વગેરેની સ્થિતિ ક્ષણમાં દષ્ટ અને વિનષ્ટ દેખાય છે.
વળી મહાનુભાવ એવા આ સુપ્રતિષ્ઠનું શું થયું હશે ? તે કંઈ મને સમજાતું નથી.
શું તે જીવતે હશે? અથવા આ યુદ્ધમાં લઢતે લઢતો તે મરી ગયો હશે?
એમ વિચાર કરતે ધનદેવ પોતાના સાર્થમાં આવ્યો.
પછી તે સાથેની સાથે ગમન કરતે ધનદેવ. અનુક્રમે હસ્તિનાપુરમાં જઈ પહોંચ્યો.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦ mo
સુરસુંદરી ચરિત્ર • હસ્તિનાપુરમાં પ્રવેશ
બાદ પિતાના મતાપિતાને સમાચાર મળ્યા એટલે તેઓ પોતાના પુત્રનું આગમન જાણી બહુ સંતુષ્ટ થયા. તેમજ તેના મિત્રો પણ બહુ આનંદિત થયા.
ઉત્તમ મુહુર્ત જોઈ તે દિવસે શ્રીકાંતાને પિતાના ઘરમાં પ્રવેશ કરાવ્યા. કારણ કે, સારા મુહુર્ત સિવાય નવવધૂને પ્રવેશ પિતાના ઘરમાં થઈ શકતો નથી.
ત્યાર પછી પોતાની સાસુની આજ્ઞા લઈને શ્રીકાંતા પિતાની દાસી સહિત પૂર્વના નેહ વડે કમલાવતી દેવીને ઘેર તેને મળવા માટે ગઈ.
અહો! સનેહનો સંબંધ કેવો જાગ્રત રહે છે! ઉત્તમજનેની મૈત્રીથી આ દુનિયામાં ઘણા ફાયદાઓ થાય છે. દુઃખના સમયે પણ તેઓ સહાયકારક થાય છે.
કારણ સિવાય પણ પરોપકારમાં રસિક એવા ઉત્તમ પુરૂષોને સમાગમ કરે,
સ્વપર સિદ્ધાંતના જાણકાર એવા પંડિતેની સાથે ઉત્તમ પ્રકારની કથાઓને વ્યાસંગ રાખ.
સરલ સ્વભાવી મનુષ્યની સાથે સ્નેહભાવ કરવો,
આ પ્રમાણે પ્રવૃત્તિ કરતે મનુષ્ય કેઈ દિવસ દુઃખી થતું નથી. અર્થાત્ સજજનની મૈત્રી એ એક સદ્દભાગ્યનું
ચિહ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૧
સુરસુંદરી ચરિત્ર કમલાવતી દેવી.
પિતાની પ્રિયસખી શ્રીકાંતાને આવતી જોઈને પ્રફુલ્લ થયું છે મુખકમલ જેનું એવી તે કમલાવતી ઉભી થઈ અને અતિગાઢ સ્નેહ વડે તેણુને ભેટી પડી.
બાદ તે બેલી, હે પ્રિય સખી! ઘણા દિવસથી ઉત્કંઠિત એવી મેં આજે તને બહુ દિવસે જોઈ. વળી હે સખી ! તારું પણ અહીંયાં સાસરુ થયું તે બહુ સારું થયું. કારણ કે, આજે તું મળી એટલે આખું પિયર મળ્યું એટલે મને હર્ષ થયો છે.
એમ કહીને દેવીએ તેણીને ઉચિત સત્કાર કર્યો.
ત્યાર પછી તેઓ બંને જણાએ નીચે બેસીને એકબીજાના કુશલ સમાચાર કહ્યા.
પછી એક ક્ષણ માત્ર વાર્તાલાપ કરીને શ્રીકાંતાએ કહ્યું કે,
હે પ્રિય સખી! હવે અમે અમારા ઘેર જઈએ છીએ. પછી કમલાવતી બેલી. હે સખી! હંમેશાં તારી પાસે તમારે આવવું.
બહુ સારુ એમ કહી શ્રીકાંતા કમલાવતીની આજ્ઞા લઈ પોતાને ઘેર આવી.
એ પ્રમાણે શ્વસુર કુલમાં નિવાસ કરતી તે શ્રીકાંતાની કમલાવતી દેવીની સાથે ગાઢ પ્રીતિ બંધાણું, વળી ધનદેવની સાથે વિષયસુખને અનુભવતી એવી તે શ્રીકાંતાનાં બહુ કડાકડી વર્ષ વ્યતીત થયાં.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સુરસુંદરી ચરિત્ર ગર્ભસ્થિતિ
એક દિવસે શ્રીકાંતા રૂતુસ્નાન કર્યા બાદ પિતાના સ્વામી સાથે સુઈ રહી હતી. રાત્રીના છેલ્લા પ્રહરે ઉત્તમ સ્વપ્ન જોઈ તે જાગી.
ત્યાર પછી તે પોતાના સ્વામીને કહેવા લાગી.
હે પ્રિયતમ ! આજે મેં સ્વપ્નમાં મારા મુખમાં. પ્રવેશ કરતા ચંદ્રને જે પછી તરત જ હું જાગી છું.
ધનદેવ બાલ્યો. હે સુંદરી! સમસ્ત વણિક વર્ગમાં ઉત્તમ એ એક તારા પુત્ર થશે. એમ આ સ્વપ્ન સૂચવે છે.
શ્રીકાંતા બેલી, હે પ્રિયતમ! આપનું વચન સત્ય થાઓ, શાસનદેવીને પ્રભાવથી આ શકુનગ્રંથી (ગાંઠ) હું બાંધુ છું.
તેજ રાત્રીએ તેણીની કુક્ષિમાં ગર્ભસ્થિતિ થઈ.
અનુક્રમે તેણીને બે માસ પૂર્ણ થયા. ત્રીજા માસને પ્રારંભ થયો એટલે તેણુને અભયદાન આપવાનો દેહલો ઉત્પન્ન થયો. - ધનદેવે પણ તેણીના કહેવા પ્રમાણે તે મનોરથ પૂર્ણ કર્યો. પ્રતિદિવસે ગર્ભની વૃદ્ધિ થવા લાગી. જે જે દહલાઓ થતા હતા, તે સર્વે પૂર્ણ કરવામાં આવ્યા.
પ્રસવને સમય સુખસમાધિ વડે નજીકમાં આવી પહોંચ્યો. સર્વ શુભ ગ્રહ ઉચ્ચસ્થાનમાં રહેલા હતા, તેવા . શુભ સમયમાં શ્રીકાંતાને પુત્ર જનમ્ય.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૩
સુરસુંદરી ચરિત્ર પ્રસૂતિકર્મ
પુત્રને જન્મ થયા બાદ પ્રસૂતિકર્મમાં કુશલ એવી કેટલીક સ્ત્રીઓ ત્યાં શ્રીકાંતાની પાસે હાજર હતી.
તેઓ સર્વ પ્રસૂતિનું કામ કરવા લાગી ગઈ. બહુ હર્ષને લીધે પોતાના ઘરની દાસીઓ તત્કાલ ઉચિત કાર્ય કરવામાં ઉતાવળ કરવા લાગી.
પુત્રના જન્મથી સર્વ પરિજન આનંદમય થઈ ગયો.
પ્રમુદિત થયેલા પરિજને ધનધમ શ્રેષ્ઠીને ઉત્કૃષ્ટ પુત્ર જન્મની વધાઈ આપી. તે સાંભળી શ્રેષ્ઠીનું હદય આનંદમાં ગરક થઈ ગયું.
તેણે પોતાના ઉમંગથી વધામણુને પ્રારંભ કર્યો.
હાથમાં અક્ષતના થાળ લઈ નગરની સ્ત્રીઓનાં ટેળેટોળાં ઉપરા ઉપરી આવવા લાગ્યાં. જેની રમણીયતા અત્યંત દીપવા લાગી.
રમણીજનના મુખને શણગારવામાં પોતાના બંધુઓની ઉત્તમ સ્ત્રીઓ ઉઘુક્ત થયેલી છે.
ઉત્તમ પ્રકારના દ્વારભાગમાં વંદનમાલાથી સુશોભિત એવા ઉજવલ કળશ સ્થાપન કરેલા છે. દરેકના હાથમાં મગલ કલશ ધારણ કરેલા છે એવી પ્રમદાઓના મધુર શબ્દો માર્ગમાં સંભળાવા લાગ્યા.
અવ્યક્ત શબ્દો વડે ભરપૂર એવાં પાપકુલના મંગલ માટે સંગીત સહિત ઉત્તમ નૃત્યકારકે નૃત્ય કરી રહ્યા છે. વળી તે પ્રેક્ષક એવામાં તલ્લીન થયેલા લોકોને પાનસેપારી આપવામાં આવે છે. ભાગ–૨/૮
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સુરસુંદરી ચરિત્ર અમારી ઉષાણું
તેમજ બહુ હર્ષને લીધે ધનધર્મ શ્રેષ્ઠીએ જીવહિંસાને બંધ કરવા માટે અમારી પટહ વગડાવ્યા.
ઘણા બંદીજનેને બંદીખાનામાંથી મુક્ત કરાવ્યા.
દીન અનાથાદિકને સુખદાયક એવાં અનેક પ્રકારનાં દાન આપવા લાગ્યો.
દરેક જનમંદિરોમાં સ્નાત્રાદિક મહેન્સને પ્રારંભ કરાવ્યો. | મુનિઓના સમુદાયને ઉત્તમવસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિકવડે સન્માન કરવા લાગ્યો.
પોતાના સ્વજન સમુદાયને વિવિધ પ્રકારનાં ભેજને આપવા લાગ્યો.
વણિક તેમજ નાગરિક જનેના મહોલ્લાઓમાં ઉચિત સત્કાર કરવામાં આવ્યો.
લોકોના હૃદયને ચમત્કાર કરનાર પુત્રજન્મને મહેસવ કરાવ્યો.
એ પ્રમાણે ધનધર્મ શ્રેષ્ઠી પિતાના વૈભવ પ્રમાણે કરવા લાયક કાર્યો કરીને નિવૃત્ત થયે.
અનુક્રમે જન્મકાળથી આરંભીને તે બાળકને બાર દિવસ થયા એટલે ધનદેવ પોતે ભેટ લઈને રાજાની પાસે ગયો અને વિનયપૂર્વક તેણે કહ્યું કે, * હે મહારાજ ! મારા પિતાશ્રીએ બહુ પ્રેમપૂર્વક કહ્યું છે કે,
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૫
સુરસુંદરી ચરિત્ર મહારાણી સહિત આપને અમારે ત્યાં જમવા માટે પધારવું. રાજનિમંત્રણ
રાજાએ હસીને કહ્યું કે, ભાઈ! આ શેઠનું ઘર નથી? શેઠને હું મારા પિતા સમાન જાણું છું. કારણ કે, આ સમસ્ત રાજ્યની ચિંતા તેમને માથે જ રહેલી છે. તે પણ શેઠની આજ્ઞા પ્રમાણે અમારે વર્તવું જ પડશે. એમનું જે કંઈ વચન હશે તે અમારે સર્વથા માન્ય છે.
એ પ્રમાણે બહુ સંતોષકારક એવું રાજાનું વચન સાંભળી ધનદેવ મહાપ્રસાદ” એમ કહી પોતાને ઘેર આવ્યા.
ત્યારબાદ તત્કાલ ઉચિત એવી ભજન વિગેરેની સર્વસામગ્રી પોતાના પરિજનની પાસે તૈયાર કરાવી.
આનન્દિત છે મન જેનું એવો તે ધનદેવ હર્ષમાં નિમગ્ન થઈ પિતે દરેક કામકાજની ગોઠવણ કરાવી રહ્યો છે, તેટલામાં દેવી સહિત રાજા ઉત્તમ હાથિણી ઉપર બેસીને મોટા આડંબર સાથે ધનધમ શ્રેષ્ઠીને ત્યાં આવ્યો. પિતાની આગળ બંદીજને જય શબ્દના ઉચ્ચાર કરતા હતા તેમજ કેટલાક અન્ય લોક માંગલિક ઉપચારો કરી રહ્યા હતા.
બાદ રાજા પિતાની રાણી સહિત હાથિણી ઉપરથી નીચે ઉતર્યો અને ઉત્તમ મુક્તાફલથી રચેલા ચતુષ્કોણ સિંહાસન ઉપર વિરાજમાન થયા.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સુરસુંદરી ચરિત્ર ભજનવિધિ.
બાદ સુંદર રૂપવાળી યુવતીઓએ આરતી વિગેરેને વિધિ પૂર્ણ રીતે સમાપ્ત કર્યો.
પછી પોતાના પરિજન સહિત રાજા અને રાણી વિગેરે ગ્યતા પ્રમાણે ભોજન કરવા બેઠાં. યથાવિધિ દિવ્યભોજન કર્યા બાદ ગોશીષચંદનાદિકના લેપથી અંગને વિભૂષિત કરવામાં આવ્યાં. તેમજ અમૂલ્ય એવાં દિવ્ય વસ્ત્રોની પહેરામણી કરવામાં આવી.
ત્યારબાદ વિનયપૂર્વક પ્રણામ કરી ધનદેવે રાજાને વિનંતિ કરી કે, હે મહારાજ ! દેવી (રાણી)ની પ્રિયસખી (શ્રીકાંતા)નું એમ કહેવું છે,
સવે વણિકામની સ્ત્રીએ પ્રથમ પ્રસૂતિના સમયે પિતાના પિતાને ઘેર રહે છે. પરંતુ મારે કઈ કારણને લીધે તે પ્રસંગ બન્યો નથી. માટે દેવીના દર્શન વડે અહી જ હું પિતૃગૃહ માનું છું. તેથી જે દેવી તેણીની પાસે એટલા સુધી પધારે તે બહુ સારું થાય.
એ પ્રમાણે ધનદેવની પ્રાર્થનાથી રાજાએ તરત જ રાણને આજ્ઞા કરી, બાદ કંચુકીને સાથે લઈ રાણ શ્રીકાંતાની પાસે ગઈ એટલે ત્યાં રહેલી મનેરમા શેઠા
એ વિલેપન, આભરણ અને વસ્ત્રાદિકવડે દેવીને બહુ સારી રીતે સત્કાર કર્યો.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૭
સુરસુંદરી ચરિત્ર શ્રીદેવ.
ઉચિત સંભાવના કર્યા બાદ શેઠાણુએ કહ્યું;
હે મહારાણી ! આ પુત્ર આપને છે, માટે એનું નામ આપના મુખેથી થવું જોઈએ.
તે સાંભળી દેવી બાલી. હે શ્રેષ્ઠિની ! આ નામ પાડવાનો અધિકાર છે તમારો જ છે. પરંતુ તમારું વચન અમારે અવશ્ય માનવું જોઈએ.
એમ કહી કમલાવતી દેવીએ કમલસમાન સુકેમલ હાથવડે તે બાળકને પિતાના ખેાળામાં લીધે; અને તેની ઉપર સુગંધિત ગંધ પ્રક્ષેપ કરીને તેણીએ કહ્યું,
આ બાળકને જન્મ આપનાર શ્રીકાંતા છે અને તેના પિતાનું નામ ધનદેવ છે, માટે બંનેના નામમાંથી અર્ધાક્ષર (શ્રી-દેવ) લઈ એનું નામ શ્રીદેવ એવું બહુ સુંદર આવે છે;
એમ કહી તેણીએ તે બાળકનું શ્રીદેવ નામ પાડયું. બાદ સધવા સ્ત્રીઓએ માંગલિક શબ્દોની ઉદ્દઘોષણા કરી; જેથી આખા જનસમાજમાં આનંદ પ્રસરી ગયે. કમલાવતીને મનોરથ.
ગૌર અને સુકેમલ છે શરીરની કાંતિ જેની, મુઠ્ઠીકૃત છે બંને હાથ જેના, લાવણ્યવડે ભરપૂર છે હાથ પગ જેના અને વિશાલ નેત્ર છે જેનાં એવા
તે બાલકને જોઈ કમલાવતી દેવી પિતાના હૃદયમાં વિચાર કરવા લાગી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સુરસુંદરી ચરિત્ર આ મારી પ્રિયસખી આ જગતમાં ધન્યવાદને લાયક છે. કારણ કે, જનસમુદાયનાં હૃદય તથા નેત્રોને આનંદ આપનાર આવા પુત્રરત્નનો જેણીએ જન્મ આપ્યો.
વળી મારાથી એટલું પણ બની શકયું નહીં, તે મારા જીવિત વડે શું ? અથવા નિષ્ફલ એવા રાજ્યના અભિમાન વડે પણ શું ફલ? અરે ! મારા ભાગ્યની મંદતા કેટલી ? માત્ર પોતાના પુત્રનું મુખ પણ હું ન જોઈ શકી
એમ ચિંતવન કરતી કમલાવતી દેવી પિતાની સખી સાથે મધુરવચને વડે સંભાષણ કરીને રાજની સાથે પોતાના સ્થાનમાં આવી. પુત્રચિંતા.
હવે કમલાવતી રાણી પિતાના મહેલમાં આવી, પરંતુ તે પુત્રની ચિંતામાં બહુ શોકાતુર થઈ ગઈ. હું પણ પુત્રવતી ક્યારે થઈશ? એવી ચિંતાને લીધે પિતાના શરીરની ચેષ્ટા પણ ભૂલી ગઈ. તેમજ સમસ્ત કાર્યો તેને અરૂચિકર થઈ પડ્યાં.
ઉન્મત્ત, મૂર્ણિત, નિદ્રિત, સત્વહીન, ધ્યાનમાં રહેલી યોગિની અને મુડદાની જેમ સમસ્ત વ્યાપારથી તે વિમુખ થઈ ગઈ તેમજ શરીર પણ બહુ ક્ષીણ થઈ ગયું. અતિ. શોકના પ્રયાસને લીધે મુખકમલ પર શ્યામતા વ્યાપી ગઈ.
એ પ્રમાણે બહુ દુઃખથી પીડાતી પિતાના સ્થાનમાં તે કમલાવતી ગુંગળાયા કરતી હતી.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૯
સુરસુંદરી ચરિત્ર એક દિવસ તે રાજાના જોવામાં આવી, ત્યારે રાજાએ તેણીને પૂછ્યું.
હે દેવી ! હાલમાં તું ઉદ્વિગ્નની માફક કેમ દુર્બલ થઈ ગઈ છે ?
આ કિંકર તારે સ્વાધીન છે, છતાં શું તારો મનોરથ સિદ્ધ નથી થતો ?
તે સાંભળી દેવીનાં નેત્રો અશ્રુજલથી ભરાઈ ગયાં. તે બેલી.
હે પ્રિયતમ ! આપની કૃપાથી સર્વ વાંછિત હું સિદ્ધ થયેલાં દેખું છું. વળી આપની પ્રસન્નતાથી જે સુખ મેં ન ગયું હોય તેવું કંઈપણ સુખ આ દુનિયામાં નથી.
પરંતુ સ્વામિન્ ! પુત્રના દર્શનનું સુખ મેં સ્વપ્નમાં પણ જોયું નહીં.
હે નાથ ! આ દુનિયામાં જેઓ રાત્રિદિવસ પિતાના સ્તનનું પાન કરતા એવા બાલકને જુએ છે, તે નારીઓને ધન્યવાદ ઘટે છે.
જુઓ ! શ્રીકાંતા હમણાં પરણીને આવી છે, છતાં તેને પુત્ર ઉત્પન્ન થયો. વળી હું તમારી બહુ માનિતી. છું. પરંતુ મારા મંદભાગ્યને લીધે, હું પુત્ર વિનાની રહી.
હે સ્વામિન્ ! રાજસંપત્તિઓથી ભરેલું એવું પણ આપણું ઘર પુત્ર વિનાનું શુન્ય ગણાય છે. જેમ કે –
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સુરસુંદરી ચરિત્ર “જે કે ઘરની અંદર અન્ય મનુષ્ય ભલે સંખ્યાબંધ વિદ્યમાન હોય, પરંતુ એક પુત્ર ન હોય તે તે સર્વ શૂન્ય કહેલું છે. તે જ.
બંધુ વિનાની સર્વદિશાએ સુની લાગે છે. મૂખનું હૃદય શૂન્યતાને ધારણ કરે છે.
દરિદ્રપણું તે સર્વ પ્રકારે શુન્ય જ હોય છે. અર્થાત્ તેઓ કંઈ ઉપયેગી નથી.
હે દેવ ! તમે મને પુત્ર આપે અને જો નહીં આપ તે મારું જીવન રહેવાનું નથી, એમ તમે સમજજે. મારા સ્તન પણ તુટી જાય છે. દુધ ચાલ્યું જાય છે. હવે અન્ય કેઈ ગતિ રહી નથી. પુત્ર માટે ઉપાસના.
એ પ્રમાણે પિતાની સ્ત્રીને આગ્રહ જાણી રાજા બે હે દેવી! પુત્ર સંબંધી તું કઈ પ્રકારને શેક કરીશ નહીં. હું દેવનું આરાધન કરીને જરૂર તારો મને રથ પૂર્ણ કરીશ.
એ પ્રમાણે દેવીને શાંત કરીને રાજા શ્રીજિનેન્દ્ર ભગવાનના મંદિરમાં ગયા અને યથાવિધિ ભગવાનની પ્રતિમાઓની પૂજા કરી.
બાદ તેણે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા, તેમજ મણિ સુવદિકનાં સર્વ આભરણે પોતાના શરીર ઉપરથી ઉતારી નાખ્યાં.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૧
સુરસુંદરી ચરિત્ર પછી તે પિષધશાલામાં ગયે અને ત્યાં તેણે વિધિપૂર્વક અઠ્ઠમતપને અભિગ્રહ કર્યો. બાદ દર્ભના આસન ઉપર બેસી તે કહેવા લાગે,
શ્રીજિનશાસનની ભક્તિમાં તત્પર એવા કેઈ પણ દેવ અથવા દાનવ હય, તે જલદી મારા સાનિધ્યમાં આવે અને મારા મનવાંછિતને પૂર્ણ કરે.
એમ વિચાર કરતે તે રાજા, કેઈ પણ માણસ ત્યાં ન આવી શકે તે બંદોબસ્ત કરી એકાંતમાં સ્થિર આસને બેસી ગયે.
ત્રણ દિવસ થયા એટલે તે જ રાત્રીના છેલ્લા પ્રહરે પિતાની કાંતિવડે નાશ કર્યું છે સમગ્ર દિશાઓને અંધકાર જેણે અને તેમય છે શરીર જેનું એવા એક પુરૂષને જોઈ રાજા વિચાર કરવા લાગ્યા,
આ કેણ હશે? એનાં નેત્રો મીંચાઈ જતાં નથી; તેથી આ શું દેવ તો નહિ હોય? તેમજ માનવજાતિ પણ આ નથી. કારણ કે, મનુષ્યનું શરીર તે આવું કાંતિવાળું હોતું નથી. માટે આ કેણ હશે? વળી એના ચરણ પણ પૃથ્વીને સ્પર્શ કરતા નથી.
એ પ્રમાણે રાજા પિતાના મનમાં સંક૯પ વિકલ્પ કરતે હતો તેટલામાં તે દિવ્યપુરૂષ બેલ્યો. વિધુપ્રભદેવ.
હે અમરકેતુ નરેન્દ્ર! આવી ઉગ્રતપશ્ચર્યા કરીને - તમે શા માટે દુઃખી થાઓ છો? એમ તેનું વચન
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સુરસુંદરી ચરિત્ર સાંબળી એકદમ ઉભો થઈ રાજા બેલ્યો.
હે મહાભાગ ! તમે કેણ છે ! અને તમે ક્યાંથી આવ્યા છો ?
દેવ છે . હે નરેન્દ્ર ! જે તારે સાંભળવાનું કૌતુક હોય તે મારું વૃત્તાંત તું સાંભળ.
ઈશાન દેવલોકમાં હું રહું છું અને મારું નામ વિધુપ્રભ છે. તેમજ દિવ્ય વૈભવોની મને કઈ પ્રકારે ખામી નથી.
પરંતુ હું મારા ચ્યવનસમય નજીક જાણુને પરલેકનું હિત સાધવા માટે વિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થકર ભગવાનને વાંચવા માટે આવ્યો હતો. ત્યાં શ્રી ભગવાનને વંદન કર્યા બાદ મેં મારું વૃત્તાંત તેમને પૂછ્યું.
હે ભગવન્! આ દેવભવમાંથી મુક્ત થયા પછી. મારો જન્મ ક્યાં થશે ?
શ્રી જિનેન્દ્ર ભગવાન બોલ્યાં.
હે સુરતમ! ભરતક્ષેત્રમાં રહેલા હસ્તિનાપુર નગરમાં પૌષધશાલાની અંદર અઠ્ઠમ તપ કરીને જે અમર કેતુ રાજા પુત્રની પ્રાપ્તિ માટે બેઠો છે; તેને તું પુત્ર. થઈશ. ••••••
એ પ્રમાણે શ્રી જિનેન્દ્ર ભગવાનનું વચન સાંભળીને
હે નરાધીશ ! આપની પાસે આવ્યો છું. માટે તમે કઈ પ્રકારને કલેશ કરશે નહીં. હું પોતે જ તમારો પુત્ર થઈશ.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૩ 3
સુરસુંદરી ચરિત્ર માટે હે નરેન્દ્ર! આ બે દિવ્ય કુંડલોને આ૫ ગ્રહણ કરો અને જે દેવીથી તમે પુત્રની ઈચ્છા રાખે છે, તે દેવીને તમારે આ કુંડલ આપવાં. એમ કહી પોતાના . કાનમાંથી બંને કુંડલ કાઢી રાજાને આપીને તરત જ તે. દેવ અદશ્ય થઈ ગયો.
રાજા પણ પ્રભાતકાલ થયો એટલે પૌષધ પાલીને. હર્ષને લીધે વિકસ્વર મુખે દેવીની પાસે ગયો અને દેવ દર્શનાદિક સર્વ હકીક્ત દેવીની આગળ તેણે નિવેદન કરી..
બાદ તે દેવતાએ આપેલાં બંને કુંડલ દેવીના કરકમલમાં સમર્પણ કર્યા અને પિતાનું સર્વ પ્રભાતિક કાર્ય પૂર્ણ કરીને મુનિજનોને ભેજનદાન વડે સત્કાર કરીને પતે ઉત્તમ પ્રકારનું ભેજન કરી પોતાના સ્થાનમાં ગયે.. સ્વપ્નદર્શન.
ત્યારબાદ કેઈ એક દિવસ કમલાવતી દેવી તું, સ્નાન કરી ભરનિદ્રામાં સુતી હતી. ત્યાં પરોઢના ભાગમાં સ્વપ્ન જોઈ એકદમ તે જાગી ઉઠી અને થરથર કાંપવા. લાગી................
તે જોઈ રાજા બેલ્યો. હે સુંદરી ! અકસ્માત કેમ તું કંપી ઉઠી છે !
દેવી બેલી. હે પ્રિયતમ ! હાલમાં એક સ્વપ્ન મારા . જેવામાં આવ્યું છે કે,-એક સોનાને કળશ મારા મુખમાં પેસીને બહાર નીકળતા હતે; તેટલામાં તે કળશને કેઈક : ક્રોધી પુરૂષ ભગવાનને માટે દૂર લઈ ગયો.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સુરસુંદરી ચરિત્ર બાદ કેટલાક સમય ગયે, ત્યાર પછી દુધને ભરેલે તે કળશ ફરીથી પણ મહા દુઃખથી મને પ્રાપ્ત થયે.
ત્યારબાદ મેં પણ ઉવલ પુષ્પોની માળા વડે તે કળશનું પૂજન કર્યું. આરંભમાં દુઃખદાયક અને છેવટમાં સુખદાયક એવું સ્વપ્ન મારા જોવામાં આવ્યું. તેથી હે નરેન્દ્ર ! મહાભયને લીધે આ મારું શરીર કંપે છે.
તે સાંભળી નરેન્દ્ર પોતાના હૃદયમાં બહુ શોકાતુર થઈ ગયે; અને તે બોલ્યા,
હે દેવી ! આ સ્વપ્ન પુત્રને લાભ સૂચવે છે. બાકીની હકીકત સ્વપ્નવેદી પુરૂષને પૂછયા બાદ નક્કી કરી. હું તને કહીશ. તારે આ સંબંધી કિંચિત્ માત્ર પણ મનમાં ઉદ્વેગ કરવો નહીં. સ્વપ્નવેદી પુરુષે.
પ્રભાતના સમયે પોતાનું આવશ્યક કાર્ય પતાવીને તે અમરકેતુ રાજા સભામાં ગયો અને સ્વપ્નશાસ્ત્રના જાણકાર પુરૂષોને બેલાવવા માટે એકદમ તેણે આજ્ઞા કરી.
બાદ ત્યાં ઉભેલા સેવકો નરેન્દ્રની આજ્ઞા પ્રમાણે તરત જ તેઓને ત્યાં બોલાવી લાવ્યા.
સામંત, મંત્રીઓ અને નગરના મુખ્ય પુરૂ વડે સમા ચિકાર ભરાયેલી હતી.
સ્વપ્નવેદી પુરૂષો પણ વિનયપૂર્વક રાજાની નજીકમાં આવી બેસી ગયા.
તેમજ ધનદેવ પણ રાજમાન્ય હોવાથી રાજાની દૃષ્ટિ ગોચર યોગ્ય આસન ઉપર બેસી ગયા.
Page #146
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૫ ત્યારબાદ રાજાએ તેઓની આગળ દેવદર્શનાદિક પૂર્વોક્ત સ્વપ્નને સર્વ વૃત્તાંત આદંત કહી સંભળાવ્યો.
બાદ રાજાએ તેમને કહ્યું,
બરોબર આ સ્વપ્નને નિશ્ચય કરી એનું તાત્પર્ય શું છે? તે આપ કહે.
એમ રાજાના કહેવાથી સ્વપ્ન પાઠકો પરસ્પર વિચાર કરે છે..........
તેટલામાં ધનદેવ બે, હે નરનાથ ! આપ ક્ષણ માત્ર સાવધાન થાઓ, અને આ સ્વપ્નને પરમાર્થ જાણવા-. માં કારણભૂત એક વૃત્તાંત હું કહું તે આપ સાંભળે. કેવલીવચન.
એક અટવીમાં ભીલપતિ (સુપ્રતિષ્ઠ) મારા જેવામાં આવ્યું............
તેણે સર્ષોથી બંધાયેલા ચિત્રવેગને મણિના પ્રભાવથી જેવી રીતે મુક્ત કર્યો, તેમજ તેણે પિતાનું ચરિત્ર કહ્યું. તેટલામાં ત્યાં એક દેવનું આગમન થયું.
તે દેવને કુશાગ્ર નગરમાં શ્રી કેવલી ભગવાનનું દર્શન થયું.
તેમજ તે દેવે પિતાના આગામી ભવનું સ્વરૂપ પૂછ્યું...........
ત્યારબાદ શ્રી કેવલી ભગવાને તેને કહ્યું કે, હે ભદ્ર! તું શ્રી અમરકેતુ રાજાને ત્યાં પુત્રપણે
Page #147
--------------------------------------------------------------------------
________________
-૧૨૬
સુરસુ દરી ચરિત્ર
ઉત્પન્ન થઈશ અને ત્યાંથી તારી માતા સાથે તારા પૂર્વ • ભવના વેરી કોઇક દેવ તારું હરણ કરશે.
માટે હું ચિત્રવેગ ! તુ વિદ્યાધરેન્દ્રને ત્યાં મેાટા થઈશ. એ આદિક હસ્તિનાપુરમાં તે ગયેા ત્યાં સુધીના પૂર્વોક્ત સ વૃત્તાંત ધનદેવે વિસ્તારપૂર્વક નરેન્દ્રને કહી -સભળાવ્યા.
બાદ વિશેષમાં તેણે કહ્યું,
હે નરનાથ! આ ઉપરથી એટલુ* અમજવાનું' છે કે; તે વિધુપ્રભદેવ મહારાણીના ઉદરમાં પુત્રપણે ઉપન્ન થશે. કારણ કે; આ દુનિયામાં શ્રીકેવલી ભગવાનનું વચન કાઈ દિવસ અન્યથા થાય નહીં.
P
શાસ્ત્રમાં પણ કહ્યું છે.
સૂર્યના ઉદય પૂવદેશામાં હંમેશાં થાય છે. એ ખાખત આ દુનિયામાં નિર્વિવાદ છે. છતાં પણ કદાચિત્ તે પશ્ચિમ દિશામાં ઉગે.
તેમજ મેરૂપર્યંત સ્થિર હાવા છતાં કદાચિત્ ચલાય
66
“માન થાય;
તે
કમલનું જીવન ખાસ પાણી હાય છે છતાં પણુ કદાચિત્ જલ વિનાના ઉચ્ચ સ્થલમાં ઉગી શકે;
સમુદ્ર પણ કદાચિત્ પેાતાની મર્યાદા છેાડીને ચાલ્યેા જાય તેવા સ`ભવ છે;
પરંતુ જ્ઞાની મહારાજનુ‘વાકય કોઈ પણ સમયે અન્યથા થાય નહી.
Page #148
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૭ તેમજ હે નરેદ્ર! પૂર્વભવને વરી એવો દેવ તેનું હરણ કરી જશે અને તે વિદ્યાધરને ત્યાં મોટો થશે. ત્યાં રહી તે સર્વ વિદ્યાઓ સાધી પિતાને સ્વાધીન કરશે.
બાદ તે પુત્ર પિતાની માતાને મળશે.
વળી તે સ્વપ્નમાં માલા વડે કલશનું પૂજન કર્યું, તે ઉપરથી હું માનું છું કે, કોઈ ઇચ્છિત કન્યાદાન તમે આપી શકશે.
હે નરેન્દ્ર ! આ સ્વપ્નને ખરો ભાવાર્થ મારા હૃદયમાં તો આવી રીતે ભાસે છે. સ્વપ્નવેદી વચન.
એ પ્રમાણે ધનદેવનું વચન સાંભળી સ્વપ્નવેદી બ્રાહ્મણે કહ્યું
અહો ! આ શ્રેષ્ઠી પુત્રનું બુદ્ધિચાતુર્ય અપૂર્વ છે. હમેશાં આ બાબતમાં અમારો અભ્યાસ છે. બહુ શાસ્ત્રોના અર્થો અમે જાણીએ છે; છતાં પણ તેવા પ્રકારની બુદ્ધિના અભાવથી આ સ્વપ્નાર્થને નિશ્ચય અમે કરી શકયા નહીં.
હે રાજન્ ! આ વણિક પુત્રે જે અર્થ કહ્યો છે, તે બહુ સંગત છે અને અમને પણ તે સંમત છે. એમ સ્વખપાઠકોના કહેવાથી રાજાએ તેમને પાન બીડાં આપી સર્વેને વિદાય કર્યા. ને ત્યાર પછી સર્વ સામંત મહાંતાદિકને પણ રજા આપી. પછી રાજાએ કહ્યું, કે;
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સુરસુંદરી ચરિત્ર હે ધનદેવ! દેવીની સાથે અમારો વિયોગ થશે, તે પછી આપણે અહીં શું કરવું?
આ દુષ્ટ સ્વપ્નને પ્રતિઘાતક કોઈ તે ઉપાય છે ? જેથી દેવીની સાથે મારે વિયાગ ન થાય.
તે સાંભળી ધનદેવ છે.
હે નરેન્દ્ર! શ્રી કેવલી ભગવાનની વાણી તે અન્યથા થવાની નથી. પરંતુ તેના માટે એક ઉપાય છે. પણ તેથી કંઈ આપણે આપત્તિનો પ્રતિઘાત થવાનો નથી. કારણ ખાટલે પડેલાઓની જીવવાની આશા તે દુર્લભ જ ગણાય.......
એમ છતાં પણ આપણે અહીં કરવાનું માત્ર એટલું છે કે, પલ્લી પતિએ પ્રથમ મને જે દિવ્યણિ આપે છે, તે આ મણિ વીંટીમાં જડાવીને હાથની આંગળીઓ રાખવાને છે.
આ મણિની શક્તિ બહુ અચિંત્ય છે. એને પ્રભાવ અનેક ઠેકાણે અમે જોયેલ છે.
દેવ! આ મણિ દેવીના હાથે હંમેશાં રહે તેવી ગોઠવણ તમે કરાવો અને તેમ કરવાથી પૂર્વને વરી એ પણ તે દેવ રાણીને હરણ કરવામાં શક્તિમાન થશે નહીં. છતાં કોઈ પણ રીતે જે તેનું હરણ કરશે, તે પણ તે વૈરી દેવીને અપકાર તે કરી શકશે જ નહીં. એવો પ્રભાવ આ મણિમાં રહે છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૯
હું નરેન્દ્ર! આ મારું વચન સત્ય સમજીને આ ખાબતમાં કિંચિત્ માત્ર પણ તમારે શેાક કરવા નહી. મણિસમપ ણુ,
વળી હે નરનાથ ! આ દુષ્ટ સ્વપ્નની નિવૃત્તિ માટે સર્વ જિનાલયેામાં તમે મહાત્સવે કરાવેા. મુનિઓને ઉચિત એવાં વસ્ત્રાદિક વડે શ્રમણુ સઘની પૂજા કરેા. તેમજ તમે અભયદાન આપવામાં પ્રવૃત્ત થાઓ, નાના પ્રકારના અભિગ્રહપૂર્વક તપશ્ચર્યાએ કરા.
એમ ધાર્મિક કાર્યની પ્રવૃત્તિ કરવાથી; હે નરનાયક ! સર્વ પ્રકારે શાંતિ થઈ જશે. કારણ કે; ધા પ્રભાવ આ જગમાં અલૌકિક ફલદાયક થાય છે. કહ્યુ છે કે,
“ સેંકડા કષ્ટામાં આવી પડેલા, તેમજ અનેક પ્રકારના ક્લેશ અને રેગેાથી કટાળેલા, મરણાદિકના ભયથી હણાયેલા, દુ:ખ તથા શાકથી રીમાતા, વળી સંથા શરણુ રહિત અને વ્યાકુલ ચિત્તવાળા એવા અનેક પ્રકરના મનુકૈાનુ' આ જગમાં શરણમાત્ર હમેશાં એકધર્મ જ કહેલા છે.”
હે નરેન્દ્ર ! આવા આપણ્ સમયમાં ધર્મપ્રવૃત્તિ કરવી એ પણ એક મુખ્ય ઉપાય છે. એમ કહી ધનદેવ પેાતાની વીટી આપી રાજાને પ્રણામ કરી રાજભવનમાંથી નીકળીને પેાતાના ઘેર ગયા.
- ભાગ-ર/૯
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સુરસુંદરી ચરિત્ર રાજા પણ એકદમ રાણીના મહેલમાં ગયે અને આ સર્વ હકીક્ત તેણીની આગળ વિગતવાર કહી સંભળાવી. તેમજ તે મણિથી જડેલી વીંટી રાજાએ તેને આપી અને કહ્યું.
હે દેવી ! આ વીંટી ક્ષણમાત્ર પણ હાથમાંથી તારે ખસેડવી નહીં. એના પ્રભાવથી કેઈપણ ક્ષુદ્ર પ્રાણીઓ તારો પરાજય કરશે નહીં.
ત્યારપછી રાજાએ દરેક જિન મંદિરોમાં સ્નાત્રાદિક મહોત્સવ તેમજ અન્ય સર્વ ધર્મકાર્યો કરવાને પ્રારંભ કરાવ્યો. ગર્ભોત્પત્તિ.
સ્વપ્નના પ્રભાવથી કમલાવતી રાણી પણ સગર્ભા થઈ. પિતાને જે જે ઈષ્ટ વસ્તુની ઇરછા થાય તે સર્વ વસ્તુઓ સુખપૂર્વક તેણીને પ્રાપ્ત થતી હતી; તેમજ સુવિનીત એ પિતાને પરિજન હંમેશાં સેવામાં હાજર રહેતો હતો.
અનુક્રમે તે દેવીના છ માસ પૂર્ણ થયા. સાતમા માસનો પ્રારંભ થયો.
તેણીને એક દોહલો ઉત્પન્ન થયો. પરંતુ લજજા વડે તે દેહલાની વાત કેઈની આગળ તે કરી શકી નહી અને માત્ર પિતાના હૃદયમાં જ તે મુઝાયા કરતી હતી. જેથી તેણીનું શરીર પણ કૃશ ગઈ ગયું. તેવામાં એક દિવસ રાજાના જોવામાં તે આવી એટલે તેણે તેને કહી.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૧
સુરસુંદરી ચરિત્ર હે દેવી! તારી મનવાંછા શું મારાથી પૂર્ણ નથી કરી શકાતી ? જેથી હાલમાં તારું શરીર બહુ દુર્બલ દેખાય છે ? દોહદસ્વરૂપ
એ પ્રમાણે નરેંદ્રનું વચન સાંભળી રાણી બેલી. હે નાથ ! મને એવો દેહલે થયો છે.
ઉત્તમ પ્રકારના ગજેની ઉપર આપના ખેાળામાં બેસી હું યાચકવર્ગને દાન આપતી નગરની અંદર ચાલું.
તેમજ હે નરાધીશ! આપ પોતે જ મારા મસ્તક ઉપર છત્ર ધારણ કરો અને સર્વ ત્યજીને મારી સાથે ચાલે. એ દેવીને અભિપ્રાય જાણું રાજાએ કહ્યું કે,
હે સુંદરી! હવે આ તારો દેહલે હું જલદી પૂર્ણ કરીશ. .
એમ કહી રાજાએ આજ્ઞા કરી. તરતજ અધિકારી પુરૂષો ઉત્તમ લક્ષણવાળા પટ્ટસ્તીને શણગારી ત્યાં આગળ લાવ્યા.
ત્યારપછી રાજા હાથી ઉપર બેસી ગયે.
પશ્ચાત્ કમલાવતીદેવી પોતાના સ્વામીના મેળામાં બેઠી. રાજાએ પોતે મુક્તાફલથી સુશોભિત એવું ઉજવળ છત્ર તેણીની ઉપર ધારણ કર્યું.
સેંકડે સ્તુતિ પાઠકે અનેક પ્રકારની સ્તુતિઓના લાય કરે છે. નાના પ્રકારનાં અસંખ્ય વાત્રે તેણીની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩ર.
સુરસુંદરી ચરિત્ર આગળ વાગ્યા કરે છે. નાટકીયાના સમુદાયે અનેક પ્રકારનાં સંગીત કરવા લાગ્યા.
સમસ્ત નગરમાં અર્થિજનોને સંતોષકારક એવું અનગલ દાન આપવામાં કમલાવતીદેવી પરિશ્રમને ગણતી નથી; તેમજ આનંદમાં મગ્ન થયેલી નગરની નારીઓ દેવીની સ્તુતિ કરે છે.
એમ અનેક શોભા વડે ત્રિક, ચતુષ્ક અને ચત્વરે (ચારરસ્તા)માં પિતાની ઈચ્છા પ્રમાણે નાના પ્રકારનું પરિભ્રમણ કરીને અનુક્રમે તે હાથી નગરમાંથી બહાર નીકળે. હાથીની ઉમરદશા.
નગરની બહાર આવ્યા પછી તે હાથી એકદમ ઉન્મત્ત થઈ સમગ્ર કેને કંપાવતે બહુ વેગ વડે ઈશાન દિશા તરફ દોડવા લાગ્યા.
રે! દોડે, દોડે ! રેકે, રેકે ! આ ગજેન્દ્ર આગળ ચાલ્યો જાય છે. એમ બુમ પાડતા ભૂત્ય લોકે તેની પાછળ દોડવા લાગ્યા.
રાજા પણ તે હાથીને કબજે કરવા જ્યારે સમર્થ ન થયો અને પ્રયત્ન કરી થાકી ગયો ત્યારે તેણે દેવીને કહ્યું.
આ હાથી ઉન્મત્ત થઈ ગયેલ છે. બહુ વેગથી દોડવા મંડી ગયા છે. હવે કોઈપણ રીતે મારાથી આ ઉન્મત્ત હાથી વશ કરાય તેમ નથી. માટે કેઈપણ પ્રકારે એના. ઉપરથી આપણે ઉતરી જવું જોઈએ. અન્યથા આ જંગલમાં
Page #154
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૩ આપણને તે પાડી નાખશે. પછી આપણું હાડકું પણ હાથ લાગવું મુશ્કેલ થઈ પડશે.
કમલાવતી બેલી. હે નાથ ! આ દેડતા હાથી ઉપરથી આપણે કેવી રીતે નીચે ઉતરવું ?
રાજા બોલ્યો. હે દેવી ! આગળ જે! આ વડનું ઝાડ આવે છે, તેની નીચે આ હાથી જાય ત્યારે એકદમ તારે તે વડની શાખા પકડી લેવી અને તે હાથીને છોડી દે.
એમ રાજા કમલાવતીને કહેતો હતો, તેટલામાં તે હાથી બહુ વેગવડે તે વડની નીચે જઈ પહોંચ્યા.
પિતાની હોંશીયારીથી રાજાએ એકદમ તે વડની શાખા પકડી લીધી. હે દેવી! તું ઝડપથી શાખાને પકડી લે! પકડી લે ?
એમ કહેવા છતાં હાથીનો વેગ બહુ વધારે હતું, અને સ્ત્રીની દક્ષતા જોઈએ તેટલા પ્રમાણમાં રહેતી નથી, વળી ગર્ભને લીધે શરીર પણ ભારે થયેલું તેમજ ભયથી ધ્રુજતું હતું. તેથી તેણીએ ધ્યાન તે પુષ્કળ આપ્યું, પણ તે શાખાને પકડી શકી નહીં. તેટલામાં તે હાથી બહ ઝડપથી ત્યાંથી આગળ ઉપર નીકળી ગયો.
રાજા એકલો વડની નીચે રહી ગયો. રાણને લઈ હાથી ચાલતો થયો.
રાજા બહુ શોકાતુર થઈ ગયે. ત્યાં રહીને રાજા આગળ ઉપર દૃષ્ટિ કરી જુવે છે, તે બહુ વેગથી આકાશ માર્ગે ચાલતે તે હાથી તેને જોવામાં આવ્યો.
Page #155
--------------------------------------------------------------------------
________________
A
A
A
૧૩૪.
સુરસુંદરી ચરિત્ર રાજા એકદમ વિસ્મિત થઈ ગયો અને પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો.
અહો! આ મેટું આશ્ચર્ય કહેવાયહાથી એક ભૂચર ગણાય છતાં તે ભૂ પ્રયાણ છોડી દઈને આકાશ માર્ગે ચાલે છે. અથવા પૂર્વને વરી તે દેવ નકકી આ હાથીના રૂપવડે વિલાસ કરે છે. જરૂર શ્રી કેવલી ભગવાનના કહેલા. ભાવ આ લોકમાં અન્યથા થતા નથી.
એમ તે વિચાર કરતે હતો, તેટલામાં તે હાથી અદશ્ય થઈ ગયો. અર્થાત્ તેના જોવામાં આવ્યા નહીં. તેવામાં તેની પાછળ આવતું સૈન્ય પણ ત્યાં આવી પહોચ્યું. કમલાવતીની શોધ
ત્યારબાદ કમલાવતીને શેધવા માટે રાજાએ તે હાથીની પાછળ સમરપ્રિય આદિ સેંકડે સુભટો સહિત સિન્યને વિદાય કર્યું.
ને પછી રાજા બહુ શેકાતુર થઈ ગયે. સામંત તથા મહાંત લોકોના કહેવાથી રાજા મહામુસીબતે પિતાના નગરમાં ગયે. પરંતુ બહુ શોકમાંને શોકમાં શૂન્યની માફક તે ગુરવા લાગ્યો.
નિરાનંદ થઈ તે કોઈ પણ રાજ્ય કાર્યમાં ધ્યાન આપવું ભૂલી ગયે, અને ઉદ્વિગ્ન દશામાં તેણે કેટલાક દિવસો વ્યતીત કર્યા. માત્ર દેવીની આશા વડે પિતાનું જીવિત તેણે ટકાવી રાખ્યું.
Page #156
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૫ તેવામાં સમરપ્રિય આદિક સૈન્ય પણ ત્યાં એકદમ પાછું આવી પહોંચ્યું, પરંતુ તે સિન્યના લોકો ઉદાસ મનવાળા અને ખેદને લીધે બહુ દીન અવસ્થામાં દેખાતા હતા, તેમજ તેમનાં મુખ લજજાને લીધે નમ્ર દેખાતાં હતાં. ત્યારપછી રાજાએ સમરપ્રિયને પૂછયું.
હે ભદ્ર! તમે ત્યાં હાથીની પાછળ જઈને શું કરી આવ્યા ?
તે વૃત્તાંત અમને જણાવો. તે દુષ્ટ હાથી શું તમારા જેવામાં આવ્યો ? અને તે દુષ્ટની પાસેથી દેવીને મુક્ત કરી ? સમરપ્રિય સુભટ
બહુ માટે નિઃશ્વાસ મૂકી સમરપ્રિય બેલ્યો.
હે દેવ ! અમે ત્યાંથી નીકળીને જે દિશામાં હાથી ગયો હતો, તે તરફ ગયા. આગળ જતાં એક અટવી આવી, ત્યાં આગળ અમે બહુ બારીકાઈથી દેવીની તપાસ કરી. પરંતુ તે હાથીને તેમજ દેવીને કેઈપણ પ્રકારે પત્તો લાગ્યો નહીં.
પછી ત્યાંથી ભીલ લોકેને પુછતા પુછતા અમે બહુ દૂર દેશમાં નીકળી ગયા. પરંતુ તેની કંઈ ખબર અંતર પણ મળી નહીં. તેથી અમે બહુ નિરાશ થઈ ગયા.
તેવામાં એક દિવસ અમને કેઈ એક કાપેટિક મળ્યો. તેણે અમને કહ્યું,
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬
- સુરસુંદરી ચરિત્ર
આજથી સાતમા દિવસ ઉપર પડ્યોદર નામે સરોવરમાં સ્ત્રી સહિત આકાશમાંથી પડતે એક હાથી મારા જેવામાં આવ્યો.
તેને જોઈ એકદમ હું ભયભીત થઈ ગયો. પછી હું ત્યાંથી નાસીને દૂર રહેલી બહુ વૃક્ષોની ઝાડીમાં પેસી ગયે.
વળી ફરીથી પણ તે સરોવરના કાંઠા ઉપર ફરતે તે હાથી મારા જેવામાં આવ્યો. પરંતુ તે સમયે ત્યાં સ્ત્રી નહતી.
આ પ્રમાણે તેનું વચન સાંભળી અમે તેને કહ્યું.
હે ભદ્ર! તે સરોવર ક્યાં છે? અમને તું જલદી તે બતાવ.
ત્યાર પછી તે કાપેટિકે અમને તે સરોવર બતાવ્યું.
પછી અમે બહુ કાળજીપૂર્વક તેની સાથે ફરીને સરેવરની આજુબાજુએ બહુ તપાસ કરી; પણ દેવીનું દર્શન થયું નહીં.
જન માત્ર પ્રમાણુવાળા તે સરોવરમાંથી નિયુક્ત પુરૂષોની મારફત અમને હાથી મળી આવ્યા.
તે હાથીને લઈ અમે નિરૂત્સુક બની અહી આપની પાસે આવ્યા છીએ.
હવે તે સરોવરના ગંભીર જળમાં ડુબીને દેવી મરી ગઈ હશે? અથવા જળમાંથી કેઈપણ પ્રકારે ઉતરીને કઈ વસતીમાં તે ગઈ હશે? અથવા વ્યાધ્રાદિક પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં કોઈપણ હિંસકે તેને મારી નાખી
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૭
સુરસુંદરી ચરિત્ર હે નરેદ્ર! તે સંબંધી દેવીનું કંઈપણ વૃત્તાંત અમે જાણતા નથી.
એ પ્રમાણે સમરપ્રિય સુભટ રાજાની આગળ વાત કરતે હતો તેટલામાં ત્યાં દ્વારપાલ આવીને વિનયપૂર્વક કહેવા લાગ્યો. હે નાથ ! સુમતિ નામે નૈમિત્તિક આપના દર્શન માટે દ્વારમાં ઉભે છે. સુમતિ નૈમિતિક
તે સંભળી રાજા બોલ્યો.
હે સુભટ ! જેના આદેશથી તે સમયે નરવાહન રાજાએ મને દેવી આપી હતી, તે આ સુમતિ નૈમિત્તિક -શું અહીં આવ્યો છે?
પિતાની પાસમાં રહેલા પુરૂષોએ જવાબમાં જણાવ્યું. હે નરેંદ્ર ! હા તે પોતે જ આવેલો છે.
રાજાએ હુકમ કર્યો, જલદી એને અહીં લાવો. કારણ, દેવીનું વૃત્તાંત એને આપણે પુછી જોઈએ.
એમ રાજાનું વચન સાંભળી તરત જ દ્વારપાળે તેને ' હાજર કર્યો.
રાજાએ તેને સત્કાર કર્યો, બાદ સુમતિ વિનયપૂર્વક રાજાને પ્રણામ કરી યોગ્ય આસને બેસી ગયો.
રાજા છે
હે નિમિત્તવેદી ! કમલાવતી દેવી જીવે છે કે નહીં તે તું અમને કહે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સુરસુંદરી ચરિત્ર જ્ઞાનના ઉપયોગ વડે સુમતિએ કહ્યું.
હે પાર્થિવ! દેવી જીવે છે અને હાલમાં અક્ષત. શરીરવાળી તે પોતાના બંધુવર્ગને મળી ગઈ છે, તેની કંઈપણ તમારે ચિંતા કરવા જેવું નથી.
પુનઃ રાજાએ પૂછયું,
હે નૈમિત્તિક ! તેણીને મને સમાગમ કયારે થશે ? તેમજ તેણીના ગર્ભની શી વ્યવસ્થા થશે ?
એ પ્રમાણે રાજાના પુછવાથી નૈમિત્તિકે ઉપયોગ. દઈને કહ્યું.
હે નરાધીશ ! જ્યારે તમે સ્વપ્નમાં બહુ વિષમસ્થાને રહેલી પુષ્પમાલાને ગ્રહણ કરશે, ત્યારથી એક મહિને તમને દેવીને સમાગમ થશે. તેમજ તે દેવીને પુત્ર જન્મશે કે તરત જ તે પોતાની માતાથી વિયુક્ત થશે.
હે નરેંદ્ર! આ પ્રમાણે મારૂં નિમિત્તશાસ્ત્ર કહે છે. ફરીથી પણ રાજાએ પૂછયું
તે પુત્રનું હરણ થયા બાદ તે જીવશે કે નહીં? અને તે કયાં રહીને મોટો થશે ? તેમજ તેનો સમાગમ અમને કયારે થશે ?
સુમતિ બાલ્યા. હે રાજન ! તમારે પુત્ર બહુ. સમય સુધી જીવશે, પરંતુ તે કયા સ્થાનમાં રહીને માટે થશે, તે હું જાણી શકતા નથી.
તેમજ વળી કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી એક કન્યા પડશે, ત્યાર પછી બહુ ટૂંકા વખતમાં. તમારા તે પુત્રની સાથે સમાગમ થશે.
Page #160
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૯ એ પ્રમાણે નૈમિત્તિકનું વચન સાંભળી રાજાને શોક ચાલ્યો ગયો અને હસતે મુખે તે બે.
હે કેશાધિપતિઓ ! આ સુમતિ નૈમિત્તિકને તૈયા આપે; કારણ કે, દેવીના વિરહને લીધે મારા હૃદયમાં પ્રજવલિત થયેલા મહાન શેકરૂપ અગ્નિને એના વચનોએ દેવીના સમાગમની આશારૂપી જલપ્રવાહ વડે શાંત કર્યો છે.
એમ કહી રાજાએ પોતાના શરીરે પહેરેલાં આભરણે. વડે તેમજ એક લાખ સેનિયા વડે તેનો સત્કાર કર્યો,
સુમતિ નૈમિત્તિક રાજાની આજ્ઞા લઈ ત્યાંથી વિદાય થયો.
રાજા પણ કંઈક શેક રહિત થયો. સ્વપ્નદર્શન :
અન્યદા અમરકેતુ રાજા રાત્રીએ સુતે હતું, તેવામાં તેને સ્વપ્ન આવ્યું.
ઉત્તરદિશા તરફ જતો હતે, માર્ગમાં એક માટે સજલ કુ આવ્યો, તેની અંદર પડેલી, અર્ધા શ્વેત કરમાઈ ગયેલાં પુષ્પોની તમાળા મારા જેવામાં આવી અને તરત જ તે માલા મેં લઈ લીધી.
તે માલા એકદમ નવીન અને મને હર સુગંધીવાળી. થઈ ગઈ.”
આ પ્રમાણે સ્વપ્ન જોઈ રાજા જાગ્રત થયો અને તે વિચાર કરવા લાગ્યું કે,
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સુરસુંદરી ચરિત્ર આજે આ સુમતિના કહેવા પ્રમાણે સ્વપ્ન મારા જેવામાં આવ્યું. માટે હવે ઉત્તરદિશા તરફ ચાલતાં મને બહુ દુઃખમાં આવી પડેલી દેવીને સમાગમ જરૂર થયા - વિના રહેશે નહીં.
એમ વિચાર કરી રાજા પોતાના દેશ નિરીક્ષણના નિમિત્ત વડે બહુ લશ્કરના ઠાઠ સહિત હસ્તિનાપુરથી પ્રયાણ કરવા લાગ્યા.
માર્ગમાં ચાલતાં ચાલતાં કેટલાક દિવસ વ્યતીત થયા. બાદ મહાન ઉચે એક પર્વત આવે, તેની નજીકમાં બહુ ગહન વૃક્ષોની ઘટાઓથી વ્યાપ્ત એ એક અટવી પ્રદેશ આવ્યા, ત્યાં પિતાને રહેવા લાયક સ્થાનની તપાસ કરી સૈન્ય સહિત રાજાએ પડાવ કર્યો. કમલાવતીને સમાગમ.
સિનિકે પોતપોતાના કાર્યમાં ઉઘુક્ત થયા.
બાદ ત્યાં નજીકના ભાગમાં એક કૂ હતું તેના કાંઠા ઉપર બહુ ઘાસ ઉગી નીકળ્યું હતું અને તે લંબાઈમાં - એટલું બધું હતું કે, તે કૂવાને આકાર પણ માલુમ પડે
નહીં. - ત્યાં આગળ કંઈ કાર્ય માટે રાજાની ચમરધારિણી
સ્ત્રી ગઈ અને પિતાના પ્રમાદને લીધે તેણે અંદર તે પડી ગઈ.
રાજાને માલુમ પડવાથી તરત જ તેણે આજ્ઞા કરી કે; એને જલદી બહાર કાઢે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૧
સુરસુંદરી ચરિત્ર એ પ્રમાણે રાજાનું વચન સાંભળી અધિકારીના કહેવાથી એક પુરૂષ દોરીના સાધન વડે તે અંધાર કૂવાની અંદર ઉતર્યો, પછી તે પુરૂષ ગાઢ અંધકારમાં ચારે બાજુએ તપાસ કરે છે, તેવામાં ત્યાં કૂવાની એક બોલમાં સંતાઈ રહેલી કઈ એક યુવતિ તેને જોવામાં આવી.
બહુ અંધકારને લીધે તેણીનું શરીર બહુ જ કંપતું હતુ, તે યુવતિને જોઈ તે પુરૂષ .
હે સુંદરી! તું કોણ છે? એમ તેણે પૂછ્યું, પરંતુ તેણએ કંઈ પ્રત્યુત્તર આપ્યો નહીં.
પછી તે જલની અંદર પડેલી અને કઠંગત છે પ્રાણ જેના એવી બીજી એક સ્ત્રી તેના જોવામાં આવી એટલે. તેને લઈને તેને તે અનુક્રમે બહાર નીકળ્યો અને તેણે કહ્યું કે,
હે નરેન્દ્ર! અન્ય પણ કેઈ યુવતી આ કૂવાની. અંદર રહેલી છે. મેં તેને બહુ પૂછયું તો પણ તે બીચારી ભયને લીધે બહુ કંપતી હતી, તેથી તેણીએ મને કંઈપણ ઉત્તર આપ્યો નહીં.
એમ સાંભળતાં જ રાજાનું દક્ષિણને ફરકવા લાગ્યું બાદ રાજાને બહુ વિસ્મય થયો અને વિચારમાં પડી કે શું તે દેવી તે નહી હૈય? અથવા આ અટવીમાં દેવીને સંભવ ક્યાંથી હોય ? અથવા તે આ સંસારમાં કમને. આધીન થયેલા પ્રાણુઓને ભવિતવ્યતાના બળથી એવું
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સુરસુંદરી ચરિત્ર
કાઈ કાર્ય નથી કે જે ન પ્રાપ્ત થાય. દૈવની કૃતિ મહુ વિચિત્ર છે. જેમ કે;—
જેણે ખાલ્ય અવસ્થામાં શંકરનું ધનુષ ભાગી નાખ્યુ', તેમજ જેણે પરશુરામના પરાજય કર્યાં; વળી જેણે પેાતાના પિતાની વાણી વડે પૃથ્વીનેા ત્યાગ કર્યો,
અને જેણે પુલના નિમિત્તવડે સમુદ્રને બાંધી લીધા
હતા;
તેમજ દશમસ્તકવાળા મહાપ્રતાપી રાવણના ક્ષય કરનાર એવા શ્રીરામચંદ્રનુ એક એક ચરિત્ર એવુ` હતુ` કે, તેનું શું વર્ણન કરવુ?
પરંતુ તેવા વીરપુરૂષને પણ જેણે અકસ્માત્ કથન માત્ર કરી નાખ્યા એવા દૈવનુ તુ વર્ણન કર. અર્થાત્ દૈવકૃતિ એટલી બધી પ્રબલ હાય છે કે; અણુધાર્યાં બનાવ અન્યા કરે છે.”
માટે જો તે દેવી હાય તા મહુ જ આનંદ થાય. અથવા કાઈ અન્ય હશે તેા પણ તેને બહાર કાઢવી એ ઠીક છે, કારણકે; દયા એ ધર્મનું મૂળ છે. કહ્યું છે કે; “યારૂપી નદીના વિશાલ કાંઠા ઉપર સવે ધર્મ તૃણુરૂપ અકુરા છે, જો તે દયારૂપી નદી કદાચિત્ સુકાઇ જાય તા તે ધરૂપી અંકુરાના વિલાસ કર્યાં સુધી ટકી શકે ? અર્થાત્ યાના અભાવમાં ધર્મના સદ્ભાવ રહેતા નથી.
Page #164
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૪૩
ભલે તે ગમે તે સ્ત્રી જાતિની હાય, પરંતુ આપણે ક્રયાની ખાતર તેના ઉદ્ધાર કરવા જોઈએ.
એમ વિચાર કરી રાજાએ તે પુરૂષને આજ્ઞા કરી કે; એ ખીચારીને પણ જલી તુ બહાર કાઢ, પછી તે પુરૂષ દોરડાનું અવલંબન લઈ કૂવાની અંદર ઉતર્યાં અને તે યુવતીની પાસમાં જઇ કહેવા લાગ્યા;
હે સુંદરી ! હું શ્રી અમરકેતુરાજાની આજ્ઞાથી તને બહાર કાઢવા માટે ફરીથી પણ અહી આવ્યા છું; માટે હવે તું વિલંબ કરીશ નહીં; જલદી આ માંચીમાં બેસી જા, જેથી આ નરકાવાસ કૂવામાંથી હું તને બહાર કાઢું.
એ પ્રમાણે તે પુરૂષનું વચન સાંભળી તે દેવી ઝટપટ તે માંચીમાં બેસી ગઈ; અનુક્રમે તે બહાર નીકળી, તેણીનુ શરીર બહુ જ દુલ થઇ ગયેલું હતું, જેથી રાજાએ મહામુસીબતે તેને ઓળખી.
તે દૈવી પણ રાજાને જોઇને ગદ્ગદ્ કઠે રૂદન કરવા લાગી અને નરેન્દ્રના ચરણમાં પડી.
ત્યાર પછી અશ્રુથી ભરાઇ ગયાં છે નેત્રા જેનાં એવા શ્રી અમરકેતુરાજા દેવીને પેાતાના નિવાસસ્થાનમાં લઈ ગયા.
દેવીને જોઈ સર્વ પરિજન બહુ શાકાતુર થઈ ગયે અને દીનસુખે નાના પ્રકારના વિલાપેા વડે રૂદન કરવા લાગ્યા.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સુરસુંદરી ચરિત્ર
ગતવૃત્તાંત.
ત્યાર પછી સ્નાનાદિક ક્રિયા કરીને નિવૃત્ત થઈ શુદ્ધિમાં આવેલી કમલાવતી દેવીને રાજાએ પૂછ્યું.
હે દેવી! તે હાથી તને કયાં લઈ ગયા હતા ? અને ત્યાં તારી શી વ્યવસ્થા થઈ હતી ? તેમજ આ અટવીની અંદર આ ભયક'ર કૂવામાં તું શાથી પડી ?
આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી કમલાવતી
આલી.
હું મહારાજ! મારી હકીકત હું કહુ છું તે આપ સાંભળેા.
આપ જ્યારે વડની શાખાને પકડી હાથી ઉપરથી ઉતરી ગયા, તે સમયે મે* પણ તે શાખાને પકડવા માટે બહુ પ્રયાસ કર્યાં હતા, પરંતુ તે મારાથી ખની શકયુ નહી અને એકદમ તે હાથી મને એકલીને લઈ ત્યાંથી ચાલતા થયા.
પછી આગળ ચાલતા ચાલતા તે હાથી એક ૫તની નદીમાં જઈ પહેાંરયેા.
તે નદીના કીનારા બહુ ભય'કર હતા. તે તટાની અહુ વિષમતા જોઈ અત્યંત વેગના ભંગથી ભય પામ્યા હાય ને શુ ? તેમ તે હાથી ત્યાંથી આકાશ માર્ગે એકદમ ઉપડી ગયા.
ત્યાર બાદ ભયભીત થઇ મેં વિચાર કર્યાં;
Page #166
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૪૫ અરે! આ ગજેદ્રના શરીરમાં પ્રવેશ કરીને કઈ દેવ મારૂં હરણ કરે છે.
કારણ કે આ હાથીએ આકાશમાં ચાલી શકતા નથી. એમ હૃદયમાં વિસ્મિત થઈ હું વારંવાર પૃથ્વીનું અવલોકન કરતી હતી;
તેટલામાં પર્વત અને વૃક્ષાદિક એક સાથે ચાલતાં મારા જોવામાં આવ્યાં.
વળી આ અરણ્યમાં એકલી બીચારી સ્ત્રી ભયભીત થશે, એમ જાણીને મારી સહાયને માટે થશે એમ સર્વ વૃક્ષે બહુ વેગથી જાણે દડતાં હોય ને શું ?
જેમની અંદર અનેક મનુષ્ય ભ્રમણ કરે છે એવાં ગ્રામ અને નગરો કીડીઓનાં નઘરાં સરખાં દેખાવા લાગ્યાં.
જલથી ભરેલાં સરોવરો પણ ભૂમિ ઉપર પડેલાં છત્ર સમાન ભાસવા લાગ્યાં.
તેમજ બહુ લાંબી વનની પંક્તિઓ સર્ષ સમાન, પર્વતો પાળી સમાન અને નદીએ નીક સમાન મને દેખાવા લાગી.
એમ ચાલતાં ચાલતાં તે હાથી બહુજ આગળ નીકળી ગયો.. - ત્યાર પછી મારી વીંટીમાં રહેલા તે દિવ્યમણિ મને યાદ આવ્યું.
પછી તે હાથીને તિરસ્કાર કરી તેના ગંડસ્થલમાં મેં તે મણિને પ્રહાર કર્યો કે તરત જ તે ભયભીત થઈ ભાગ-૨/૧૦
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સુરસુંદરી ચરિત્ર ગયો અને હાથમાં રહેલા વા સમાન મણિના પ્રહારથી હણાયેલે તે ગજેન્દ્ર મોટી ચીસ પાડીને એકદમ નીચે મુખે આકાશમાંથી હેઠો પડે. અભુત સરેવર.
તેટલામાં મેં નીચે મુખે જોયું તે ત્યાં એક મોટું સરોવર મારા જોવામાં આવ્યું.
જેની અંદર અનેક તરંગો ઉછળતા હતા, ચારે તરફ ઉઠતા એવા માછલીઓનાં પુંછડાં વડે જેને જલ સમુદાય બહુ ઉછળતે હતે.
મકરંદ રસનું પાન કરી મત્ત થયેલી ભ્રમરીઓના વિસ્તારથી વિરવર એવાં જેનાં કમલે રોકાઈ ગયાં હતાં,
તેમજ અનેક મણીઓની ફુરણાયમાન છે કાંતિ જેની, વળી જેની અંદર અનેક ટિક્રિભ પક્ષીઓ તરી રહ્યાં છે,
સારસ પક્ષીઓની પંક્તિઓથી સુશોભિત કાંઠા છે જેના,
વિહંગ-પક્ષીઓના સમુદાય જેની આજુબાજુમાં એકઠા થયેલા છે.
અનેક ગોધાઓના સંસાર જેમાં રહેલા હતા, તેમજ વિકસ્વર કમલેની શ્રેણીઓ વડે વિભૂષિત,
અનેક દુષ્ટ જલચરોથી વ્યાસ, અનેક મત્સ્યોના સમુદાયમાં લુબ્ધ થયેલા ધીરેથી વ્યાસ,
ગતિ કરતા ભયંકર મગરોથી દુપ્રેક્ષ્ય, કે ડે શબ્દ કરતા દેડકાઓના સમૂહથી વાચાલિત,
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૭
સુરસુંદરી ચરિત્ર હંસની પંક્તિઓ વડે વિભૂષિત, તમાલ અને તાલવૃક્ષોની ઘટાઓ વડે મનેહર, ભમરાઓના ગુંજર વડે સુખકારક, બગલાઓની શ્રેણીઓથી વિરાજીત, છીપલીઓના સંપુટ જેમાં દીપી રહ્યા છે,
તેમજ અનેક દીવડાઓ-જળજંતુ જેમાં ભ્રમણ કરી રહ્યા છે, એવા તે અપાર જલથી ભરેલા મોટા સરોવરમાં તે હાથી આકાશમાંથી એકદમ નિરાધાર ઉતરી પડયો અને જલની અંદર તે ડુબી ગયે. ગંભીર જલની અંદર અશક્ત થયેલો તે ગજેન્દ્ર ડુબી ગયે છતાં પણ તે દિવ્યમણના પ્રભાવથી જળની ઉપર રહી હતી.
તેવામાં દેવયોગે મને એક પાટીયું આવી મળ્યું. તેને આશ્રય લઈ હું સરોવરના કિનારે ઉતરીને બેઠી.
મારા હૃદયમાં ભયને તો પાર જ નહોતે, જેથી બહુ શોકાતુર થઈ હું વિચાર કરવા લાગી. ' અરે! હું અપૂર્વ સમૃદ્ધિ ભગવતી હતી, તે સમય મારે ક્યાં ગયો ? ક્ષણમાત્રમાં એકાકિની પ્રવાસીની માફક દુર્દશામાં શાથી આવી પડી ? એના કમનો પરિણામ બહુ વિષમ છે. કહ્યું છે,
આ સંસારચકમાં પરિભ્રમણ કરતે પિતાના સુખને માટે ભલે પર્વતના શિખર ઉપર ચઢે અથવા સમુદ્ર ઉલંઘન કરી પાતાલમાં પ્રવેશ કરે, પરંતુ વિધિએ લખેલા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સુરસુંદરી ચરિત્ર
લેખ પ્રમાણે પિતાનું નસીબ ફલે છે, પણ સંતુષ્ટ થયેલ ભૂપાળ ફળ આપવા સમર્થ થતું નથી.
એમ જાણવા છતાં પણ મારો વિચાર તે તેને તે જ થયા કરતું હતું કે,
મારે ચાકરવર્ગ ક્યાં ગયો ? તે લક્ષ્મી કયાં ચાલી ગઈ? વિનીત એ તે મારો પરિવાર ક્યાં ગયો? અરે ! હાલમાં દૈવે મને એકાકિની કરી મૂકી.
એમ ચિંતવન કરતી ઓઢવાના વસ્ત્રથી મુખારવિંદ ઢાંકીને બહુ શેક વડે શરણરહિત એકલી હું રુદન કરવા લાગી. શ્રીદત્તનું આગમન
તે મારા રૂદનનો શબ્દ સાંભળી કેઈ એક પુરૂષ ત્યાં આવી મને કહેવા લાગ્યો.
હે સુતનુ! કરૂણ સ્વરે તું કેમ રુદન કરે છે ?
એમ તેને શબ્દ સાંભળી હું એકદમ સંભ્રાંત થઈ ગઈ અને તે તરફ મેં દષ્ટિ કરી જોયું તે;
કેટલાક પુરૂષ જેની સાથમાં રહેલા છે, એ તે યુવાન પુરૂષ ઘોડા ઉપર બેઠેલ મારી નજરે પડશે. - પછી તેના સુખને મને મેળાપ થયા અને તેનું શરીર ધૂળથી છવાઈ ગયેલું હતું. .
.
Page #170
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરો ચરિત્ર
ત્યારમાદ તે પુરૂષ પણ મને જોઈ પેાતાના હૃદયમાં વિસ્મિત થયા હાયને શુ? તેમ એકદમ ઘેાડા ઉપરથી નીચે ઉતરી મારા ચરણામાં પડયા અને તે ખેલ્યા.
૧૪૯
હે બહેન ! તુ મને એળખે છે? હુ શ્રીદત્ત છું, કુશાગ્રનગરમાંથી હું વેપાર માટે સાની સાથે પરદેશમાં ગયેા હતેા. ત્યાંથી પાછે ખારમે વર્ષે સા સહિત હુ' હાલ પેાતાના નગરમાં જાઉં છું. આજે ચાલતાં ચાલતાં આ સ્થાનમાં અમે આવી પહાંચ્યા છીએ.
પરંતુ હે ભિગની ! તું અહીં એકલી શા કારણથી આવેલી છે ?
એમ તેના કહેવાથી તરત જ હું ભયરહિત થઈ ગઈ. પછી મે' હાથીએ મારું હરણ કર્યું. વિગેરે સવૃત્તાંત તેને નિવેદન કર્યું.
ત્યારપછી તે વિણકે શાક વડે દીનમુખવાળી મને જોઇને કહ્યું.
અહીંથી હસ્તિનાપુર બહુ દૂર છે, તેમજ વ્યાધ્રાદિક હિ'સ્રપ્રાણીએ તથા ચાર વડે મા પણ બહુ કઠીન છે. અને હે ગિનિ ! કુશાગ્રનગર અહીથી નજીક્રમાં છે; માટે તમારે શું વિચાર છે ?
પછી મેં કહ્યું કે, ચાલેા પ્રથમ આપણે કુશાગ્ર નગરમાં જઇએ.
હે શ્રીદત્ત ! ખંધુવને મળે મને ઘણા દિવસ થયા છે; માટે એમના મેળાપ પણ થશે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦.
સુરસુંદરી ચરિત્ર એમ અમારો વાર્તાલાપ થયા બાદ, પ્રમુદિત થયેલ શ્રીદત્ત મને પિતાના આવાસમાં સાર્થને લોકે પાસે લઈ ગ.
ત્યાં તેના પરિજને વિનયસહિત ઉપચાર વડે મારી શારીરિક સેવા કરી,
ત્યારપછી દેવતાએ આપેલા કુંડલ તથા અન્ય સર્વ આભરણે માત્ર એક દિવ્ય મણીની વીંટી સિવાય મેં શ્રીદત્તને મૂકવા માટે આપ્યાં. કુશાગ્રનગર તરફ પ્રયાણ
શ્રીદત્તના પરિજન સહિત મેં સાથેની સાથે ત્યાંથી પ્રયાણ કર્યું.
માર્ગમાં ચાલતા શ્રી દત્ત બહુ પ્રકારે મારો વિનય કરતે હતે.
હું પાલખીમાં બેસીને ચાલતી હતી, તે સાથે પણ મારી અનુકૂલતાને માટે હમેશાં ટુંકા ટુંકા પ્રમાણે વડે ચાલવા લાગ્યો.
એમ કેટલાક મુકામ તેઓ ચાલ્યા, તેટલામાં એક અટવી આવી, ત્યાં આગળ અપશુકન થવાથી તે લેકે ત્યાં રોકાઈ ગયા.
બીજે દિવસે પ્રયાણની તૈયારી કરી કે તરત જ ફરીથી અપશુકન થયા.
એમ દિવસે દિવસે અપશુકન થવાથી ઉત્તમ શુકન થયા નહી, તેથી તેમને ત્યાં દોઢ માસ નીકળી ગયો.
Page #172
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૧ પછી પિતાની પાસેથી બારાકી પણ સર્વ ખુટી ગઈ. તેથી તેઓ ત્યાં રહેવાને અશક્ત બની ત્યાંથી નીકળી ચાલ્યા.
પિતાના નગર પ્રત્યે જવાની ઉતાવળને લીધે તે દિવસે ! અપશુકનને ગણ્યા સિવાય તે લકે ચાલતા થયા.
ત્યારબાદ બીજે દિવસે પ્રભાતકાલમાં તે સાર્થની ઉપર અકસ્માત્ ભીલ લોકેએ ધાડ પાડી.
તેઓએ કૈલાહલ સાંભળી તે સાથેના લેકે એકદમ ગભરાઈ ગયા. તેમજ ભીલ લોકોએ પ્રહાર શરૂ કર્યા.
સાર્થના લોકે જેમ ફાવે તેમ મુઠ્ઠીઓ વાળી નાસવા લાગ્યા. હું પણ ભયભીત થઈ ત્યાંથી નાસતાં ભાગતાં એકલી પડી ગઈ, જેથી એક દિશા તરફ હું ભાગી ગઈ. ભયંકર વનપ્રદેશ.
ભયને લીધે ચારે તરફ દષ્ટિ કરતી હું ચાલતી હતી, તેવામાં બહુ વૃક્ષે વડે ગહન એવું એક વન આવ્યું.
ક્ષણ માત્ર ત્યાં સ્થિરતા કર્યા બાદ મેં વિચાર કર્યો,
આ નિર્જન વનમાં મી જાતિએ એકલું જવું ઠીક નહીં.
તે સાર્થના સ્થાનમાં જઈ તે લોકોને મળી જવું, તે ઉત્તમ પ્રકાર છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
સુરસુ દરી ચરિત્ર
એમ જાણી મે' ચાલવાની તૈયારી કરી, પરંતુ કર્ય રસ્તે જવુ તેની ખીલકુલ મને સમજણ પડી નહી,
૧૫૨
હું કયાંથી આવી અને તે સાથે કઈ દિશામાં હશે? એનું પણ ખીલકુલ મને ભાન રહ્યું નહી. મારૂં શરીર તા ભયથી બહુજ કંપતુ હતું છતાં પણ હું એક દિશા ગ્રહણ કરીને દિગ્ગુઢ થઈ.
વૃક્ષા વડે અતિગહન એવા વનના મધ્ય ભાગમાં ચાલવા લાગી.
વળી દૂર જઈ ને હું પાછી વળી અને પશ્ચાત્ મુખે હું ચાલવા લાગી.
તેમજ ભય કર વનમાં શ્રીદત્તના પરિવારની શેાધખાળમાં હું આમતેમ ભટકવા લાગી.
ત્યારપછી ભયને લીધે ચંચલ છે નેત્રા જેનાં, તેમજ તે નિર્જન વનમાં ચારે તરફ પરિભ્રમણ કરતી, ઉન્માર્ગે ચાલવાથી ભાગેલા કાંટાઓ વડે વ્યાપ્ત છે ચરણ જેના, માના શ્રમથી બહુ થાકી ગયેલી,
ડગલે ડગલે અત્યંત અશક્તિને લીધે રુદન કરતી, એવી હું બહુ વ્યાકુલ થઈ ગઈ.
ચારે તરફ વસતિની તપાસ હું કરતી હતી, પરંતુ કોઈ પણ ઠેકાણે પક્ષી સરખુ' પણ મને જોવા મળ્યુ નહી.
બાદ એક 'ચા ટેકરા આવ્યા. તેની ઉપર ચઢી મે' જોયુ, તા કાઇ પણ દિશામાં વસતિ દેખાઈ નહી.
Page #174
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૩
સર્વત્ર સૌંના સમુદૃાય જેમાં પ્રસરી રહ્યા છે, એવી ભયંકર અટવી સિવાય કંઇ પણ હુ જોઈ શકી નહી.
કાઈ ઠેકાણે ભયજનક એવા કેસરી સિંહાના નાદ સાંભળીને મૃગલાઓ બહુ ત્રાસ લેાગવી રહ્યા હતા.
કાઇ ઠેકાણે મદોન્મત્ત એવા જ*ગલી પાડાનાં મોટાં યુદ્ધ મચી રહ્યાં હતાં.
કાઈ ઠેકાણે દાવાનળથી મળતા એવા પ્રાણીઓના ભયંકર શબ્દો સ`ભળાતા હતા.
કોઈ ઠેકાણે પ્રચંડ સ્વભાવવાળા ગેડાએએ મારી નાખેલા અનેક મૃગલાઓના રુધિરને લીધે બહુ ભય લાગતા હતા,
કોઈ ઠેકાણે સિંહાના દર્શનથી અનેક ગજે'દ્રો નાસ
ભાગ કરી રહ્યા હતા.
વળી માટાં ધનુષ જેમના હાથમાં રહેલાં છે, એવા શિકારી પુરૂષો જેની અ`દર પરિભ્રમણ કરતા હતા,
મઘા નક્ષત્ર, ધનરાશિ, હસ્ત અને આર્દ્રા નક્ષત્ર જેમાં ગતિ કરે છે.
મેાટા આકડાઓના મૂળ વડે વ્યાપ્ત (જયેષ્ઠા નક્ષત્ર, સૂર્ય, અને મૂલ નક્ષત્રથી વિરાજીત)
ઉત્તમ વ્રતધારી મુનિએ વડે વિભૂષિત, (પૂર્વાભાદ્રપદ્મ તથા ઉત્તરાભાદ્રપદ અને શ્રવણ નક્ષત્ર વડે વિભૂષિત) શુષ્ક એવાં મૃગલાઓનાં મસ્તકા (શુક્રવાર અને ભૃગશીર્ષ નક્ષત્ર) વડે સમન્વિત, મેાટા ચિત્રા તથા રાહિણી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સુરસુંદરી ચરિત્ર ઔષધિ (ગુરુવાર ચિત્રા અને રોહિણનક્ષત્ર)થી સુશોભિત,
શાખા વિનાના સ્પષ્ટ દેખાતા મંદાર વૃક્ષ (વિશાખા નક્ષત્ર અને પ્રકટ એવા શનિ અને મંગલ) જેમાં દીપી રહ્યા છે.
તેમજ અનેક ઋષભ-રીછ પશુઓ (નક્ષત્ર)થી વ્યાપ્ત એવી તે અટવી આકાશલક્ષમીની જેમ શોભતી હતી.
તેવી ભયંકર અટવીને જેમાં પાણી માટે હું ચારે તરફ તપાસ કરવા લાગી. તૃષાને લીધે મારો કંઠ પણ બેસી ગયો હતે; જેથી મારી વાણી પણ બંધ પડી ગઈ
ગઈ.
તેવામાં ફરતી ફરતી હું એક દિશા તરફ ચાલી, એટલામાં જળથી ભરેલું એક સરોવર મારી નજરે પડયું.
પછી તે તરફ ઝડપથી હું ચાલવા લાગી. મારાં ને તે ભયથી બહુ ચંચલ બની ગયાં હતાં. મહામુસીબતે હું સરોવરના કીનારા ભેગી થઈ.
પછી ધીમે ધીમે તે સરોવરની અંદર ઉતરીને મેં જલપાન કર્યું.
બાદ ત્યાંથી નીકળીને વિશ્રાંતિ માટે એક તરુવરની નીચે હું બેઠી.
એટલામાં સૂર્ય અસ્તાચલના શિખર ઉપર ચાલ્યા ગયે.
રાત્રીને પ્રાદુર્ભાવ દેખાવા લાગ્યો. શિયાળીયાના ફેકારે સંભળાવા લાગ્યા.
Page #176
--------------------------------------------------------------------------
________________
~
~
~
~
~
સુરસુંદરી ચરિત્ર
૧૫૫ તે નિજને એવા જંગલની અંદર જેમ જેમ પશુઓના ભયંકર ગરવ થવા લાગ્યા, તેમ તેમ મારું હૃદય ભયને લીધે બહુ કંપવા લાગ્યું. પુત્રજન્મ
અનુક્રમે અર્ધરાત્રીને સમય થયો. મારા ઉદરમાં દુસહ પીડા થવા લાગી.
જેથી મંદમંદ શબ્દ કરતી હું ભૂમિ ઉપર ઉઠવા લાગી.
પ્રસવની તૈયારીને લીધે બેચેનમાં હું પીડાવા લાગી. અને બહુ વ્યાકુલ થઈ આમતેમ આળેટતી હતી,
તેટલામાં હે નરનાથ! અત્યંત વેદનાથી પીડાતી એવી મેં પિતે જ તે અરણ્યની અંદર મૃગલીની માફક બહુ દુઃખ વડે પુત્રને જન્મ આપ્યો.
જ્યારે મારી મૂર્છાને વિરામ થયે ત્યારે હું બેઠી. થઈ અને મેં જોયું તે પૃથ્વી ઉપર તે બાલક આળોટતે હતે.
પછી તે બાળકને બહુ સ્નેહ વડે મેં મારા મેળામાં લીધે.
ત્યારબાદ નજીકમાં રહેલા સરોવરમાં જઈ તે. બાળકને નવરાવીને મારા પિતાના વસ્ત્ર વડે તેનું શરીર શુદ્ધ કરીને હું વૃક્ષ અને લતાઓની ઝાડીમાં જઈને એકાંતમાં બેસી ગઈ.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સુરસુંદરી ચરિત્ર પુત્રરક્ષા.
બાદ તે દિવ્યમણિથી જડેલી વીંટી મારી આંગળીએથી કાઢીને તે બાળકના કંઠમાં મેં બાંધી.
તે સમયે તેની રક્ષા માટે મેં કહ્યું,
આ દિવ્યમણિના પ્રભાવથી મારા પુત્રના શરીરે ભૂત, પ્રેત, પિશાચ, હિંસક ધાપદ અને દુષ્ટગ્રહ વિગેરે કેઈપણ પ્રહાર મા કરો.
હે વનવાસી દેવ! અને દેવીઓ ! મારૂં એકવચન તમે સાંભળો.
હાલમાં પુત્ર સહિત હું આપને શરણે રહી છું, માટે માંસાહારી એવા સિંહ અને વ્યાધ્રાદિક દુષ્ટ પ્રાણુઓથી આ ભયંકર અટવીમાં તમારે મારું અનાથનું પ્રયત્ન વડે રક્ષણ કરવું. દેવીનો પશ્ચાત્તાપ
હે પુત્ર ! આ જે મારી હસ્તિનાપુરમાં આવી હતી તે, આ વખતે રાજાને વધામણું મળી હોત.
તેમજ હે પુત્ર! સમસ્ત પરિજન, નગરના લોકો, સામંત, મંત્રી અને અધિકારી વર્ગમાં તારા જન્મના સમયે કેને આનંદ ન થાત?
હે પુત્ર ! વિહિત દૈવના ચૅગ વડે ભયંકર જંગલમાં તારો જન્મ થયો છે, માટે મંદભાગીણી એવી હું અહીં શું કરું?
Page #178
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરીચરિત્ર
૧૫૭
વળી હે પુત્ર! તારા જન્મ થવાથી આ અરણ્ય પણ હાલમાં વસ્તિ સમાન મને લાગે છે.
હે વત્સ ! તું મારા ખેાળામાં બેઠા છે, તેથી હું નિ ય થઈ છું.
હે પુત્ર! સૂર્યના કિરણેા વડે નષ્ટ થયું છે અધારૂ જેનુ, એવા દિવસના પ્રાદુર્ભાવ થશે, ત્યારે હું તારૂં મુખ જોઇને કૃતાર્થ થઈશ,
એમ હું પ્રલાપ કરતી હતી, તેટલામાં માના શ્રમથી થાકી ગયેલી તેમજ સ અગેા શિથિલ થઈ. ગયેલાં અને પ્રસવની વેદના શાંત થવાથી ત્યાં મને નિદ્રા આવી ગઈ.
પછી ક્ષણ માત્રમાં મારા મદ્દભાગ્યને લીધે કાઇએ પણ ઉચ્ચારેલા શબ્દ મારા સાંભળવામાં આવ્યેા, જેથી એકદમ હું જાગી ગઈ.
હે પાષ્ઠિ ! ઘણા દિવસથી હું તારી તપાસમાં ફરતા હતા, પરંતુ આજે તારૂ' દન થયુ છે. માટે હવે હું મારા વરના અંત કરીશ.
હે દુષ્ટ! હાલમાં તું તારા દુરાચારનુ ફૂલ ભાગવ એ પ્રમાણે તેના શબ્દ સાંભળી મારૂ હૃદય એકદમ. ભયભીત થઈ ગયું”
અને આ પ્રમાણે બાલનાર કાણુ હશે?
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
-
-
-
-
-
-
-
સુરસુંદરી ચરિત્ર એમ વિચાર કરી જેટલામાં મેં મારા ખેાળામાં જોયું તે ત્યાં પુત્ર નહોતે.
બાદ એકદમ મારા હૃદયમાં બહુજ આઘાત થયો અને હું વિચારમાં પડી; ' અરે! એકદમ આ શું થયું! કેઈ કારણને લીધે તે બાળક અહીંથી પડી ગયો હશે! અથવા કેઈ શત્રુ એનું હરણ કરી ગયે હશે !
અથવા આ મને સ્વપ્ન આવ્યું હશે! અથવા આ મારી બુદ્ધિને વિશ્વમ થયા હશે!
એમ વિચાર કરતી હું તે પુત્રના શોધમાં પ્રવૃત્ત થઈ
પછી હે મહારાજ ! તે સ્થાનમાં ચારે તરફ મેં ઘણું તપાસ કરી. પરંતુ પુત્રને કઈપણ જગ્યાએ પત્તો લાગ્યો નહીં.
પછી બહુ શેકાતુર થઈ ગઈ અને મસ્તકને વિષે વાવડે હણાયેલાની માફક મૂછિત થઈ હું નિરાધાર પૃથ્વી ઉપર પડી ગઈ. કમલાવતી વિલાપ
પિતાના પુત્રનું અપહરણ થયેલું જોઈ મૂર્શિત થયેલી કમલાવતીરાણી દૈવાગે શુદ્ધિમાં આવી.
ત્યાર બાદ બહુ શેકથી ભરાઈ ગયેલી તે દેવી પિતાનું હૃદય કુટતી પ્રલાપ કરવા લાગી.
Page #180
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૯ - હા દૈવ! આ ભયંકર અટવીમાં અધન્ય એવી હું એકલી આવી પડી છું. મારા દુઃખને કંઈ પાર ન હતું, છતાં જાત માત્ર એવા મારા પુત્રને કેઈપણ નિથ ઉપાડી ગયો.
વળી હું જાણતી હતી કે, પ્રભાતકાલમાં મારા પુત્રનું મુખ હું જઈશ, પરંતુ તે મારે મરથ હતાશ દૈવે અન્યથા કર્યો. - હે દૈવ ! અટવી પ્રવેશાદિક દારૂણ દુઃખ દઈને તું હજુ પણ શાંત ન થયો ?
જેથી મારા પુત્રનું તે અપહરણ કરાવ્યું?
હે વનદેવતાઓ! હું તમારે શરણે આવી, તે પણ મારા પુત્રનું અપહરણ થયું. તે પછી અહી દેવ પણ શું કરી શકે?
હા ! પુત્ર! આ શૂન્ય અરણ્યમાં શરણુરહિત મને એકલીને તે કેમ મૂકી દીધી ?
હા ! પુત્ર! મારા ખેાળામાં રહેલે તું અકસ્માત્ કેમ અદશ્ય થઈ ગયે?
શું મને એકલી મૂકી ચાલ્યું જવું તે પુત્રની ચગ્યતા ગણાય? જરૂર હું જેના નિષ્ફર શબ્દ સાંભળી જાગી ઉઠી, તેજ કે પિશાચે મારા પુત્રને અપહાર કરેલ છે. - જેના પ્રભાવ વડે એકદમ તે હાથી આકાશમાંથી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સુરસુંદરી ચરિત્ર
નીચે પડી ગયા હતા, તે દ્વિવ્યમણિ પણ મારા માઁભાગ્યને લીધે અકૃતાર્થ થયા.
હા પુત્ર ! તારા ક'માં પ્રભાવિક મણિ બાંધેલા હતા છતાં પણ મારા ખેાળામાંથી તને નિર્દય એવા કાઈ પિશાચ અર્દશ્યરૂપે લઇ ગયેા.
એમ હું દીનસુખી થઈને બહુ વિલાપ કરતી હતી; તેટલામાં મારા દુઃખથી દુઃખી થયેલી હાયને શું ? એવી રાત્રી પણ અકસ્માત્ ક્ષીણ થઇ ગઈ.
અતિ કરૂણ સ્વરે રૂદન કરતી મને જોઇને શાકાતુર છે મુખ જેનુ', એવી આકાશલક્ષ્મી ખરી પડતા તારાએરૂપી આંસુએ વડે જાણે રૂદન કરતી હોય ને શુ*? તેમ
દેખાવા લાગી.
એટલામાં નિવૃત્ત કર્યાં છે ગાઢ અ`ધકાર જેણે, એવા સૂર્ય પણ પુત્રના અપહરણ કરનારને જોવા માટે ઉડ્ડયાચલના શિખર ઉપર આરૂઢ થયો.
તાપસૌનુ· આગમન
અનુક્રમે ચાર ઘડી દિવસ ચઢયો એટલે બહુ દુઃખથી પીડાયેલી હું તે અટવીમાં અતિ કરૂણ શબ્દો વડે રૂદન કરતી આડીઅવળી પરિભ્રમણ કરતી હતી, તેટલામાં ત્યાં એક તાપસી આવી.
જેણીના હાથમાં સુંદર કમંડલું શૈાભતુ હતું, શરીરે સુકેામલ વલ્કલ વસ્ત્રો પહેરેલાં હતાં, અવસ્થા પશુ વૃદ્ધ હતી,
Page #182
--------------------------------------------------------------------------
________________
-
-
--
સુરસુંદરી ચરિત્ર
૧૬૧ તેમજ આકૃતિ બહુ સુંદર અને જેના હૃદયની વિશુદ્ધતા બહુ આનંદ આપતી હતી, એવી તે દયાલુ વૃદ્ધા નિર્જન અરણ્યમાં નાના પ્રકારના વિલાપ વડે રુદન કરતી મને જોઈ પિતાના હૃદયમાં શેક કરવા લાગી અને તરત જ તે મારી પાસે આવી.
મધુર વચન વડે તેણુએ મને પૂછયું,
હે સુતનુ! તું શા માટે રૂદન કરે છે? અને આ ભયંકર જંગલમાં તું એકલી અહીં કયાંથી આવી છે?
એમ તેણીના મધુર વચન સાંભળી મેં તેને પ્રણામ કર્યા. મારા નેત્રોમાંથી અશ્રુધારાઓ ચાલી જતી હતી છતાં મેં ગદગદ કંઠે અપહરણદિક સર્વ વાત તેની આગળ નિવેદન કરી.
તે સાંભળી તપસ્વીની બેલી.
હે સુતનુ ! આવા દારૂણ દુઃખને તું લાયક નથી, પરંતુ પોતાના કર્મથી બંધાયેલા આ જીવલોકમાં શું કહેવું?
હે સુંદરી ! પોતાના કર્મને વશ થયેલા અને આ સંસારસાગરમાં પરિભ્રમણ કરતા એવા પ્રાણીઓને આવા પ્રકારનાં અનેક દુખે આવી પડે છે, એમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
વળી હે સુભગે! પૂર્વ ભવમાં જે કંઈ તે અશુભ કર્મ કર્યું હશે, તેના પરિણામથી આ દારૂણ દુઃખમાં
ભાગ-૨/૧૧
Page #183
--------------------------------------------------------------------------
________________
૧ર
-
-
સુરસુંદરી ચરિત્ર તું આવી પડી છે. માટે અન્ય ભવમાં ઉપાર્જન કરેલા દુખની પ્રાપ્તિ થવાથી શેક કરવો શા કામને?
અથવા શરીરને દુઃખદાયક એવા આ વિલાપ કરવાથી શું વળે? હે સુતનુ! હવે તારે શોકાતુર થવાની કંઈ જરૂર નથી.
અહીંથી આપણે આશ્રમ બહુ નજીકમાં છે અને વૃક્ષાદિકની છાયાને લીધે તે બહુ રમણીય છે. - ત્યાં તું ચાલ, તારે રહેવા માટે તે સ્થાન બહુ લાયક છે.
વળી અહી બહુ ઠંડે પવન વાય છે.
વળી તારે હાલમાં પ્રસવ થયેલ છે તેમજ તારું શરીર પણ અતિશય સુકેલ છે. | માટે અહીં રહેવાથી તેને કંઈ પણ ઈજા થાય તે ઠીક નહીં.
એમ કહી તે તાપસી મને સુંદર એવા પિતાના આશ્રમમાં લઈ ગઈ. પછી પરોપકારમાં રસિક એવી તે તાપસીએ સારી રીતે મારી બરદાસ કરી. કુલપતિને ઉપદેશ..
અનુક્રમે તાપસીએ કરેલા ઉપચારોથી દિવસે દિવસે મારું શરીર કંઈક સુધરવા લાગ્યું.
પછી એક દિવસે તે તાપસી મને કુલપતિ–આAમના અધિપતિની પાસે લઈ ગઈ.
પ્રણામ કરી યોગ્ય સ્થાને હું બેસી ગઈ. બાદ
Page #184
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
સુરસુંદરી ચરિત્ર
૧૬૩ તાપસીએ પૂર્વોક્ત મારી સર્વ વાત કુલપતિની આગળ નિવેદન કરી.
પછી કૃપાલુ એવા તે કુલપતિએ મધુર વચને વડે મને કહ્યું,
હે વત્સ! સર્વ સુખનું કારણભૂત અને પરલોકમાં બંધુસમાન એવા ધર્મની આરાધના નહીં કરવાથી આ સંસારમાં પ્રાણીઓને આવાં દુખે સુલભ થાય છે. માટે લોકાંતરના સુખ માટે ધમસાધન અવશ્ય કરવું જોઈએ. જેથી આવા દુઃખને સમય આવે નહીં. અન્યત્ર કહ્યું છે કે,
હે ભવ્યપ્રાણુ! તું એટલું તે જાણે છે કે, પથિકને - શંબલ (ભાનુ) માર્ગમાં હિતકારક થાય છે. અર્થાત્ તેમનો
ખાસ આધાર ભાતા ઉપર જ હોય છે. તેમજ તારે પરલકની મુસાફરી તો કરવી જ પડશે, તો તું શુંબલને માટે કેમ યત્ન કરતા નથી?
વળી જે માર્ગમાં ચાલતાં પ્રાણુઓને કેઈ પ્રકારનો ક્રય વિકય થઈ શકતો નથી. તેવા માગે તારે અવશ્ય જવું પડશે. માટે ધર્મથી વિમૂઢ થઈ તું કેમ બેસી. રહ્યો છે?
એ પ્રમાણે શામાં દરેક ઠેકાણે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છતાં પ્રમાદને વશ થઈ પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઓને સ્વાધીન થાય છે. એમ સમજી ધીરપુરૂષે રાજ્યાદિકને ત્યાગ કરી વનવાસને સ્વીકાર
કપુર રાજ્યો અને પાન વશ થઈ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સુરસુંદરીચરિત્ર એ પ્રમાણે કુલપતિ મને ઉપદેશ આપતા હતા, તે સમયે તાપસીએ મારી પાસે આવી મને કાનમાં કહ્યું,
આ ભગવાન કુલપતિ બહુ જ્ઞાની છે, માટે તારે જે કંઈ પૂછવાનું હોય તે તું તેમને પૂછી લે. અ૫હાર પ્રશ્ન
તપસ્વીનીના કહેવાથી મેં વિનયપૂર્વક પૂછ્યું.
હે મહાશય! મારા પુત્રને કેણ હરી ગયો હશે? તેમજ તે જીવતું હશે કે મરી ગયો હશે? અને જો જીવતે હોય તે હું તેને કયારે જોઈશ? અથવા મને તે નહીં મળી શકે?
એ પ્રમાણે કમલાવતીના પ્રશ્ન સાંભળી કુલપતિ સમ્યફ પ્રકારે વિચાર કરી બોલ્યા.
હે વત્સ! પૂર્વ ભવના વૈરને લીધે બહુ કોપાયમાન થયેલો એક દેવ તારા ખેાળામાં રહેલા તારા પુત્રને ખાસ મારવા માટે લઈ ગયે.
બાદ તેણે વિચાર કર્યો
શુન્ય પ્રદેશમાં એને મૂકી દે ઠીક છે, ત્યાં તે સુધાતુર થઈને મરી જશે, એમ જાણી તે દુષ્ટ વૈતાઢયગિરિના વિષમ નિકુંજમાં એક મોટી શિલા ઉપર તેને મૂકી દીધે. તેવામાં દૈવગે ફરતે ફરતે એક વિદ્યાધર પિતાની સ્ત્રી સહિત ત્યાં કયાંયથી પણ આવી ચડે.
તેની દષ્ટિ તે બાળક તરફ પડી કે તરત જ આ . કેઈને પુત્ર છે, એમ જાણે તેણે તેને લઈ લીધે અને
Page #186
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૫ તેને પિતાને ઘેર લઈ ગયા. તેમજ તે વિદ્યાધરને ત્યાં રહીને સુખેથી માટે થશે.
અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થશે, ત્યારે તને હસ્તિનાપુરમાં મળશે.
હે નરેન્દ્ર! આ પ્રમાણે કુલપતિના કહેવાથી મારે શોક દૂર થઈ ગયા. પછી હું તે આશ્રમમાં રહીને ફળ તથા મૂલાદિકથી મારી પ્રાણવૃત્તિ ચલાવતી હતી તેમજ તપસ્વિની જનેને વિનય કરતી હતી. સુરથકુમાર.
હે પ્રિય! કેટલાક દિવસ હું તે આશ્રમમાં રહી. બાદ એક દિવસ કુલપતિના મુખથી બહુ તપસ્વિની સહિત હું ધર્મશ્રવણ કરતી હતી, તેટલામાં અકસ્માતું બહુ વેગવાળા અશ્વથી અપહાર કરાયેલો એક રાજકુમાર ત્યાં આવ્યા.
બાદ અતિ કૃપાલુ એવા તાપસકુમારોએ તેને બહુ સત્કાર કર્યો, પછી તે રાજપુત્ર કુલપતિની પાસે આવ્યો અને વિનયપૂર્વક પ્રણામ કરી તેમની આગળ ભૂતલ ઉપર બેસી ગયો.
કુલપતિએ તેને પૂછયું.
હે ભદ્ર! તારા પિતાનું નામ શું? તું કયા નામથી ઓળખાય છે ? અને તું કયાંથી આવ્યો ?
આ પ્રમાણે કુલપતિના પ્રશ્નો સાંભળી તે બેલ્યો.
Page #187
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર હે ભગવન્! મારૂં વૃત્તાત હું કહું છું, તે આપ સાંભળે.
સિદ્ધાથપુરમાં બહુ પ્રસિદ્ધ સુગ્રીવરાજ રાજ્ય કરૌં હતું, તેની કનકવીરાણી છે. તેમને હું સુરથ | મે પુત્ર છું. મારાં માતપિતાને હું અત્યંત પ્રિય હોવાથી પિતાના મોટા પુત્ર સુપ્રતિષ્ઠનું અપમાન કરી મને બાલ્ય અવસ્થામાં જ યુવરાજપદવી મારા પિતાએ આપી.
બાદ કેટલાક સમય વ્યતીત થતાં મારા પિતાને ક્ષયને વ્યાધિ એકદમ લાગુ પડશે. જેથી તેમને દેહાંત થઈ ગયો.
પછી મંત્રી વગે મારા પિતાના સ્થાનમાં મને નિયુક્ત કર્યો. હું પણ નીતિપૂર્વક પ્રજાપાલનમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. સુપ્રતિષ્ઠને વિજય.
મારો ઓરમાન મોટોભાઈ સુપ્રતિષ્ઠ કઈક વિદ્યાધરના સમાગમમાં આવી ગયા. ત્યાર પછી તેણે તેની બહુ સેવા કરી, જેથી તે વિદ્યાધર તેની ઉપર બહુ પ્રસન્ન થયા.
પછી તેણે નાગામિની વિગેરે કેટલીક પિતાની વિદ્યાએ સુપ્રતિષ્ઠને આપી. બાદ સિદ્ધ થયેલી વિદ્યાએના પ્રભાવ વડે સુપ્રતિષ્ઠ મારી સાથે યુદ્ધ કરીને પિતાનું રાજ્ય પિતાને સ્વાધીન કર્યું.
Page #188
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૭ હું પણ તેના ભયથી મારી માતાને સાથે લઈ ચંપાનગરીમાં મારી માતાના પિતાશ્રી કૌત્તિધર્મરાજાની પાસે ગયો. તેમણે પણ મને પિતાના દેશના છેવટના ભાગમાં રહેલાં એક હજાર ગામ આપ્યાં,
હે ભગવન્! ત્યાં હું મારી માતા સહિત રહેતો હતો.
કેઈ એક દિવસે આ અટવીમાં વણિક લોકેને માટે સાર્થ જતો હતે. તે સાથે બહુ વિભવવાળે હતે. તે મારા પુરૂષના જોવામાં આવ્યો.
તેઓએ સાર્થવાહનું સર્વ દ્રવ્ય લુંટી લીધું, જેથી અમારી પાસે પુષ્કળ ધન થઈ ગયું. તેમજ બહુ ઉત્તમ જાતિના નાના પ્રકારના કેટલાક ઘેડાએ તેઓ પાસેથી અમને મળી આવ્યા.
તેઓને ચલાવવા માટે આજે હું સવારમાં ગામની બહાર નીકળ્યો હતો. અનુક્રમે તે ઘડાઓને હું ચલાવતો હતો, તેટલામાં આ એક વિપરીત શિક્ષણવાળા અશ્વને વારો આવ્યો, તેની ઉપર ચઢી હું ચલાવવા લાગે, કે તરત જ તેણે મારો અ૫હાર કર્યો.
હે ભગવન! તેને સ્થિર કરવા માટે મેં ઘણે પ્રયાસ કર્યો, પરંતુ જેમ જેમ તેની લગામ ખેંચવામાં આવતી, તેમ તેમ તે વિપરીત શિક્ષણને લીધે બહુ વેગથી દોડતું હતું અને હાલમાં એ અશ્વ મને આપના આ પવિત્ર આશ્રમમાં લાવ્યા.
Page #189
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
એ પ્રમાણે તે સુરથ પાતાનું વૃત્તાંત કુલપતિની આગળ કહેતા હતા, તેટલામાં તેના અનુમાગે લાગેલું તેનુ સૈન્ય પણ ત્યાં આવી પહોંચ્યું.
૧૬૮
સુરથનુ સ્વદેશ પ્રયાણ
કેટલેાક સમય ત્યાં રહીને પછી સુરથે કુલપતિની આજ્ઞા માગી,
હે ભગવન્! હવે હું મારા સ્થાનમાં જાઉ છું; હાલમાં મારે લાયક જે કઇ કામ હોય તે આપ ફરમાવે.
કુલપતિ માલ્યા, હું નૃપકુમાર ! ગુરૂજનની પૂજા વિગેરે ધમ કાય માં યથાશક્તિ તારે પ્રવૃત્તિ કરવી તેમજ શરણાગત લેાકેા ઉપર દયા રાખવી.
વળી હું ભદ્ર ! વિશેષમાં તારે એટલું કાય કરવાનું છે.
અમરકેતુરાજાની કમલાવતી નામે આ સ્ત્રી છે, તે હાથી વડે અપહરણ કરાયેલી હાલમાં અહી આવીને રહેલી છે.
હવે તે હસ્તિનાપુર અહીથી બહુ દૂર છે. તેમજ તેના માગ પણ હિસ્ર એવા અનેક પ્રાણીઓથી બહુ વિકટ છે, તેથી આ ભય'કર અટવીમાં પ્રયાણ કરવું ઘણું કઠિન છે.
ખેડેલી જમીનમાં તાપસ કુમારે ને ચાલવાની શાસ્ત્રમાં મનાઈ કરેલી છે, માટે આ કૅમલાવતીને પોતાના નગરમાં પહોંચાડવાનું કામ અમારાથી બની શકે તેમ
Page #190
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૯
w
નથી. વળી તેવા પ્રકારને કેઈ સારો સાથે પણ અહીં આવતું નથી. તેથી સૂકોમલ અંગવાળી આ ૫ભાર્યા અહી વનવાસમાં બહુ કષ્ટથી પણ રહેલી છે. માટે જે તું એને પિતાના સ્થાનમાં પહોંચાડે તે બહુ સારૂ એ પ્રમાણે કુલપતિનું વચન સાંભળી સુરથકુમાર બેલ્ય.
હે ભગવન! આપના કહ્યા પ્રમાણે હું કરીશ . " હું પોતે જઈને અમરકેતુ રાજાને આ રાણ સેંપી દઈશ. એમાં કઈ પણ પ્રકારે આપને સંશય રાખવો નહીં.
ત્યારબાદ કુલપતિએ મને કહ્યું;
હે વત્સ! સુરથ કુમારનું કહેવું તારા સાંભળવામાં આવ્યું ને? ઠીક છે. આ સંગાથ સારો છે, માટે એની સાથે તું જ. બીજે સાથે મળ દુર્લભ છે.
પછી મેં પણ વિચાર કર્યો;
શું એની સાથે મારે જવું યેગ્ય ગણાય ખરું? અથવા કુલપતિ અહીં આ બાબતમાં ઉચિત અથવા અનુચિત છે તે સર્વ જાણે છે.
એમ વિચારી મેં કહ્યું કે, હે ભગવન! આપની આજ્ઞામાં હું તૈયાર છું. કુલપતિ બેલ્યા. હે પુત્ર! જે એમ હોય તે તું તૈયાર થા.
એ પ્રમાણે તેમના કહેવાથી હે નરેદ્ર! તેમનું વચન માન્ય કરી હું સુરથકુમારની સાથે ત્યાંથી નીકળી.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦ -
અનુકરે તે
આ પ્રદેશમાં
તેણે
દલામાં કઇક
સુરસુંદરી ચરિત્ર પ્રયાણના સમયે સર્વ તપસ્વિનીઓ મને વળાવવા આવી, પછી તેઓ મારી સાથે સંભાષણાદિક ઉચિત ભલામણું કરી પોતાના આશ્રમમાં નિવૃત્ત થઈ. વનપ્રવેશ
હું પણ સાથેની સાથે ચાલવા લાગી. અનુક્રમે તે સુરથકુમાર ચાલતાં ચાલતાં આ પ્રદેશમાં આવી પહોંચ્યો.
તેટલામાં કંઈક બહાનું કાઢીને આજ અરણ્યમાં તેણે નિવાસ કર્યો. પિતાના સન્યને પણ ત્યાં પડાવ કરાવ્યું.
બાદ પ્રતિ દિવસે મારી પાસે આવવા લાગ્યો અને હંમેશાં મારું સન્માન કરીને પોતાના સ્થાનમાં તે જતે હોતે,
બાદ એક દિવસ તે ઉત્તમ પ્રકારના અલંકાર લઈ મારી પાસે આવી એકાંતમાં મને કહેવા લાગ્યો.
હે સુંદરી! અલંકાર પહેર્યા વિના તું બરોબર શોભતી નથી. માટે આ અલંકારોને તું સ્વીકાર કર.
દેવતાએ આપેલાં કુંડલ તેમજ અન્ય બીજા અલંકાર જોઈ મેં એાળખ્યા કે, આ તે સર્વે આભૂષણ મારાં છે. બાદ મારા હૃદયમાં વિસ્મય થ અને મેં તેને પૂછયું.
હે સુર!િ આ અલંકાર તમને ક્યાંથી મળ્યા છે? એનું કારણ તમે મને કહો.
સુરથ બેલ્યો. હે સુંદરી! પ્રથમ મારા ભીલોએ આ અટવીમાં કુશાગ્રપુર પ્રત્યે જતે બહુ સમૃદ્ધિવાળે
Page #192
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર,
૧૭૫ એક વણિક સાથે લુંટ હતું. તે વખતે આ સર્વ માલ અમને મળ્યો હતો. આ અલંકાર તારે લાયક છે.
એમ તેની હકીકત સાંભળી મેં કહ્યું.
આ સર્વ અલંકાર મારા જ છે. પ્રથમ મેં શ્રીદત્ત વણિફને મૂકવા સારૂ આપ્યા હતા. તે સાંભળી હસતે મુખે આનંદપૂર્વક તે બાલ્યો.
જો એમ હોય તે બહુ સારૂ.
હે સુંદરી! આ અલંકારને ધારણ કરી તું સુખેથી આનંદ કર, કારણ કે, આ આભરણેને લાયક તું જ છે. એમાં અન્ય સ્ત્રીની ચેગ્યતા નથી. બાદ મેં તેને દુષ્ટભાવ જાણ્યા સિવાય તે અલંકા લઈ લીધા.
ત્યાર પછી હમેશાં તે દુષ્ટ દુરાચારની ઈચ્છા વડે મારી પાસે આવવા લાગ્યો. તેમજ બહુ હાવભાવ મને તે દેખાડવા લાગ્યો. મારી સેવા પણ તે સારી રીતે કરવા લાગ્યા. સુરથને દુરાચાર
ત્યાર બાદ કામાંધ બની તે સુરથ પ્રયાણ કરવાની તે વાત જ ભૂલી ગયા અને એકાંતમાં મારી પાસે આવી ઉપહાસની વિવિધ પ્રકારની વાત કરવા લાગ્યા.
હે પ્રિયતમ! કામના આવેશથી વિમૂઢ બનેલો તે દુષ્ટપાપી કુલમર્યાદાને ત્યાગ કરી નિર્લજ થઈ અન્યદા મારી પાસે આવ્યો.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સુરસુંદરી ચરિત્ર તે વખત હું એકલી એકાંતમાં બેઠેલી હતી. અવિવેકને બહુમાન આપતે તે પાપી બેલ્યો.
હે સુંદરી ! કામની પીડાથી હું બહુ દુઃખમાં આવી પડયો છું.
કામદેવના બાણેથી જીર્ણ થયેલું મારું શરીર હવે બહુ પીડાય છે. | માટે હે સુંદરી ! હવે હું તારે શરણે આવ્યો છું, માટે પોતાના અંગના સંગમ વડે આજે મારા જીવિતને તું સફલ કર.
હે સુતનુ! આ મારા પ્રાણ તારે આધીન છે. આ સર્વ રાજ્યાદિકની પણ તું સ્વામિની છે.
હે સુભગે ! હું તારો કિંકર છું, તેમજ આ સર્વ પરિજન પણ તારી આજ્ઞામાં હાજર છે.
વળી હે ચંદ્રમુખી ! હવે બહુ કહેવાથી શું ? ગાઢ અનુરાગી એવા આ કિકરની તું ઈચ્છા પૂર્ણ કર.
એ પ્રમાણે સુરથનું વચન સાંભળી અકસ્માત્ વજથી હણાયેલીની માફક હું બહુ શોકાતુર થઈ ગઈ. * બાદ હે પ્રિયતમ! મારી ચિંતાને તે પાર જ રહ્યો
નહીં.
હા! આ પાપિષ્ટ હવે બલાત્કારે પણ મારું શીલ ખંડન કર્યા સિવાય રહેશે નહીં. કારણ કે અહીં મારૂં કઈ પણ શરણું નથી. માટે હવે હું શું કરું?
Page #194
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૭૩ જે અતિનિષ્ફર એવાં વચને વડે એને તિરસ્કાર કરું, તે હાલ જ એ નિર્મર્યાદ અકૃત્ય કર્યા વિના જ પશે નહીં. માટે હાલમાં મૌનપણાને આશ્રય લેવો ઉચિત છે. પશ્ચાત્ સમય જોઈને તે પાપીની પાસમાંથી હું નાસી જઈશ, એમ વિચાર કરી હું મનમુખે નીચું જોઈ ત્યાં બેસી રહી. કહ્યું છે,
જે પ્રાણુઓ બેલવામાં વાચાલ હોય છે, તેઓ બહુ દુઃખી થાય છે. જુઓ ! પોપટ અને મેનાં પાંજરા રૂપ બંધનમાં પડીને પોતાનું વિહગ (આકાશચારી) પણું પણ ભૂલી ગયાં છે. અર્થાત્ હંમેશાં બંધનમાં જ રહે છે.
તેમજ બગલાઓ તેવા દુઃખને આધીન થતા નથી. તેનું કારણ માત્ર મૌન ગુણ છે, માટે મૌન રહેવાથી દરેક અર્થની સિદ્ધિ થાય છે.
એમ જાણું મેં કઈ પ્રકારે તેને ઉત્તર આપે નહીં એટલે તે પણ મારી પાસેથી ઉઠીને ચાલ્યા ગયે કમલાવતીનું નિગમન
તેટલામાં સૂર્ય પણ અસ્તાચલ ઉપર ચાલ્યો ગયો. રાત્રીને પ્રભાવ ખીલવા લાગ્યો. દિવસના શ્રમને લીધે સૈનિકે પણ નિદ્રાવશ થઈ ગયા.
બાદ હું એકલી જાગતી હતી અને જ્યારે સર્વ લોકો શાંત થઈ ગયા, ત્યારે મારા તે સર્વ અલંકાર લઈ હું ત્યાંથી આજુબાજુએ તપાસ કરતી નીકળી.
Page #195
--------------------------------------------------------------------------
________________
- ૧૭૪
સુરસુંદરી ચરિત્ર મારું શરીર ભયને લીધે બહુ કંપતુ હતું છતાં પણ ગુપ્ત ગતિ વડે પ્રાતરિક લોકોને છેતરીને કેઈ ન જાણે તેવી રીતે રીન્યની હદ બહાર હું ચાલી ગઈ.
ત્યાર બાદ એક દિશાને ઉદ્દેશી ગાઢ વૃક્ષોથી વ્યાપ્ત એવા ભયંકર વનની અંદર હું ગમન કરવા લાગી,
અનેક પ્રકારના વ્યાધ્રાદિક દુષ્ટ પ્રાણીઓના ભયંકર શબ્દો મને ત્રાસ આપવા લાગ્યા.
તેમજ પવનથી કંપતાં એવાં વૃક્ષનાં પાંદડાંઓના સણસણાટ અવાજ, સિંહના દીર્ઘ અને ગંભીર ઇવનિ સમાન ચારે તરફ સંભળાવા લાગ્યા, જેથી મારું શરીર બહુ ધ્રુજવા લાગ્યું. - ગાઢ અંધકારથી વ્યાપ્ત એવી તે રાત્રિને વિશે બહુ માટી અને પુષ્કળ એવાં ઘાસ વડે છવાઈ ગયેલી અને અતિવિષમ એવી જમીન ઉપર બહુ વેગથી હું ગમન કરતી હતી.
તેવામાં હે પ્રિયતમ! બહુ પાપી જી ઘર નરકમાં જેમ પડે છે, તેમ હું અજાણતાં આ કૂવામાં એકદમ પડી ગઈ ગંભીર જલની અંદર હું ડૂબી ગઈ, છતાં પણ દૈવાગે હું મરી ગઈ નહીં, અને તે કૂવાની અંદર જલ ઉપર હું તરતી હતી, તેવામાં તે કૂવાના તટને એક ભાગ મારા હાથમાં આવી ગયું, એટલે તેની એક બખોલમાં હું લપાઈ ગઈ.
હે નાથ ! મારા ઉપર આવું મરણ સમાન દુઃખ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૫
સુરસુંદરી ચરિત્ર આવ્યું છતાં પણ મારા શીલવતનું રક્ષણ થયું, તેથી બહુ સંતુષ્ટ થઈ અને સુરથના ભયમાંથી મુક્ત પણ થઈ. જેથી મારા આત્માને હું કૃતાર્થ માની ત્યાં એક દિવસ મેં નિર્ગમન કર્યો. બાદ સુધા મને બહુ પીડાવા લાગી, પરંતુ એવા અંધકૂવામાં કેઈની પણ સહાય મને કયાંથી આવી મળે? ઉપરા ઉપરી ઉપવાસે થવા લાગ્યા.
હે સ્વામિન્ ! મારું હૈયે ક્યાં સુધી પહોંચી શકે? એમ કરતાં એ કૂવાની અંદર મને ચાર દિવસ થયા.
ત્યાર પછી મેં જીવિતની આશા છેડી દીધી. શરણહીન એવી હું એકલી ત્યાં સુર્યા કરતી હતી.
તેટલામાં વળી આજે કોલાહલ કરતા સેનિકોને અવાજ મારા સાંભળવામાં આવ્યું, તે ઉપરથી મને શંકા થઈ કે, દુષ્ટ એવા તે સુરથનું આ સૈન્ય હશે અને તે મારી ધિ માટે અહીં આવ્યો હશે ? એમ હું વિચાર કરવા લાગી. - બાદ હે પ્રિયતમ! એક તરફ મારી પીડાને તે પાર નહેાતે, તેમાં પણ તે દુષ્ટનું આગમન હું જાણી બહુ જ વ્યાકુલ થઈ ગઈ.
ત્યારબાદ કૂવાની અંદર ઉતરેલે આપને પુરુષ મારા જેવામાં આવ્યો. તેને જોઈ હું અત્યંત ભયભીત થઈ ગઈ, તે પુરૂષે મને બહુ વાર પૂછયું. છતાં મેં તેને કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. તે ફરીથી પણ તેને તેજ પુરૂષ કૂવામાં ઉતરીને મારી પાસે આવ્યો.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સુરસુંદરી ચરિત્ર તેણે કહ્યું કે, મને શ્રી અમરકેતુ રાજાએ ખાસ તમારા માટે મોકલ્યો છે.
એમ તેના મુખથી આપનું નામ સાંભળી એકદમ મારી સુરથ સંબંધી શંકા દૂર થઈ ગઈ અને મારા હદયમાં બહુજ આનંદ ભરાઈ ગયે.
ત્યારબાદ હે સ્વામિન ! આ કૂવામાંથી હું બહાર નીકળી.
આ પ્રમાણે શરણ વિનાની હું આપના વિરહમાં બહુ દુઃખી થઈ. જે દુખને સાંભળીને આજુબાજુના લેકે પણ રુદન કર્યા સિવાય રહે નહીં, એવું મેં ઘણું દુઃખ ભોગવ્યું.
એ પ્રણાણે કમલાવતીનું કહેવું સાંભળી શ્રી અમરકેતુરાજા બહુ ગળગળો થઈ ગયો. તેના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યાં. શ્રી અમરકેતુરાજા
બહ શાકને લીધે મુખને ચહેરો પણ બદલાઈ ગયે. ત્યારબાદ તે બેલ્યો.
હે દેવિ આ બાબતમાં આપણે શું કરીએ? પિતાના કર્મને વશ થયેલા પ્રાણીઓને આ સંસારમાં
અનેક પ્રકારનાં દુસહ દુઃખ આવી પડે છે. તે ભોગવ્યા વિના છુટકે થતું નથી. કહ્યું છે,
કેઈ એક વાદીએ પિતાની આજીવિકા માટે સપને કરડીયામાં પૂરી રાખેલું હતું, જેથી સની સર્વ આશાએ નષ્ટ થઈ હતી.
Page #198
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૭ કરંડીયાની અંદર શુંચળું વળાઈને તે બીચારે પડી રહ્યો હતે.
સુધા વડે ઈદ્રિય પણ છુપાઈ ગઈ હતી.
એમ દુર્દશા ભોગવતો તે સર્ષ સુતાધુર થઈ પડી રહ્યો હતો, તેટલામાં રાત્રી પડી એટલે ઉંદર પિતાની મેળે જ પોતાના ભક્ષ્યની શોધ કરતે ત્યાં આવ્યો અને તે કરડીઆને જોઈ બહુ ખુશી થયો.
એની અંદર કંઈક ખાવાનું હશે, એમ જાણું તે ઉંદર પિતાના મુખ વડે તે કરંડી આને કાપવા લાગ્યો. તેને ખળભળાટ જાણું અંદર રહેલે સર્પ પણ મુખને બરોબર સાવધાન કરી તૈયાર થઈ ગયો.
ઉંદરના મનમાં તે એ વિચાર હતો કે, ઝડપથી બાબું પાડીને અંદરને લાભ હું લઈશ, પણ જ્યાં બાખું પાડીને તે દષ્ટિ કરે છે, તેટલામાં અંદર મુખ ફાડી રહેલા સર્પે તેને તરત જ કડી લીધો અને પોતાની ક્ષુધા નિવૃત્ત કરી અને તેજ માર્ગ વડે તે બહાર નીકળીને ચાલતો થયો. | માટે દરેક પ્રાણીઓએ સ્વસ્થ ચિત્ત રહેવું. કારણ કે, પ્રાણીઓના સુખ અથવા દુઃખમાં હેતુ ભૂત માત્ર દેવ જ ગણાય.
જુઓ! ઉંદરને પ્રયાસ પોતાના સુખ માટે હતું, પરંતુ તે તેને બહુ દુઃખદાયક થઈ પડયે.
માટે હે સુંદરી ! સુખ કે દુઃખના વિષયમાં આપણે ઉપાય ચાલતું નથી. તે ભાગ-૨/૧૨
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સુરસુંદરી ચરિત્ર વળી હે પ્રિયે ! દરેક પ્રાણુઓ પોતે કરેલા શુભ અથવા અશુભ કર્મને અનેક પ્રકારની નિઓમાં જન્મ ધારણ કરી પિતે એકલો જ ભોગવે છે.
તેવા દુઃખના સમયમાં માતા, પિતા, ભર્તા કે બંધુ જન પૈકી કેઈ પણ શરણ થતું નથી.
હે સુંદરી ! રાગદ્વેષમાં પડી જે કંઈ અશુભકર્મ કર્યું હશે તેને લીધે આવા દુઃખની પરંપરા જોગવવી પડી.
હે દેવી! તને દુઃખ પડવામાં કંઈ જ બાકી રહ્યું નથી. છેવટ કુવામાં હું પડી તેમ છતાં પણ તારા સમાગમ થયે, તેથી હજુ હું મારા અપૂર્વ એવા કોઈ પણ મેટા પુણ્યને ઉદય માનું છું.
પ્રતિકૂલ કરવામાં તત્પર થયેલા દેવે એટલું સારું કર્યું કે, તારા શરીરે કઈ પણ ઈજા ન થતાં તારે સમાગમ થયે.
એમ અનેક વચને વડે અમરકેતુરાજા પિતાની સ્ત્રીને આશ્વાસન આપીને સૈન્ય સહિત ત્યાંથી નીકળે.
અનુક્રમે હસ્તિનાપુરમાં તે પહોંચી ગયે.
નાગરિક લોકોએ રાજાનું આગમન જાણ બહુ પ્રમોદ સાથે પ્રવેશ મહત્સવ કર્યો.
દરેક સ્થલે ધ્વજ પતાકાઓથી દુકાનેની શ્રેણીઓ . શાભાવવામાં આપી હતી.
અનેક પ્રકારનાં વાજીંત્રો વાગવા લાગ્યાં.
Page #200
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૭૯ નર અને નારીઓના સમુદાય આનંદપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા.
કમલાવતી અને અમરકેતુરાજા બંને જણ દિનાદિક યાચકને દાન આપવા લાગ્યાં.
દરેક ઠેકાણે માંગલિક ઉપચારો કરવામાં આવ્યા. નાગરિકજનેનાં હૃદય આનંદથી ઉભરાઈ જવા લાગ્યાં.
એમ અનેક પ્રકારના વૈભવને વિસ્તારતે શ્રી અમરકેતુ રાજા સમર્થ એવા સુભટોની સવારી સહિત પોતાના રાજમંદિરમાં ગયો.
બાદ કમલાવતી રાણીની સાથે નિવાસ કરતાં તે અમરકેતુ રાજાનાં સેંકડે હજાર વર્ષ સુખ સમાધિમાં વ્યતીત થયાં. સમંતભદ્ર
ત્યારપછી એક દિવસે અમરકેતુરાજા સભામાં બેઠે હતો. તે સમયે દ્વારપાલની પ્રેરણાથી પિતાના ઉદ્યાનમાં નિયુક્ત કરેલો સમતભદ્ર નામે એક સેવક ત્યાં આવ્યા અને તે રાજાના ચરણકમલમાં પ્રણામ કરી મસ્તકે હાથ જડી આનંદ પૂર્વક બેલે.
હે સ્વામિન્! સુમતિ નૈમિત્તિકનું વચન સાંભળી આપે મને સુકુમાકર ઉદ્યાનના રક્ષણ માટે પ્રથમ મૂક્યો હતું. તેને ત્રણે કાલમાં હંમેશાં તપાસ કરતાં આટલે
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સુરસુંદરી ચરિત્ર
સમય મારા વૃથા ગયા; કારણ કે; તે નૈમિત્તિકે કહેલું કઈં પણ આજ સુધી મારા જાવામાં આવ્યુ નહી.
પરંતુ આજે રાત્રીના છેવટના ભાગમાં ઉદ્યાનની અંદર હુ' તપાસ કરવા નીકળ્યા હતા; આકાશ તરફ દૃષ્ટિ કરી હું ઉદ્યાનના મધ્ય ભાગમાં પુષ્પાથી સુગંધવાળા વૃક્ષાના સમૂહને ચારે તરફ જોતા હતા;
તેવામાં ત્યાં એક દિશા તરફ બહુ વેલીઓથી છવાઇ ગયેલા વૃક્ષેાની ઝાડીમાં એક માટા ધમાકાના શબ્દ મારા સાંભળવામાં આવ્યેા.
જેના ત્રાસથી હંસના ટોળાં આકુલ વ્યાકુલ થઈ ગયાં.
પેાત પેાતાના માળામાં બેસી રહેલાં પક્ષીઓ ચાતરક્ ઉડવા લાગ્યાં.
નજીકમાં રહેલા પ્રાણીઓના કાન પણું બહેરાશ મારવા લાગ્યા,
એવા તે આશ્ચર્યકારક શબ્દોને સાંભળી મારાં નેત્ર વિસ્મય વડે ખુલ્લાં થઇ ગયાં, બાદ તે તરફ દૃષ્ટિ કરી હું વિચાર કરવા લાગ્યા.
અરે! આ શું થયુ? વળી આ વનનનકુજમાં આવા પ્રચંડ શબ્દ શાથી થયા હશે ?
એમ વિચાર કરી હું તે તરફ ચાલ્યા.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૧
-
સુરસુંદરી ચરિત્ર
તેટલામાં ત્યાં, હે નરેદ્ર! બકુલ વૃક્ષની પાસમાં ભૂમિ ઉપર પડેલી,
મૂછ વડે મીચાઈ ગયાં છે ને જેનાં, રૂ૫ વડે દેવાંગનાને તિરસ્કાર કરતી,
નવીન ચૌજન વડે અદ્દભુત સૌંદર્યને ધારણ કરતી, મને હર છે સમગ્ર શરીરના અવયવો જેના,
એવી એક ઉત્તમ બાલિકા,
પદ્માસન ઉપરથી પડી ગયેલી લક્ષમી હોયને શું ? તેમ મારા જેવામાં આવી.
જરૂર આકાશમાંથી પૃથ્વી પર પડતી એવી આ યુવતીને અકસ્માત્ આ પ્રતિધ્વનિ થયેલ છે. આવી દિવ્યરૂપાળી યુવતીરત્નની વિબુધજનેએ શેાચવા લાયક એવી આ દુરવસ્થા શાથી થઈ હશે ?
હા! દેવને વિલાસ વિચિત્ર હોય છે.
એમ વિચાર કરતે હું શીતલ જલના બિંદુઓ વડે તેનું શરીર સિંચવા લાગે તેમજ મંદ મંદ પવન નાખીને તેણીને મેં સ્વસ્થ કરી.
ત્યાર બાદ તે યુવતી પિતાના ટેળામાંથી વિખુટી પડેલી મૃગલીની માફકચલદષ્ટિએ દિશાઓને અવલકવા લાગી.
ત્યાર બાદ મેં મધુર વાણીથી કહ્યું. હે સુતનુ ! તું શા માટે બીએ છે?
હે ભદ્ર! હવે તારે કિચિત માત્ર ભય રાખવે નહીં.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સુરસુંદરી ચરિત્ર
મને તું પિતા સમાન સમજી લે.
તું કેણું છે? અહીંયાં તું ક્યાંથી પડી છે?નિર્ભય થઈ તું મને સર્વ હકીક્ત નિવેદન કર.
વળી હે સુતનુ ! તું સ્વર્ગલોકમાંથી પડી? અથવા શાપથી હણાયેલી તું દેવાંગના છે?
અથવા વિદ્યાથી ભ્રષ્ટ થયેલી કે વિદ્યાધરની. પુત્રી છે?
અથવા તારા રૂપના અવેલેકન વડે અપહરણ કરવાની બુદ્ધિવાળા કેઈપણ આકાશમાં ગમન કરતા વિદ્યાધરના હાથમાંથી તું પડી ગઈ છે?
હે સુતનુ! સત્ય હકીકત તું મારી આગળ પ્રગટ કર;
હે ભદ્ર! આ ઉદ્યાનમાં તું નિરાધાર નભસ્તલમાંથી શા માટે પડી?
એ પ્રમાણે મેં તેને બહુ આગ્રહ કરી પૂછયું, ત્યારે તેણે મને કંઈપણ ઉત્તર આપ્યા સિવાય બહુ શોકને સૂચવનાર એવા અસુજલને મૂકવાને પ્રારંભ કર્યો.
ત્યાર પછી તેવા પ્રકારની તેની સિથિત જોઈ મેં વિચાર કર્યો. - પ્રથમ જે સુમતિ નૈમિત્તિકે કહ્યું હતું, તે પ્રમાણે આ થયેલું છે.
જેમ કે કુસુમાકર ઉદ્યાનમાં આકાશમાંથી જ્યારે કન્યા પડશે, ત્યારે એકદમ પુત્રની સાથે તારે સમાગમ થશે. માટે અહીં આ બીચારીને પુછવાનું કંઈ કારણ નથી.
Page #204
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૩ - હવે રાજાની પાસે જઈને આ સર્વ હકીકત તેમને સંભળાવું.
એમ વિચાર કરી તે બાલાને મધુર વચને વડે શાંત કરીને પિતાને ત્યાં પોતાની સ્ત્રીની પાસે તેને હું મૂકી આવ્યો. અને સર્વ પરિવારને તેણની શરીર સંવાહાદિક સેવામાં જોડીને હું આપની પાસે આવ્યો છું.
એ પ્રમાણે સમતભદ્રનું વચન સાંભળી વિસ્મિત થયેલો રાજા બેલ્ય. | હે સભાજનો ! જુઓ ! સુમતિ નૈમિત્તિકનું વચન ખરેખર સત્ય છે.
હવે મને જલદી પુત્રનું દર્શન થશે. | માટે હે સમંતભદ્ર! તે બાલિકાને જલદી તું અહીં લાવ. જેણુના પ્રભાવ વડે પોતાના પુત્રનું મને દર્શન થશે. હવે તું વિલંબ કરીશ નહીં. સુરસુંદરીનું આગમન
એ પ્રમાણે રાજાની આજ્ઞા થઈ કે તરત જ સમંતભદ્ર પિતાના મકાનમાં ગયો અને તે બાલાને લઈ જલદી પાછો ત્યાં આવી ગયો.
દેવાંગનાના રૂપ અને સૌંદર્યને તિરસ્કાર કરતી એવી તે બાલાના શરીરનું લાવણ્ય જોઈ રાજાએ વિચાર કર્યો,
Page #205
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
=
=
=
૧૮૪
સુરસુંદરી ચરિત્ર આ બાલાની આકૃતિ ઉત્તમ કુલીનતાને સૂચવે છે. હદયમાં રહેલા અતિશાક વડે શેષાઈ ગયું છે ગૌરકાંતિમય મુખ જેનું અને ઉચિત આસન ઉપર બેઠેલી એવી તે બાલાને શ્રી અમરકેતુ રાજાને પૂછયું.
હે વત્સ! શેકને ત્યાગ કર,ભયને છેડી દે, મને પિતા સમાન સમજીને તું સર્વ હકીક્ત સુખેથી નિવેદન કર
કયા નગરમાં તારો જન્મ થયો છે? તું કેની પુત્રી છે?
તું અહીં ક્યાંથી આવી છે? અને નભસ્તલમાંથી અહીં મારા ઉદ્યાનમાં કેવી રીતે તે પડી?
એ સર્વ વૃત્તાંત સવિસ્તર તું નિવેદન કર.
એ પ્રમાણે રાજાના કહેવાથી બહુભય વડે પડાયેલી અને અત્યંત શોકમાં ગરકાવ થયેલી તે બાલાએ માટે નિઃશ્વાસ મૂક પરંતુ કંઈપણ બોલી શકી નહીં.
ત્યાર બાદ ફરીથી રાજાએ પૂછયું, એટલે બહુકષ્ટથી તે બેલી. હે તાત! બહુ દુખમય એવું મારું વૃત્તાંત કહેવાને માટે હું શક્તિમાન નથી. તે પણ પિતાની આજ્ઞા મારે માનવી જોઈએ, તેથી હું કહું છું. સુરસુંદરીનું વૃત્તાંત,
જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર છે, તેમાં સુપ્રસિદ્ધ કુશાગ્રપુર નામે નગર છે. તેમાં નરવાહના નામે રાજા છે.
રત્નાવતી નામે તેની સ્ત્રી છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૫ છે તાત ! સુરસુંદરી નામે તેણની હું પુત્રી છું.
પૂર્વનાં દુર્વિહિત એવાં કર્મોના વિપાકને લીધે કેઈક પિશાચરૂપ દુષ્ટ બૈરીએ મારૂં હરણ કર્યું.
એટલું કહ્યું કે તરત જ બહુ શોકથી ઉત્પન્ન થયેલા સંતાપવડે તેણીનું હૃદય બળવા લાગ્યું અને સ્થૂલ અશ્રુને ધારણ કરતી તે બાલા અત્યંત રૂદન કરવા લાગી.
એટલામાં રાજાના અર્ધાસને બેઠેલી કમલાવતી દેવીએ તે રુદન કરતી બાલાને પિતાના ખેાળામાં લઈ લીધી અને તેણુએ કહ્યું.
હે વત્સ! રુદન કરીશ નહીં. આ કંઈ દ્વીપાંતર નથી. હે સુતનુ ! આ હસ્તીનાપુર નગર છે; આ અમરકેતુરાજા છે. હું પણ કમલાવતી તેમની સ્ત્રી છું. તારા પિતા મારા સહેદર છે.
હે વત્સ ! તને પણ અમે નામ વડે પ્રથમ સાંભળેલી છે.
વળી હે સુરસુંદરી ! બહુ કાર્યોને લીધે કુશાગનગરમાંથી જે લેકે અહીં આવતા હતા, તે સર્વે તારા ગુણસમુદાયને મારી આગળ કહેતા હતા.
સુરસુંદરીનું રૂપ બહુ અદભુત છે તેમજ તે દયા અને દક્ષિણ્યાદિ ગુણેનું એક સ્થાન છે.
વળી સર્વ કલાઓમાં તે બહુ પ્રવીણ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સુરસુંદરી ચરિત્ર
પિતાના પિતાને તે અત્યંત પ્રિય છે.
એમ કેટલાક તારા ગુણાનુવાદ અમારાં સાંભળવામાં આવેલા છે.
હે વત્સ ! હવે તું શોક કરીશ નહીં. આ પણ તારા પિતાનું જ ઘર છે.
| માટે શાંત ચિત્તે પિતાના ઘરની માફક જાણું પિતાની ઈચ્છા પ્રમાણે તું અહીંયાં આનંદ કર.
નાના પ્રકારની કીડાંઓ વડે દિવસે સુખેથી નિર્ગમન કર.
અહીં કઈ પ્રકારની તારે ચિંતા કરવી નહીં.
એમ અનેક પ્રકારનાં મધુર વચને વડે તેને આશ્વાસન આપ્યા બાદ, પિતાના ઓઢવાના વસ્ત્ર વડે અશ્રુજલથી ભીંજાઈ ગયેલા ગંડસ્થલવાળા તેણના મુખને લુછી નાખીને, જલવડે શુદ્ધ કરાવીને, પશ્ચાત્ કમલાવતી તેને પોતાના મહેલમાં લઈ ગઈ. ત્યાં પણ તે બાલા બહુ શકાતુર થઈ ઉદ્વિગ્નની માફક રહ્યા કરે છે.
ક્ષણમાં મોટા નિઃશ્વાસ મૂકે છે. ક્ષણમાં અશ્રુજલ વહેવરાવે છે. ક્ષણમાં મૂછિત થાય છે. ક્ષણમાં પિતાના આત્માને છુપાવી દે છે. ક્ષણમાં વિલાપ કરે છે. - ક્ષણમાં હાસ્ય કરે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮.
- સુરસુંદરી ચરિત્ર ક્ષણમાં રૂદન કરવા લાગી જાય છે. ક્ષણમાં મૂક થઈ બેસી રહે છે.
એમ આકંદ કરવાથી અતિશય ચિંતાના ભાર વડે ઘેરાઈ ગયું છે હૃદય જેણીનું, એવી તે બાલા દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. કમલાવતીને પ્રબોધ.
નિરાનંદ એવી તે બાલાને જાઈ કમલાવતી વિચાર કરવા લાગી.
આ સર્વપરિવાર પણ એણુની આજ્ઞામાં હાજર રહે છે, તેમજ બહુ નેહાલ અને સમાનવાયની આ સર્વ રાજકન્યાઓ નાના પ્રકારની ચેષ્ટાઓ વડે એને હંમેશાં વિનોદ કરાવે છે, છતાં પણ એને આનંદ પડતું નથી અને પ્રતિ દિવસે સુકાતી જાય છે.
એને એવી શી ચિંતા હશે ? કે જેથી આ બાલા દિવસે દિવસે ક્ષીણ થાય છે. જે તે પોતાના માતા પિતાને સંભારતી હોય તો મને કહ્યા વિના કેમ રહે?
તેમજ કામવિકારના સરખા કેઈ તેવા વિકાર પણ એનામાં જણાતા નથી. જે તે એકાંતનું સેવન કરે,
ભિન્ન ભિન્ન ચકોને એકસરખાં ગોઠવી મૂકે;
પ્રિયાના સંગમવાળી વાર્તાઓને શ્રવણ કરવામાં તલ્લીન થાય; તે હું જાણું કે, એવી ચેષ્ટાઓવડે એનામાં
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સુરસુંદરી ચરિત્ર પ્રેમગ્રહ વિલાસ કરે છે, અને જે તે પિતાનું યથાસ્થિત વૃત્તાંત મને જણાવે, તે એની પ્રાપ્તિમાં કેઈ ઉપાય પણ જરૂર મળી આવે.
પરંતુ બહુ પુછવા છતાં પણ આ બાલા પિતાને ઈચ્છીત અર્થ બીલકુલ મને જણાવતી નથી,
- હવે મારે શું કરવું ? કામનો સ્વભાવ વિપરીત હોય છે. વાર્તા કરવાથી તે છુપાઈ જાય છે. અર્થાત્ પ્રગટ થતું નથી. ચતુર એવી માનસિક ચેષ્ટાઓ વડે ગોપવી રાખેલો પણ કામવિકાર જણાઈ આવે છે, એમ છતાં પણ હું કેઈપણ ઉપાયવડે એણના મગત ભાવની તપાસ તે કરું ?
એમ વિચાર કરી કમલાવતીએ હંસિકાનામે પિતાની દાસીને આજ્ઞા કરી.
હે હસિકે! સુરસુંદરીના ઉગનું કારણ શું છે? તેને તું કેઈપણ ઉપાયથી તપાસ કર. તે તારા સમાન વયની છે, માટે પિતાને માનસિક વિચાર તને કહ્યા વિના રહેશે નહીં.
બાદ હસિકા બેલી. હે સ્વામીની! આપની આજ્ઞામાં હું હાજર છું;
એમ કહી તે હંસિકા તરત જ ત્યાં ગઈ અને એકાંતમાં બેઠેલી સુરસુંદરીની પાસે બેસીને તે વાર્તાઓ -વડે વિનોદ કરવા લાગી. સ્નેહસૂચક એવાં કેટલાંક વચન
Page #210
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૯
ખેલી તેણીએ પેાતાના સદ્ભાવ જણાત્મ્યા. ત્યારપછી સુરસુદરીના એણી ઉપર સારા વિશ્વાસ બેઠા.
પછી 'સિકાએ સુરસુરીને કહ્યું;
હે સખી ! તારૂં' ચરિત્ર સાંભળવાની મને બહુ ઉત્કંઠા છે. માટે મારી આગળ તારી સર્વ હકીકત તુ પ્રગટ કર. તારૂં અપહરણ કાણે કર્યું" ? અને તે શા માટે કરવુ પડયું? તેમજ તને જે કંઇ અનુભવ થયા હાય તે મને નિવેદન કર. સુરસુ દરીપ્રકાશ
એ પ્રમાણે હંસિકાનું વચન સાંભળી સુરસુ દરી
આલી.
હે સખી ! આ પ્રમાણે તાતે પણ મને પૂછ્યું હતુ અને મારૂં' વૃત્તાંત તેમને સાંભળવાની બહુ ઈચ્છા હતી, પર`તુ લજજાને લીધે હુ તેમની આગળ કઈ ખાલી શકી નહાતી.
વળી હું સખી! મારૂં ચરિત્ર એવું છે;
તેને સાંભળીને નજીક લાકા પણ બહુ દુઃખી થાય તેમ છે. માટે મને પણ અતિ દુઃખકારક એવુ તે વૃત્તાંત કહેવુ. ઉચિત લાગતું નથી.
છતાં પણ હું સખી! બહુ કુતુહલવડે તે મને પૂછ્યુ છે, તેથી હું તને કહું છું, તે તુ' એકાગ્રમન કરી શ્રવણુ કર.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૦.
સુરસુંદરી ચરિત્ર કુશાગ્રપુરનગર
ભૂલોકને વિષે પ્રસિદ્ધ છે કીતિ જેની,
તેમજ ઉત્તમ વેગવાળા અપ્રતિમ અશ્વો જેની અંદર રહેલા છે,
બહુ વેગથી ચાલતા ઘડાઓના પ્રચંડ પાદ પ્રહારવડે ઉડતા રજકણેને લીધે પુરાઈ ગયો છે આકાશ માગ જેને,
આકાશમાં ચાલતા પવનને લીધે હાલતી એવી વજાપતાકાઓ વડે વિભૂષિત છે દેવાલયો જેનાં,
વળી તે દેવાલયોમાં ગંભીર વાગતાં વાઈના નાદ વડે પૂર્ણ છે દિગ્વિભાગ જેના, - દરેક દિશાઓમાં બહુ ધનાઢ્ય એવા શેઠીયાઓના સેંકડે સમુદાય જેની અંદર વેપાર કરી રહ્યા છે.
વાણીજ્ય કલામાં કુશલ અને શ્રેષ્ઠ એવા વણિકજનેથી વિભૂષિત,
રમણ જનના વાગતા એવા ઉત્તમ ઝાંઝરના નાદ વડે શ્રવણેદ્રિયને બધિર કરતું,
વિપરીત એવી મૈથુન ક્રાડામાં નિપુણ એવી વિલાસિનીને વડે પરિપૂર્ણ,
પુણ્યવડે ઉત્કૃષ્ટ સ્થિતિના લેકે જેની અંદર નિવાસ કરે છે,
હજારો શ્રેષ્ઠિઓ વડે નિરંતર સુશોભિત,
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૧
સુરસુંદરી ચરિત્ર પ્રમાણમાં બહુ વિશાલ,
રસાતલને પ્રાપ્ત થયેલી પરિખા (ખાઈ)વાળા કિકલાવડે વિભૂષિત,
ત્રિક અને ચતુષ્ક-ચૌટાઓની સુંદર શોભા છે જેને વિષે,
પરાક્રમના ગર્વથી ઉત્કૃષ્ટ સેંકડે સુભ વડે વ્યાસ
તેમજ દેવપુરીની રમણીયતાને અનુસરતું કુશાગપુર નામે નગર છે. નરવાહનરાજા
વળી તે નગરમાં અત્યંત પરાક્રમ વડે નિમૅલ કર્યા છે મહા પ્રતાપવાળા શત્રુઓ જેણે, એ સુપ્રસિદ્ધ નરવાહન નામે રાજ રાજ્ય કરે છે.
હવે વૈતાઢય પર્વતમાં કુંજરાવત્ત નગરમાં ચિત્ર ભાનું વિદ્યાધર છે. તેને પુત્ર ભાનુગ છે. તેની સાથે નરવાહન રાજાની કેઈપણ કારણને લીધે બાલવયમાંથી જ ગાઢ પ્રીતિ બંધાણી.
ત્યારપછી તે નરવહન રાજાએ એકબીજાની પ્રીતિને સ્થિર કરવા માટે રત્નાવતી નામે પિતાની બહેન તે ભાનુવેગને આપી.
બાદ તે રનવતી તે રાજાના સમસ્ત અંતઃપુરમાં મુખ્ય થઈ, તેમજ તે રાજાને પણ બહુ પ્રિય થઈ પડી.
બાદ તેણની સાથે વિષયસુખને અનુભવતા તે ભાનુવેગને કેટલાક સમયે એક પુત્રી થઈ. મારા જન્મ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સુરસુંદરી ચરિત્ર સમયે મારા પિતાએ પુત્રના જન્મથી પણ અધિક એ મહોત્સવ આખા નગરમાં કરાવ્યો
જન્મકાળને બાર દિવસ થયા ત્યારે આ બાલા રૂપમાં દેવાંગના સમાન છે, એમ વિચાર કરી મારા પિતાએ ઉચિત સમયે સુરસુંદરી એવું મારું નામ પાડ્યું.
અનુક્રમે હું વૃદ્ધિ પામવા લાગી. કુમારભાવને છોડીને યુવાન અવસ્થામાં હું લગભગ આવી પહોંચી.
યુવતિજનને લાયક એવી કલાઓને અભ્યાસ મેં શરૂ કર્યો. અનુક્રમે તે કલાઓમાં મેં નિપૂણતા મેળવી.
તેમજ વૃત્ત, નાટય, ગીત, પત્રચ્છેદ્ય, હસ્તકાંડ, વીણાસ્વર, લક્ષણ, વ્યંજન, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રમાં હું વિચક્ષણ થઈ,
બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન હું ગણાવા લાગી.
કલેકની અંદરનું એક પદ પ્રાપ્ત થાય તે તે ઉપરથી હું બાકીનાં સર્વપદ પૂરણ કરી શકું, એટલી મારી શક્તિ સ્ફરવા લાગી. 1 મારાં માતા પિતા તેમજ મારો પરિજન મને જોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. હું પણ નવીન યૌવન અવસ્થામાં આવી પહોંચી. તાત ચિતા
( નવીન યૌવનને શોભાવતી એવી મને જોઈ મારા પિતા બહુ ચિંતા કરવા લાગ્યા. મારી પુત્રીને ઉચિત ભર્તા કેણુ થશે?
Page #214
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૩ જે કે ગુણવાન હોય તો તેજસ્વી ન હોય અથવા તેજસ્વી હોય તે ભાગ્યવાનું ન હોય; એમ દરેક ગુણેથી સંપન્ન એ ભર્તા મળે તે પણ કન્યાનું પૂર્ણ ભાગ્ય હોય તે જ આ દુનિયામાં તેને મળી શકે છે.
અન્યદા રાજા પિતે રાજસભાની અંદર બેઠા હતા. તેવામાં ત્યાં સુમતિ નામે એક નૈમિત્તિક આવ્યો.
રાજાએ તેને પૂછયું.
હે ભદ્ર ! મારી કન્યાને ભર્તા કોણ થશે ? તે સાંભળી નમિત્તિક લ્યો.
હે નરેદ્ર! વિદ્યાઘરોને ચકવત્તી રાજા આ કન્યાનો ભર્તા થશે અને તેના સમગ્ર અંતઃપુરમાં આ કન્યા ખાસ પટ્ટરાણ થશે, એટલું જ નહીં, પરંતુ પોતાના પતિને બહુ જ પ્રીતિદાયક થશે.
એ પ્રમાણે તેનું વચન સાંભળી મારા પિતા પિતાના હૃદયમાં ઘણે આનંદ પામ્યા અને સુમતિ નૈમિત્તિકને બહુ દ્રવ્ય આપીને પિતાના સ્થાનમાં તેને વિદાય કર્યો. રત્નસંચયનગર
એક દિવસ અનેક પ્રકારની દાસીઓને સાથે લઈ હું પિતાની સખીઓ સહિત નગરની બહાર ઉદ્યાનમાં ગઈ હતી.
ત્યાં વિવિધ પ્રકારની કીડા કરતાં કરતાં મેં એકાંત સ્થાનમાં રહેલી નવયૌવનથી વિભૂષિત એવી એક વિદ્યાધરની કન્યા જોઈ.
ભાગ-૨/૧૩
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
યા વાતાવ્યા છે.
આવી
સુરસુંદરી ચરિત્ર તે વિદ્યાધરની કન્યા પિતાના હૃદયમાં કંઈક મંત્રને જાપ કરી આકાશમાં ઉડવા માટે ભુજાઓ ઉંચી કરીને ઉછળવા લાગી, પરંતુ તે ઉડી શકી નહી અને પૃથ્વી ઉપર પડી ગઈ
એ પ્રમાણે તેની ચેષ્ટા જોઈ મને બહુ આશ્ચર્ય થયું. અને તરત જ હું તેણીની પાસે ગઈ. પછી મેં કહ્યું
હે સુંદરી! તું કોણ છે? અને આ શું કરે છે? તેણીએ કહ્યું,
હે ભદ્રે ! મારૂં વૃત્તાંત તું સાંભળ.
વિતાઢય પર્વતમાં દક્ષિણ શ્રેણી છે. તેની અંદર રત્નસંચય નામે ઉત્તમ નગર છે. તેમાં વિદ્યાધરોને ચકવર્તી ચિત્રવેગ નામે રાજા છે. વળી
કુંજરાવનામે નગરમાં સુપ્રસિદ્ધ ભાનવેગ નામે રાજા છે. તેને બે સગી બહેને છે. તેઓ તેને બહુ જ પ્રિય છે. એકનું નામ બંધુદત્તા અને બીજીનું નામ રત્નાવતી છે.
- વળી તે બંધુદત્તા હે સુતનુ ! ચિત્રવેગરાજાની સાથે પરણેલી છે. તેની હું કન્યા છું; અને મારું નામ પ્રિયવંદા છે.
તેમજ મારા પિતાને કનકમાલા નામે બીજી પણ એક મુખ્ય રાણું છે, તેને મકરકેતુ નામે એક પુત્ર છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૫ તે મને બહુ જ પ્રિય છે. નિમેષ માત્ર પણ તેના વિરોગને હું સહન કરી શકતી નથી.
વળી હાલમાં મારા પિતાએ તેને વિદ્યાઓ આપેલી છે. તેને સાધવા માટે તે મકરકેતુ એકાંત સ્થલમાં પવિત્ર ક્ષેત્રમાં ગયેલો છે અને ત્યાં રહીને તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિદ્યાઓને સાધે છે, ત્યાં તેને વિદ્યા સાધતાં હાલમાં બીજે માસ ચાલે છે.
તેના વિયોગને લીધે હું પણ બહુ વ્યાકુલ થઈ ત્યાં રહેવાને ગઈ, જેથી અશક્ત બની ગઈ. તેથી પિતાની આજ્ઞા લઈ તેના દર્શન માટે હું ત્યાંથી નીકળી છું, પરંતુ માર્ગના પરિશ્રમથી હું થાકી ગઈ. જેથી અહીં આ ઉદ્યાનમાં નીચે ઉતરી ક્ષણ માત્ર વિશ્રાંતિ લઈ ફરીથી આકાશ માર્ગે ચાલવા માટે વિદ્યાનું મેં સ્મરણ કર્યું પરંતુ નવીન અભ્યાસને લીધે તે વિદ્યાનું એક પદ હું ભૂલી ગઈ છું. તેને બહુ સંભારું છું, પણ તે સાંભરતું નથી.
હવે હું આકાશમાં કેવી રીતે ઉડી શકું? માત્ર આ મારા દુષ્કતને જ ઉદય છે. અન્યથા આવી આપત્તિમાં હું આવી પડું નહીં. શાસ્ત્રમાં કહ્યું છે.
“એક માસની અંદર ચંદ્રની પૂર્ણતા માત્ર એક જ દિવસ હોય છે, બાકી ઘણા દિવસ ક્ષીણતા ભગવે છે,
અહો ! દેવતાઓને પણ સુખ કરતાં દુઃખ અધિક ભોગવવું પડે છે, પછી તે મનુષ્યની તે વાત જ કરવી ?”
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સુરસુંદરી ચરિત્ર ભ ભૂલે અને તારુ બે એમાં કંઈ નવાઈ જેવી વાત નથી,
માટે હે સુતનુ! એમાં કંઈ શોક કરવા જેવું નથી.
વળી હે સુભગે! જે તે મને પૂછયું તેને ઉત્તર મેં તને કહ્યો.
હવે વિદ્યારૂપી વ્રતને ભંગ થયો છે, તે મારા સ્થાનમાં મારે કેવી રીતે જવું ?
હે મૃગાક્ષિ? તે વિદ્યાનું બહુ બહુ હું સ્મરણ કરું છું; પરંતુ તે વિસ્મરણ થયેલું પદ મને યાદ આવતું નથી. માટે બહુ ગભરાઈ ગઈ છું.
આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી હું બેલી..
હે સુભગે! તે વિદ્યાને બીજાની આગળ કહી શકાય એ જે ક૯૫ હોય તે તું મારી આગળ તે મંત્ર એલ.
પ્રિયંવદા બોલી, તે બાલવામાં કઈ પણ પ્રકારને દેષ નથી.
પછી મેં કહ્યું. જે એમ હોય તે તે મંત્ર તું બેલ. કદાચિત્ તેનું પદ મને સાંભરી આવે તો ઠીક છે. * એ પ્રમાણે મારું વચન સાંભળી તેણીએ કહ્યું, એમ કરવાથી આપણને બંનેને સમાન લાભ છે, એમ કહી ને મારી પાસે આવી મારા કાનમાં ધીમે ધીમે કેઈ ન સાંભળે તેવી રીતે પિતાની વિદ્યાને પાઠ તે બેલી ગઈ - તે મંત્ર સાંભળીને વિચાર કરતાં તરત જ તે મંત્રનું જે. પદ તે ભૂલી ગઈ હતી, તે પદ મને સાંભરી આવ્યું.
Page #218
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરો ચરિત્ર
૧૯૭
પછી તે પદ મેં તેને કહી સંભળાવ્યું, એટલે તેણીએ કહ્યુ', ખરેાખર આ પદ્ય તેનુ' છે. એમ કહી તેણીનું સુખ કમલ બહુ પ્રફુલ્લ થઈ ગયુ. અને ફરીથી તે એલી,
હે ભદ્રે ! આ પદ તમને સાંભરી આવ્યું, તે બહુ જ સારૂ' થયુ અને આજથી હવે તમે મારી ગુરૂણી છે; એમ કહી પ્રિયવદા તેણીના ચરણમાં પડી. કારણ કે, જેણીએ અપૂર્વ એવી વિદ્યાનું દાન આપ્યું.
ત્યાર પછી પ્રિય વદા ખેાલી, હે પ્રિય સખી! તમારૂ નામ શું છે ? તે મને કહેા. વળી આ નગરની અંદર કયા ભાગ્યશાળીને ત્યાં તમારે જન્મ થયેા છે ? આ પ્રમાણે પ્રિયંવદાનુ' વચન સાંભળી મારી એક સખી મેલી.
હે ભદ્રે ! નરવાહનરાજાની રત્નવતીદેવીની કુક્ષિથી સુરસુદરી નામે આ કન્યા ઉત્પન્ન થઈ છે.
હે ભદ્રે ! અતિ આશ્ચય કારક અનેક ગુણે! જેની અંદર વિલાસ કરી રહ્યા છે અને સમગ્ર લેકમાં વિખ્યાત એવી આ સુરસુદૂરી કન્યાને તું વિદ્યાધરની પુત્રી છતાં કેમ નથી જાણતી.
એ પ્રમાણે તેણીનુ વચન સાંભળી હર્ષોંનાં આંસુથી વ્યાપ્ત થયાં છે નેત્રા જેનાં, એવી તે પ્રિયવદા મારા કઠને આલિંગન કરી કહેવા લાગી;
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮ * mona
^
^^^
^
^^^
^^^
સુરસુંદરી ચરિત્ર મારી માતાએ પ્રથમ મને કહ્યું હતું કે, મારી નાની બહેનને મારા ભાઈએ ભૂચર માત્રના અધિપતિ એવા ભાનવેગ રાજાને આપેલી છે. માટે હે ચંદ્રમુખી ! તું તે મારી માસીની દીકરી બહેન થાય છે, એમ કહી તેણીએ મારો બહુ સત્કાર કર્યો.
ત્યાર પછી મેં તેને કહ્યું.
હે બહેન! આજે અમારે ઘેર તું ચાલ. બધુજનને વત્સલ એવી મારી માતાનું તું દર્શન કર. પ્રિયંવદા
સુરસુંદરીનું બહુ આગ્રહ ભરેલું વચન સાંભળી પ્રિયંવદા બેલી.
હે બહેન ! અત્યારે મારાથી અવાય તેમ નથી. ખાસ કારણને લીધે હાલમાં હું મારા ભાઈની પાસે જાઉં છું અને વળતી વખતે જરૂર હું માસીને મળીશ; માટે અત્યારે તે સંબંધી ઘણો આગ્રહ તમે મને કરશો નહીં. કારણ કે, ભાઈની પાસે ગયા સિવાય કેઈપણ રીતે મારા ચિત્તની શાંતિ થાય તેમ નથી.
એ પ્રમાણે તેણનું વચન સાંભળી મેં કહ્યું.
ઠીક છે, જેમ તારી ઈચ્છા હોય તેમ કર. પરંતુ મારે એક બાબત તને પૂછવાની છે, તેનો તું જવાબ આપ.
પછી તેણુએ મને કહ્યું કે; સુખેથી તમારે જે પુછવું હેય તે પુછે, તમને ખુલાસે આપવા હું તૈયાર છું.
Page #220
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર મેં તેને કહ્યું હે ભદ્ર! આ તારા પડખામાં ગોપવી રાખેલા ચિત્રપટમાં કોની છબી ચિન્નેલી છે? તે જેવા માટે મારા હૃદયમાં મોટું આશ્ચર્ય થયું છે. માટે તે ભગિની ! તે ચિત્ર મને દેખાડવા લાયક હોય તે તું બતાવ.
તે સાંભળી પ્રફુલ થયું છે મુખ કમલ જેનું, એવી તે પ્રિયંવદાએ ચિત્રપટ ખુલ્લો કરી મને બતાવ્યો. અને તેણીએ કહ્યું, આ ચિત્રપટ મેં મારા હાથે ચિન્નેલો છે. સુરસુંદરીની મૂર્છા.
અદ્દભુત એવા તે ચિત્રપટમાં લખેલા કામદેવ સમાન સુંદર અંગવાળા યુવાનની આકૃતિ જોઈને અમૃતથી સિંચાયેલીની માફક અતિ પ્રફુલ્લ હું થઈ ગઈ; તેમજ મારા હૃદયમાં આનંદને તે પાર જ રહ્યો નહીં.
ઘણા સમયને પરિચયવાળે હેયને શું ? તેમ તે ચિત્રસ્થ પુરૂષ દેખાવા લાગ્યો.
હર્ષાશ્રુથી મારાં નેત્ર ભરાઈ ગયાં. સર્વ શરીર રોમાંચિત થઈ ગયું.
અઘરેષ્ઠ વારંવાર ફરકવા લાગ્યા. સહસા ભુજ લતાએ ઉલ્લાસ પામવા લાગી. સ્તન મંડલ ઉછળવા લાગ્યા. બંને સાથળો કંપવા લાગી.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સુરસુંદરી ચરિત્ર તેમજ તે ચિત્રપટમાં લખેલા સર્વ સૌભાગ્યના મદિર સમાન તે યુવાનને માત્ર જોઈને પણ નિદ્રિત, મૂરિષ્ઠત અને મત્તની માફક હું ચેતના રહિત થઈ ગઈ.
વસંતિકા નામે મારી સખીએ મારે માનસિક 'ભાવ જાણું તેને પૂછયું.
હે પ્રિયંવદે! નેત્રોને આનંદ આપનાર આ કયા પુરૂષનું ચિત્ર તે લખેલું છે?
તે સાંભળી કુમુદિની બેલી.
હે વસંતિકે! તારે આ બાબતમાં પુછવાની શી જરૂર છે? કામિની જનેના હૃદયને આનંદ કરવામાં અગ્રણી એવો આ પિોતાની સ્ત્રી (રતિ) વિનાને કામદેવ ચિત્રલે છે.
કંઈક હાસ્ય કરી શ્રીમતી નામે તેની અન્ય સખીએ કહ્યું,
આજ સુધી આ કામદેવ રતિથી વિયુક્ત હતે. હવે આ મદન (કામ) રતિ સહિત થયે, એમ તું નથી જોતી ? સાક્ષાત્ આ રતિ પણ એની પાસમાં દિવ્ય શોભા આપી રહી છે.
એ પ્રમાણે તેનું વચન સાંભળી સર્વ સખીઓ હાથની તાળી લઈ હાસ્ય પૂર્વક બોલી.
હે શ્રીમતી! બરાબર તારું કહેવું સત્ય છે. તારે નિશ્ચય યથાર્થ છે. એમ તેઓ ઉપહાસ્ય કરતી હતી,
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૧
સુરસુંદરી ચરિત્ર તેટલામાં મારી મૂછ ઉતરી ગઈ અને તેમનું ઉપહાસ્ય મારા જાણવામાં આવ્યું એટલે પણ લજ્જિત થઈ ગઈ અને બાહ્ય આકારને ગોપવીને ક્રોધના આવેશ સાથે મેં તેમને કહ્યું.
હે સખીઓ ! આવા મિથ્યા પ્રલાપ તમે શું કરો છો ? હજુ એનું દર્શન માત્ર પણ મને થયું નથી, તે શા ઉપરથી એનું આસન પણું તમે કહે છે ? તેમજ મને રતિ સમાન શા માટે કહે છે?
એક સખી બેલી, હે પ્રિય સખી ! તું કોધ શા માટે કરે છે? આ ચિત્ર દેખીને તને બહુ આનંદ થયો, તેથી મેં તને રતિ કહી છે. એમાં શું ખોટું કહ્યું છે? | મેં તેને કહ્યું, હે પ્રિયંવદે!
એ મારી સખીએ પિતાની મરજી પ્રમાણે ભલે વિપરીત બેલે કરે; પરંતુ પ્રથમ તું મને કહે, આ ચિત્રમાં કેનું સ્વરૂપ તે લખેલું છે ? પ્રિયંવદા બેલી
ભગિની ! આ મકરકેતુ નામે મારો ભાઈ છે. તેના સ્વરૂપની કાંતિ કામદેવથી પણ અધિક છે. બહુ શૂરવીર તેમજ કલાઓમાં બહુ કુશલ છે.
હે સખી! કેઈ સમયે પાટીયા ઉપર તેમજ કઈક વખત ચિત્રપટ ઉપર તેની આકૃતિ ચિતરીને આટલે સમય મેં મારા આત્માને વિનેદ કરાવ્યો.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦..
સુરસુંદરી ચરિત્ર હવે જ્યારે તેના વિયોગને હું સહન ન કરી શકી, ત્યારે તેની પાસે જવા માટે હું ઘેરથી નીકળેલી છું. માટે બહેન હવે મને રજા આપ. જેથી જલ્દી હું તેની પાસે જાઉં.
તે સાંભળી શ્રીમતી બેલી.
હે પ્રિયંવદે! આ પ્રમાણે તારા ભાઈની અંદર અનેક ગુણે જે રહેલા હોય તે અમારે પણ અવશ્ય. તેના દર્શન કરવા જોઈએ.
માત્ર ચિત્રના દર્શનથી પણ સખીજનને આટલો આનંદ થયેલ છે, તે હાલમાં અમૃત સમાન તે મકરકેતુ કુમારનાં દર્શન અને પ્રત્યક્ષપણે કરાવે. જેથી અમારા આનંદનો પાર રહેશે નહીં.
કિંચિત્ હાસ્ય કરી પ્રિયંવદા બેલી.
હે સખી ! હાલમાં તું બહુ ઉસુક થઈશ નહીં, કારણ કે, અત્યારે તે વિદ્યા સાધવામાં રોકાયેલે છે; તેમાં આપણે વિન કરવું તે ઠીક નહીં. પછીથી આપણે સર્વ કાર્ય સિદ્ધ કરીશું. વળી જે દેવ અનુકૂલ હશે, તે મારા બનતા પ્રયાસે હું પણ તેના સમાગમનું સુખ આ મારી બહેનને જરૂર અપાવીશ.
આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી મેં કહ્યું..
હે પ્રિયસખી ! આ સર્વ સખીઓ તે મિથ્યા બોલીને મારૂં ઉપહાસ કરે. પરંતુ તે પણ હાલમાં વિપરીતા
Page #224
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરીચરિત્ર
૨૦૩. બેલવા તૈયાર થઈ ગઈ. અમે તે આ ચિત્રનું સૌંદર્ય કૌતુક વડે સારી રીતે જોયું અને તમે તો હૃદયની શઠતાને લીધે અનેક પ્રકારના વિક૯૫ કરો છો.
તે સાંભળી કુમુદિની બેલી.
હે સખી ! તારું કહેવું સત્ય છે, એમાં કઈ પ્રકારને સંદેહ નથી. માટે હે સખી ! તું પણ એ ચિત્રને લઈ લે અને તેને ચિતરવાનો સારી રીતે તું અભ્યાસ કર.
હે પ્રિયંવદે! આ ચિત્રપટ એને આપી દે! જેથી તારી બહેન એ ચિત્રને અભ્યાસ કરે.
તેણીએ તે ચિત્રપટ કુમુદિનીના હાથમાં આપ્યા પછી તે પ્રિયંવદા મારી સાથે બહુ સંભાષણ કરી આકાશ. માર્ગે ચાલી ગઈ. હું પણ સખીઓ સહિત અનેક પ્રકારની કિડાઓ કરી પોતાના મંદિરમાં ગઈ.
ઉત્તમ પ્રકારનાં અનેક વસ્ત્રોના ચંદરવા જેમાં બાંધેલા છે અને બહુ વિશાલ એવા પિતાના સ્થાનમાં ગયા બાદ સુરસુંદરી અમૂલ્ય શયનાસન ઉપર સુઈ ગઈ અને તેણે પોતાની સખીઓને કહ્યું કે,
તમે સર્વે પિત પિતાને ઘેર જાઓ. હાલમાં મારૂં માથું બહુ દુઃખે છે, તેમજ મારાં સર્વે અંગે તુટી જાય છે; શરીર પણ જવરથી ભરાઈ ગયેલાની માફક તપી. ગયું છે. ક્ષણમાત્ર હું સુઈ રહીશ.
Page #225
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર તે સાંભળી કુમુદિની બોલી ! ભલે એમ કરો, સુવાથી તબીયત સુધરશે. શ્રીમતી સખી
ત્યાર પછી કિંચિત્ હાસ્ય કરી શ્રીમતી બોલી.
હે ભગિની ! એકદમ તારૂં શરીર શાથી બગડી ગયું? તેનું કારણ તે તું જણાવ?
તેટલામાં વસંતિકા બોલી. હે શ્રીમતી ! તું વિદકશાસ્ત્ર બરોબર જાણે છે. માટે તે પોતે જ એના રોગનું નિદાન કર.
શ્રીમતીએ મારા શરીરના સાંધા તથા નાડી વિગેરેની સારી રીતે તપાસ કરી ઈષ્ય પૂર્વક તેણે કહ્યું.
બાહ્યવૃત્તિથી કેઈપણ પ્રકારને રોગ જણાતું નથી.
વળી સંક્ષેપથી રોગો બે પ્રકારના હોય છે. એક તો શારીરિક અને બીજે આગંતુક; તેમાં વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલા જે રોગ હોય તેને શારીરિક કહેલા છે.
તેને શાંત કરવાના મુખ્ય ઉપચાર અભંગ, મર્દન; લંધન અને પ્રસ્વેદ સેવન વિગેરે વૈદકશાસ્ત્રમાં પુરૂષ, શક્તિ અને કાલને ઉદ્દેશીને બતાવેલા છે.
તેમજ ભૂત, ગ્રહ, શાકિની અને ચક્ષુષ વિગેરેના દોને આગંતુક જાણવા. તેમની શાંતિ માટે બલિદાન, હોમ, મંત્ર અને તંત્રાદિક અનેક ઉપચારો કહેલા છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૦૫ પરંતુ શારીરિક રોગોનું કોઈપણ લક્ષણ આ બાળામાં દેખાતું નથી. માટે જરૂર કંઈપણ આગંતુક દોષ દેવો જોઈએ. તે સિવાય અન્ય રોગ જણાતું નથી.
એની ઉપર લવણ ઉતારો. નાના પ્રકારના મંત્રવાદીઓને બેલાવે સરસવના આઘાત કરો.
રક્ષાની પોટલીઓ એના હાથે બાંધે.
તે સાંભળી લલિતા બાલી. હે ભદ્ર ! આવા ઉપાય કરવામાં તમે કેમ વિલંબ કરો છો? કારણ કે; વ્યાધિની. ઉપેક્ષા કરવાથી તેનું પરિણામ બહુ ખરાબ આવે છે.
શાસ્ત્રમાં કહ્યું છે,
પિતાનું આત્મહિત ઈચ્છનાર મનુષ્ય ઉત્પન્ન થતા શત્રુની પ્રથમથી જ ઉપેક્ષા કરવી નહીં. કારણ કે, શાસ્ત્રમાં કુશલ એવા પુરૂષએ ભવિષ્યમાં વૃદ્ધિ પામનાર વ્યાધિ અને શત્રુ એ બંનેને સરખા કહેલા છે.
માટે હે શ્રીમતી ! આપણે વેલાસર આ વ્યાધિને નિમૂલ કરવો ઉચિત છે. બેદરકારી કરવાથી અસાધ્ય થઈ પડે તો પછી તે આપણને બહુ નુકશાનકારક થઈ પડે. તેથી આ બાબતમાં તમે પુરતું ધ્યાન આપે.
તે પ્રમાણે લલિતાનું વચન સાંભળી શ્રીમતી બોલી,
હે સખી ! અમે તો માત્ર રોગની પરીક્ષા કરી શકીએ છીએ, પરંતુ એના ઉપચાર કરવા તે અમારી સત્તા બહારની વાત છે. મારા જાણવામાં જે બાબત આવી તે હકીકત આપને મેં નિવેદન કરી.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સુરસુંદરી ચરિત્ર માધવી સખી.
શ્રીમતીનું વિસંવાદી વચન સાંભળી માધવી નામે સુરસુંદરીની અન્ય સખી બેલી.
જે માણસ વ્યાધિની પરીક્ષા કરે, તે જ માણસ તેને ઉપચાર કરે છે અને તે રોગીને સ્વસ્થ કરી પોતે પોતાના જ્ઞાનને સફલ કરે છે.
જે પુરૂષે ચેર દીઠા હોય તેમને પ્રહાર પણ તે માણસ જ કરે છે. અન્યથી તે કાર્ય થઈ શકતું નથી.
સર્વ સખીઓ ગુપ્ત રીતે હસીને આનંદપૂર્વક બેલી.
હે શ્રીમતી ! હાલમાં હવે તું છુટવાની નથી. અમારી આ પ્રિય સખીને તું સ્વસ્થ કર,
વળી હે સુતનુ! તારા પિતા મંત્રવાદી પુરૂષમાં બહુ પ્રસિદ્ધ છે. માટે કોઈપણ મંત્રના પ્રયોગવટે તું સુરસુંદરીને રોગથી મુક્ત કર.
શ્રીમતી બેલી. જો કે, મારા પિતા મંત્રાદિકપ્રયોગ જાણે છે, તો એમાં મારે શું? જોકે દૂધ મીઠું હોય છે, તેમાં છાણને શો સંબંધ? તેમ છતાં હું એક તેને ઉપાય બતાવું, પરંતુ તે કહેવાથી મારી ઉપર તે રીસાય નહી તે !! એમ કહી તે બેલી.
આ વ્યાધિ કેઈ નવીન પ્રકાર છે, જેથી તે કેવળ મંત્રથી મટવાને નથી.
Page #228
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૦૭ કુમુદિની બેલી.
એમાં કોલ કરવાનું શું કારણ છે? જે રોગની શાંતિ થતી હોય તો તે શા માટે તું છુપાવી રાખે છે ? નિઃશંકપણે તે વાત તે પ્રગટ કરે ?
તે સાંભળી શ્રીમતી બાલી. ચિત્રપટમાં ચિતરેલો જે પુરૂષ એણના જોવામાં આવ્યો છે, તે જ વૈદ્યને જે સમાગમ થાય તે એના રાગની શાંતિ થાય તેમ છે. ચિત્રપટ અવલેકન.
તે પ્રમાણે શ્રીમતીને માર્મિક અભિપ્રાય જાણી કુમુદિની તે ચિત્રપટને ખુલ્લો કરી બહુ સંભાવના પૂર્વક કહેવા લાગી કે
હે સખીઓ ! જે એમ હોય તે આપણે એની પ્રાર્થના કરીએ. સર્વ સખીઓ કિંચિત હાસ્ય કરી હર્ષના ઉદ્દગાર સાથે બેલી.
હે સખી ! તારૂં કેવું સત્ય છે, એમ કહી તેઓ તે ચિત્રપટની આગળ હાથ જોડી સ્તુતિ કરવા લાગી.
હે દાક્ષિણ્યનિધે ! હે મહાયશ ! હે ચિત્રસ્થિત મહાપુરૂષ ! અમારી એક વિનતિ તમે સાંભળે?
તમારા દર્શનથી આ અમારી પ્રિયસખી બહુ વ્યાધિમાં આવી પડી છે; માટે હે સુંદર ! જેવી રીતે એનો વ્યાધિ દૂર થાય તે ઉપાય આપ જલદી સંપાદન કરો.
કામદેવરૂપી મહાન રોગથી પીડાતી એવી યુવતીઓના તમે વૈદ્ય છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે સખીઓના ઉદ્દગાર સાંભળ્યા બાદ મુખેથી હુંકાર કરતી હું ક્રોધ સહિત કહેવા લાગી.
હે સખિઓ! ગ્રહથી પકડાયેલાની માફક આવાં અસંબદ્ધ વચને તમે કેમ બેલે છે? અથવા અચેતન ચિત્રપટની આગળ આવી વિનંતિ કરવાથી શું ગુણ થવાને છે ?
ચિત્રમાં રહેલો કેઈપણ માણસ કેઈપણ સમયે વ્યાધિને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન ન જ થઈ શકે. છતાં તમે આવી વિપરીત ભાવનાઓ કેમ કરે છે ?
તે સાંભળી શ્રીમતી બેલી.
હે સુરસુંદરી ! જેથી આ ચિત્રગત પુરૂષ તારા ચિત્તમાં રહેલો છે, તેજ કારણને લીધે તેણે તને અચેતન કરી નાખી છે.
મેટો નિ:શ્વાસ મૂકી ધીમે સ્વરે મેં કહ્યું.
હે સખી! એ પ્રમાણે જે તું જાણે છે, તે શા માટે તે સંપાદન કરવામાં તું વિલંબ કરે છે ? એમ કહી નીચું મુખ કરી હું ભૂમિપૃષ્ઠને ખેતરતી હતી, તેટલામાં હાથની તાળી લઈ હસીને તેણુએ કહ્યું.
હે સુતનુ! તારું સત્ય વચન સાંભળી હું ખુશી થઈ છું. માટે તે કાર્ય સિદ્ધ કરવામાં હવે હું વિલંબ કરીશ નહીં. સર્વ તારા મનોરથ ટુંક મુદતમાં સિદ્ધ થશે.
એમ કહી શ્રીમતી ચિત્રપટ લઈને તરત જ મારી
Page #230
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર માતાની પાસે ગઈ અને આ સર્વ વૃત્તાંત તેણીની આગળ તેણે નિવેદન કર્યું.
ચિત્રપટમાં લખેલા તે કામદેવ સમાન યુવાનને તેણીએ બતાવ્યું. તેને જોઈ મારી માતા પણ બહુ ખુશી. થઈ અને તરત જ તે રાજાની પાસે ગઈ પશ્ચાત્ આ સર્વ સમાચાર તેણી એ કહ્યા એટલે તે ચિત્રપટને જોઈ મારા પિતા બહુ પ્રસન્ન થયા અને તે બેલ્યા; | મારી પુત્રીને પ્રેમ બહુ સારા સ્થાનમાં બંધાણે છે અથવા ઉત્તમ પ્રકારની રાજહંસી રાજહંસને છેડીને અન્યત્ર આનંદ માનતી નથી. આપણે પણ સિદ્ધવિદ્યાવાળા મકરકેતુ કુમારને જ આપણું આ કન્યા પરણાવીશું, તેમજ ભાનુગ વિદ્યાધર હમેશાં આપણી પાસે આવે છે, તે એની મારફતે કેશીષ કરીને મકરકેતુ રાજાની સાથે જ તેને પરણાવીશું, એમાં કોઈ પ્રકારની આપણને અગવડ આવે તેમ નથી. આ
એ પ્રમાણે મારા પિતાનું વચન સાંભળી મારી માતાનું હૃદય બહુ આનંદથી ભરાઈ ગયું અને તેણીએ કહ્યું.
હે શ્રીમતી! તું અહીથી જલદી મારી પુત્રીની પાસે જ અને તેને આ સર્વ હકીક્ત નિવેદન કર..
આ પ્રમાણે કનકમાલાનું વચન સાંભળી શ્રીમતી તેની પાસે જઈ કહેવા લાગી, A હે સુરસુંદરી.. પોતાના હૃદયમાં હવે તું ઉદ્વેગ કરીશ નહીં હવે તારે સર્વ મનોરથ સિદ્ધ થશે. શ્રીમતીનું ભાગ-૨/૧૪
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સુરસુંદરી ચરિત્ર વચન સાંભળી હું પણ બહુ ખુશી થઈ અને મારું અસ્વા
શ્ય કંઈક દૂર થઈ ગયું. વળી મારા મનમાં વિચાર થયો,
નેત્રને આનંદ આપનાર એવા તે મને વલ્લભનું સાક્ષાત મને દર્શન થાય, તે દિવસ હું કયારે દેખીશ? વળી તેના સમાગમની આશાવર્ડ પોતાના અધીર હૃદયને સ્થિર કરતી અને તે ચિત્રપટનું જ હંમેશાં અવલોકન કરતી હું બહુ પ્રેમાળુ સખીઓની સાથે મારા મને ભીષ્ટની પ્રાપ્તિનાં સૂચવનાર વચન વડે દિવસે નિર્ગમન કરવા લાગી. તેમજ મારી સખીઓએ પણ મને બહુ આશ્વાસન આપી મારી શાંતિમાં સારો વધારો કર્યો. એમ કરતાં મારા કેટલાક દિવસો ગયા. એક પરિત્રાજિકા
એક દિવસ વલ્કલ વસ્ત્રો જેણએ પહેરેલાં હતાં, એક હાથમાં ચમરિકા ધારણ કરેલી હતી, કપાલમાં ગોરોચન 'ચંદનનું તિલક કરેલું હતું તેમજ નાસ્તિકશાસ્ત્રોમાં બહુ હોંશીયાર એવી એક પરિત્રાજિકા મારી પાસે આવી.
' આશીર્વાદ આપીને અમારી આગળ તે બેઠી અને તે પિતાનું પાંડિત્ય બતાવવા માટે બોલવા લાગી;
હે બહેને ! આ દુનિયામાં સારમાત્ર એટલે જ છે કે, પિતાની ઈચ્છા પ્રમાણે ભજન કરવું અને મરજી માફક વિલાસ કરે. કારણ કે તે સિવાય આ લેકમાં બીજે કેઈપણ સાર દેખવામાં આવતો નથી.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૧
સુરસુંદરી ચરિત્ર કેટલાક લોકે તે જન્માંતરના સુખ માટે શિરમુંડનાદિક કરાવે છે. તે ભલે કરાવે, પરંતુ તે બિચારાએ અજ્ઞાત દશામાં છેતરાય છે. એટલું જ નહી પણ મહાપૂર્ણ પુરૂષે ધર્મ નિમિત્તે તેમને વિષયસુખથી વિમુખ કરે છે. કારણ કે, દેહથી તિરિક્ત-ભિન્ન એવો બીજે કઈ જીવ પદાર્થ છે જ નહીં.
પ્રત્યક્ષ પ્રમાણ વડે ખરવિષાણ (શીંગડાં)ની જેમ સિદ્ધિ થતી નથી, તેમ દેહ સિવાય અતિરિક્ત જીવ પદાર્થ સિદ્ધ થતું નથી.
વળી આલાકની અંદર પ્રત્યક્ષ પ્રમાણને છોડીને અન્ય કઈ પ્રમાણ માનવા જેવું નથી અને તે પ્રમાણ છતાં પણ તેથી જીવની સત્યતા સિદ્ધ થતી નથી.
વળી શાસ્ત્રમાં અનુમાન પ્રમાણ પણ લીધેલું છે, પરંતુ પ્રત્યક્ષપૂર્વક જ તે અનુમાન પ્રમાણે ગ્રહણ કરી શકાય, માટે અનુમાનથી પણ જીવપદાર્થ સિદ્ધ થતો નથી.
વળી તે જીવ પદાર્થ માનવામાં કે અન્ય કારણ પણ મળી શકતું નથી. કારણ કે, કેઈપણ ઇન્દ્રિયના વિષયમાં તે આવી શકતો નથી.
લોકોને છેતરવા માટે પૂર્વ લોકેએ રચેલાં નાના પ્રકારનાં શાસ્ત્ર વિદ્વાનોને પ્રમાણભૂત ગણાતાં નથી. તે તે શાસ્ત્રવડે પણ છવપદાર્થની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? માટે પંચભૂતને સમુદાય એ જ જીવ સમજ,
Page #233
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
વળી તે પાંચ ભૂતના વિનાશ થાય અર્થાત છુટાં પડે. છે, ત્યારે તે જીવ પદાર્થ રહેતા નથી.
૨૧૨
જીવના અભાવ હાવાથી પરલાકની સિદ્ધિ કર્યાંથી હાય ? અર્થાત્ પરલેાક પણ છે જ નહીં. તે। પછી તે પરલેાકના સુખ માટે પાતે નષ્ટ થયેલા અને ખીજાઓને નષ્ટ કરવામાં તત્પર થયેલા મૂઢપુરૂષા બહુ કઠીન એવાં બ્રહ્મચર્ય વ્રત તથા શીલ સદાચારપાલન આદિક ધર્મપ્રવૃત્તિઓને વૃથા ચલાવી રહ્યા છે.
હું ભદ્રિકજના ! ગમ્ય અને અગમ્યના વિભાગ છેાડી દઈને સુખેથી તમે વિષયાનું સેવન કરેા ?
સરસ એવા માંસભક્ષણમાં કંઈ ખાધ નથી. શંકાને દૂર કરીને મદ્યપાન કરે.
આ પ્રમાણે કુગતિને ઉત્પન્ન કરનારૂ' મુદ્દિા નામે પરિત્રાજિકાનુ અસચન સાંભળી મે' કહ્યું.
હું અધમે! આવાં અચેાગ્ય વચન તું ખેલ મા, ખેલ મા.
વિદ્વાન્ જનાને નિંદવા લાયક,વિચાર વિનાના લેાકાને પ્રિય અને યુક્તિ વિનાના આ તારા વચનને કયા બુદ્ધિમાન પુરૂષ શ્રદ્ધાપૂર્વક શ્રવણ પણ કરે?
વળી તું જે કહે છે કે,
આત્મા પ્રત્યક્ષ દેખવામાં આવતા નથી. માટે
Page #234
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૩ શરીરથી બીજે કઈ આમાં જીવ છે જ નહીં, તે પણ તારું કહેવું બહુ જ અસંગત છે.
કારણકે, જીવને અભાવ તું તારા પ્રત્યક્ષ પ્રમાણથી માને છે? અથવા સમગ્ર પુરૂષોની અપેક્ષાએ માને છે ?
જે તારા પ્રત્યક્ષ પ્રમાણથી કહેતી હોય છે, તે પણ તારું માનવું અસત્ય છે. એમ માનવાથી સર્વનો અભાવ પ્રસંગ આવી જાય.
કારણ હે મુગ્ધ ! જે જે પદાર્થ તું જોઈ શક્તી નથી તે સર્વ નથી, એ વાત સ્પષ્ટ થાય છે. દેશાંતર કિવા કાલાંતરમાં રહેલા પદાર્થોને અભાવ સર્વથા સિદ્ધ થાય, તેમજ સમગ્ર દેશકાલમાં ઉત્પન્ન થયેલા પુરૂષો આત્માને નથી જોઈ શકતા તે વાત (અન્ય પુરૂને પ્રત્યક્ષ અભાવ) કેવી રીતે જાણી શકાય?
કારણ કે, અન્યનાં ચિત્ત કેવી સ્થિતિમાં હોય છે, તે બહુ મુશ્કેલથી પણ જાણી શકાતું નથી.
વળી હે મૂઢ તારા દેહમાં જીવ નથી એ જે તે વિકલ્પ કર્યો, તે બહુ અસંગત છે.
કારણકે, તે જીવ છે અને તે પરલેકમાં જાય છે, એ બાબત જ્ઞાની પુરૂષોએ જ્ઞાન વડે સિદ્ધ કરેલી છે.
વળી તું એક પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે, તે પણ તારું માનવું ઘણું જ અયુક્ત છે. . કારણકે, પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણુ શાસ્ત્રકારોએ માનેલાં છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સુરસુંદરી ચરિત્ર તેમજ લોકોને છેતરવા માટે શાસ્ત્રોની રચનાઓ કરી છે, વિગેરે જે તે કહ્યું તે પણ તારી બહુ મોટી ભૂલ છે.
કારણકે, રાગ અને દ્વેષથી મુક્ત થયેલા, સર્વ લોકેના હિતમાં પ્રવૃત્ત થયેલા એવા શ્રી સર્વજ્ઞભગવાને રચેલાં શાસ્ત્ર તેમજ તેમની આજ્ઞાવડે અન્ય જ્ઞાની પુરૂએ રચેલાં શાસ્ત્રો “ધૂર્તોએ લેકપ્રતારણા માટે રચાં છે,” એમ આક્ષેપ કરવાથી અપ્રમાણિક કેવી રીતે થઈ શકે ?
તે સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં જીવ કહે છે, તેમજ તેને અન્ય ભવ પણ કહેલો છે, તે ઉપરથી પરલોક સિદ્ધ થાય છે.
માટે હે મુદ્દે ! પૃથિવ્યાદિ પાંચ ભૂતના સમુદાયરૂપી જીવ કેવી રીતે માની શકાય?
હવે જ્યારે પરલેક સિદ્ધ છે, ત્યારે બ્રહ્મચર્યાદિક સર્વ વ્રત પણ પાળવાં જોઈએ.
તેમજ આત્મહિતાથી લોકોએ સર્વ ધર્મ કાર્યો કરવાં બહુ જરૂરનાં છે. એ પ્રમાણે શાસ્ત્રકારોએ કહેલું છે તે ઉચિત છે.
વળી ગમ્યાગઓને વિભેદ છોડી દે, વિગેરે જે કહ્યું તે પણ તારૂં બેલિવું નિષ્ફલ છે.
કારણકે, જૈન સિદ્ધાંતમાં તેવા અધર્મને સર્વથા નિષેધ કરેલ છે. તેમજ પરલેકમાં તારા કહ્યા પ્રમાણે માંસાદિકનું સેવન કરવાથી અનેક દુઃખે ભેગવવાં પડે છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
અહિ
જ
કહે
સુરસુંદરી ચરિત્ર
૨૧૫ એ પ્રમાણે અનેક યુક્તિઓ વડે સુરસુંદરીએ તે બુદ્ધિલા પરિવ્રાજકાને તેજ વખતે નિરૂત્તર કરી મૂકી. પછી તેણીનું મુખ વિલક્ષણ થઈ ગયું અને ઉત્તર આપવાને અશક્ત થઈ નીચે મુખે તે બેસી રહી. બુદ્ધિલાનું ઉપહાસ
બાદ સુરસુંદરીની પાસે રહેલી સર્વ સખીઓએ તેણીની મૂર્ખતાને ઉદ્દેશી ઉદ્ધતપણે તેનું બહુ ઉપહાસ કર્યું.
તદુપરાંત તેને કેટલીક સખીઓ ટાકેરા મારવા લાગી. તેમજ કેટલીક તે ટુંબા મારવા લાગી.
વળી કેટલીક તો તેના મુખને મરડવા લાગી.
એમ અનેક પ્રકારના ઉપદ્રવથી તે પરિવ્રાજક ભારે દુ:ખમાં આવી પડી.
વળી તેઓ કહે છે, હે દુઃશીલે ! હજુપણ અમારી સખીની સાથે તે વાદ કરે છે? જ જા ? હવે તારા સ્થાનમાં તું વેળાસર ચાલી જા ? તારું પાંડિત્ય અમે જોયું, એમ અનેક પ્રકારે ઉપહાસ કરાયેલી તે બુદ્ધિલા કપાયમાન થઈ હોઠ ફફડાવતી ત્યાંથી નીકળી પિતાને રસ્તે ચાલી ગઈ.
હું પણ મારી સખીઓની સાથે સુખપૂર્વક ત્યાં. દિવસે નિર્ગમન કરવા લાગી. બુદ્ધિલાનું કપટ
ત્યારબાદ એક દિવસ રાજા મારી માતાના ઘેર ગયા. પછી મારી જનની એ અયુત્થાનાદિક સત્કાર કરી તેમને કહ્યું.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સુરસુંદરી ચરિત્ર
*--
-
હે પ્રિયતમ! આપ ચિંતાતુર કેમ દેખાઓ છે? તે સાંભળી મારા પિતા લ્યા.
હે દેવી ! તેં મારા હૃદયની પરીક્ષા બહુ સારી કરી. અકસ્માત બહુ મેટી ચિંતામાં હું આવી પડે છે, તેનું કારણ તું સાંભળ.
બુદ્ધિલા નામે પરિવાકાને સુરસુંદરીએ શાસ્ત્રાર્થમાં વાદ કરતાં હરાવી છે. તેથી તે બુદ્ધિલા રીસાણ છે. જેથી ચિત્રકલામાં બહુ કુશલ એવી તેણીએ પ્રકૃષ્ટ મન વડે સુરસુંદરીનું સ્વરૂપ એક ચિત્રપટ ઉપર પ્રથમ ચિતરી રાખેલું હતું, તે ચિત્ર લઈ હાલમાં તે દુષ્ટા ઉજજયિની નગરીમાં શત્રુજ્ય રાજા પાસે ગઈ છે અને તે ચિત્ર તેને બતાવીને તેની આગળ તે દુરાચારિણીએ કહ્યું છે કે,
હે નરેંદ્ર! અમે આપના હિત માટે જ આ પૃથ્વી ઉપર ફરીએ છીએ અને જે જે રત્નસમાન ઉત્તમ વસ્તુઓ અમારા જોવામાં આવે છે, તે આપને નિવેદન કરી અમે કૃતાર્થ થઈ છીએ. માટે હાલમાં આપને કહેવાનું એટલું
કુશાગ્રનગરમાં એક ઉત્તમ કન્યારત્ન છે. તે નરવાહન રાજાની પુત્રી છે અને તેનું નામ સુરસુંદરી છે. જેણનાં અંગોપાંગ તથા સ્વરૂપને આલેખવા માટે સમસ્ત પ્રકારે કેઈપણ સમર્થ થઈ શકે તેમ નથી. એવું અદ્ભુત લાવણ્ય તેણીના સ્વરૂપમાં રહેલું છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર,
૨૧૭ વળી જે પ્રજાપતિએ તેને ઉત્પન્ન કરી હશે, તે જરૂર વૃદ્ધ હોવો જોઈએ.
અન્યથા સર્વ સુખના સ્થાનભૂત એવી તે અપૂર્વ કન્યાને પોતાની સ્ત્રી કેમ ન કરે?
તેમજ બહુ મનહરરૂપ, તારૂણ્ય અને સુંદર સૌભાગ્યમય તે કન્યાને બનાવીને પ્રજાપતિના હૃદયમાં જરૂર બહુમાન આવેલું છે.
વળી હું માનું છું કે, ધનુષના આકર્ષણથી ખેદાતુર થયેલા કામદેવને જાણીને કૃપાલુ વિધિએ યુવકોના હૃદયને ભેદનારૂં તે કન્યારૂપી હાથનું ભાલોડીયું બનાવ્યું હોય, તે વાત ચોક્કસ છે.
તેમજ વળી જે પુરૂષ એણને વરશે, તે અર્ધભરત ક્ષેત્રને રાજા થશે, એમાં કેઈપણ પ્રકારને સંદેહ નથી. એમ તેણીના જન્મ સમયે અતિશય જ્ઞાની મહારાજાએ કહેલું છે. | માટે હે નરેંદ્ર! તે કન્યા તમારે યોગ્ય છે. પરંતુ અન્યને વર લાયક નથી. શત્રુંજય રાજા
એ પ્રમાણે બુદ્ધિલાનું વચન સાંભળી શત્રુંજય રાજા બહુ ખુશ થશે અને તેને બહુ દ્રવ્ય આપી તેણે
હે ભગવતિ ! આપે એ કન્યાનું વૃત્તાંત મને કહ્યું, તે બહુ સારૂ કર્યું. એમ કહી તેણે બુદ્ધિલાને પિતાના
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સુરસુંદરી ચરિત્ર સ્થાનમાંથી વિદાય કરી. હે સુંદરી ! આ સર્વ વૃત્તાંત મારા પુરૂએ મને કહેલું છે. રત્નચૂડ મંત્રી
તેમજ તે શત્રુંજય રાજાએ રત્ન ચૂડ નામે પિતાને મંત્રી મારી પાસે મોકલ્યો. તેણે આવી મને કહ્યું કે, તમારી સુરસુંદરી કન્યા શત્રુંજય રાજાને તમે આપે.
તે રાજા તમારી કન્યાને બહુ લાયક છે. આ પ્રમાણે તેનું વચન સાંભળી મેં તેને કહ્યું,
હે ભદ્ર! સુમતિ નૈમિત્તિકના કહેવાથી જે કન્યાની, તમે માગણી કરે છે, તે કન્યા વિદ્યાધરની સ્ત્રી થવાની છે. માટે સુરસુંદરીને તે અમારે વિદ્યાધરને જ આપવાની છે.
વળી તમારો સ્વામી તે વૃદ્ધ ઉમરને થયેલો છે, તે તેને કન્યાની શી જરૂર છે?
ત્યારબાદ તે બેલ્યો.
હે નરેંદ્ર! એમ તમારે બેલવાની શી જરૂર છે? બહુ આગ્રહથી રાજાએ મને અહીં મેક છે, માટે પિતાની કન્યા તેમને તમે સુખેથી આપો. અને જે નહીં આપે તે તેમાંથી તમારા પરિણામ બહુ ખરાબ આવશે. એમ મારું માનવું છે.
એ પ્રમાણે તેનું વચન સાંભળી મને બહુ ક્રોધ આવી. ગયો અને તેને મેં કહ્યું કે,
Page #240
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૯
હું મ`ત્રિન્ ! મારી કન્યા હુ' તેને આપવાના નથી. એને જેમ કરવુ. હાય તેમ સુખેથી કરે. માટે જા, તું તારા સ્વામીને આ સર્વ હકીક્ત નિવેદન કર. વળી તુ અમારે ઘેર આવેલા છે, તેથી તારા દંડ કાણું કરે? એમ. જાણી હાલમાં હું... તને મુક્ત કરૂ છું.
પ્રયાણ યાત્રા
બાદ તે રત્નચૂડ મંત્રી ત્યાં ગયા અને આ સ હકીકત તેણે શત્રુજય રાજાની આગળ નિવેદન કરી. જેથી તે એકદમ ક્રોધાયમાન થઈ પેાતાના ખલવડે ગર્વિષ્ટઃ થયેા છતા યુદ્ધ કરવા માટે ઉજ્જયિનીમાંથી હાલ નીકળેલા છે.
તેની સાથમાં બહુ સુભટો તથા અનેક પરાક્રમી. રાજાએ તેમજ સે કડા શૂરવીર એવા પાયદળના સમુદાય . રહેલા છે.
વળી તીક્ષ્ણ ખુરીએ વડે પૃથ્વીને ઉખેડી નાખતા. અસખ્ય લાખા અશ્વો જેની પાસમાં રહેલાં છે. તેમજ ગથી પ્રચંડ એવા અનેક પર હાથીને ત્રાસ આપવામાં જ એક રસિક અને મેાટા પર્યંત સમાન આકૃતિવાળા અનેક હાથીએથી પરિવારિત ઘણુ સૈન્ય જેની સાથે. રહેલું છે, તેમજ જ બહુ જ રાષાતુર થયેલા એવા તે. શત્રુંજય રાજા આપણા દેશમાં આવેલા છે; એમ ચરપુરૂષાએ મને કહેલુ છે. માટે હે દેવી ! તે કારણને લીધે હું બહુ ચિંતાતુર થયા છું. તે સાંભળી મારી માતા ખેાલી.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સુરસુંદરી ચરિત્ર
હે પ્રિયતમ! આ ચિંતા કરવાનું આપણે કાંઈ કારણ નથી. કેમકે, કનકાવલીને મદનલેખા નામે પુત્રી છે; તેને સુરસુંદરી એ પ્રમાણે કહીને આપી દે અને તેને સત્કાર કરે એટલે તે શત્રુંજય રાજા પિતાના સ્થાનમાં ચાલ્યા જશે.
જે એમ નહીં કરો તે તે રાજાની પાસે બહુ રીન્ય છે, માટે તે આપણું રીન્યને તથા આપણું દેશને પાયમાલ કરી નાખશે.
આ પ્રમાણે રાણીનું વચન સાંભળી રાજાએ કહ્યું,
હે દેવી! આપણું મંત્રીઓએ પણ આ પ્રમાણે કહેલું છે. પરંતુ મતિસાગર મંત્રીને આ વિચાર સારો લાગતું નથી. કારણ કે, તેણે એવું કહ્યું છે કે, ભલે તે - રાજા ગર્વને સ્વાધીન થઈ સંગ્રામ માટે કુશાગ્ર નગર “ઉપર આવે, પરંતુ અહીં આવ્યા બાદ તેનું મરણ થશે.
એમ સુમતિ નૈમિત્તિકે કહેલું છે.
વળી બીજું એવું કારણ બન્યું છે કે, જે સમયે તે રાજા પોતાના નગરમાંથી બહાર નીકળ્યો છે, તે વખતે તેને બહુ અનિષ્ટ શકુન થયેલા છે. તેમજ શનિશ્ચરાદિક સર્વે ગ્રહે પણ તેના બહુ કઠિન છે, જેથી તેને પરાજય થયા વિના રહેશે નહિ. માટે તે રાજા અહીં આવશે તે પણ આપણે વિજય થવાને છે અને એને તે પરાજય -જ થવાનો છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૧. માટે હે દેવ ! આપણે કઈ પ્રકારની શંકા કરવા જેવું નથી અને અન્ય વિચાર કરવાની પણ કંઈ જરૂર નથી. તેમ છતાં પણ એને અહીં આવતાં માર્ગમાં રોકવાની યુક્તિઓ આપણે ગોઠવવી જોઈએ. તેમજ તેના માર્ગમાં આવતાં ગામને ઉજજડ કરાવે અને ઘાસ પાણુ વિગેરેને પણ જલદી ક્ષય કરો જેથી તેને જીવવાનાં સાધનો અટકી પડે.
વળી દરેક રસ્તાના કુવાઓ ઢાંકી દેવરા, સરોવરોનાં જલ પણ ખરાબ કરાવે, જેથી તેઓ પી શકે નહીં, અને દરેક ઠેકાણે તેઓને પ્રસાર ન થઈ શકે તેવી રીતે સિન્ય વિગેરેના પ્રયાણની ગઠવણ કરાવે.
હે દેવી! આ પ્રમાણે મંત્રીના કહ્યા પ્રમાણે સર્વ ગોઠવણ કરાવીને હું અહીં આવ્યો છું. પરંતુ શત્રુ બહુ બલવાન હોવાથી હું બહુ ચિંતાતુર થઈ ગયો છું.' સુરસુંદરી
હે હંસિની! એમ છતાં પણ કેટલાક દિવસે સુખમય ચાલ્યા ગયા, તેટલામાં એક દિવસ શત્રુના સૈનિકે. ત્યાં આવી પહોંચ્યા અને સર્વ નગરને તેઓએ ઘેરી લીધું.
બાદ શત્રુનું સૈન્ય આવેલું જાણું રાજાએ નગરના દરવાજા બંધ કરાવી દીધા. કિલ્લાની પાછળ ખાઈની અંદર સંપૂર્ણ જલ ભરાવી દીધું. '
બખ્તર પહેરી તૈયાર થયેલા દ્ધાઓ કીલ્લાની ઉપર દરેક કાંગરાઓમાં ઉભા રહ્યા.
Page #243
--------------------------------------------------------------------------
________________
-૨૨૨
સુરસુંદરી ચરિત્ર કેટલાક સુભટે તેઓનાં શસ્ત્રોને રોકવા માટે તંત્ર -તૈયાર કરે છે. તેમજ નાના પ્રકારનાં શસ્ત્રોને તીક્ષણ કરે છે.
વળી સુભટેનું બહુ સન્માન કરાય છે.
પ્રતિદિવસે શત્રુના સૈન્યને ઉદેશીને ઉકાલાઓ આપવામાં આવે છે.
બંને પક્ષમાં પણ સુભ, હાથી, ઘોડા અને ઉત્તમ પ્રકારના પાયદળ ઉછળે છે.
સામંત રાજાઓ સંશય મનવાળા થઈ ગયા. સર્વે નગરવાસી લોકે બહુ ચાકુલ થઈ ગયા
તેમજ હવે શું કરવું? એ બાબતમાં અમારા સર્વ મંત્રીઓ વિમૂઢ બની ગયા.
કેટલાક કાયર પુરુષે યુદ્ધને પ્રસંગ જોઈ ભયભીત થઈ ગયા.
કેટલાક પરાક્રમી સુભટે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. પછી સાહસ રૂપી ધન છે જેમનું એવા અમારા પિતા સુમતિ નૈમિત્તિકના વચન વડે સર્વ સુભટેને ધેર્ય આપવા લાગ્યા.
હે હસિની! આ પ્રમાણે સર્વ નગરમાં ચારે તરફ ખળભળાટ વ્યાપી ગયો. - બાદ હે હસિની! બીજે દિવસે હું હવેલાના ઉપરના ભાગમાં રાત્રીએ સુતી હતી, તેવામાં કેઈએ મારૂં અપહર કર્યું.
Page #244
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૩
સુરસુંદરીનું અપહરણ
તે જોઈ જાગી ઉઠી અને એકદમ ભયભીત થઈ ગઈ, જેથી હું પણ ગભરાઈને વિલાપ કરવા લાગી.
હા ! જનની ! હા!તાત! કઈ દેવ અથવા વિદ્યાધર મારૂં અપહરણ કરી ચાલ્યા જાય છે. માટે હે સુભટે ! દે દે એની પાસેથી મને મુક્ત કરો, મુક્ત કરો.
એ પ્રમાણે હું પ્રલાપ કરતી હતી, તેવામાં તેણે અને કહ્યું.
હે સુતનુ ! તું કિંચિત્ માત્ર પણ ભય પામીશ નહીં. હું તારું કંઈપણ અનિષ્ટ કરીશ નહીં. તું મારા પ્રાણથી પણ મને બહુ પ્રિય છે. તારૂં અદ્દભુત પ્રકારનું સ્વરૂપ જોઈ મને બહુ રાગ ઉત્પન્ન થયો, જેથી મેં તારું અપહરણ કર્યું છે?
હે સુંદરી ! ભયભીત થઈ તું શા માટે આ પ્રમાણે વિલાપ કરે છે.
હે સુતનુ ! વતાઢય પર્વતવાસી મકરકેતુ નામે હું વિદ્યાધર છું. મારી સાથે તું લેગ વિલાસ કરીશ? શા માટે તું ઉદ્વિગ્ન ચિત્તવાળી થઈ રૂદન કરે છે?
એ પ્રમાણે તેનું વચન સાંભળી મારા હૃદયમાં બહુ આનંદ થયો.
મેં જાણ્યું કે, ચિત્રમાં આલેખેલા જેના સ્વરૂપને જોઈ હું પ્રથમ કામાતુર થઈ ઉન્માદદશામાં આવી હતી; તે આ પ્રિયવદાને ભાઈ મકરકેતુ શું મારે પ્રિય છે?
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સુરસુંદરી ચરિત્ર તે તે હાલમાં નાના પ્રકારની વિદ્યાઓ સાધે છે. માટે તેનું અહીં આગમન કયાંથી થાય?
વળી મારૂં એટલું બધું પુણ્ય કયાંથી હોય કે જેથી તે ભાગ્યશાળીનું સાક્ષાત દર્શન મને થાય?
એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં તે મને કેઈક પ્રદેશમાં લઈ ગયે.
ત્યાર પછી ભૂમિ ઉપર ઉતારીને એક કદલીગૃહમાં તેણે મને મૂકી દીધી.
તેટલામાં, હે પુત્રી ! બરાબર તપાસ કરી તું જોઈ લે? તે આ તારે સ્વામી નથી, એમ સત્ય વાર્તા કહેવાને માટે જેમ તરત જ તે રાત્રી ક્ષીણ થઈ ગઈ?
અનકમે પ્રભાત સમય થયો એટલે કૃષ્ણસ્વરૂપધારી તે પુરુષને જોઈ હું બહુ શોકાતુર થઈ ગઈ અને વિચાર કરવા લાગી.
હા! મહાકછ આવી પડ્યું. તે આ મારો પ્રિય નથી, તે તે તપાવેલા સુવર્ણ સમાન કાંતિને ધારણ કરતે કામદેવ સમાન તેજસ્વી દેખાતે હતે.
ચિત્રમાં રહેલા તે પ્રિયનું કિંચિત્ માત્ર પણ સૌંદર્ય આના અંગમાં રહેલું નથી. માટે હવે મારે શું કરવું? - અહી કેઈપણ મારું શરણ નથી. હાલમાં હું પરવશ થિઈ પડી છું; એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં ભયને લીધે મારું શરીર બહુ કંપવા લાગ્યું. બાદ
Page #246
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૫ અશ્રુધારાઓથી મારા ગંડસ્થલ ભીંજાઈ ગયાં અને ભયથી ધ્રુજતી મને જોઈ તે કહેવા લાગ્યા. | હે સુતનુ ! તું ભૂતપિશાચની શંકા ધારીને મારાથી શા માટે બીએ છે? | હે મૃગાક્ષી! જે કાર્યને લીધે મેં તારૂં હરણ કર્યું છે, તે સંબધી મારૂં વૃત્તાંત તું સાંભળ. શ્રીગધવાહનરાજા
વિતાઢવપર્વતમાં ઉત્તમ ઋદ્ધિવાળું ગંગાવનામે સુપ્રસિદ્ધ એક નગર છે. તેમાં શ્રીગધવાહન રાજા રાજ્ય કરે છે. તે સર્વ દિશાઓમાં વિખ્યાત છે.
મદનાવલી નામે તેને રાણી છે.
તેણીને નવાહન, મકરકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્ર છે. હવે નવાહન વિદ્યાસિદ્ધ થઈ યૌવન વયમાં આવી ગયે છે.
તેને માટે કનકમાલા નામની એક ઉત્તમ કન્યાની માગણી કરી હતી.
તેના વિવાહના સમયે ચિત્રવેગ વિદ્યાધર તે કન્યાને અ૫હાર કરી પોતે પરણું ગયો, તેથી તેની ઉપર કોપાયમાન થયેલ તે નવાહન તેનું વર લેવા તેની પાછળ ચાલ્યો.
નાગિની વિદ્યારે તેને બાંધી ત્યાં પડતું મૂકી કનકમાલાને લઈ તે પિતાના નગરમાં ચાલ્યો ગયો. ભાગ-૨/૧૫
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી સ્ત્રી સહિત ચિત્રગ વિદ્યાધરને તે અપકારી થયો, તેથી તે નવાહનની સર્વ વિદ્યાઓ વિછિન થઈ ગઈ. ચિત્રવેગ ચકવરી
ત્યાર પછી બહુ સમયના પરિચયવાળા કેઈ દેવે ચિત્રવેગ વિદ્યાધરને વિદ્યાઓ આપી, તેથી તે સર્વ વિદ્યાધરને ચક્રવત્તી થયા.
- ત્યાર પછી સર્વે વિદ્યાધરેંદ્રો પોતાની મેળે જ ત્યાં આવી તેને પ્રણામ કરવા લાગ્યા.
આ પ્રમાણે સર્વ હકીકત જાણીને મારા પિતાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા અને તે કહેવા લાગ્યા.
હે ભવ્યાત્માઓ! આ સંસારની વિચિત્રતા જુઓ મનુષ્યના મને અન્ય પ્રકારના ઉદ્દભવે છે અને દેવના ચગવડે કાર્યોને પરિણામ કેઈ અન્ય પ્રકારને આવે છે.
હું એમ ધારતો હતો કે, પિતાના પુત્રને વિદ્યાધરોને ચક્રવર્તી કરીને કૃતાર્થ થઈશ. પશ્ચાત્ કેવલજ્ઞાની એવા પિતાની પાસે દીક્ષાગ્રહણ કરીશ.
પરંતુ તે સર્વ બાબત અન્યથા થઈ ગઈ.
માટે હવે નરકાદિકના કારણભૂત એવા આ રાજ્ય વડે શું કરવાનું છે? પિતાના ચરણકમલની સેવા કરવી, એ જ મને ઉચિત છે. કારણ કે, આ અસાર સંસારમાં ગુરુ શિંવાય અન્ય કઈ રક્ષક થતું નથી.
Page #248
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૭.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
સંસારરૂપી સમુદ્રમાં જહાજ સમાન એવા ગુરુ મહારાજ પ્રાણીઓના કુબેધને દૂર કરે છે.
તેમજ શાસ્ત્રોના અર્થને બંધ કરે છે.
સુગતિ (વર્ગાદિક) કુગતિ (નરકાદિક)ના માગરૂપ પુણ્ય અને પાપને ભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે.
તેમજ કૃત્ય અને અકૃત્યના વિભાગને બાધ આપે છે. એવા તે સદગુરુ વિના અન્ય કેઈ આ દુનિયામાં તારક છે જ નહીં. તે ગુરુ કેવા હોય છે, તેનું લક્ષણ પણ શાસ્ત્રમાં દર્શાવેલું છે. જેમ કે,
આ ભવાટવીમાં વર્તમાન હોવા છતાં જેમની પ્રવૃત્તિ કેવલ નિર્દોષ માર્ગમાં જ હોય છે.
પિતે નિઃસ્પૃહ છતાં અન્ય મનુષ્યને ધર્મમાર્ગમાં પ્રવર્તાવે છે.
જે પિતે ભવસાગરને તરતા છતા અન્યને તારવાને સમર્થ હોય, તેવા ગુરુની જ પિતાનું હિત ઈચ્છનાર પુરૂષ સેવા કરવી જોઈએ. કારણ કે, તે સિવાય કર્મવૈરીને ભય દૂર થવાને નથી. અસાર સંસાર
આ સંસારમાં વસ્તુતઃ કોઈપણ સારમય પદાર્થ દેખાતે નથી.
નરકસ્થાનમાં અતિ દારૂણ અને ઘેર એવી દુઃસહ વેદનાઓ ભરેલી છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સુરસુંદરી ચરિત્ર કર્મોને પરિણામ બહુ વિચિત્ર પ્રકારનો હોય છે. ઈદ્રિયોને સમૂહ પણ અતિશય ચંચળ હોય છે.
આ દુનિયાની અંદર રાગ અને દ્વેષ બહુ દુર્જય થઈ પડયા છે. તે ચિત્તની સ્થિરતા કિચિત્ માત્ર પણ જોવામાં આવતી નથી.
કામાદિક વિષય પણ કિં પાકના ફલસમાન દુઃખદાયક હોય છે.
પ્રિયવસ્તુને વિગ પણ અતિ સહ થઈ પડે છે.
કામક્રીડાને વિલાસ પરિણામમાં અતિશય વિષમ દુઃખદાયક થઈ પડે છે.
યૌવનના મદમાં સેવન કરાતી યુવતિએ નરક નગરના માર્ગ સમાન કહેલી છે.
કુશ (દર્ભ) અને સૂચિ (સેય)ના અગ્રભાગમાં રહેલા અને પવનથી હણાયેલા જળબિંદુની માફક પ્રાણીઓનું જીવિત અત્યંત અસ્થિર કહેલું છે.
આ દુનિયામાં સર્વ પ્રાણીઓને સામાન્યપણે મરણ તે રહેલું જ છે. તેમાં પણ કેટલાક જીવે પરસ્પર એકબીજાને છેતરવામાં ઉઘુક્ત હોય છે.
દુષ્ટ એવા લોભાદિક કષાયો વડે લોકેને કોઈપણ પ્રકારની શાંતિ હતી નથી.
ગૃહવાસ કેવલ અશુભ ફલથી ભરેલો છે. વળી મનુષ્યભવ પામવે, તે પણ બહુ દુર્લભ છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૯ ધર્મકાર્યમાં બુદ્ધિ રાખવી, તે પણ બહુ કઠિન છે. રાત્રી અને દિવસને સમય બહુ વિદ્ગોથી ભરેલો છે.
આ જગતમાં સર્વને લોભાવનારી લક્ષમી પણ સ્વભાવથી ચંચળ છે. લોકેની અંદર રહેલો પ્રેમભાવ સ્વમ સમાન ગણેલે છે.
આ જીવલોકની અંદર આયંક્ષેત્રાદિક સંપદાઓની પ્રાપ્તિ અતિ દુર્લભ હોય છે. તેમાં વળી અજ્ઞાનદશા તો અતિદારૂણ કષ્ટદાયક થાય છે. - મિથ્યાત્વથી વિમૂઢ થયેલા જીવોની સ્થિતિ બહુ અધમ પ્રકારની થઈ પડે છે.
દરેક પદાર્થોની સ્થિતિ દરેક સમયે એક સરખી રહેતી નથી.
ધર્મકાર્યમાં અતિનિંદિત એ પ્રમાદભાવ જાગ્રત રહે છે.
શરીરનું સામર્થ્ય ક્ષીણ થાય છે. તેમજ પ્રાણીઓનું આયુષ્ય પણ બહુ થોડું હોય છે.
અધિક શું કહેવું? નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ ચારે યોનિમાં અત્યંત દુસહ દુઃખોથી પીડાયેલા પ્રાણીઓનું શરણુ શ્રીજૈનધર્મ સિવાય બીજું કંઈ નથી. માટે હું પિતાની પાસે જઈ મારો મનુષ્ય ભવ સફલ કરૂં.
નર્ભવાહન રાજાએ પણ કહ્યું.
હું પણ પિતાના માર્ગને અનુસરીશ. કારણ કે, આજ સુધી મેં સ્વામીપણું ભગવ્યું છે, અને હવે આજ્ઞા
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સુરસુંદરી ચરિત્ર
પ્રમાણે વર્તનાર એવા પિતાના ચાકરની સેવાને અમે કેવી રીતે કરી શકીએ?
- ત્યાર પછી પિતાએ કહ્યું, વિવેકી પુરૂષોને તે એમ કરવું તે જ ઉચિત છે. એમ કહી પિતાના પુત્ર સહિત ગંધવાહન રાજા તે સમયને ઉચિત કાર્ય કરીને સુર વાહન કેવલી ભગવાનની પાસે નિર્મળ ચારિત્ર લઈ યથાવિધ પાળીને કમને ક્ષય કરી અન્ત સમયે અંતકૃત કેવલી થયા. રાજ્યાભિષેક
વિદ્યાધરને ચકવતી તે ચિત્રવેગ તેજ પિતાને નગરમાં રહીને રાજ્ય ચલાવવા લાગ્યો અને પોતાના દેશનો એક ખંડ મને આપીને મારો પણ રાજ્યાભિષેક તેણે કર્યો.
પછી કેટલોક સમય વ્યતીત થયા બાદ કેઈક કાર્યને લીધે પ્રભાતકાળમાં હું એકાકી રત્નદ્વીપમાં જવા માટે પિતાના નગરમાંથી નીકળ્યો.
આકાશમાર્ગે હું ચાલતો હતો, તેવામાં તે સુંદરી હવેલીના ઉપરના ભાગમાં સુતેલી તું મારી દષ્ટિગોચર થઈ. જેથી હું કામદેવના બાણાને સ્વાધીન થઈ ગયે, અને એકદમ મેં તારૂં હરણ કર્યું છે.
હે સુંદરી! હવે તું રૂદન કરીશ નહીં. મારા પ્રાણની પણ તું રવામિની છે અને આ વૈતાઢય પર્વતને વિષે મારી સાથે અનેક પ્રકારના ભેગ વિલાસ તું કર.
Page #252
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૧ એ પ્રમાણે તેનું વચન સાંભળી વજથી હણાયેલીની માફક હું અત્યંત દુઃખી થઈ ગઈ અને વિચાર કરવા લાગી કે, મારા પાપના વિસ્તારને ધિકકાર છે.
મારા માટે મારા પિતા પણ મોટા શત્રુની દુરંત આપત્તિમાં આવી પડયા છે. તેમજ મારે રાગ અન્ય પુરૂષ ઉપર હતા, છતાં પણ આ પાપિષ્ઠ મને હરણ કરીને અહીં લાવ્યો છે. મારા જીવિતને વારંવાર વિકાર છે.
પિતાને બહુ દુઃખ થયું તેમજ મારા પ્રિય પતિને લાભ પણ મને થયે નહીં.
જે શત્રુંજય રાજાની સાથે મને પરણાવી હતી તે પિતાને પણ આટલું દુઃખ આવત નહીં. અથવા તે મારા મને ભીષ્ટ સ્વામીના લાભવડે હું સુખી થઈશ.
પરંતુ હાલમાં આ મારા પાપની પરિણતિને લીધે એક પણ કાર્ય સિદ્ધ થયું નહિ.
એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં તેણે મને કહ્યું,
હે સુંદરી ! તું હાલમાં અહીં રહેજે. મેં પ્રથમ પ્રજ્ઞપ્તિવિદ્યાની પૂર્વસેવાને પ્રારંભ કર્યો છે, તેના એક હજાર જાપ કરવાના છે, તેથી હું આ નજીકમાં રહેલી વાંસની ઝાડીમાં જઈ તે જાપ પૂર્ણ કરી જલદી અહીં પાછે આવું છું. ત્યાં સુધી તારે અહીંથી કયાંય પણ જવું નહીં.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સુરસુંદરી ચરિત્ર વિષ વૃક્ષ
એ પ્રમાણે મને આજ્ઞા કરી તે વિદ્યાધર વંશઝાડીમાં ચાલ્યા ગયે.
બાદ હું પણ એકલી ત્યાં બહુ શેકાતુર થઈ ગઈ.
હવે મારે શું કરવું? કયાં જવું? વિગેરે કાર્યમાં હું વિચાર મૂઢ બની ગઈ. શરણ વિનાની હું એકલી ભયભીત થઈ કંપવા લાગી.
પિતાના ટોળામાંથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક ચંચલ દષ્ટિએ હું ચારે તરફ દિશાઓનું અવલોકન કરવા લાગી.
અશ્રુજલવડે નેત્રે ભરાઈ ગયાં અને રૂદ્ધ કંઠે હું રૂદન કરતી બેઠી હતી. તેટલામાં ત્યાં નજીક ભાગમાં રહેલો બહુશાખાઓથી ભરપુર અને વિશાલ એવો એક વૃક્ષ મારા જેવામાં આવ્યો.
પવનથી કંપતા એવા ફલેના ભારવડે નમી ગયેલી લતાઓના સમૂહથી વ્યાપ્ત, મને હર ફલવડે વિભૂષિત, ચારે તરફ સુગંધને પ્રસરાવત,
અતિશય પત્રને લીધે ગાઢ છાયાવાળો,
જેનાં ફલ ખાવાથી નીચે પડી ગયેલા પ્રાણીઓના સમૂહોએ કરેલા મંદ શબ્દો વડે વાચાલિત,
નીચે પડતા, શ્વાસ લેતા, તરફડતા અને મરી ગયેલા પક્ષીઓ વડે વ્યાપ્ત છે નીચેનો ભાગ જેને અને દરેક પ્રાણીઓને સંહાર કરનાર જાણે મૃત્યુ હોયને શું ?
Page #254
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૩ એવા અતિ ઉન્નત તે વિષવૃક્ષને જોઈ બહુ દુખેથી પીડાયેલી એવી હું તે સમયે મરવા માટે તૈયાર થઈ ગઈ અને મારા મનમાં વિચાર થયે.
પ્રિય, બંધુ, માતા અને પિતાના વિરહવાળી અધન્ય એવી હું એકલી અહીં શું કરીશ ?
મારૂં જીવન દુવને લીધે બહુ જ દુઃખી થઈ પડયું છે, એમ ચિંતવન કરતી હું તે વૃક્ષની પાસમાં ગઈ
હે પ્રિયસખી હેસિની!
તે વિષવૃક્ષનું ફલ લઈ મેં તરત જ મારા મુખમાં મૂકી દીધું અને ફરીથી આવી પીડા મને જન્માંતરમાં પણ મા થાઓ ! " એમ કહીને શેક સહિત ક્ષણ માત્ર હું ત્યાં બેઠી, એટલામાં મહાન વિષ મારા શરીરમાં વ્યાપી ગયું. જેની વેદનાથી એકદમ હું પૃથ્વી ઉપર પડી ગઈ. વિષ મૂચ્છ
વનની અંદર રહેલાં વૃક્ષે જાણે ભ્રમણ કરતાં હોયને શું? સમસ્ત ભૂમંડળ જાણે ઉદ્વર્તન કરતું હેયને શું ? સર્વ શરીરના સાંધાઓ વિચ્છિન્ન થતા હેયને શું ? તેમ મારાં દરેક અંગો તુટવા લાગ્યાં.
બાદ હે ભદ્રે ! તે સમયે એટલી બધી પીડા વધી પડી કે, જેનું મુખેથી વર્ણન પણ કરી શકાય નહીં, એવી બહુ દુઃખી અવસ્થામાં હું આવી પડી.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી મારૂં જે કંઈપણ થયું હોય તે હું કિંચિત માત્ર પણ જાણતી નથી.
કેટલાક સમય વ્યતીત થયા બાદ, અમૃત સમાન શાંતિદાયક એવા કેઈ તરુણના ઉલ્લંગ (ાળા)માં રહેલે. મેં મારા દેહને જોયો.
વળી તે યુવાન પુરૂષ વિષને દૂર કરવામાં શક્તિવાળું જળ મને પાતે હતું,
સુકેમલ હસ્તવડે તે પોતે જ મારા અંગેનું મર્દન કરતું હતું,
તેમજ તે મંત્રેલા જળનું મારા શરીરે સિંચન કરતું હતું,
તેમજ મારી પ્રિયસખી પ્રિયંવદા હાથમાં પાણીથી. પલાળેલે વીંઝણે લઈ ઠંડો પવન નાખતી હતી.
પિતાના મુખેથી તે પોતાના ભાઈની આગળ લાંબા. વખતથી જોયેલું એવું ચિત્રપટાદિકના અવલોકન પર્યતનું સર્વ મારું વૃત્તાંત કહેતી હતી.
તેમજ તે પુરૂષ પણ હર્ષ વડે રોમાંચને ધારણ કરતે છતે, તે વાત સાંભળવામાં બહુ રસિક બન્યો હતે.
આવી અવસ્થામાં પડેલા મારા આત્માને જોઈ હું કંઈક તેઓની સારવારથી સચેતન થઈ.
વળી મારી વિષવેદના પણ ધીમે ધીમે ક્ષીણ થઈ ગઈ. બાદ હું સ્વસ્થદશામાં આવી એટલે જાગ્રત થઈ વિચાર કરવા લાગી કે;
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૫.
સુરસુંદરી ચરિત્ર હે હંસિકે ! ખરેખર આ શું મને સ્વપ્ન આવ્યું હશે ? એમ હું વિતર્ક કરતી હતી, તેટલામાં મારા નેત્ર ઉઘડી ગયાં અને મેં જોયું તો કામદેવસમાન તેજસ્વી એક તરૂણપુરૂષ મારા જેવામાં આવ્યા. તરૂણ રાજકુમાર
જાણે મારા હૃદયમાંથી નીકળેલો હોયને શું? તેમ તે ચિત્રપટમાં રહેલા કુમારને અનુસરતા યુવાનને જોઈ મને વિચાર થયે.
શું આ તે ઈદ્રજાળ હશે? અથવા મારે જન્માંતર થયે? અથવા શું આ સ્વપ્ન હશે?
મારી બુદ્ધિને ભ્રમ થયે હશે? અથવા શું આ સત્ય વાત જ હશે? અથવા આ સત્ય બીના તે નહી જ હેય?
મારૂં એટલું પુણ્ય કયાંથી હોય;
તે મારા મનોવાંચ્છિત સ્વામીનું આ મારા નેત્રો વડે દર્શન થાય ! વળી તેના ખેાળામાં મારે સ્પર્શ થયે. હોય તે બાબતને સંભવ અહી ક્યાંથી હોય ? પ્રિયંવદાને મેળાપ
એમ હું વિચાર કરતી હતી, તેટલામાં પ્રિયવંદાએ. મને બોલાવી,
હે સુરસુંદરી! હજુ સુધી પણ ઉદ્વિગ્નની માફક તું શું જોઈ રહી છે?
આ રત્ન દ્વીપ નામે દ્વીપ છે. હું પ્રિયંવદા નામની
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સુરસુંદરી ચરિત્ર તારી બેન છું અને સિદ્ધ કરી છેવિદ્યાઓ જેણે એવા આ મકરકેતુ નામે મારે ભાઈ છે.
એ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી નકકી આ મારે પ્રિય પતિ છે, એમ જાણે મારા મનમાં બહુ જ હર્ષ થયે અને ભયથી કંપતું છે શરીર જેનું એવી હું સંકીર્ણ રસતરને અનુભવવા લાગી.
ત્યાર બાદ તે યુવાનના મેળામાંથી ઉઠીને એકદમ હું પ્રિયંવદાની પાસે જઈને બેઠી અને કટાક્ષાવડે હું તેને જોવા લાગી. તેમજ તેની દૃષ્ટિ મારી તરફ પડતી ન હતી, તેટલામાં ત્યાં આગળ એક વિદ્યાધર આવ્યું અને વિનયપૂર્વક તે કહેવા લાગે.
હે કુમારે દ્ર! શ્રી જિનેંદ્રભગવાનની પૂજાને સમય થયે છે, માટે આપ પધારો.
એમ તેનું વચન સાંભળી પ્રિયંવદાને મારી પાસે મૂકી કેટલાક પુરૂષને સાથે લઈ તે કુમાર શ્રી જિનેભગવાનના મંદિરમાં ગયો.
બાદ પ્રિયંવદાએ મને પૂછયું.
હે સુતનુ ! ભૂચર મનુષ્યોને અતિ દુર્ગમ એવા આ રત્નદ્વિપમાં તું કેવી રીતે આવી ? વળી આ વિષફલનું -ભક્ષણ કરીને આવા ભયંકર કષ્ટમાં તું શા માટે પડી?
આ પ્રમાણે તેનાં વચન સાંભળી મેં મારું પૂર્વોક્ત સર્વવૃત્તાંત તેને સવિસ્તર કહી સંભળાવ્યું.
Page #258
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૭ પછી મેં પણ તેણીને પૂછ્યું, હે પ્રિયંવદે! તે સમયે મને ચિત્રપટ આપીને તું કયાં ગઈ હતી ? મારી પાસેથી ગયા બાદ તમે શું કાર્ય કર્યું? વળી વિષભક્ષણ કરી હું આ ભયંકર જગલમાં પડી હતી, ત્યાં તમારૂ આગમન કયાંથી થયું? અને અતિદારૂણ એવું આ મારા. શરીરમાં વ્યાપી ગયેલું વિષ તમે કેવી રીતે નિવૃત્ત કર્યું? - પ્રિયંવદા બેલી, હે સુરસુંદરી! ચિત્રપટ તમને આપીને હું ત્યાંથી ઉત્તમ એવા આ રત્નાદ્વીપમાં જલદી. આવી પહોંચી. પછી હું કેટલાક પોતાના પરિજન સાથે. રહેલા મકરકેતુની પાસે જઈને પોતાના ભાઈના સ્નેહ વડે કેટલાક દિવસ અહી રહી.
બાદ અહીં આવેલા મારા પિતાએ મને કહ્યું કે,
હે પુત્રી ! હાલમાં તું અહીં જ રહે ! અને મકરકેતુકુમારની સારવાર કરનારી પરિચારિકા થા. એમ કહી તેઓ પોતાના સ્થાનમાં ગયા.
પિતાની આજ્ઞામાં હું તૈયાર છું, એમ કહી હે સુતનુ! વિદ્યા સાધવામાં ઉદ્યક્ત થયેલા મારા ભાઈની પાસે આ દ્વીપમાં હું રહી. - મકરકેતુની વિદ્યાઓ સિદ્ધ થઈ, એ વાત મારા પિતાના જાણવામાં આવી એટલે કેટલાક વિદ્યાધરોને સાથે લઈ તેઓ અણહિનકમeત્સવ કરવા માટે ફરીથી આ દ્વીપમાં આવ્યા.
Page #259
--------------------------------------------------------------------------
________________
- ૨૩૮
સુરસુંદરી ચરિત્ર ત્યાર બાદ મેટા ઉત્સવ વડે શ્રીનિંદ્રભગવાનને મહિમા કરીને વિધિ પ્રમાણે વિદ્યાઓનું પૂજન પણ તેમણે કર્યું.
પછી માનવા લાયક સજજનોનાં સન્માન પણ કર્યા. પૂજનેની પૂજા કરી. તેમજ વિદ્યાધરોને અનેક પ્રકારનાં દાન આપ્યાં,
ઉત્તમ પ્રકારનાં નૃત્ય, ગીત અને વાજીંત્રોના આડંબર સહિત અઠ્ઠાઈ મહોત્સવ સારી રીતે પસાર કરાવ્યા.
એમ દરેક વિધિ સંપૂર્ણ કરી મારા પિતા આજે પ્રભાતમાં રત્નસંચય દ્વીપમાં ગયા.
તેમજ મકરકેતુ પણ બાકીનાં કાર્ય સિદ્ધ કરવા માટે અહીં રહ્યો છે. - તે આજે પ્રભાતકાલમાં આવશ્યક કાર્ય કરી જંગલ જવા માટે બહાર નીકળ્યો હતો.
ત્યાં નજીકમાં રહેલા એક વાંસ વનમાં પડેલું ઉત્તમ પ્રકારનું એક ખડગ તેના જેવામાં આવ્યું.
યમ છઠ્ઠા સમાન ચકચકિત, તરૂણ તમાલપત્ર સમાન : કાંતિવાળું,
કુરણાયમાન કાંતિવડે અત્યંત દુષ્પક્ષય એવા તે ખડ્રગને કૌતુક વડે પિતાના હાથમાં ગ્રહણ કરીને નજીકમાં રહેલા વનની અંદર એક વાંસના જાળામાં તે ખડગની
Page #260
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૯
પરીક્ષા માટે એકદમ તેણે પ્રહાર કર્યો કે તરત જ તે વશજાલિકા કપાઈ ગઈ.
વિદ્યાધરના વધ
તેવામાં તે ઝાડીની અદર વિદ્યા સાધવા માટે બેઠેલા કાઇ એક વિદ્યાધરનું મસ્તક કપાઈ ગયેલુ. તેના જોવામાં આવ્યું.
જેના ડાબા હાથમાં સ્થુલ મૌક્તિકની માળા (જાપમાલા) ધારણ કરેલી હતી, તેમજ પેાતાના હૃદયમાં વિદ્યાના જાપ કરવાથી જેની ઇન્દ્રિયા રાકાઈ ગયેલી હતી. તેનાં નેત્રે પણ નાસિકા તરફ રાખેલાં હતાં. તેમજ જેનુ લક્ષ્ય વિદ્યા સાધવામાં જ કેવલ રહેલું હતુ, એવા તે વિદ્યાધરનું મસ્તક ત્યાં ભૂતલ ઉપર પડેલ જોઈ તેના મનમાં ત્રાસ ઉત્પન્ન થયા.
અરે ! આમે શું કર્યું? એમ ખેદાતુર થઇ તે તેની પાસે ગયા અને તપાસ કરતાં તેણે જાણ્યુ કે, આ તેજ મકરકેતુ ગંગાવત્ત નગરના અધિપતિ ગંધવાહન રાજાના પુત્ર છે.
અરે! પ્રમાદને લીધે આ બિચારા નિરપરાધીને મે* શા માટે માર્યા ?
મારા અજ્ઞાનપણાને ધિક્કાર છે, જેથી નિરર્થક આવું પાપ મારે સેવવુ' પડયું ?
આવાં પાપ કમ કરવાથી પ્રાણીએ કુતિમાં ચાલ્યાં નાય છે. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે,
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
-
~
સુરસુંદરી ચરિત્ર જે પુરૂષ પિતાના પ્રમાદને વશ થઈ બંધુઓના ઉદ્ધાર માટે અથવા પોતાના શરીર માટે જે કંઈ પાપ ઉપાર્જન કરે છે, તજજન્ય સર્વ અનિષ્ટફળને તે એકલો જ પરાધીન થઈને નરકાદિક સ્થાનમાં ભેગવે છે.
એ પ્રમાણે વિચાર કરતે અને વારંવાર પિતાને નિંદતે તે કુમાર ખિન્ન થઈ કેટલાંક ડગલાં આગળ. ચાલ્યો. તેટલામાં તેનું દક્ષિણ નેત્ર ફરકવા લાગ્યું. તે જોઈ તેના મનમાં તે વિચાર કરવા લાગ્યો.
હું માનું છું, મને કેઈપણ પ્રિયવસ્તુને આજે લાભ થવો જોઈએ.”
એમ ચિંતવને તે કુમાર વિષવૃક્ષની નીચે આવ્યા અને ત્યાં પડેલી તું તેને જોવામાં આવી.
હે સુંદરી! લાવણ્યથી ભરપુર એવા સર્વ અવયને ધારણ કરતી અને ચંદ્રલેખાની માફક જનેના મનને આનંદ આપતી એવી તને જોઈ કુમારનું શરીર જાણે અમૃતથી સિંચાઈ ગયું હેયને શું ? તેમ તે આનંદિત થઈ ગયો. સુરસુંદરીનું જીવન
અરે! આ યુવતી મરી ગએલી છે, છતાં પણ મારા હૃદયને આટલે અનહદ આનંદ કેમ આપે છે? નવીન યૌવનથી વિભૂષિત આ યુવતિ મારી અને વલ્લભા હોય તેમ લાગે છે. એની હું તપાસ તે કરું કે, મરી ગઈ છે? અથવા તે જીવે છે?
Page #262
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૧ એમ વિચાર કરી જેટલામાં તે તપાસ કરે છે, તેટલામાં તારા મુખમાં રહેલા વિષમય ફલને ટુકડો તેને જેવામાં આવ્યો.
તે ઉપરથી તેણે જાણ્યું;
અતિતીવ્ર એવા વિષવિકારને લીધે આ બાલા અચેતન થઈ ગઈ છે. માટે એને જલદી પિતાના સ્થાનમાં લઈ જઈને એનો ઉપાય હું કરું,
એમ વિચાર કરી, હે સુરસુંદરી! તે તને અહીં લાવ્યો અને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત અને તેણે કહી સંભળાવ્યું.
ત્યારપછી એણે મને કહ્યું કે,
હે બહેન ! પિતાએ વિદ્યા પ્રદાનના સમયે જે વીંટી આપેલી છે, તેને જદી તું અહીં લાવ. તેની અંદર દિવ્ય મણિ રહેલું છે, તે એ અમૂલ્ય છે કે, જેના પ્રભાવથી સમગ્ર વિશ્વ વિકારાદિક દોષ નિમૂલ થાય છે.
એ સંબંધિ પ્રતીતિ અમને સાક્ષાત થયેલી છે. તેમાં પણ વિષ દોષને હરવામાં તે તેને વિશેષ મહિમા ગણવામાં આવેલ છે.
વળી વિદ્યાધરોના કુમારોને એણે કહ્યું, શ્રીનિંદ્રભગવાનની પૂજા સામગ્રીને જલદી તમે તૈયાર કરો. આ યુવતિને સ્વસ્થ કર્યા બાદ આપણે ભગવાનની પૂજા કરવાની છે. તેમજ તે વંશજાળમાં વિદ્યાધરને મેં ઘાત કરેલો છે, તેની વિશુદ્ધિ માટે શાંતિકર્મ કરવાનું છે, અને વિક્ત જય માટે કેટલાક મંત્રજાપ પણ મારે કરવાને છે. ભાગ–૨/૧૬
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સુરસુંદરી ચરિત્ર એમ તે કહેતું હતું, તેટલામાં મેં તે વીંટી તેને લાવીને આપી. એટલે તરતજ તેણે તે મણિનું પાણી તને વિધિપૂર્વક પાયું, તેથી હે સુતનુ! તું કંઈક સ્વસ્થ દશામાં આવી.
ત્યારપછી એની આગળ હું ચિત્રપટનું અવલોકન વિગેરે તારૂ સર્વ વૃત્તાંત કહેતી હતી, તેટલામાં હું સુર સુંદરી! તું સારી રીતે સ્વસ્થ થઈ ગઈ.
તે જે મને પૂછયું, તેને સર્વ ઉત્તર મેં તને કહ્યો. માટે હે સુરસુંદરી ! તારૂં ધારેલું સર્વ કાર્ય સિદ્ધ થયું. અથવા દૈવ જે અનુકૂલ હોય તે તે દ્વીપ તરમાં રહેલાને પણ સમુદ્રના મધ્યમાંથી અથવા દૂર દેશમાંથી પણ લાવીને આ લોકમાં સમાગમ કરાવે છે.
કહ્યું છે કે, દેવગતિ બલવાનું છે. ક્ષણમાં સુખ અને ક્ષણમાં દુઃખ આપવામાં તે સ્વતંત્રતા ભેગવે છે. જેમકે,
“હે મહાનુભાવ! આ સંસારચકની ઘટમાળને જોઈ પિતાના હૃદયમાં શાંતિ રાખવી, પરંતુ હું ધન વિનાને છું, એમ જાણું તારે ખેદ કરવો નહીં, તેમજ હું સંપત્તિઓથી પૂર્ણ છું, એમ જાણ આનંદ માનવે નહીં. કારણ કે
નિર્ધનને ધનવાન અને ધનવાનને ખાલી કરતાં દેવને બીલકુલ વિલંબ થતો નથી. અર્થાત દેવગતિ વિચિત્ર છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૩ ત્યારપછી મેં પ્રિયંવદાને કહ્યું, હે પ્રિયસખી! તારું કહેવું સત્ય છે, પરંતુ મારું એક વચન તું સાંભળ. | મારા માટે મારા પિતા મોટા શત્રુના દુઃખમાં આવી પડયા છે. જો કે મને મારા પ્રિયનું દર્શન તે થયું. છતાં પણ હાલમાં મારું હૃદય બહુ શોકાતુર રહ્યા કરે છે.
કારણકે, હે પ્રિયસખી! તાતની પીડાને લીધે હજુપણ મારું શરીર સઘળું બળી જાય છે.
શત્રુજયરાજાના ભયથી પીડાતા એવા મારા પિતાનું જીવિત પણ હાલમાં સંશયિત થઈ રહ્યું છે. માટે મારી મંદ ભાગિણીનું દૈવ અનુકૂળ શી રીતે ગણાય?
એમ કહી, હે હસિકે! હું એકદમ શેકાતુર થઈને રૂદન કરવા લાગી. તેટલામાં દેવ પૂજનાદિક પિતાનું કાર્ય કરી તેને ભાઈ અમારી પાસે આવ્યો. મકરકેતુ રાજા
અમારી પાસે આવી તે બે, હે પ્રિયંવદે! આ તારી પ્રિય ભગિની કેમ રૂદન કરે છે?
તે સાંભળી પ્રિયંવદાએ મારા શોકનું સર્વ કારણ તેને જણાવ્યું.
ત્યાર પછી તેણે કહ્યું, હે સુંદરી! તું રૂદન કરીશ નહી. હાલમાં હું ત્યાં જઈને તારા પિતાના શત્રુને જરૂર ચમરાજાના સ્થાનમાં પહોંચાડી દઈશ.
હે સુંદરી! મારા જીવતાં છતાં તારા પિતાને પરાજય કરવા કે શક્તિમાન છે? માટે હાલમાં હું
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સુરસુંદરીચરિત્ર એકલે ત્યાં જાઉં છું અને તું આ પ્રિયંવદાની સાથે આ શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં હું આવું ત્યાં સુધી સુખેથી રહેજે.
હવે તારે કઈ પ્રકારની ચિંતા કરવી નહીં. હું તે દુરાચારી શત્રુંજયરાજાને મારીને જલદી અહીં આવીશ.
એમ કહીને તે કુમાર વસુનંદક ખડગને પિતાના હાથમાં ગ્રહણ કરી આકાશમાર્ગે ચાલતે થે. હું પણ, પ્રિયવદાની સાથે તે દિવસ ત્યાં જ રહી અને અત્યંત રાગને લીધે તેના સમાગમનું જ હું ચિંતવન કરતી હતી.
મારો મને વલ્લભ બહુ વિદ્યાના પ્રતાપવાળે છે, છતાં હજુ તે દુષ્ટને સંહાર કરી કેમ નહીં આવ્યો ? એમ ચિંતવન કરતાં તે દિવસ મારો વ્યતીત થઈ ગયો અને અખંડ રાત્રી પણ હું પ્રિયંવદાની સાથે નિર્ગમન કરતી, હજુ સુધી પણ તે મારો પ્રિયતમ કેમ નહી આવ્યું?
એમ વારંવાર ચિંતવન કરતી ઉદ્વિગ્નદશામાં બેસી રહી હતી, તેટલામાં એક ભયંકર વૈતાલ મારા જેવામાં આવે. ભયંકર પિશાચ
તીક્ષણ અને કઠેર વાણી વડે તિરસ્કાર કરતે, સ્વરૂપ વડે ભયંકર,
નિમ અગ્નિની જવાલાઓના સમૂહની માફક પીળા એવા ચોટલાની કાંતિવડે વિકરાલ,
Page #266
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૫
હાઠની બહાર નીળેલા છે ધ્રુત જેતા, કરાગ્રને વિષે મનુષ્યેાના મસ્તકને નચાવવામાં બહુ રસિક, મરૂસ્થલના કૂવાની માફક ઉંડાં અને પિંગલ નેત્રોવડે દુપ્રેક્ષ્ય,
ગળાની અંદર ખડખડ શબ્દ કરતી રૂંડમાળા જેણે ધારણ કરેલી છે, વિજળીના પુજની માફક ઉજવલ અને અતિ ચંચલ હાલતી છે લાંખી જીભ જેની,
ખડખડાટ ભયંકર હાસ્યના પ્રતિકૃનિવડે. સમસ્ત પ્રાણીઓને ત્રાસ આપતા અને વિકરાલ છે મુખ જેનું એવા તે શ્યામ આકૃતિવાળા વૈતાલ
અમારી પાસે આવીને કહેવા લાગ્યા.
અરે ! પાપે ! પ્રથમના સમયે પરપુરૂષ ઉપર આસક્ત થયેલી તું અને પરયુતિમાં લુબ્ધ થયેલા તે પાપિષ્ટ પુરૂષ, તમે બન્નેએ મને બહુ દુઃખ આપ્યુ છે, તેનું ફૂલ તે પાપિØ કુમારને તા મળી ચુકયું છે અને હાલમાં તું પણ પેાતાના ક્રુષ્કૃત્યના અનુસારે તેનું ફૂલ ભાગવ. હું હાસિની! આ પ્રમાણે ખેલતા તે વૈતાલ ભયભીત એવી મને લઇને નિષ્ઠુર વચનેાવડે તિરસ્કાર કરતા આકાશ માર્ગે ઉપડી ગયા.
ત્યાર પછી પાછળ બૂમ પાડતી પ્રિયવદા આવતી હતી. તેણીને તે પાપીએ ભયકર હુંકારાએ વડે મુડદાની માફક કરી નાખી અને તે ખીચારી કાંય છુટી પડી ગઈ.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી તે પાપી મને આકાશ માર્ગે બહુ દૂર દેશમાં લઈ ગયે અને તેણે જાણ્યું કે, હવે અગોપાંગ ભાગી જવાથી જરૂર આ મરી જશે, એમ ધારી આકાશમાંથી તેણે મને નાંખી દીધી.
પરંતુ દેવગને લીધે પ્રથમ જ્યાં હું પડી હતી, તેજ ઉદ્યાનની અંદર લતામંડપ ઉપર હું પડી, જેથી મને કોઈ પ્રકારની વેદના થઈ નહીં.
તેવામાં ત્યાં સુમંતભદ્ર મારા જેવામાં આવ્યો અને તેણે સર્વ વૃત્તાંત મને પૂછયું.
તે સમયે અરે! આ શું ઇદ્રજાળને દેખાવ થયે? આ સ્વપ્ન હશે? હું અહીં કયાંથી આવી! તે દુષ્ટ તાલ ક્યાં ગયા? અને તે પ્રિયંવદાનું શું થયું હશે ? વળી મારા મવલ્લભનું આ દુષ્ટ જ કંઈક અનિષ્ટ કર્યું હશે? તે કારણને લીધે જ તે મારી પાસે તે દ્વિીપમાં જલદી આવી શકો નહીં; અથવા મારા માટે આવેલા તે શત્રુંજયરાજાએ મારા પિતાનું કંઈપણ અનિષ્ટ કર્યું હશે? કારણ કે, તેમની પાસે સૈન્ય બહુ થોડું છે.
એમ ચિંતવન કરતી હું બહુ શોકાતુર થઈ ગઈ, જેથી સમંતભઢે મને બહુ બહુ પૂછયું, પરંતુ હું કંઈપણ બેલી શકી નહીં.
ત્યાર પછી સમંતભદ્ર મને અમરકેતુરાજાની પાસે લઈ ગયો. ત્યાં પણ શોક અને ત્રાસને લીધે મારાથી
Page #268
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૭ કંઈપણ તે ઉત્તર આપી શકાય નહીં. કેવળ મનમુખે હું બેસી રહી.
હે હંસિની ! નેહને સ્વાધીન થયેલી તે મને પૂછ્યું હતું, તેના પ્રત્યુત્તરમાં નેહગર્ભિત અને ગુહ્ય એવું મારૂં સર્વ ચરિત્ર બહુ પ્રેમવડે વિસ્તારપૂર્વક ખુલ્લી રીતે મેં તને સંભળાવ્યું. હસિકા સખી | મારું વૃત્તાંત સાંભળી દયદ્ર હૃદયવાળી હંસિકા બેલી.
હે સુરસુંદરી! અતિ દુસહ એવાં દુખે તારા અનુભવમાં આવ્યાં, જેમના સાંભળવાથી પણ લોકોને દુખ થયા વિના રહે નહીં.
હે પ્રિયસખી ! આવા દારૂણ દુઃખેને તું લાયક નથી, પરંતુ આલોકમાં દેવની ગતિ બહુ વિચિત્ર છે. જેથી તું આવાં દુઃખેને આધીન થઈ પડી છે.
વળી દેવબળ એટલું બધું પ્રધાન ગણાય છે કે, તે હંમેશાં સુખને લાયક એવા મનુષ્યને પણ અનેક પ્રકારના દુઃખાને આધીન કરે છે, તેમજ વિરહની વેદનાને નહીં જાણનાર એવા પ્રાણીને પણ પોતાના સ્વામી સાથે વિરહિત કરી નાખે છે. કર્મને પ્રભાવ બહુ ગહન છે. કમ સિવાય સુખ અથવા દુઃખ આપવાને કઈ પણ સમર્થ નથી. કહ્યું છે કે,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સુરસુંદરી ચરિત્ર આ જગતમાં પરિભ્રમણ કરતો મનુષ્ય સુખસં૫ત્તિની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના વેપાર કરે.
રાજાની સેવામાં પોતાનું જીવન ગાળે, સ્વર્ગલોકમાં પ્રવેશ કરે અથવા પાતાલ સુધી પણ ઉદ્યોગ કરવામાં બાકી રાખે નહીં, અથવા ધનપતિની સેવા કરે, અથવા અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે,
તપશ્ચર્યામાં દઢતા રાખે, તેમજ સર્વકલાઓને પારગામી થાય, તે પણ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મના અનુસારે જ તેને ફલ પ્રાપ્તિ થાય છે. અન્યથા થઈ શકતું નથી.
કર્મની સ્થિતિ બહુ બલવાન છે.
માટે હે સુરસુંદરી ! આ પ્રમાણે દૈવને પ્રભાવ સમજીને બીલકુલ તારે ઉદ્વેગ કરે નહીં.
વળી આ પ્રમાણે શોક કરવાથી પણ હવે શો ગુણ થવાને છે ?
હે પ્રિયસખી! તારા શરીરને વિષે જેવા પ્રકારનાં લક્ષણો દેખાય છે, તે પ્રમાણે તે તું વિદ્યાધરના ચક. વતીની પત્ની થઈશ. તેમજ મારા પણ સાંભળવામાં આવ્યું છે. - કુશાગ્રનગરમાંથી આવેલ કેઈક પુરૂષ કમલાવતી દેવીની આગળ કહેતા હતા કે, શત્રુંજયરાજાએ કુશાગ્રનગરને ચારે તરફથી રોકી લીધું છે, જેથી નગરના સર્વ લકે બહુ વ્યાકુલ થઈ ગયા છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૯ સામંત સહિત નરવાહનરાજા પણ સંશયમાં આવી પડી છે અર્થાત્ તે એમ જાણે છે કે; આ સમયે મારો પરાજય થવાને છે.
વળી ઘાસ ઈંધનાદિકની હાની થવાથી નાગરિક લોકે મેટા કષ્ટમાં આવી પડયા છે. યંત્રેવડે ફેંકાતા મોટા પત્થરોના આઘાતને લીધે કિલ્લો પણ જીર્ણપ્રાય થઈ રહ્યો છે.
પટટીઓના છિદ્રોમાં રહેલા કેટલાક સુભટે કદાળીના આઘાતવડે ચારે બાજુ ખોદવાનું કામ ચલાવી રહ્યા છે. સેંકડે ધનુષમાંથી નીકળતાં અનેક બાવડે જેના આકાશને ભાગ છવાઈ ગયો છે.
હજારો પડેલા સુભટના રૂધિરને લીધે કાદવથી ભરપુર એવું તે કુશાગ્રનગર બહુ દુર્દશામાં આવી પડયું હતું.
તેવામાં કુરણાયમાન ખગને ધારણ કરતે એક વિદ્યાધર અકસ્માત્ ત્યાં આવ્યો અને રોષથી રક્ત છે નેત્ર જેનાં એવા તે વિદ્યારે ગજેન્દ્ર ઉપર બેઠેલા શત્રુંજયરાજાનું મસ્તક એકદમ ચળકતા પિતાના પગ વડે કાપી નાખ્યું. નરવાહનને સમાગમ
શત્રુજયરાજાને મારીને તે વિદ્યાધર નરવાહન - રાજાની પાસે આવ્યો અને તેણે કહ્યું,
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સુરસુંદરી ચરિત્ર
હે નરેદ્ર! આપના શત્રુને મેં સંહાર કર્યો છે. હવે આપે કઈ પ્રકારની ચિંતા રાખવી નહીં.
હે રાજન ! વિદ્યારે અપહરણ કરેલી સુરસુંદરી નામે તમારી પુત્રી રત્નદ્વીપમાં રહેલી છે. તેને કહેવાથી. હું અહીં આવ્યો છું.
શ્રી ચિત્રવેગને પુત્ર મકરકેતુ નામે હું વિદ્યાધર છું. પ્રિયંવદાની પાસે તમારી કન્યા સુખેથી રહેલી છે.
એમ કહી મકરકેતુ ત્યાંથી ચાલતે થે. પછી નરવાહન રાજા પણ બહુ ખુશી થઈને પિતાના રીન્યા સહિત નગરમાંથી બહાર નીકળે, એટલે સ્વામી રહિત એવું તે શત્રુનું સૈન્ય ત્યાંથી નાસી ગયું.
ત્યારપછી તે શત્રુંજયરાજાના હાથી, ઘોડા અને રથ વિગેરે જે જે સારી વસ્તુ હતી, તે સર્વે તેણે પોતાને તાબે કર્યું. માટે હે પ્રિયસખી! સુરસુંદરી! તે બાબતમાં તું કંઈપણ ચિંતા કરીશ નહીં. કારણકે, તારા પતિએ તારા પિતાને નિર્ભય કર્યા છે.
નવીન વિદ્યા સાધી તૈયાર થયેલા તે કુમારને તે પિશાચ શું કરી શકે? માટે વૃથા તું ચિંતામાં પડીશ. નહી. ચિંતા કરવાથી શરીરને બહુ આઘાત પહોંચે છે.
આ જગતમાં અનેક પ્રકારના વ્યાધિઓ બતાવેલા છે, તેમજ તેમના ઉપચાર પણ બતાવવામાં આવેલા છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૧. તે પૈકીમાં ચિંતા, એ પણ એક અપૂર્વ વ્યાધિ ગણવામાં આવ્યો છે. જેની ઉપમા કાષ્ઠની ચિતા સાથે આપવામાં આવી છે, પરંતુ તે ચિતાથી પણ બિંદુ માત્રની અધિકતાને લીધે ચિંતાને અધિક માનવામાં આવે છે.
કારણ કે, ચિતા તે મુડદાને બાળે છે અને ચિંતા તો જીવતા પ્રાણીને પણ બાળે છે. અર્થાત્ પ્રાણીઓના રૂધિરને શોષી લે છે.
હે સખી! હવે તું ખેદ કરીશ નહી અને કઈ કારણને લીધે તારા સ્વામી ત્યાં રોકાયા હશે. જેથી તે દ્વિીપમાં જલદી તે આવી શક્યા નહીં. એમ કેટલાક પ્રિયવચન વડે તેણીએ સુરસુંદરીને શાંત કરી એટલે તે શકનું વાતાવરણ દૂર કરીને આનંદમય થઈ વર્તાવા લાગી.
ત્યારપછી હંસિકા કમલાવતી દેવીની પાસે ગઈ અને આ સર્વ હકીકત તેણીએ તેને નિવેદન કરી.
પછી કમલાવતીએ પણ રાજાની આગળ જઈ યથાસ્થિત આ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ધનદેવનું આગમન
સુરસુંદરી પોતાની ફેઈને ત્યાં આનંદપૂર્વક રહે છે. સમસ્ત અંતઃપુરની સ્ત્રીઓ સુરસુંદરીના સહવાસને લીધે બહુ આનંદ માનવા લાગી.
આ પ્રમાણે સુખ સમાધિથી તેણના કેટલાક દિવસ નિર્ગમન થયા, કેઈ એક દિવસ સભામાં અમરકેતુરાજા પિતાના કેટલાક પુરૂષ, કમલાવતી દેવી અને સુરસુંદરી.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨પર
સુરસુંદરી ચરિત્ર સહિત બેઠે હતું, તે સમયે દ્વારપાલની અનુજ્ઞાથી રાજાને બહુ જ પ્રિય અને જેના હાથમાં અમૂલ્ય મોતીઓને થાળ રહેલું હતું, એ ધનદેવ વણિક ત્યાં આવ્યું અને પ્રણામ કરી રાજાની આગળ તે બેઠે.
તેણે મૌક્તિકથી ભરેલા થાળની ભેટ કરી. પછી રાજા સંભ્રાંતની માફક એકદમ ઉતાવળથી બે.
હે ધનદેવ! તું સિંહલદ્વીપમાં ગયા હતે. છતાં જલદી પાછો કેમ આવે? શું વહાણની બાબતમાં કઈ જાતનું વિજ્ઞ તે નથી થયું ?
કારણ કે, તને અહીંથી ગયે એક માસ જ થયે છે. વળી તે સિંહલદ્વીપ બહુ દૂર છે. ત્યાં પહોંચતાં પણ ઘણું દિવસે થાય છે. છતાં તું જલદી ટુંક મુદતમાં પાછો આવ્ય, એ મેટું આશ્ચર્ય લાગે છે.
તે પ્રમાણે રાજાનું વચન સાંભળી ધનદેવ બોલ્યા.
હે નરાધીશ ! હું અહીંથી ગયો અને તરત જ અહીં પાછા આવ્યા, તેનું વૃત્તાંત આપ સાંભળે. ધનદેવનું વૃત્તાંત
સિંહલદ્વીપમાંથી અહીં આવેલા વણિકની સાથે મારો મેળાપ થયો. તે લેકેએ મને વેપાર સંબંધી બહુ -ઉત્સાહ આવે. જેથી તે દ્વીપને ઉચિત એવાં અનેક પ્રકારનાં કરીયાણું લઈ હું ત્યાં જવા તૈયાર થઈનીકળે.
ત્યારપછી આપના ચરણ કમલમાં પ્રણામ કરી બહુ
Page #274
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૩ ગાડાઓના સાથ સહિત હું બહુ વિશાલ એવા ગંભીર નામના વેલાતટ ઉપર જઈ પહોંચે.
તે વેલાકુલની અંદર અનેક નાવિકજને પિતપોતાનો , ઉદ્યોગપૂર્ણ રીતે કરી રહ્યા હતા, તેમજ કેટલાક યાનપાત્રોને તૈયાર કરતા હતા.
સોપારી અને નાળીયેર વિગેરેના મોટા ઢગલાઓને. લીધે જેના રાજમાર્ગોની રમણીયતા નજરે પડતી હતી,
કેઈ ઠેકાણે હાથીના દાંતની પાલી વડે વ્યાપ્ત એ. તે વેલાતટ હાથીના મુખની માફક શેભે છે.
કેઈ ઠેકાણે કપૂર, અગુરૂચંદનના સમૂહવડે સુરગિરિની માફક દેખાય છે.
કેઈ ઠેકાણે મુક્તાહારથી વિરાજીત એવા ભૂતલને. લીધે પુંડરીકગિરિના શિખર સમાન દીપે છે.
કઈ ઠેકાણે જાયફલ અને ઈલાયચીના પુજને લીધે કામુકના મુખની માફક શેભે છે.
નાના પ્રકારના દેશમાંથી આવેલા મેટા કરો (વેરાઓ) વડે રોકાયા છે સમસ્ત દિશાઓના ભાગ જેના એવા રાજભવનની માફક સેંકડે કરીયાણું જેમાં આવ્યા કરે. છે, એવો તે વેલાતટ દેખાતે હતે.
- હવે ત્યાં આગળ યથાયોગ્ય દાણુ ચુકાવીને તે સર્વ ભાંડે સમુદ્રના કિનારે અમે સ્થાપન કર્યો.
ત્યારપછી સમુદ્રમાં ચાલી શકે તેવું મજબુત અને
Page #275
--------------------------------------------------------------------------
________________
- ૨૫૪.
સુરસુંદરી ચરિત્ર વિશાલ એવું એક વહાણ અમે ભાડે લીધું. અનુક્રમે સર્વ વસ્તુઓ તે વહાણની અંદર ચઢાવી દીધી.
પછી શુભ તિથિ, નક્ષત્ર અને ઉત્તમ ગ જોઈને વિધિપૂર્વક સમુદ્રનું અમે પૂજન કર્યું. તેમજ શ્રી જિનેન્દ્ર" ભગવાનની પૂજા કરીને શ્રમણસંઘને દાન આપી બહુ
સંતુષ્ટ કર્યો. મિત્રવર્ગને સુખ શાંતિ સમાચાર પૂછગ્યા. - સમસ્ત પરિવારની સંભાષણપૂર્વક સંભાવના કરી.
ત્યારપછી ત્યાં મંગલ ધ્વનિ થવા લાગ્યા. માંગલિક - વાના નિર્દોષ ચારે તરફ ઉછળવા લાગ્યા. સમયજ્ઞ એવા માગધ લોકો જય જય શબ્દોના ઉચ્ચાર કરવા લાગ્યા.
તે સમયે અધાદિકના રહેવા માટે ભિન્ન ભિન્ન વિભાગ જેમાં રહેલા છે, “અન્યપક્ષમાં માયિક પદાર્થોથી પૃથફ કર્યું છે મન જેમણે, ગુણે (દોરડાં–ગ્ય ગુણે) - ના સમૂહ વડે બદ્ધ (બાંધેલાં–સંયુક્ત) છે ફલક (પાટીયાં –શયન ચગ્ય પાટીયાં) જેનાં, સંયમિત છે સમગ્ર ગ જેના અને અચલ એવા મુનિની માફક રહેલા તે વહાણની ઉપર હું બેસી ગયો.
ત્યાર પછી ત્યાં સમુદ્રની ગંભીર એવી વેલા (ભરતી) ચઢી આવી, તેમજ અનુકૂલ પવનથી સંપૂર્ણ ભરાઈ ગયેલા - શ્રત સઢના જેસથી અમારું વહાણ સમુદ્ર માર્ગે ચાલવા લાગ્યું. સમુદ્ર વર્ણન
ચારે તરફ ઉછળતાં માછલાઓના મહાન પુંછડાઓના આઘાતને લીધે જેનું પાણી બહુ ઉછળવા લાગ્યું, ઉછળતા
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૫
સુરસુંદરી ચરિત્ર પાણીના સમૂહવડે ઢંકાઈ ગયેલા અને સકુરણયમાન ગિરિના ખંડેવિડે ભયંકર; મહાભયંકર મઘરોવડે ઉછળતા ભુજ જેની અંદર અનેક ગાધિકા (જંતુવિશેષ)ઓને ગળી જાય છે.
એકઠા થઈ રહેલા અને ઉન્નત સ્થિતિવાળા તિમિંગિલ-મહામછોના આઘાતથી અનેક તરંગો જેમાં પ્રગટ થાય છે. તરંગથી ખેંચાતા જલજતુંઓના ભયંકર શબ્દો જેમાં સંભળાયા કરે છે,
ભયંકર શબ્દોને લીધે ત્રાસ પામતા જલચરોના પરિભ્રમણ વડે જલની સ્થિતિ બહુ ઘેર દેખાવા લાગી, ઘારપાણીના ઘણઘણાટ શબ્દોને લીધે સર્વ દિગૂમંડલ વાચાલિત થઈ ગયું,
અનેક પ્રકારના ઉત્કટ તરંગો જેમાં વારંવાર •ઉછળવા લાગ્યા, જલપ્રવાહમાં ઘસાડાતાં પ્રવાલ અને
શ્યામ ભુજગેના ત્રાસથી વ્યાકુલ થયાં છે માછલાઓના ટોળાં જેને વિષે,
તેમજ બહુ પ્રાણુઓને આશ્રય આપનાર (અન્ય પક્ષે બહુ પ્રાણીઓની પાસેથી આહાર કરનાર), પડત છે મેટી આપદાઓ [આપગા નદીઓ-આપત્તિયોને સમૂહ જેને વિષે,
જળના આશ્રયભૂત (પ્રજાઓમાં સ્થાનને નહી પામતા) એવા દરિદ્રપુરૂષની માફક જેને દેખાવ બહુ વિકરાલ થઈ
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સુરસુંદરી ચરિત્ર રહ્યો છે. વળી મકર, મીન (મઘર અને માછલીઓ=મકર અને મિન રાશિ) ને સંચાર જેમાં રહેલો છે,
ફુરણાયમાન ઘન [ઘાઢ–મેઘના] અંધકાર વડે વ્યાપ્ત છે પર્વતના વિભાગ જેના એવા કૃષ્ણપક્ષના આકાશની માફક અપ્રાપ્ત છે પ્રાંત ભાગ જેના એવા સમુદ્રના મધ્યભાગમાં હે નરનાથ ! અમારું વહાણ બહુ વેગથી કેટલાક જન ચાલ્યું ગયું,
તેટલામાં એક દિવસ વહાણના સ્તંભાગ ઉપર બેઠેલા નાવિકે કહ્યું કે,
હે પુરૂષ! એક આશ્ચર્ય તમે જુઓ !! પ્રફુલ્લ છે મુખ જેનું અને રૂપમાં દેવસમાન એ કઈ પણ મહાનુભાવ પિતાની ભુજાઓ વડે અપાર એવા આ સમુદ્રને
તરે ભાવ પોતાની માં ધમા
એ પ્રમાણે નિર્ધામિકનું વચન સાંભળી મેં વહાણમાં બેઠેલા અને તરવામાં કુશળ એવા કેળી લોકોને તરતજ તેની પાસે મોકલ્યા અને તેમને મેં કહ્યું, તે સંપુરૂષને. તમે અહીં લાવે. ત્યાર પછી તેઓ તેની પાસે જઈને કહેવા લાગ્યા. - હે ભદ્ર! તેમને તેડવા માટે ધનદેવ વણિકે અમને મોકલ્યા છે. માટે તમે આ હોડીમાં બેસી જાઓ!
એ પ્રમાણે તેમનું વચન સાંભળી હોડીમાં બેસી તે અમારી પાસે આવ્યા અને તરત જ અમારા વહાણમાં આવી ગયે.
મારી પાસે આ વચન સારીમાં બેસી જાય
Page #278
--------------------------------------------------------------------------
________________
સુરસુ દરીચરિત્ર
૨૫૦
હું નરેંદ્ર ! તેની આકૃતિ બહુ ભવ્ય દેખાતી હતી અને તે ભાગ્યશાળી તરૂણ અવસ્થાને શેાભાવતા હતા. રૂપવડે કામદેવના તિરસ્કાર કરતા હતા. નવીન મુછા અકારા સુખને શાભાવતા હતા.
વળી હૈ નરનાથ ! અધિક વર્ણન કરવાથી શુ? આપની આકૃતિને તે અનુસરતા હતા. તે મહાશયને જોઈ અમારી ષ્ટિ અમૃતથી સિ ચાયેલી હાય ને શુ'! તેમ શાંત થઈ.
વળી આ મહાનુભાવ મરકેતુ કુમારના સરખા દેખાય છે, માટે તે સમયે અરણ્યમાં પડેલી કમલાવતી દેવીના ખેાળામાંથી અદૃષ્ટરૂપધારી કોઇક પૂના વેરી એવા દેવે જન્મજાત બાળકના અપહાર કર્યાં હતા, તે જ આ હશે ?
અથવા મારે આ વિચાર કરવાની શી જરૂર છે? પ્રથમ એને જ પૂછવું ઠીક છે.
તુ કાણુ છે? કયાંથી આવ્યે ? અને આ સમુદ્રમાં શાથી પડયા ?
એમ વિચાર કરી, મે તેને અભ્યંગ સ્નાનાદિક કરાવીને પશ્ચાત બહુ પ્રેમપૂર્વક જમાડીને શાંત કર્યાં. ત્યારબાદ તે સુખાસન ઉપર વિરાજમાન થયા. ત્યાર પછી વિનયપૂર્વક મેં તેને પૂછ્યું.
હું ધીર ! આ ભય કર સમુદ્રમાં તમે શા માટે પડયા હતા ? અને તમે કયા દેશમાં રહેા છે ?
ભાગ-૨/૧૭
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સુરસુંદરી ચરિત્ર
મકરકેતુ કુમાર,
ધનદેવનું વચન સાંભળી તે બે .
હે સત્પરૂષ! મારૂં વૃત્તાંત સાંભળવામાં આપને કૌતુક હોય તે, એકાગ્ર ચિત્તે તમે સાંભળો
વૈતાઢયગિરિની અંદર દક્ષિણ શ્રેણીમાં રત્નસંચય નગર છે, તેમાં પવનગતિ વિદ્યાધરની બકુલવતી સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ચિત્રગતિ નામે વિદ્યાધરેંદ્રોનો ચક્રવતી રહે છે.
તેની ખ્યાતિ સર્વ પ્રસરી રહી છે. અમિતગતિ વિદ્યાધરની કનકમાળા નામે પુત્રી તેની ભાર્યા છે. તેણીને હું પુત્ર છું.
મારી ઉપર તેણીને પ્રેમ બહુ અપૂર્વ છે. મારૂં નામ મકરકેતુ છે. અનુક્રમે વૃદ્ધિ પામતે હું યૌવનઅવસ્થાને શોભાવવા લાગ્યો. ચમરચંચા નગરી
હવે વૈતાઢય પર્વતમાં ઉત્તર શ્રેણીની અંદર ચમરચચા નગરી છે. જેના સર્વ પ્રદેશ દરેક ઋતુઓમાં ફલકુલથી વિભૂષિત એવા વૃક્ષની શ્રેણીઓ વડે શોભે છે.
વળી તે નગરીની અંદર ભાનુગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ વિદ્યાધરેંદ્ર રાજ્ય કરે છે. તે મારા પિતાને મિત્ર છે. મારી ઉપર પણ તે બહુ પ્રીતિ ધરાવે છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૯
રાહિણી વિધા
એક દિવસ હું ક્રૂરતા કરતા ચમરચ'ચા નગરમાં ગયા. મને જોઈ ચિત્રગતિ ખેચરેદ્ર બહુ ખુશી થયા અને ઘણા પ્રેમવડે તેણે મને રાહિણી નામે એક વિદ્યા આપી. ત્યારપછી ત્યાં જ રહીને મે' સાત માસ તે વિદ્યા સાધવામાં વ્યતીત કર્યાં.
દેવાએ મને ચલિત કરવા માટે અનેક પ્રકારના ભય ઉત્પન્ન કર્યાં, છતાંપણ મેં નિર્ભયપણે યથાક્ત વિધિવડે તે વિદ્યાને સિદ્ધ કરી.
ત્યારપછી વિદ્યા સિદ્ધ થઇ એટલે હુ· પેાતાના નગરમાં ગયા. મને જોઈ મારા પિતા બહુ જ ખુશી થયા અને તેમણે વિદ્યાધરાની આગળ મારી પ્રશંસા કરી.
હૈ વિદ્યાધરા ! જુઓ ! મારા પુત્ર ખાળવયના છે, છતાંપણ તેણે નિર્ભય મનવડે ભયંકર સ્વરૂપવાળી રાહિણી વિદ્યા પણ સિદ્ધ કરી. હજીપણ આ ખાલક હાવાથી વિદ્યાઆને સાધવામાટે લાયક નથી; એમ જાણી મે એને આટલા વર્ષ સુધી વિદ્યાએ આપી નહી.. પરંતુ જે એણે આવી રૂદ્રરૂપવાળી વિદ્યા પ્રથમ સિદ્ધ કરી તે એને અન્ય વિદ્યાઓને સાધવાને શેા હિસાબ છે ? વિદ્યા પ્રદાન
ખાદ સારા માંગલિક દિવસના ચાગ જોઇ સિદ્ધાલયેામાં રહેલી શ્રીજિને'દ્રભગવાનની પ્રતિમાએના અષ્ટાન્તિકા મહાત્સવ તેમણે બહુ પ્રેમથી કરાયેા.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૦
સુરસુંદરી ચરિત્ર પછી સમાન સિદ્ધિને વિચાર કરીને મારા પિતાએ સમસ્ત વિદ્યાઓ મને આપી અને તેમને સાધવાને ઉત્કૃષ્ટ એ સર્વ વિધિ પણ મને બતાવ્યું.
ત્યાર પછી તેમણે કહ્યું કે, હે પુત્ર! જેમના કિરણોના સમૂહ ચારે તરફ દીપિ રહ્યા છે, એવા અનેક મણિઓથી વ્યાસ એવા રત્નદ્વીપમાં વિદ્યાધરોએ બનાવેલા ભવ્ય આકૃતિવાળા શ્રી આદીશ્વરભગવાનના મંદિરમાં તું જા ?
ત્યાં આગળ ઉત્તમ ક્ષેત્રમાં એકાંત જગાએ બહુ કાંતિમય અને વિદ્યા સાધવામાં ઉઘુક્ત થયેલા ખેચરને રહેવા લાયક અનેક પ્રકારનાં મંદિરો રહેલાં છે.
તેમાં રહી તારે વિદ્યાઓ સાધવી. વળી તારી સારવારને માટે બહુ ડે પરંતુ પિતાને ઇષ્ટ એવો પરિવાર તું લઈ જા.
પ્રથમ ત્યાં જઈને તારે શ્રીજિનેંદ્ર ભગવાનનું પૂજન તથા વંદન કરવું.
બીજા કેઈપણ પ્રકારનાં કાર્ય કરવાં નહીં. વળી એક જન માત્ર ક્ષેત્રમાં પચેંદ્રિય પ્રાણીઓની હિંસા પોતે અથવા બીજાએ પણ પ્રયત્નપૂર્વક કરવી તથા કરાવવી નહીં. કારણ કે, પ્રમાદને લીધે પણ જો આવાં અકૃત્ય થાય તે પિતાના કાર્યમાં વિદન થયા સિવાય રહે નહીં, એમ કહી મારા પિતાએ મને એક વીંટી આપી.
હે પુત્ર! સમગ્ર દેને નિવારવામાં સમર્થ એવી આ વીંટી હંમેશાં તારે પોતાના હાથે રાખવી, એમ
Page #282
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર -
૨૬૧ ઉપદેશ આપી તેમણે મને પરિવાર સહિત વિદાય કર્યો.
હું પણ પિતાને પ્રણામ કરી ત્યાંથી નીકળે. અનુક્રમે રનદ્વીપમાં ગયો. ત્યાં એકાંતસ્થલ જઈ વિધિ પ્રમાણે બહુરૂપિણ આદિક નાના પ્રકારની વિદ્યાઓ સાધવાને મેં પ્રારંભ કર્યો. વિધાસિદ્ધિ
તેમજ બહુરૂપ, પ્રજ્ઞપ્તિ, ગૌરી, ગાંધારી, મેહનેત્પાદિની, આકર્ષણ, ઉમેચની, ઉચ્ચાટની અને વશીકરણ વિગેરે બહુ વિદ્યાઓને સાધતાં મારા લગભગ છ માસ ચાલ્યા ગયા.
તે અરસામાં રાત્રીના છેલ્લા પ્રહરે છેવટના ભાગમાં પૃથ્વી ધ્રુજવા લાગી, દિશાએાના ગજે દ્રો ગર્જના કરવા લાગ્યા, આકાશ બળવા લાગ્યું, અનેક ભૂતના સમૂહો હસવા લાગ્યા.
પર્વતે વનિ કરવા લાગ્યા, પાષાણની વૃષ્ટિ થવા લાગી, એમ મને આભાસ થયો.
વળી ડીવાર પછી મને હર સુગંધને વિસ્તાર સુકેમલ પવન વાવા લાગ્યો, તેમજ બહુ જુજ પ્રમાણમાં સ્પર્શ કરતા દિવ્ય ગંદકની વૃષ્ટિ થવા લાગી, પાંચ પ્રકારના વર્ણવાળી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ ચારે તરફ પડવા લાગી.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સુરસુંદરી ચરિત્ર દિવ્યવિદ્યાઓને પ્રાદુર્ભાવ
વિવિધ પ્રકારના અલંકારોથી વિભૂષિત, પિતપોતાનાં નામ વાળાં વિચિત્ર પ્રકારનાં ચિહના સમૂહ વડે વિરાજીત, વિવિધ પ્રકારનાં સુંદર વાહને ઉપર બેઠેલી, નાનાપ્રકારનાં વસ્ત્રાભૂષણોથી વિભૂષિત, પરસ્પર વર્ણોની દેદીપ્યમાન કાંતિને લીધે સમાનરૂપને ધારણ કરતી, એવી વિવિધ પ્રકારની સ્ત્રીઓ પ્રગટ થઈ અને બેલી,
હે કુમારે! અમે વિદ્યાઓ છીએ. તારું ધર્ય જોઈ અમે તને સિદ્ધ થએલી છીએ.
એ પ્રમાણે તેમનું વચન સાંભળી મારા હૃદયમાં બહુ જ હર્ષ થયે. બાદ મેં આનંદપૂર્વક તેમનું અર્ધાદિક પૂજન કર્યું અને જેમને જે ઉચિત હતું, તે પ્રમાણે તેઓનું મેં સન્માન કર્યું. ચિત્રવેગનું આગમન
ત્યારપછી મને વિદ્યાઓ સિદ્ધ થઈ છે, તે વાત જાણીને મારા પિતા સુભટ મંડળ સાથે મેટા આડંબર સહિત વાત્ર, ગીત, વાદ્ય અને નૃત્ય વગેરેની બહુ પ્રકારની સામગ્રી સાથે લઈને તેઓ અષ્ટાત્વિક મહોત્સવ માટે અનેક પ્રકારનાં પૂજાનાં સાધને ગ્રહણ કરી વૈતાઢય પર્વતમાંથી ત્યાં આવ્યા.
પછી તેમણે શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં બહુ ભક્તિપૂર્વક મોટો મહત્સવ કરાવ્યા. તેમજ યત્ન પૂર્વક સર્વ વિદ્યાઓનું વિધિ પ્રમાણે પૂજન કર્યું.
Page #284
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૩ પવિત્ર તીર્થોના નિર્મલ જલવડે શ્રીજિનેંદ્રભગવાનની પ્રતિમાઓનું સ્નાત્ર કરાવ્યું.
ત્યાર પછી અનેક વિદ્યાધરને ઉદાર ભાવથી ઘણું દાન આપવામાં આવ્યાં. પૂજ્યવર્ગની સારી રીતે પૂજા કરી અને માનવાલાયક સજજનેને સારી રીતે સત્કાર
કર્યો.
ઉત્તમ પ્રકારનાં ગીત, નૃત્ય અને વાજીંત્રના ઠાઠ સાથે અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યું.
તેમજ ગંભીર એવા પટહ, ભેરી, ભંભા અને દુર્દભિના અનેક શબ્દો વડે દિગંતરાને પૂર્ણ કરતા સુંદર વિદ્યાધરીઓના પ્રેક્ષણક (નાટય) વડે ખેચોના સમૂહને આકર્ષણ કરતા,
નિર્મલ એવા શ્રીજિદ્ર ભગવાનના ગુણકીર્તનમાં કુશલ એવા સેંકડો માગધવડે સંકીર્ણ, વાગતા એવા વેણ તથા વીણાના મધુરનાદ વડે જનસમાજને આનંદ આપતા, જોવા માટે આવેલા સુર તથા કિન્નરેના ચિત્તને ચમત્કાર કરવામાં અગ્રણ,
મેટા પાપોને હઠાવનાર અને રમણીય એવા રાત્રી જાગરણને શ્રીજિનેન્દ્ર ભગવાનના મંદિરે કરાવીને પિતાના પરિવાર સહિત મારા પિતા વૈતાઢય પર્વતમાં ગયા.
હું બાકીના સમસ્ત કાર્ય કરવા માટે ત્યાં જ રહ્યો હતે.
Page #285
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
પછી શ્રીજિને'દ્રભગવાનની પૂજા કર્યાં બાદ જિનવંદન કરી રહ્યો એટલે સૂર્યોદય થયા.
૨૬૪
પછી હું શરીર ચિંતા માટે મહાર નીકળ્યા. શૌચક્રિયા કરી દીદ્ઘિકાદિકની ક્રીડા માટે હૂડ કેટલાક પ્રદેશ આગળ ચાલ્યા, તેટલામાં ત્યાં વાંસડાઓની ઝાડીમાં પૃથ્વી ઉપર પડેલુ એક મનેાહર ખડ્ગ મારા જોવામાં આવ્યુ. તરત જ તેને હાથમાં લઈ ચપલતાને લીધે તે ખગના પાસમાં રહેલી તે વંશજાળની ઉપર મે પ્રહાર કર્યાં.
તેની અંદર ગ`ગાવત્ત નગરના સ્વામી ગંધવાહન રાજાના પુત્ર મરકેતુ વિદ્યાધર વિદ્યા સાધવા માટે પ્રથમ પ્રવેશ કરી રહેલા હતા.
તેનુ* મસ્તક વાંસડાઓની સાથે કપાઈને ભૂતલ ઉપર પડેલુ' એકદમ મારા જોવામાં આવ્યું.
જેની અંદરથી રૂધિરના પ્રવાહ ચાલ્યા જતા હતા. તે જોઈ હું એકદમ સભ્રાંત થઇ ગયા. મારા હૃદયના આઘાતને લીધે મારી દૃષ્ટિ મહુ ચ'ચળ થઈ ગઈ અને હુ શાક કરવા લાગ્યા.
હાહા! બહુ આશ્ચર્યની વાત છે કે; આવું અકા મેં કર્યુ. અરે! પ્રમાદના વશમાં પડી મેં આ હિસા કરી, માટે જરૂર મારા મ`ભાગ્યને લીધે ક ંઇક વિઘ્ન મને થયા વિના રહેશે નહીં.
Page #286
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૫ હે ભવ્યાત્માઓ ! શાસ્ત્રકારે ત્યાં સુધી પકાર કરી કહે છે કે, પિતાના પ્રાણો કંઠગત થાય તે પણ હિંસાદિક અકૃત્યનું સેવન કેઈપણ સમયે કરવું નહિ. અર્થાત પ્રાણત્યાગ કર પણ અકૃત્ય કરવું નહી તેમજ પ્રાણુતા સુધી પણ સુકૃત્ય ધર્મને ત્યાગ કરવો નહીં.
એમ છતાં મેં પ્રમાદને લીધે આ અકાર્યનું સેવન કર્યું, માટે જરૂર મારે દારૂણ દુઃખ ભેગવવું પડશે અથવા મેં ઘણું વિદ્યાઓ સિદ્ધ કરી છે, તેથી મને વિન થવાને સંભવ નથી.
પરંતુ વિદનને દૂર કરવા માટે મંત્ર જાપ તથા શ્રીજિદ્રભગવાનની પૂજા વિગેરે ઉપચાર કરવા તે ઉચિત છે.
એમ વિચાર કરી હું ત્યાંથી ચાલ્યો. એટલે મારું દક્ષિણ નેત્ર ફરકવા લાગ્યું. જેથી મેં જાણ્યું કે, મને કેઈ પણ સારી વસ્તુને આજે લાભ થશે. યુવતી દર્શન
એમ વિચાર કરતે હું કેટલાંક ડગલા ચાલી નીકળ્યો, તેટલામાં હે ધનદેવ ! તે ગહન વનમાં કિપાક વૃક્ષની નીચે પૃથ્વી ઉપર પડેલી એક યુવતી મારા જેવામાં આવી.
તે મૂર્શિત અને ભરનિદ્રાની માફક ઘેનમાં ડુબેલી હતી. જેણીના શરીરની આકૃતિ પોતાના કુલની લક્ષમીદેવી હોય તેવી અપૂર્વ ઉત્કૃષ્ટતાને સૂચવતી હતી.
Page #287
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર તેમજ જેણના અંગોની લાવણ્યતા અમૃતવડે નિર્માણ કરેલી હોય તેમ તેને આનંદ આપતી હતી.
વળી બહુ લાંબા શ્યામ અને અતિસુકમલ એવા કેશ પાશવડે તેણીનું મનહર મસ્તક આકર્ષાયેલા ભ્રમરાઓના સમૂહથી વ્યાસ એવા કમલની માફક શેભે છે.
કર્ણાત સુધી પ્રાપ્ત થયેલાં નેત્ર અને સરલ નાસિકા વડે ઉત્તમ શેભાને ધારણ કરતે તેણીને મુખરૂપી ચંદ્ર ક્ષીણચંદ્રનું જાણે ઉપહાસ કરતે હોય ને શું ? તે હતે.
શંખના સરખી ઉન્નત, સુકેમલ અને જડ (જલ) ની સંગતિથી મુક્ત થયેલી તેણીની ગ્રીવા, તીક્ષણ કાંટાએથી વ્યાત એવા મૃણાલ દંડેનું ઉપહાસ કરે છે.
ઘણું કઠિન, થુલ ઉન્નત અને સમસ્ત લોકોના મનને હરણ કરતા એવા તેણીના સ્તનને ઐરાવત હાથીના કુંભસ્થલોની ઉપમા કેવી રીતે આપી શકાય? વળી વિવેક રહિત એવું તારું સ્તન યુગલ કામુક જનને સુખેથી બાળે,
પરંતુ શ્રવણે (કાન-મુનિઓ)ને પ્રાપ્ત થયેલાં તારા નેત્રને તે લાયક નથી;
એ પ્રમાણે ઉપદેશ આપતે તે બાલાને મધ્યભાગ ક્ષીણ થયો હોય તેમ હું માનું છું. અથવા અવિનિત જનને આપેલ ઉપદેશ કંઈપણ અસર કરી શકતું નથી.
મારે સ્તનમંડલને ઘણે ભાર કેવી રીતે વહન
Page #288
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૭
કરવા એવી ચિંતાને લીધે તેણીના કમ્મરના ભાગ દરિદ્ર છેાકરાંના જનકની માફક બહુ ક્ષીણ થયા હતા.
મનાહર, ગ'ભીર અને દક્ષિણઆવવાળી તેણીની નાભી જાણે કામદેવને સ્નાન કરવા માટે વિધિએ બનાવેલી કૃષિકા હાય ને શું ? તેમ શાભે છે.
માંસથી પુષ્ટ, સુકેમલ અને વિશાલ એવા નિતંબ વડે તે ખાલા દČનમાત્રથી જ તરૂણજનેાના હૃદયને કામાતુર કરી નાખે છે.
કેળના ગર્ભસમાન સુકેામળ અને જેણીનું અતિ રમણીય એવુ ઉરૂસ્થલ જાણે કામદેવના ગૃહદ્વારમાં વિધિએ સ્થાપન કરેલું તારણ હાય ને શું? તેમ શેાભે છે.
સૂના સરખા ઉન્નત, પરસ્પર સજ્જડ મળેલી સુકામળ અને પુષ્ટ એવી આંગળીએથી વિભૂષિત અને સુદર રંગવાળા તેણીના અને ચરણા કહેા ભલા કાના મનને હરણુ કરે નહી ?
એવી સર્વાંગ સુંદર તે માલાને જોઈ એકદમ મારી દૃષ્ટિ અત્યંત આનંદમય થઈ ગઈ.
લાંબા સમયના પરિચયવાળી હેાયને શુ ? તેમ તેને જોઈ મારા હૃદયમાં હર્ષની સીમા રહી નહી.
ત્યાર બાદ પ્રિય એવી પેાતાની ભાર્યોની માફક પાસે જઇ તેણીની મેં તપાસ કરી તેા તે નિશ્ચેતન થયેલી હતી.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સુરસુંદરી ચરિત્ર તેણના મુખમાંથી માત્ર ફેણ નીકળતું હતું અને શરીરની કાંતિ શ્યામ થઈ ગઈ હતી.
પછી મેં પિતાની આંગળી તેણના મુખમાં નાખીને જોયું તે અંદર અધું ચાવેલું પિાકનું ફલ મારા જેવામાં આવ્યું.
જરૂર આ ફલના વિકારને લીધે આ બાલા અચેતન થઈ ગઈ છે, માટે એને પોતાના સ્થાનમાં લઈ જઈને હું સ્વસ્થ કરૂં.
વળી કેઈપણ વિદ્યાધરની આ કન્યા અહીં આવેલી હશે.
કોઈપણ દુઃખને લીધે એણીએ વિષફલ ખાધેલું જણાય છે.
પૃથ્વી ઉપર ચાલનાર મનુષ્ય આ રત્નદ્વિીપમાં આવી શકતા નથી. તેથી ભૂલેકવાસી આ કન્યા કેવી રીતે હઈ શકે?
તેમજ આવા એના વેષ ઉપરથી જરૂર આ કન્યા છે, એમાં કઈ પ્રકારને સંદેહ નથી.
તેમજ મારૂં જમણું નેત્ર કુરતું હતું, તેથી આ મારી પ્રિયવદ્ગભા હોવી જોઈએ, કારણ કે આ બાળાને જોઈ જે મને અનુરાગ થયું છે, તે અનુરાગ અનેક પ્રકારની વિદ્યાધરોની બાલાઓને જોઈને પ્રથમ થયો નહોતે. માટે જરૂર આ કેમલગી મારી દયિતા હોવી જોઈએ.
Page #290
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૯ એમ વિચાર કરતે હું પોતાના હાથના ઉસંગમાં એને લઈને ચાલે. તેણીના સુકેમલ અને મને હર એવા શરીરના સ્પર્શથી ઉત્પન્ન થયેલા સુખને અનુભવ લઈ મારું શરીર બહુજ શાંત થઈ ગયું.
અનુક્રમે હું શ્રી આદિનાથ ભગવાનના મંદિરની પાસે મારા સ્થાનમાં આવી પહોંચ્યો. વિષાપહાર
પિતાના સ્થાનમાં આવીને ત્યાં રહેલી મારી ઓરમાન માતાની કન્યા પ્રિયંવદાને મેં પૂર્વોક્ત સર્વ વાર્તા કહી.
પછી મેં તેને કહ્યું કે, પિતાએ વિદ્યાપ્રદાનના સમયે મને જે વીંટી આપી હતી, તે વીંટી અને નિર્મલ જલ તું જલદી અહીં લાવ.
હે ધનદેવ ! દિવ્ય મણિથી જડેલી તે મુદ્રિકા સમગ્ર દાને નિવારે છે. વળી વિષસમૂહને નાશ કરવામાં તે વિશેષે કરીને તે બહુ ઉપયોગી થાય છે. તેની પ્રતીતિ અમને સાક્ષાત્ થયેલી છે.
પછી તે વિટીના સ્પર્શવાળું પાણું કરીને હું તેણીને પાવા લાગે, તેમજ તેણીના શરીરે છાંટવા લાગ્યો. તે સમયે પ્રિયંવદાએ મને કહ્યું કે, આ તે મારી બહેન છે.
પછી મેં કહ્યું કે, આ તારી બહેન કેવી રીતે થાય ? એને કઈ વખત તે પ્રથમ જેએલી છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૦
સુરસુંદરી ચરિત્ર
પ્રિયંવદા બેલી. રત્નાવતી નામે મારી નાની માસીને નરવાહનરાજાની સાથે કુશાગ્રનગરમાં પરણાવી છે; તેની આ સુરસુંદરી નામે કન્યા છે.
પ્રથમ હું વૈતાઢય પર્વતમાંથી આ દ્વીપમાં આવતી હતી, ત્યારે માર્ગના પરિશ્રમને લીધે થાકી ગઈ એટલે કુશાગ્ર નગરની બહાર ઉદ્યાનમાં હું ઉતરી હતી. ત્યાં મેં એને જોઈ હતી, વળી તે સમયે હું આકાશગામિની વિદ્યાનું એક પદ ભૂલી ગઈ હતી. તે પણ બહુ બુદ્ધિમાન એવી એણીએ માત્ર કહેવાથી જ તે પદ મને સંભારી આપ્યું હતું. તેમજ ચિત્રપટમાં લખેલા તારા સ્વરૂપને જોઈ એણુએ ઉન્માદને વધારનાર એ ઘણે સ્નેહ પ્રગટ કર્યો.
વળી આ ચિત્રગત યુવાન બહુ સુંદર છે, એમ જાણે એણીના હૃદયમાં ઘણે આનંદ થયો હતો અને આ મારો સ્વામી થાય તે બહુ સારૂં, એ પ્રમાણે એણી વડે બહુધા વ્યાકુળ થવાયુ હતું.
વળી જે કઈ પણ પ્રકારે એ મહાશયનું મને દર્શન પણ થાય તે હું કૃતાર્થ થાઉં, એ પ્રમાણે એણીએ નિ:શ્વાસ મૂકયે હતે.
હે ભગિનિ ! જે હું તારી કેઈપણ સંબંધવાળી હીં તે અવશ્ય તેના સમાગમના સુખવડે આ બહેનને તારે શાંત કરવી, એમ એણીના કહ્યા બાદ હું અહીં આવી હતી.
Page #292
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૧ આ પ્રમાણે તેને પૂર્વવૃત્તાંત પ્રિયંવદા કહેતી હતી, તેટલામાં તેના વિષવિકારને વેગ દૂર થવાથી તે સચેતન થઈ ગઈ.
બાદ સારી રીતે શુદ્ધિમાં આવી એટલે તે બાલાને પ્રિયવદાની પાસે મૂકીને હું વિબનિવૃત્તિને માટે શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરવા માટે મંદિરમાં ગયો.
ત્યાં વિધિપૂર્વક શ્રીજિદ્રભગવાનની પૂજા કરીને મેં રૌત્યવંદન કર્યું. પછી ઉપગપૂર્વક શાંતિ દેવતાને મંત્ર જાપ કર્યો. તેમજ ત્રીજી સ્તુતિ ભણીને સો શ્વાસચ્છવાસને એક કાર્યોત્સર્ગ કર્યો.
એ પ્રમાણે વિદ્યાધરના મરણજન્ય વિદ્ધની શાંતિ માટે ધર્મકાર્ય કરીને હું ફરીથી જ્યારે પ્રિયંવદાની પાસે ગયો. ત્યારે શાકને લીધે અશ્રુજલથી ભીંજાઈ ગયા છે ગંડસ્થલ જેના એવી તે બાલા રૂદન કરતી મારા જેવામાં આવી.
પછી મેં પ્રિયંવદાને પૂછ્યું
હે બહેન ! આવા મોટા શેકથી સંતપ્તની માફક આ કમલાક્ષી શા માટે રૂદન કરે છે ?
તે સાંભળી પ્રિયંવદા બેલી.
હે કુમારેંદ્ર! એના કારણને લીધે એના પિતાને મોટા પરાક્રમી શત્રુએ રોકી લીધો છે, તેથી બહુ શોકાતુર થઇ આ બાલા રૂદન કરે છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી મેં તેણુને કહ્યું,
હે સુંદરી ! આ કિંકર તારે સ્વાધીન છતાં તારા પિતાને પરાભવ કરવા કેણ સમર્થ છે?
વળી અધિકની શી જરૂર છે? હાથમાં વમુનર્દક ખગ લઈ હું એકલે ત્યાં જઈને તે દુરાચારી પ્રચંડ શત્રને સંહાર કરૂં છું.
અહી શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં પ્રિયં વદાની પાસે સુખેથી તારે રહેવું. કેઈ પ્રકારને શેક કર નહિ.
જ્યાં સુધી હું તે દુષ્ટ શત્રુંજયને મારીને પાછો અહીં આવું, ત્યાં સુધી તમારે અહીંથી કયાંય પણ જવું નહીં. એમ કહી તમાલપત્રના સરખા શ્યામ એવા આકાશમાર્ગે હું ઉપડી ગયો. કુશાગ્રપુર
અનુક્રમે હું કુશાગ્રપુર જઈ પહોંચ્યો. જેના વિશાલ કિલ્લાની ચારે બાજુએ ઉદ્ધત સુભટેએ ઘેરે ઘાલેલ હતો, અંદરના ભાગમાં બહુ યંત્રેથી વહન કરાતા ગોળાકાર એવા પાષાણેને લીધે ભયંકર, કિલ્લાના ઉપરના ભાગમાં વિજપતાકાઓ રચેલી હતી, તેમજ જેના કાંગરાઓમાં સેંકડો તે ગોઠવેલી હતી અને હજારો ઉદ્ધત સુભટના આડંબર સહિત કેલાહલની ગર્જનાઓ બહુ વધી પડી હતી.
Page #294
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૩ આ પ્રમાણે તે નગરને ઉપદ્રવ જોઈ મારા હૃદયમાં બહુ કૌતુક થયું. તેથી તે જોવા માટે આકાશમાં જ હું ઉભો રહ્યો. તેટલામાં તે નગરને ભાગવા માટે શત્રુંજય રાજનું સૈન્ય એકદમ તૈયાર થઈ થયું. યુદ્ધને સમારંભ .
શત્રુંજયરાજના સિનિકેમાંથી કેઈ કહે છે, અરે ! તૈયાર કરેલું મારું બક્તર મને આપે.
વળી કઈ કહે છે કે, મારૂં મને હર વફર શિસ્ત્ર વિશેષ] મને જલદી આપો.
એ પ્રમાણે શત્રુંજયના સૈન્યમાં સુભટને ઘણે કેલાહલ સંભળાવા લાગ્યો.
તેમજ કેટલાક કહે છે કે, અશ્વિકાઓને તૈયાર કરે. યંત્રને વહન કરો. પટકુટીને સરકા. વળી કિલ્લાની પાસમાં નિસરણીએ ગોઠવે.
યંત્રપીડનની ઘટના કરવામાં હવે તમે વિલંબ કરશે નહીં. ઝરૂખાઓને બાળી મૂકે. મોટા પત્થરોના જથા વડે ખાઈઓને પૂરી નાખે.
કેદાળાદિકના સાધને વડે ગઢના મુખ્ય ભાગોને તોડી નાખે.
એ પ્રમાણે શત્રુંજય રાજા બોલવા લાગ્યા.
કિલાની ઉપર અટાલીઓમાં રહેલા નરવાહન રાજાના સુભટે ઉપરથી મેટા પથરા ફેંકે છે, જેથી
ભાગ–૨/૧૮
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૪
સુરસુંદરી ચરિત્ર શત્રનાં યંત્રપીડન ટુટવા લાગ્યાં અને ઘાસનાં પુળીયાં સાથે લાગતી મશાલવડે તેઓના યંત્રોને બાળી નાખે છે. તેમજ નગરાધીશના સુભટો કિલ્લાના આધારે સ્થાપન કરેલી નિસરણીમાં ઉપર રહેલા શત્રુના સુભટને ભાલા મારીને ખાઈઓમાં પાડી નાખે છે.
શસ્ત્રાદિકથી ઘાયલ થયેલા સુભટોએ પોતાના હાથમાં ધારી રાખેલે એ પણ ઘડીને સમુદાય બહુ કુદાકુદ કરે છે અને અદાલીઓમાં ગોઠવેલા યંત્રોમાંથી નીકળતા પાષાણના મારને તે બચાવી લે છે.
પડખાઓના વરંડાઓ ઉપર રહેલા ધનુષધારીઓએ મારેલાં બાવડે ઘાયલ થયેલા અને કિલ્લાની પાસમાં આવતા શત્રુઓના મસ્તકના સેંકડે ટુકડાઓ તોપોના મારથી થયા કરે છે,
તેમજ કિલ્લાથી દૂર રહેલી એવી પણ પટકુટીઓને તેલથી છાંટેલા અને શંખલાયંત્રમાં ગોઠવેલા મોટા કાષ્ઠોના સમૂહવડે બાળી નાખે છે,
તેમજ કિલ્લાના કાંગરાઓની અંદર રહેલા હોશીયારે એવા ધનુષધારીઓના બાણે વડે છેદાઈ ગયેલું શત્રુનું સૈન્ય વિજયાથી સંગ્રામમાં શિથિલ થઈ ગયું.
તેટલામાં બહ રોષને લીધે ત્યાં અનેક સામંત તથા સુભટના સમૂહ તૈયાર થઈ ગયા અને પિતાના સૈન્યને આશ્વાસન આપીને કિલ્લાની સન્મુખ પ્રયાણ કરવા લાગ્યા.
Page #296
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
ર૭૫ ઉભટ સુવર્ણથી વિભૂષિત છે કાંડ જેમના એવાં બાણે વડે વિંધાયેલો કિલ્લો નગરનું રક્ષણ કરતે જીતે રોમાંચને ધારણ કરતો હોય ને શું?
ત્યારબાદ શત્રુના યોદ્ધાઓએ પરિખા [ખાઈ] પુરી નાખી અને લાંબા વાંસેના પ્રયોગ વડે પ્રાંતભાગને બાળી નાખીને સમગ્ર કિલ્લો અગ્નિથી સળગાવી દીધે.
યંત્રોથી ફેંકાતા પત્થરોના આઘાત વડે કિકલાનાં શિખરે ટુટવા લાગ્યાં, જેથી શત્રુના સૈન્યમાં અકસ્માતું કોલાહલ ફાટી નીકળ્યો.
ત્યારપછી મોટા વિશાલ પાષાણથી બાંધેલી કિલ્લાની અટાલીએ પણ યંત્રો, સુરંગે અને કશાઓના આઘાત વડે વિખરાઈ પડવા લાગી. મકરકેતુનું સાહસ
એ પ્રમાણે શત્રુના સૈનિકે એ એકદમ પરાજીત કરેલા નગરના સુભટો જોઈ અકસ્માત મારા હૃદયમાં કૈધ ભરાઈ ગયે. જેથી હું હઠ પીસીને તરવાર ઉગામી ગજેન્દ્ર ઉપર બેઠેલા શત્રજય રાજાની પાસે ગયો અને તેને કહ્યું,
રે ! રે! અધમ ! આજે મેં તને ઘણા કાળે દીઠ છે. જો કે આ મારી સ્ત્રીના પિતાએ તારું કઈ પ્રકારનું વર કર્યું નથી, છતાં તું એમનો પરાજય કરવા તૈયાર થયો છે. એ તારો કેટલે બધો દુરાચાર ગણાય !
અથવા વિનાશ કાળ આવે ત્યારે વાંસને ફલ આવ્યા સિવાય રહેતું નથી.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સુરસુંદરી ચરિત્ર વળી હે શત્રુંજય! જો તું સત્ય સુભટવાદને વહન કરતે હેય તે હાલમાં તું તારું પુરૂષત્વ પ્રગટ કર.
એમ કહી તેના કેશ પકડી એકદમ મેં તેનું મસ્તક કાપી નાંખ્યું.
બાદ છેદાઈ ગયું છે મસ્તક જેનું એવા પિતાના સ્વામીને જોઈ શત્રુના સર્વ સૈનિકે સંભ્રાંત થઈ ગયા અને એકદમ મારી ઉપર હુમલો કરીને બાણ વડે મને મારવા મંડી પડયા.
ત્યાર પછી તેઓનાં હજાર તીક્ષણ બાણની પંક્તિને યુક્તિપૂર્વક બચાવ કરીને નરવાહન રાજા શોકાતુર થઈ
જ્યાં સભામાં બેઠા હતા, ત્યાં હું ગયે અને શત્રુંજય રાજાનું મસ્તક તેમની આગળ મૂકયું.
પછી પ્રણામ કરીને હે ધનદેવ! પૂર્વોક્ત સર્વ વાર્તા તેમની આગળ મેં કહી સંભળાવી. મકરકેતુનું પ્રયાણ
ત્યાર પછી મેં કહ્યું, હે રાજન્ ! હવે તમારે કઈ પ્રકારને ઉદ્વેગ કરવો નહીં, તમે સુખેથી અહીં રહે. હું હવે જાઉં છું. કારણ કે,
રત્નદ્વીપમાંથી આપની કન્યાને લાવીને જલદી આપને સપી દઉં, એમ કહી સ્ત્રીના મુખાવલોકનમાં ઉત્સુક થયેલ હું આકાશ માર્ગે ચાલવા લાગ્યો અને અનુક્રમે તે સ્થા
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૭
સુરસુંદરી ચરિત્ર નમાં હું પહોંચે, તેટલામાં અકસ્માત ત્યાં રહેલા એક વૈતાલ મારા જેવામાં આવ્યો,
તાલ વૃક્ષના સરખી લાંબી જેની જ ઘાઓ છે, મણી પુંજ અને મહિષ સમાન શ્યામ છે શરીર જેનું. જેના હાથેનું બંધારણ બહુ લાબુ અને પુષ્ટ છે.
જેના દાંત મુખની બહાર નીકળેલા છે. ઉંટની માફક જેના હોઠની સ્થિતિ ભયંકર દેખાય છે. વળી જેનાં ચક્ષુઓ ખદ્યોતની માફક ચકચકે છે. જેના મુખની બહાર જીવહાઓ લપલપે છે.
બહુ જાડી અને ચપટી છે નાસિકા જેની, બહુ સંતાપને વિસ્તારતો વારંવાર પિતાની ભુજાઓ વડે આશ્લેટન કરતે, તેમજ ખડખડાટ હાસ્ય વડે અતિશય ગર્જના કરતો અને પ્રલયકાલના મેઘસમાન હક્કાર વડે નભસ્તલને વાચાલિત કરતે, એવે તે વૈતાલ છે.
રે! રે! દુરાશય! પ્રથમ તે મને સ્ત્રીના અપહારથી બહુ દુઃખ દીધેલું છે. તે વૈરને બદલે આ સમયે હું લીધા વિના રહેવાને નથી.
હવે મારી દષ્ટિગોચર થયેલો તું કયાં જઈશ ?
રે વૈરી ! બાલ અવસ્થામાં કઈ કારણ આવી મળવાથી તું જીવતે રહેલું છે, પરંતુ હાલમાં ભયંકર સમુદ્રમાં નાખેલ જીવવાને નથી.
એમ કહીને તે બૈતાલ તરત જ અદ્રશ્ય થઈ ગયા. હું પણ આકાશમાંથી એકદમ ધસી સમુદ્રમાં પડી ગયે.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સુરસુંદરી ચરિત્ર
પછી હું. ત્યાંથી આકાશમાં ચાલવા માટે નભે ગામિની વિદ્યાનું સ્મરણ કરવા લાગ્યા, પરંતુ તે વિદ્યા મને યાદ આવી નહા. તેથી મે. જાણ્યુ કે, દુષ્ટ વૈતાલ જરૂર મારી સર્વ વિદ્યાએ હરી ગયા.
કોઇપણ પ્રચંડ બૈરી આ અસુર હાવા જોઈએ, એમ વિચાર કરતા હુ' હું ધનદેવ ! ભુજાઓ વડે સમુદ્ર તરવા લાગ્યા.
અકસ્માત ઉત્પાત
હે નરાધીશ! એ પ્રમાણે પેાતાનું વૃત્તાંત તે પુરૂષ મને કહેતા હતા, તેટલામાં અમારા નિર્યામકે ભયભ્રાંત થઈ કહ્યું કે; હે નાવિક પુરૂષા ! ક ધાર સહિત તમે તૈયાર થઈ જા. કારણ કે, મૃત્યુના મુખ સમાન આ કાઈ ભય કર ઉત્પાત દેખાય છે.
તમે આકાશ તરફ દૃષ્ટિ કનૈ1; સુપડાના આકાર જેટલુ' અને એકદમ વૃદ્ધિ પામતુ તે વાદળ ઉત્પન્ન થયું છે. જે અભ્રખ ડ ખલપુરુષના સંગની માફક આપણા નાશ કરશે. આવા સ્થાનમાં થયેલા આવા ભયંકર મહાધેાર આ ઉત્પાત થેાડા સમયમાં યાત્રાળુ, નાવિક અને નાવ આદિક સના વિનાશ કરે છે.
એ પ્રમાણે વ્હાણુના સ્તંભાગ ઉપર બેઠેલા પુરૂષનુ વચન સાંભળી વહાણુમાં રહેલા સવ પુરુષા એકદમ ક્ષેાભા
Page #300
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૭૯
યમાન થઈ ગયા અને જીવવાની આશા પણ તેઓએ છોડી દીધી.
ત્યારપછી નાવિકેએ સર્વ નંગરોના સમુદાય જલની અંદર મૂકી દીધા, કુપસ્તંભને નમાવી નાખ્યા, વહાણને પણ ખુબ જાડા અને શ્વેત વસ્ત્ર વડે ચારે બાજુએ ઢાંકી દીધું. એટલામાં શ્યામ એવા મેઘના સમૂહ વડે સર્વ આકાશ છવાઈ ગયું.
પવન પણ બહુ વેગથી વાવા લાગ્યો. સમુદ્રનું પાણુ ઉછળવા લાગ્યું. ચારે તરફ યમઝહાની માફક નિરંતર ઉપરાઉપરી વિજળીના ચમકારા દેખાવા લાગ્યા. મેઘ પણ યમરાજના સુભટની માફક ભયંકર ગર્જનાઓ કરવા લાગ્યા.
મોટા તરંગોને લીધે ઉછળતા તરંગોના સમૂહ વડે સ્થિર કરેલું છતાં પણ તે વહાણ પ્રચંડ પવનથી ઉછળતા એવા સમુદ્રના બહુ વેગવાળા તરંગો વડે તણાવા લાગ્યું.
નિરંતર તરંગે વડે ઉત્પાત અને નિપાતને ધારણ કરતું જે વહાણ મણિઓથી બાંધેલી ભૂમિમાં હાથથી હણાયેલા દડાની કીડાને વહન કરવા લાગ્યું. અર્થાત્ ઊંચા નીચી અથડાવા લાગ્યું.
ક્ષણ માત્રમાં પ્રચંડ પવનના આઘાતથી જીણું થયેલાં નગરો તરંગેના વેગ વડે કરકર એવા અવાજ સાથે ટુટવા લાગ્યાં.
Page #301
--------------------------------------------------------------------------
________________
૮૦
સુરસુંદરી ચરિત્ર
તે સમયે ઉત્તમ તરૂણ ઘડીની માફક મુક્ત થયાં છે બંધને જેનાં, એવી તે નૌકા તરંગ વડે ખેંચાતી છતી બહુ વેગથી દોડવા લાગી.
કેઈ ઠેકાણે સિદ્ધ વિદ્યાવાળી વિદ્યાધરીની માફક આકાશમાં ઉડે છે.
કઈ ઠેકાણે વિદ્યાથી ભ્રષ્ટ થયેલી ખેચરીની માફક તે નૌકા નીચી પડે છે. કદાચિત્ દંડથી હણાયેલી ભુજગીની માફક તરંગોને લીધે ઝોલા ખાધા કરે છે.
કેઈસમયે ઉત્તમ જનોએ કહેલા શુદ્ધ અર્થની માફક અતિ વેગથી ચાલ્યા કરે છે.
વળી કદાચિત્ તે ધ્યાનમાં બેઠેલી યોગિનીની માફક નિશ્ચલ થઈ ધ્યાન કરે છે. - કદાચિત્ તે અરણ્યમાં પડેલી વૃદ્ધાની માફક મંદ મંદ ચાલે છે.
કદાચિત ગુરુજનની દષ્ટિગોચર થયેલી અને વરને લાયક એવી કુલબાલિકાની માફક ધ્રુજતું છે શરીર જેનું, એવી તે નૌકા સમુદ્રની અંદર ઘુમે છે.
તરંગોના જલથી ભરાઈ ગયેલાં પાટીયાંમાંથી ખરતાં મેટા બિંદુરૂપી આંસુ વડે આશ્રિત જનોના રક્ષણ કરવામાં વ્યગ્ર થયેલી તે નૌકા જાણે રૂદન કરતી હેય ને શું ?
નજીકમાં પોતાને જંગ જાણીને ભય પામેલી અને શરણહીન એવી તે નૌકા બંધનથી છુટાં પડતાં પાટીઆ
Page #302
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૧
આથી ઉત્પન્ન થતાં મેાટા શબ્દરૂપી પ્રલાપ વડે રૂદન કરતી હાય ને શુ ?
એવી તે નૌકા સમુદ્રની અ‘દર ઉન્મત્તની માફક આમતેમ ભમવા લાગી અને જલની અંદર રહેલા અપક્ મૃન્મય પાત્રની માફક તે પ્રતિક્ષણે વિખરાવા લાગી.
તે સમયે નાવના ચલાવનાર લેાકેા બહુ ઉદ્વિગ્ન થઇ ગયા, તેમજ કેાલિક લેાકા બહુ વ્યાકુલ થઈને વિલાપ
કરવા લાગ્યા.
વિશ્ર્લેાકેા બહુ ત્રાસ પામવા લાગ્યા. ભૃત્ય લેાકા માટા આક્રંદ કરવા લાગ્યા,
કેટલાક લોકો કહેાટાની અંદર સુવણુ ના ટુકડાઓ ગાપવવા લાગ્યા.
કેટલાક વણિક લાકા પાટીયાઓના ખડાની પેાતાને તરવા માટે બુદ્ધિપૂર્વક ગેાઢવણુ કરવા લાગ્યા.
વળી સમસ્ત લેાકેા પાતપેાતાના કુલદેવાની માનતાએ રાખવા લાગ્યા.
નાવિક લેાકેા ભારખાનાને સમુદ્રમાં ફેંકવા લાગ્યા. તેટલા અરસામાં પાણીથી આચ્છાદિત છે પ્રાંત ભાગ જેના એવા એક પર્વતના ખડકને અથડાઈને તે નૌકા એકદમ તુટી ગઈ અને તેનાં સર્વ પાટીયાં વિખરાઈ ગયાં. સમુદ્ર તરણુ
ત્યારબાદ હે નરેદ્ર! હું પણ જળમાં ગેાથાં ખાવા લાગ્યા, તેવામાં દૈવયેાગે એક પાટીયુ* મારી પાસમાં આવી
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સુરસુંદરી ચરિત્ર ગયું. જેથી એકદમ હું તેને વળગી પડશે અને અંદર ફુરણાયમાન તરંગથી વહન કરાતા નાના માછલાઓના આઘાતને સહન કરતે હું તરવા લાગે.
કેઈ ઠેકાણે સમુદ્રની અંદર અસંખ્યાત આઘાતવડે સુભિત થઈ હું ડૂબતે હતો.
કેઈ ઠેકાણે ગ્રાહે વડે ગ્રહણ કરાતી ગાધિકાઓના મુખમાંથી હું બચી જતા હતા.
કેઈ સ્થળે મગરોના આઘાતથી ટુટી ગયેલી છીપેલીના સંપુટમાંથી નીકળતાં મેતી મારી ઉપર પડતાં હતાં.
કેઈ ઠેકાણે તરંગથી વિપરાતાં પરવાલના જથા વડે હું રૂધાઈ જતા હતા. ઉપરાઉપરી મોટી લહેરેવાળા તરંગના વેગવડે હરણ કરાતો હું, હે નરેદ્ર ! પાંચ દિવસમાં સમુદ્રના કાંઠા ઉપર પહોંચી ગયે.
બાદ સૂર્યોદય થયે એટલે મારા શરીરમાંથી ઘણા દિવસની ભરાઈ ગયેલી ઠંડી ચાલી ગઈ. પછી ત્યાંથી ઉતરીને સારાં પાકેલાં કેળાં વિગેરે ઉતમ ફળવડે મારી સુધા મેં નિવૃત્ત કરી. પશ્ચાત્ શુષ્ક ટેપરામાંથી કાઢેલા તેલવડે અલ્લંગ (મર્દન) કરીને સરોવરમાં મેં સ્નાન કર્યું.
પછી પ્રયત્નપૂર્વક ચંદનવૃક્ષના પલના રસવડે કર મિશ્રિત ચંદનને શરીરે લેપ કર્યો. બાદ જાયફલ. અને ઈલાયચીસહિત ઉત્તમ પ્રકારનું પાનબીડું લીધું.
એ પ્રમાણે શારીરિક ક્રિયાથી નિવૃત્ત થઈ હું ત્યાં
Page #304
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૩ રહેલી એક રત્નશિલાની ઉપર બેઠો અને વિચાર કરવા લાગ્યો. ' અરે ! દેવગતિ વિચિત્ર છે. અકસ્માત્ હું ધન અને પરિજનરહિત શાથી થઈ ગયો? વળી તે વહાણ ભાગી જવાથી તે મહાનુભાવની શી સ્થિતિ થઈ હશે?
જે એના હાથમાં પાટીયું આવી ગયું હોય અને તે કદાચિત સમુદ્રની પાર ઉતરી ગયા હોય તે બહુ સારૂ થાય, એમ વિચાર કરતે હું કેટલાક દિવસ ત્યાં રહ્યો. તેટલામાં એક દિવસ મારા સાંભળવામાં આવ્યું,
હે ધનદેવ! મહાશય! તું આ પ્રમાણે ઉદ્વિગ્ન શા માટે રહે છે ?
હું સંભ્રાંત થઈ તે તરફ જોવા લાગ્યો, તે ત્યાં રહેલે ઉત્તમ ભાગ્યવાન એક દેવ મારા જેવામાં આવ્યા.
જેનું મુખકમલ બહુ જ પ્રફુલ્લ દેખાતું હતું, જેના મુકુટની ઉપર દેદીપ્યમાન નાગફણાના આકાર સમાન એક ચિન્હ શેભતું હતું અને જેના શરીરની કાંતિ અત્યંત રમણય દેખાતી હતી.
તે તેજસ્વી દેવને જોઈ મેં તેને અભ્યથાન આપ્યું, એટલે તે દેવ મને પ્રેમપૂર્વક ખૂબ ભેટી પડશે.
તેણે મને કહ્યું, હે ભદ્ર! તું મને ઓળખે છે કે ભૂલી ગયા ? ત્યારપછી મેં કહ્યું,
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સુરસુંદરી ચરિત્ર હે દેવ ! હાલમાં હું આપને બરોબર ઓળખી શકતા નથી. માટે આપ કહો, તમે કેણ છે ? અને આપનો મેળાપ મને કયાં થયો હતો?
દેવ બાલ્યો.
હે ભદ્ર! જેના વચનથી સુપ્રતિષ્ઠ પલ્લી પતિના જયસેન પુત્રને યોગીની પાસમાંથી એક લાખ સેનૈયા આપીને તે મુક્ત કર્યો હતે, તે જ હું દેવશર્મા છું.
તે પ્રસંગ હસ્તિનાપુરની પાસે અનેરમ ઉદ્યાનમાં બન્યું હતું, તે સમયે તમે મને જોયેલો હતો.
વળી અટવીમાં જ્યારે તમારી સાથે લુંટાયે, ત્યારે તમે સુપ્રતિષ્ઠ પલ્લી પતિની પાસે આવ્યા હતા, તે વખતે ત્યાં બાલરક્ષણ તરીકે મને તમે જે હતે.
તેમજ વળી કુશાગ્ર પુરમાંથી વળતી વખતે તમે તે પલ્લીમાં આવ્યા, પરંતુ તે બળી ગયેલી સિંહગુહાપલ્લીની બહાર અસ્થિપિંજરમાં રહેલો મને આપે જે હતે.
મારા બંને ચરણ કપાઈ ગયા હતા, તેમજ મેટા શસ્ત્રોના ઘા લાગવાથી મારું શરીર બહુ જીર્ણ થયેલું હતું. વળી તૃષા તે એટલી બધી લાગી હતી, કે જેથી મારા પ્રાણ પણ કંઠમાં આવી રહ્યા હતા.
તે વખતે પરોપકારમાં રસિક એવા આપે શ્રીઅરિહત ભગવાન દેવ, સુસાધુએ ગુરુ અને કેવળી કથિત ધર્મ
Page #306
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૫ એ પ્રમાણે નિયમસહિત સમ્યકત્વવ્રત આપીને સંસારસાગર ઉતરવા નાવસમાન એવા નવકારમંત્રનું અત્યંત પ્રેમપૂર્વક જેને સ્મરણ કરાવ્યું હતું, તેજ હું દેવશર્માને જીવ છું.
હે સુભગ ! તે નવકારમંત્રના પ્રભાવથી સામાનિક દેવતાઓ જેના ચરણકમલમાં નમન કરે છે, એ હું વેલધર નાગરાજની અંદર શિવક નામનો દેવ થયે છું. ધનદેવને પ્રશ્ન
ત્યાર પછી મેં કહ્યું,
હે સુરોત્તમ ! આપના કહેવા પ્રમાણે હું સર્વ વાત સમજી ગયે. આપનું કહેવું સત્ય છે, પરંતુ મારે આપને એટલું પૂછવાનું છે,
હાલમાં કયા સ્થાનમાં તમે રહે છે, તે વૃત્તાંત મને કહો.
દેવ છે , હે ભદ્ર! મેરૂગિરિની દક્ષિણ દિશામાં કંઈક ન્યૂન બેતાળીસ હજાર યોજન પ્રમાણુવાળા લવણ સમુદ્રને અવગાહીને રહેલો એક સુંદર પર્વત છે,
સત્તરસને એકવીશ યોજન જેની ઊંચાઈ છે અને મધ્યમાં રત્નમય હોવાથી પોતાની કાંતિના વિસ્તારવડે સાડાસાત જન સુધી ચારે તરફ લવણસમુદ્રના પાણીને પ્રદીપ્ત કરે છે, એવા તે દઉભાસ નામના પર્વતના શિખર ઉપર બહુ રમણીય એક ભવન છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
જેની ઉંચાઈ માસઠ ચેાજન છે અને અમૂલ્યરનાથી જેની શાભા બહુ જ પ્રસરી કહી છે, એવા તે ભવનમાં દશહજાર સામાનિક દેવેાના પરિવાર સહિત હું રહું છું.
૨૮
શિવક નામે હુ. વેલ ધરાધિપતિ કહેવાઉં. અને એક પત્યેાપમનુ મારૂત આયુષ છે. તેમજ લવણ સમુદ્રમાં બીજી પણ મારી શિવકા નામની રાજધાની છે.
જેના વિસ્તાર ચારે બાજુએ ખારહજાર ાજનના છે. તેની અંદર અનેક દેવીઓના પરિવાર સાથે દીવ્યસુખના વિલાસ કરતા હું. ઘણીવાર રડું છે. તેમજ દઉભાસિગિરમાં પણ રહું છું. માટે હે ભદ્રે ! તારા પ્રસાદથી આવી ઉત્તમ રૂદ્ધિ મને પ્રાપ્ત થઈ છે.
હુ' દભાસ પર્વતમાં આભ્યા હતા. અવધિજ્ઞાન વડે રનદ્વીપમાં આવેલા તને જોઈ તારા દર્શન માટે હું અહીં આવ્યા છું. હવે મારે જે કંઈ કરવા લાયક કાય હાય તે ખતાવી મને તું કૃતાર્થ કર.
આ પ્રમાણે દેવનું વચન સાંભળી ધનદેવ પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા,
અહા ! માત્ર નવકારસ્મરણનું આટલું. બધુ ફળ છે, તા શ્રી જૈનધમ પામીને હું... દીક્ષાગ્રહણ કેમ નથી કરતા ? એમ તે ચિ'તવન કરતા હતા, તેટલામાં ફરીથી પણ દૈવ આવ્યા. હું મહાનુભાવ ! દેવનું દન નિષ્ફલ હાતું નથી, માટે તું તૈયાર થા, જેથી આજે હું તને બહુ રત્ના
Page #308
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૭ સહિત દીવ્ય વિમાનમાં બેસારીને હસ્તિનાપુરમાં લઈ જઉં અને ત્યાં ગયા બાદ હે મહાભાગ! તારો મને રથ પણ પૂર્ણ થશે, તે પ્રમાણે દેવનો આગ્રહ જાણુને મેં કહ્યું,
ભલે આપની ઈચ્છા હોય તે એમ કરો. બાદ તે દેવતાએ જલદી દીવ્ય વિમાન વિમુવીને ઘણાં રત્ન સહિત મને વિમાનમાં બેસારી દીધે.
હેનરેંદ્ર! તે દ્વીપમાં રહેલાં અનેક પ્રકારનાં ઉત્તમ રત્નોનો સમૂહ આદર સહિત આપીને શિવકદેવે પોતે જ મને દિવ્ય વિમાનમાં બેસાર્યો અને ક્ષણમાત્રમાં તે મને હસ્તિનાપુરમાં લાવ્યા. સુરસુંદરીને પશ્ચાતાપ
ધનદેવ વણિક અમરકેતુ રાજાની સમક્ષ સર્વ વૃત્તાંત કહેતે હતા, તે સમયે ત્યાં બેઠેલી સુરસુંદરી પણ તે વાત સાંભળી બહુ જ શોકાતુર થઈ ગઈ અને વિલાપ કરવા લાગી.
હા ! કેવલ દુઃખના નિવાસભૂત અને વજથી ઘડેલા આ મારા હૃદયને ધિક્કાર છે કે, જે અશ્રાવ્ય વાર્તા સાંભળીને પણ સેંકડો ટુકડા થઈ જતા નથી.
તેમજ મનેવલભના વહાણના ભંગ રૂપી અનિષ્ટને સાંભળીને દુઃખમય એવા આ પ્રાણાને ધારણ કરવાથી હાલમાં કંઈ પ્રયોજન નથી.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
સુરસુંદરી ચરિત્ર હે નાથ ! માત્ર દર્શનથી પણ તમેએ નેહને. પ્રકર્ષ બતાવ્યું, કારણ કે શત્રુંજય રાજાએ રાકેલા. મારા પિતાને આપે મુક્ત કર્યા.
હે નાથ ! જે દેવ મને હરી ગયા હતા, તેજ દેવે આપની વિદ્યાઓને અપહાર કર્યો છે.
વળી હે પ્રિયવલ્લભ ! સમુદ્રની અંદર યાનપાત્રને ભંગ થવાથી આપની કેવી સ્થિતિ થઈ હશે?
હા ! નાથ! આ પ્રમાણે હતવિધિ વિપરીત કાર્ય કરે છે, તે મંદ ભાગ્યવાળી હું ચંદ્રના કિરણ સમાન નિર્મળ એવું આપનું મુખારવિંદ કયારે દેખીશ?
આ દુનિયામાં સ્ત્રીઓને નેહ અસ્થિર હોય છે, એવા પ્રકારને આ લોકપ્રવાદ સત્ય છે. કારણ કે, આવું અનિષ્ટ વૃત્તાંત સાંભળીને હજુ સુધી હું પાપિણું જીવું છું. સુરસુંદરીની મૂઈ 1 ઈત્યાદિક ચિંતવન કરતી હું બહુ શેકના આઘાતથી નિચેતન થઈ ગઈ અને પાસ બેઠેલી કમલાવતી દેવીને મેળામાં મૂછ વડે હું પડી ગઈ.
સંભવિત પુત્રના વિયોગથી શકાતુર થયેલી કમલાવતી દેવી પણ પિતાના નેત્રમાંથી અશ્રુ જળની ધારાએ વરસાવવા લાગી અને રૂદ્ધકઠે વિલાપ કરવા લાગી,
હા પુત્ર! તે સમયે અરણ્યમાં મારા ખેળામાંથી જાત માત્રને તારો કેઈ અપહાર કરી ગયે, હાલમાં
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૯
સુરસુંદરી ચરિત્ર મારા દુષ્કૃત્યને લીધે તારું દર્શન થયું નથી, માટે તું ક્યારે દર્શન આપીશ? અને તું ક્યાં ગયો છે ?
હે પુત્ર! જેણીને તારા મુખ કમળનું દર્શન થયું, તે આ બાળાને ધન્યવાદ ઘટે છે.
હા! હા! હું અધન્ય છું. કારણ કે, પુત્ર થયે છતાં પણ મને તે દર્શન થયું નહીં, વળી યૌવન વયને પ્રાપ્ત થયેલો તે કુમાર હસ્તિનાપુરમાં મળશે, એ પ્રમાણે પ્રથમ કુલપતિએ કહેલું વચન શું વૃથા થશે?
એ પ્રમાણે વિલાપ કરતી કમલાવતી દેવી બહુ શકાતુર થઈ ગઈ.
અમરકેતુ રાજા - કમલાવતીના દીનતા ભરેલા વિલાપ સાંભળી પુત્રના શેકથી ઘેરાઈ ગયાં છે અંગે જેનાં અને હસ્તતલમાં સ્થાપન કર્યું છે નિસ્તેજ મુખ જેણે એવો શ્રી અમરકેતુ રાજા પણ તેમાંથી અશ્રુજલ વરસાવવા લાગ્યા.
તે સમયે પોતાના હૃદયમાં શંકા થવાથી ધનદેવે સરસંઘરીને પવન નાખતી એવી હસિકા નામની વિલાસિનીને પૂછયું.
મૂછથી મીંચાઈ ગયાં છે નેત્રો જેનાં, એવી અજાણ રૂપવાળી આ કન્યા કેણ છે?
- તે સાંભળી હંસિકાએ પણ આકાશમાંથી ઉદ્યાનમાં ભાગ-૨/૧૯
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સુરસુંદરી ચરિત્ર પડી હતી, તે વિગેરે તેણીનું સર્વ વૃત્તાંત ધનદેવની આગળ નિવેદન કર્યું. - તે સાંભળીને તરત જ ધનદેવને સુમતિ નૈમિત્તિકનું વચન યાદ આવ્યું.
ત્યાર પછી તે બોલ્યો, હે નરેંદ્ર! તમે શા માટે ઉદ્ગવિગ્ન થાઓ છે ? તેમજ હે દેવી! તમારે પણ વિલાપ કરવાનું શું કારણ છે?
શું તે સુમતિ નૈમિત્તિકે કહેલું વચન તમે ભૂલી ગયાં ? કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી કન્યા પડશે, ત્યારપછી થોડા દિવસમાં પિતાના પુત્ર સાથે તમારો સમાગમ થશે, એમ સુમતિએ કહેલું છે. માટે તમે ઉતાવળ કરશે નહીં. હાલમાં તે આપને મળશે, એમાં કઈ પ્રકારનો સંદેહ નથી. કારણ કે તે સુમતિ નૈમિત્તિક યથાર્થવાદી છે, તેના ઘણુ પરચા અમારા જેવામાં આવેલા છે. માટે વહાણના ભાગવાથી પણ તમારે તે સંબંધી બીલકુલ શેક કરે નહીં. સુપ્રતિક સૂરિ
એ પ્રમાણે ધનદેવ વણિક ઉચિત વચનો વડે રાજાને શાંત કરતો હતો, તેટલામાં એકદમ ત્યાં દુંદુભિનાં નાદ ઉછળવા લાગ્યા. નગરની બહાર આકાશમાંથી ઉતરતા
દેખાવા લાગ્યા, તેમજ દેવાંગનાઓના ગીત ધ્વનિ સહિત જય જય શબ્દ સંભળાવા લાગ્યા,
Page #312
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૧ તે સમયે સભામાં બેઠેલા લોકે આ શું છે? આ શું છે? એમ બોલવા લાગ્યા, તેટલામાં હર્ષથી વ્યગ્ર થયેલ સમતભદ્ર ત્યાં આવ્યો અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યો.
હે નરાધીશ ! આ નગરની ઈશાન દિશામાં કુસુમાકર ઉદ્યાનની અંદર મુનિજનને ઉતરવા લાયક સ્થાનમાં આજે સુપ્રતિષ્ઠ આચાર્ય પધાર્યા છે.
જેમની સેવામાં અનેક મુનિઓ રહેલા છે, સર્વ શાસ્ત્રાર્થોના સવિસ્તર વિધિમાં જેએ બહુ જ પ્રવીણ છે;
તેમજ પરવારીના સમુદાયરૂપી હાથીઓને પરાજય કરવામાં કેસરી સમાન છે,
વિવિધ પ્રકારની તપશ્ચર્યાના વિધાનમાં અતિશય રાગવાળા છે, વિશુદ્ધ ચારિત્ર અને સંયમ વડે યુક્ત છે.
અને જેઓ પરેપકારમાં એક રસિક છે.
તેમજ નાશ થયાં છે ઘાતિકર્મ જેમનાં એવા તે આચાર્યને હાલમાં અપ્રતિપાતિ એવું શ્રી કેવલજ્ઞાન પ્રગટ થયું છે. .
. .
. માટે હે દેવ! તે કેવલજ્ઞાનને મહત્સવ કરવા માટે દે આવેલા છે.
એ પ્રમાણે સમંતભદ્રનું વાત સાંભળી રાવનું હદય બહુ આનંદથી ભરાઈ ગયું અને સૂરીશ્વરને વાંદવા જવા માટે તૈયાર થયો.
Page #313
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
હે દેવી ! તુ પણ સુરસુ દરી સહિત તૈયાર થા ! આચાર્ય ભગવાનને વદન કરીને તુ પેાતાના પુત્રનુ વૃત્તાંત પૂછજે.
૨૩૨
એમ કહી સ્નાન વિલેપન કરી રાજા મેાટા સુભટાના પરિવાર સહિત ઉત્તમ ગજેંદ્ર ઉપર આરૂઢ થઈને કુસુમાકર ઉદ્યાનમાં ગયા.
સમસ્ત પરિવાર સહિત અમરકેતુરાજા મુનીન્દ્રની ત્રણ પ્રદક્ષિણા કરી પશ્ચાત્ પ્રણામ કરીને આચાય ની સન્મુખ ઉચિત સ્થાનમાં બેઠા.
ત્યાર પછી શ્રીકેવલીભગવાનના મહિમા કરવામાં આન્ગેા. પછી દેવ સહિત મનુષ્ય અને અસુરાદિકની સભામાં શ્રીકેવલીભગવાને ગંભીર વાણીવડે ધ દેશનાના પ્રારંભ કર્યો.
ધ દેશના
આ અસાર સસારમાં નારક, તિયચ, માનવ અને દેવ, એ ચાર પ્રકારની ગતિમાં અનેક દુઃખથી પીડાયેલા પ્રાણીઓ બહુ કષ્ટવડે માનવભવને પામે છે.
અતિ દુલ ભ એવા મનુષ્યભવને પામીને પણ મિથ્યાત્વાદિવડે માહિત થયેલા ઘણા મનુષ્યા વિષયરૂપી માંસમાં લુબ્ધ થયા છતાં પરલેાકનુ' હિત સાધવામાં ઉદ્યુક્ત
યતા નથી.
Page #314
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૩ તેમજ જન સિદ્ધાંતના શ્રવણથી રહિત એવા તે મનુષ્ય કાર્ય અને કાર્ય વિગેરેની વ્યવસ્થાને જાણતા નથી. ભય, અભક્ષ્ય, પેય અને અપેયાદિકને પણ તેઓ ઓળખી શકતા નથી.
વિષયોમાં આસક્ત થયેલા તે નિમર્યાદા પુરૂષે ગમ્ય અને અગમ્યના વિભાગને બીલકુલ ગણતા નથી;
ધાર્મિક લોક હિતને માટે તેઓને ઉપદેશ આપે છે, ત્યારે તેઓ કહે છે કે, તમે લોકે મૂઢ છે. ધૂર્ત લોકેએ ધર્મને બહાને તમને છેતર્યા છે. કારણ કે, - આ દુનિયામાં સુખ દુઃખને ભકતા અથવા અમૂર્ત
જે પરલોકમાં જાય, તે કઈપણ જીવ છે જ નહીં. છે અને જયારે જીવનો અભાવ છે? તો આ જગતમાં હિંસાદિક કરેલું પાપ કોને થાય છે? માટે ભાઈઓ ! નકામા આવા ધર્મના ઢગને તમે લઈ પડયા છે, છતાં બીજાઓને શા માટે હેરાન કરવા આવે છે ?
તેમજ અન્યત્ર પણ ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, તે તરફ લગાર લક્ષ્ય આપે.
શયનને માટે સુકેમલ શમ્યા, પ્રભાતમાં ઉઠીને પિચ વસ્તુને ઉપગ, મધ્યાહ્ન સમયમાં ઉત્તમ પ્રકારનું ભોજન, અપરાન્ત કાળમાં દુગ્ધાદિકનું પાન, બાદ દ્રાક્ષાખંડ અને અર્ધરાત્રિના સમયે શર્કરાસેવન વિગેરે પદાર્થોનું યથાર્થ સેવન કરવાથી અંત સમયે મોક્ષગતિ પ્રાપ્ત થાય છે એમ શાકયસિંહનું કહેવું છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સુરસુંદરી ચરિત્ર માટે ભાઈઓ ! અમારી આગળ તમારે ઉપદેશ કરવાની જરૂર નથી.
આ પ્રમાણે વિપરીત પરિણામવાળા અને જૈનધર્મમાં વિમૂઢ એવા તેઓ નિયપણે જીવઘાત કરે છે,
જૂઠું બોલવામાં બીલકુલ અચકાતા નથી, અદત્ત વસ્તુને ગ્રહણ કરે છે, પરસ્ત્રી પ્રત્યે ગમન કરે છે.
બહુ પ્રકારના પરિગ્રહ કરવામાં હંમેશાં ઉઘુક્ત રહે છે, રાગ અને દ્વેષ વડે તેઓની બુદ્ધિ વિમૂઢ થઈ જાય છે,
રાત્રીભેજન તથા માંસમાં રક્ત હોય છે, મધુ અને મદ્યપાનમાં નિરંતર લુબ્ધ થાય છે,
ક્રોધ, મદ, માયા અને લેભને આધીન થઈ બહુ પીડા પામે છે,
વળી ફિલષ્ટ છે પરિણામ જેમને એવા તે અવિરત મિથ્યાદષ્ટિએ અતિદારૂણ એવાં ફિલકર્મો ઉપાર્જન કરે છે.
વળી તે દારૂણકર્મોને વશ થયેલા તેઓ કાળ કરીને ઘર નરકસ્થાનેમાં પડે છે. - નિરંતર ગાઢ અંધકારથી આવૃત તેમજ તીવ્ર એવા તાપ અને ઠંડકથી વ્યાપ્ત એવાં તે નરક સ્થાનમાં ઉત્પન્ન થયેલા તે જીને કરૂણસ્વરે રૂદન કરતાં જેઈને પરમાધામિક દે તીક્ષણ કરવત તથા તેજસ્વી કુહાડા વડે સેંકડે પ્રકારે છિન્ન ભિન્ન ટુકડા કરે છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૫ લાંબા અને તીક્ષણ કાંટાઓથી વ્યાપ્ત એવી શાલ્મલી (સેંભળ) વૃક્ષની ગાઢ શાખાઓના મધ્યભાગમાં તેવા અધમી જીવોને સ્થાપન કરીને વારંવાર દોરડાઓ વડે તાણ બાંધે છે.
તેમજ નિર્દય છે મન જેમનું એવા તે પરમાધામિકદેવો કડકડતી એવી કુંભીઓ (તેલની કઢાઈઓ)ને વિષે તે જેને ઉકાળે છે. - તેમજ તૃષાની બૂમ પાડતા તે અધમીઓને ઉકળતું , ત્રાંબુ પાય છે.
જ્યારે ક્ષુધા લાગે છે, ત્યારે અનાથ એવા તે નારકીઓના સુખમાં તેમના શરીરમાંથી કાપેલા માંસને અગ્નિસમાન તપાવીને ફેંકે છે.
હા! હા! માતા ! એ પ્રકારે રટણ કરતા તે દીન જીને પરૂ, ચરબી અને રૂધિરથી પૂર્ણ ભરેલી વૈતરણ નદી બનાવીને તેની અંદર ચલાવે છે.
છાયાની ઈરછાવાળા તે જીને અસિપત્ર–તરવારની ધારાસમાન પત્રોના વનમાં ગમન કરાવે છે,
તેની અસહ્ય પીડાને લીધે તેઓ બહુ વિલાપ કરે છે, ત્યારે ખગ, તેમર અને ભાલારૂપ તીક્ષણ શસ્ત્રો વડે તેમને છેદે છે.
તે સમયે અમારું રક્ષણ કરો ? અમે આપને શરણે આવ્યા છીએ એ પ્રમાણે તેમની પ્રાર્થના સાંભળીને
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સુરસુંદરી ચરિત્ર પરમાઘામિક દેવતાઓ તેમના પૂર્વભવનું વૃત્તાંત સ્મરણ કરાવીને ખૂબ મારે છે.
વળી અધિક શું કહેવું ? નરકસ્થાનમાં રાત્રી દિવસ પકાતા એવા નારકીઓને નિમેષમાત્ર પણ સુખ નથી, પરંતુ હમેશાં દુઃખ જ હોય છે.
એ પ્રમાણે બહુ સમય સુધી દારૂણ દુઃખ અનુભવીને છેવટે મહાકષ્ટ વડે ત્યાંથી નીકળીને પણ તે નારક તિર્યંચની નિઓમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં પણ સુધા, તૃષા, તાપ, શીત, વધ, બંધ અને રોગોની વેદનાઓ વડે બહુ દુઃખી થાય છે. તેમજ ભારારોપણ, નાથ દમન, અંકુશ અને તેત્ર (પરોણા) આદિને ઘણો માર સહન કરવો પડે છે.
પરસ્પર એક બીજાનું ભક્ષણ અને તાડનાદિક અનેક પ્રકારનાં દુઃખે વિવિધ પ્રકારની યોનિઓમાં વારંવાર બહુ વખત તેમને ભેગવવાં પડે છે. - ત્યાર પછી જે કઈપણ પુણ્યને ઉદય હોય તે મહામુસીબતે તે જ દુર્લભ એવા મનુષ્યભવને પામે છે.
તે મનુષ્યભવમાં પણ શારીરિક અને માનસિક વિવિધ પ્રકારનાં દુઃખ ઉત્પન્ન થાય છે.
" વળી દારિદ્રરૂપી મોટા મુદગરના મારવડે દુઃખી થયેલા પ્રાણીઓ લેશમાત્ર કુત્સિત અન મેળવવાની ઈચ્છાથી નીચ એવા પણ અન્યજની આજ્ઞામાં રહે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૭, તેમજ દ્રવ્યની આજ્ઞા વડે તે દીન પુરૂષે રાત્રી દિવસને ગણતા નથી.
બહુ વિષમ એવા અત્યંત દૂર દેશમાં પણ ચાલ્યા જાય છે.
અતિકઠિન એવાં ગુહાદિકના વિવર (છિદ્રો)માં પ્રવેશ કરે છે અને સમુદ્રને ઉલ્લંઘન કરે છે. - તેમજ લોભારૂપી ગ્રહથી ગ્રસિત થયેલા મનુષ્યો ધનપ્રાપ્તિની ઈચ્છા વડે દુઃખને ગણતા નથી.
ચળકતા અનેક ભાલાએથી વ્યાપ્ત એવા ભયંકર સંગ્રામમાં પણ પ્રવેશ કરે છે.
વળી ઈષ્ટજના વિયોગથી અને અનિષ્ટની પ્રાપ્તિથી તેમજ વિવિધ પ્રકારની આપત્તિઓથી જે દુઃખ થાય છે, તેનું વર્ણન કરવા તે કેણ સમર્થ થાય ?
અનેક પ્રકારના રોગાદિક વ્યાધિઓ વડે પીડાતા જીવ બલકુલ નિવૃત્તિને પામતા નથી.'
ત્યાર પછી વૃદ્ધત્વાદિક દુરવસ્થાને પ્રાપ્ત થાય છે. પછી તેઓ બહુ દુઃખી થઈને મરણ પામે છે.
વળી જે કઈ પણ પ્રકારે તેઓ દેવપણાને પામે છે, તે તે દેવભવમાં પણ ઈર્ષ્યા, ખેદ, ભય, શોક, લેભ, સંતાપ અને ચિંતા વડે બહુ દુઃખ થાય છે.
પર સમૃદ્ધિને જોતા એવા કેટલાક દે પિતાના સ્વામી વડે આજ્ઞા કરાયેલા ભૂત્યાની માફક દુઃખને અનુભવે છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સુરસુંદરી ચરિત્ર પોતાના વ્યવન (મરણ) સમયમાં દેવેને પણ ઘણું દુઃખ થાય છે.
ચોરાશી લાખ યોનિથી વ્યાપ્ત એવા આ સંસારમાં. પરિભ્રમણ કરતા છએ અનંતવાર જે સ્થાન પ્રાપ્ત ન. કર્યું હોય, તેવું કઈપણ સ્થાન નથી. | સર્વત્ર પણ જનધર્મથી રહિત એવા બહુ દુઃખી થાય છે.
માટે હે દેવાનુપ્રિય મહાશ! શ્રીજિનેન્દ્રભગવાને કહેલા ધર્મનું આરાધન તમે કરો.
વળી તે ધર્મ બે પ્રકારને કહ્યો છે, એક તે. મુનિ ધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ.
એ બંને પ્રકારના ધર્મનું મૂળ કારણ શું છે?
સમગ્ર ગુણે જેમાં રહેલા છે, એવું સમ્યત્વવ્રત. સમ્યક્ત્વ એટલે શું?
શુભ પરિણામરૂપ તત્વાર્થની શ્રદ્ધા કરવી. તત્વ એટલે શું? જીવાદિ પદાર્થોને તવ જાણવાં..
તો કેટલાં છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એ નવ તો જાણવાં.
જીવતત્વના કેટલા ભેદ છે? સૂક્ષ્મ એકેદ્રિય, બાદર એકેદ્રિય, બેઈન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, અસંજ્ઞી પંચે ક્રિયા અને સંજ્ઞી પંચેન્દ્રિય, એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બંને પ્રકારના મળીને ચૌદ ભેદ હોય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૯ અજીવતવના કેટલા ભેદ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, એ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ, એમ ત્રણ ભેદે ગુણવાથી નવભેદ તેમજ દશમો સમયકાલ, વળી સ્કંધ, દેશ, પ્રદેશ, અને પરમાણુ એ ચાર પુદગલ દ્રવ્યના ભેદ ઉમેરવાથી અજીવતત્વના ચૌદ (૧૪) ભેદ થાય છે.
પુણ્યતવના કેટલા ભેદ? સાતવેદનીય, ઉચ્ચગોત્ર, સાડત્રીશ નામકર્મની શુભ પ્રકૃતિઓ અને આયુષકર્મની ત્રણ શુભ પ્રકૃતિયા મળીને કુલ બેતાળીસ (૪૨) ભેદ જાણવા.
- જ્ઞાનાવરણય કર્મના પાંચ અને અંતરાયકર્મના પાંચ, દર્શનાવરણીયકર્મના નવ, મેહનીયકર્મના છત્રીશ,. નામકર્મને ચેતવીશ (૨૪) અસતાવેદનીય, નીચગેત્ર અને અશુભઆયુષ એ એકંદર મળીને ખ્યાશી (૮૨) ભેદ પાપતાવના જાણવા.
પાંચ ઇંદ્રિય, ચાર કષાય, પાંચ અવત, પચ્ચીશ ક્રિયાઓ અને ત્રણગ મળી, આ સંસારમાં બેતાળીશ (૪૨) ભેદ આસ્રવતવના જાણવા.
પાંચ સમિતિ, ત્રણગુપ્તિ, યતિધર્મના દશભેદ, બાર-- પ્રકારની ભાવના, બાવીશ પરિસહ અને પાંચચારિત્ર મળી. સત્તાવન (૫૭) ભેદ સંવરતવના કહેલા છે.
અનશન, ઉદરી, વૃત્તિ સંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા (અંગોપાંગાદિક અવયને કાબુ) એ છ બાહાતપ.
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સુરસુંદરો ચરિત્ર ઉપસર્ગોની સહનશીલતા, એ છ આંતરિકત૫. એમ બંને મળી બાર પ્રકારના તપવડે નિર્જરા કહેલી છે.
અથવા કનકાવલી આદિના ભેદથી અનેક પ્રકારનાં તપ હોય છે.
પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશબંધ, એ ભેદથી ચાર પ્રકારને બંધ કહે છે. '
વળી આઠ પ્રકારના કર્મને વિનાશ, તેને શાશ્વત મિક્ષ કહેલ છે.
એ સર્વ તનું શ્રદ્ધાન, અરિહંત ભગવાનદેવ, સમ્યફ ચારિત્રધારી સાધુઓ ગુરુ.
એ પ્રમાણેના વિજ્ઞાનનું કારણભૂત સમ્યક્ત્વ હોય છે, એમ જાણવું.
મન, વચન અને કાયાના યોગો વડે સાવદ્ય ગોને ત્યાગ કરવો, તેને યતિધર્મ કહ્યો છે.
તે યતિધર્મ મંદબુદ્ધિવાળા પ્રાણીઓને દુઃખે કરી આચરવા લાયક થાય છે. કારણકે જે યતિધર્મને વિષે પૃથિવ્યાદિક છ એ પ્રકારના જીવોની દયા પાળવામાં આવે છે.
તેમજ સર્વ ઉપાધિથી વિશુદ્ધ એવું સત્ય વચન બાલવું.
અશુદ્ધ ચિત્તવડે તૃણ માત્ર પણ અદત્ત વસ્તુને ગ્રહણ કરવી નહીં.
હમેશાં નવગુપ્તિ (વાડ) સહિત બ્રહ્મચર્યવ્રત પાળવું.
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૧
સુરસુંદરી ચરિત્ર ધર્મનાં ઉપકરણ સિવાય કિંચિત્ માત્ર પણ પરિગ્રહ કર નહીં.
ચારે પ્રકારના આહારને રાત્રીએ સર્વથા ત્યાગ કરવો.
પાંચ સમિતિ અને ત્રણગુપ્તિ, એ આઠે પ્રવચન માતાએનું નિરંતર સેવન કરવું.
તેમજ ઉદયમાં આવેલા બાવીશ પ્રકારના પરીષહને સમ્યફ પ્રકારે પરાજય કર.
આચાર્ય આદિક મુનિઓનું વૈયાવચ્ચ યથાશક્તિ કરવુ.
તેમજ મનુષ્ય, તિર્યંચ અને દેના સમૂહાએ કરેલા. ઉપસર્ગોને સહન કરવા, શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ કરો. નહીં, વેદની નિવૃત્તિ, વૈયાવચ્ચ, ઇર્યાશુદ્ધિ, સંયમ, પ્રાણવૃત્તિ, અને ધર્મચિંતા, એ છ કારણેને લીધે બેતાળીશ (૪૨) દોષથી શુદ્ધ એ આહાર મુનિઓએ ગ્રહણ કરે,
સ્વાધ્યાય કરે, સર્વવિકથાઓને ત્યાગ કરે,
નિરંતર બાહ્ય અને આત્યંતર તપ કરવામાં ઉદ્યમ કર, આત્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મ ધ્યાન અને શુકલધ્યાનને અભ્યાસ કરે.
અનિત્યાદિક ઉત્તમ પ્રકારની બાર ભાવનાઓનું ધ્યાન કરવું.
વિનયગુણને હંમેશાં અભ્યાસ કરે, સ્વછંદતાને સ્વાધીન થઈ પાપકર્મ કરવાં નહીં.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૨
m
ani
સુરસુંદરી ચરિત્ર ક્ષતિ, માવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, નિષ્કિચનતા અને બ્રહ્મચર્ય, એ દશે પ્રકારના યતિધર્મનું નિરંતર પાલન કરવું.
મુનિઓની સાથે હંમેશાં નિવાસ કરવો. આ કુશીલ પુરૂષને કઈ દિવસ સંસર્ગ કરવો નહીં.
મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, એ પાંચ પ્રકારના પ્રમાદને પ્રયત્નવડે પરિહાર કરે. અન્યથા -તેઓનું સેવન કરવાથી તે પાંચે પ્રમાદ જીવને પુનઃ પુનઃ સંસારમાં પાડે છે.
વળી અધિક શું કહેવું? દુર્બલ બુદ્ધિવાળા મનુષ્યના મનને તાપ કરનાર એવા અઢાર હજાર શીલાંગભારને જીવે ત્યાં સુધી મુનિઓને વહન કરવાનું છે, - હે નરનાથ! પાલન કરાતે એ યતિધર્મ સ્વ૫ સમયમાં મેક્ષસ્થાનમાં લઈ જાય છે. તેમજ શ્રાવકધર્મ પણ ઘણુ કાળે મોક્ષસુખ આપે છે. - તે શ્રાવકધર્મ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત, એમ બાર પ્રકારને કહેલો છે.
એ પ્રમાણે વિસ્તાર પૂર્વક બંને પ્રકારના ધર્મની -વ્યાખ્યા આચાર્ય મહારાજે કહી.
અવસરના જ્ઞાતા એવા શ્રી અમરકેતુ રાજાએ પ્રસ્તાવ જાણી કેવલીભગવાનને પૂછયું.
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦ ૩
સુરસુંદરી ચરિત્ર અમરકેતુને પ્રશ્ન | હે મુનીંદ્ર! તે અટવીની અંદર જન્મતાની સાથે જ કમલાવતીના પુત્રને કણ હરી ગયા હશે ? અને એની સાથે પૂર્વભવમાં એણે શું વૈર કર્યું હશે ? કેજેનું મરણ કરી તે દુષ્ટ આ અકૃત્ય કર્યું.
હે ભગવન્! તે કુમાર કયાં રહીને મોટે થયો હશે? વળી તે અમને ક્યારે મળશે? હે ભગવન્! કૃપા કરી વિસ્તાર સહિત આ પ્રશ્નને ખુલાસે અમને આપ સંભળાવે.
આ વૃત્તાંત કહેવાથી ઘણા લેકેને ઉપકાર થશે, એમ જાણી શ્રી કેવલીભગવાન બાલ્યા. | હે નરેંદ્ર! તારા પ્રશ્નની હકીકત કહું છું, તે તું સાવધાન થઈ શ્રવણ કર.
ઘાતકીખંડ દ્વીપમાં પશ્ચિમાઈ ભરતક્ષેત્ર છે, તેની અંદર બહુ પ્રાચીન અવરકકે નામે નગરી છે. - તે નગરમાં અંબડ નામે વણિક રહે છે. તેની અક્ષુબ્ધા નામે ભાર્યા છે. તેણીને ઉત્કૃષ્ટ રૂપવાળા મંડણ, મલહણ અને ચંદણ નામે ત્રણ પુત્રો થયા. તેઓને અનુક્રમે ઉત્તમ રૂપવાળી લી, સરસવતી અને સંપદા નામે સ્ત્રીઓ હતી.
વળી તે ભાઈએ સ્વાભાવથી જ ક્ષીણુ કષાયવાળા હતા, તેમજ પાયર એક બીજાની ઉપર બહુ પ્રેમાળ હતા, વળી દાન
જ રામવાળા અને સંતોષી જેના તે વેજિમોના નામો થી વ્યતીત થતા હતા.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સુરસુંદરી ચરિત્ર લક્ષમી શેઠાણું
બાદ એક દિવસે લક્ષ્મી શેઠાણી નિન્નક નામે કેઈક વંઠ (દાસ) પુરૂષના જોવામાં આવી, તેણીનું રૂપ અને સૌદર્ય જોઈ તે બહુ જ આસક્ત થયે, જેથી તે તેણીની પાસે જઈ બહુ પ્રાર્થના કરવા લાગ્યા; પરંતુ લક્ષમીએ મનવડે પણ તેની ઈચ્છા કરી નહીં.
અન્યદા લક્ષ્મી શેઠાણું પાણી ભરવા માટે તળાવ ઉપર ગઈ હતી, તેવામાં નિનક પણ ઘડા ઉપર બેસી તેણીની પાછળ ગયો અને શૂન્ય પ્રદેશમાં તેને એકલી જાણુને બલાત્કારે પકડી પોતાના ઘડા ઉપર બેસારી ત્યાંથી તે ચાલતે થયે.
તે પ્રસંગે લક્ષ્મી બહુ વિલાપ કરતી હતી, છતાં પણ બહુ વેગથી ઘેડાને દોડા. ઝડપથી તે લઠ પુરૂષ અટવીમાં ગયે.
તેટલામાં ત્યાં ભીલોની સાથે તેને યુદ્ધ થયું. ભીલલોકેનું બહુ જોર લેવાથી નિનકને તેઓએ મારી નાખે અને લક્ષ્મીની પાસેથી સર્વ અલંકાર ખેંચી લઈને ભીલએ તેને તે અટવીમાં મૂકી દીધી.
ત્યાર પછી તે લક્ષ્મી નિર્જન અરણ્યમાં દિગમૂઢ થઈ આમતેમ ચાલતી હતી, તેવામાં સુધાતુર થયેલો એક સિંહ તેની દૃષ્ટિગોચર થયો, કે તરત જ તે બિચારી કંપવા લાગી, નિર્દય સિંહે પિતાની સુધા શાંત કરવા માટે તેણીને પકડી લીધી અને તરત જ તે મરણ વેશ થઈ ગઈ
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૫
સુરસુંદરી ચરિત્ર મહણુપત્ની સરસ્વતી
હવે મહણ વણિકની સ્ત્રી સરસ્વતી પોતાના કાર્યમાં દક્ષ અને બહુ રૂપવતી હતી. તેણના સ્વરૂપમાં મોહિત થયેલ મેહિલ નામે એક વણિક તેની પ્રાર્થના કરવા લાગ્યો.
તે વાત સરસ્વતીએ પોતાના સ્વામીની આગળ યથાસ્થિત નિવેદન કરી.
પછી મહણ વણિક રાજાની પાસે ગયા અને તે સર્વ વૃત્તાંત તેણે રાજાની આગળ નિવેદન કર્યું.
રાજાએ તરત જ મેહિલને બેલાવીને તેનું સર્વ દ્રવ્ય પિતાને સ્વાધીન કરી તેને દેશ પાર કર્યો.
હવે મંડણુ, મહણ અને ચંદણુ એ ત્રણેભાઈએ બહુ પૂર્વલાખ વર્ષ સુધી પોતાનું આયુષ પાળીને કાળ કરી મનુષ્યભવનાં આયુષ બાંધીને આ ક્ષેત્રમાં ઉત્પન્ન થયા. કનકરથકુમાર
આ જબૂદ્વીપમાં અરવતક્ષેત્રની અંદર આર્યદેશમાં મેખલાવતી નામે વિશાળ નગરી છે. તેમાં ભીમરથ નામે રાજા રાજ્ય કરે છે. કુસુમાવલી નામે તેની રાણી છે,
તેણુની કુક્ષિએ મંડણ વણિક પુત્રપણે ઉત્પન્ન થયે
તેનું રૂપ દેવકુમાર સમાન છે અને નેત્ર વિશાલ છે. ભાગ–૨/૨૦
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૬
સુરસુ દરો ચરિત્ર
ખાર દિવસ થયા ખાદ નરથ એવુ' તેનું નામ પાડયું. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થયેા.
ભીમર્થ રાજએ પુત્રની યાગ્યતા જાણીને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી રાજશ્રી પ્રમુખ રાજકન્યાઓની સાથે તેને પરણાયેા, પછી યુવરાજપદે તેને સ્થાપન કર્યાં.
ત્યારપછી કનકરથકુમાર દેવલાકને વિષે દેવની જેમ ઉત્તમ પ્રકારના ભેગાને ભાગવવા લાગ્યા. સુબંધુ અને ધનપતિ
તે મેખલાવતી નગરીમાં વિગ માં પ્રસિદ્ધ એવા સાગરદત્ત અને સમુદ્રદત્ત નામે બંને ભાઈ એ સાવાહ તરીકે રહેતા હતા.
હવે તે અટવીમાં ભીલેાએ મારી નાખ્યા હતા, તે નિમ્નકના જીવ તિય ચ જાતિઓમાં અનેક દારૂણ ભવ ગ્રહણ કરી, ત્યાંથી નીકળીને સાગરદત્ત સાથે વાહને ત્યાં અન્ના નામે તેની ભાર્યાને વિષે સુમધુ નામે પુત્રપણે
ઉત્પન્ન થયા.
તેમજ મહુણુના જીવ પણ આયુષના અ’તમાં કાલ કરીને સમુદ્રદત્તની સુદ'સણા નામે ભાર્યાની કુક્ષિને વિષે ધનપતિ નામે પુત્રપણે ઉત્પન્ન થયા.
ઘનવાહન વણિક
વળી તે જ અરવત ક્ષેત્રમાં વિજયા નામે નગરી છે. તેમાં મહુ સમૃદ્ધિથી પરિપૂર્ણ ધનભૂતિ નામે સા
Page #328
--------------------------------------------------------------------------
________________
३०७
સુરસુંદરી ચરિત્ર વાહ હતા. તેને સુંદરી નામે સ્ત્રી હતી, તેણીને સુધર્મ નામે એક પુત્ર હતા.
તે ચંદન વણિક પણ ત્યાંથી મરીને સુધર્મને સહોદર ધનવાહન નામે નાનો ભાઈ કે.
તે જ એરવતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠપુરની અંદર હરિદત્ત નામે શ્રેષ્ઠી હતે. વિનયગુણમાં પ્રધાન વિનયવતી નામે તેની ભાર્યા હતી, વસુદત્ત નામે તેણુને પુત્ર હતે.
તે સમયે અટવીમાં સિંહે મારી નાખેલી લક્ષ્મી અનેક તિર્યંચોની નિમાં પરિભ્રમણ કરીને છેવટે કાળ કરી વિનયવતીની કુક્ષિથી સુલોચના નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ.
તે રૂપવડે દેવાંગના સમાન હતી. વળી તે ચંદન વણિકની ભાર્યા સંપદા પણ ત્યાંથી કાળ કરીને અનંગવની નામે સુચનાની નાની બહેન તરીકે ઉત્પન્ન થઈ. - મલહણ વણિકની ભાર્યા સરસ્વતી પણ મરીને તે અનેથી નાની વસુમતી નામે ઉત્પન્ન થઈ.
એ પ્રમાણે તે ત્રણે જણએ દૈવયોગથી એક જ સ્થાનમાં ઉત્પન્ન થઈ અને તે ત્રણે બહેને પરસ્પર બહુ સ્નેહભાવથી વર્તતી હતી. અનુક્રમે તેઓ વન અવસ્થાને પ્રાપ્ત થઈ.
માતાપિતાએ સમાન જાતિ, સુંદર રૂપ અને સમાન ગુણવાળા વેરાની સાથે તેમને પરણાવી, તેમાં મેટી
Page #329
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
સુલેાચના, નિન્નવર્ડના જીવ જે સાગરદત્તના પુત્ર સુબંધુ હતા, તેની સાથે પરણી.
૩૦૮
બીજી અનંગવતી, વિજય નગરીમાં ધનભૂતિને પુત્ર અને પેાતાના પૂર્વભવના સ્વામીના જીવ જે ઘનવાહન હતા, તેની સાથે પરણી.
ત્રીજીવસુમતી પેાતાના પૂર્વ ભવના સ્વામી મલ્હણને જીવ જે સમુદ્રદત્તના પુત્ર ધનપતિ હતા, તેની સાથે પરણી. મેાટી સુલેાચના વિના અને ભગિનીએ વિતવ્યતાના ચેાગથી બહુ સ્નેહાલુ એવા પૂર્વભવના વલ્લભ સાથે જોડાણી.
સુલેાચના પૂર્વભવના અભ્યાસથી સુબધુની ભાર્યા થઈ, પરંતુ તે સુખ તેણીના પૂર્વભવના સ્વામી નથી. એ પ્રમાણે તેમના દિવસે બહુ આનંદ સાથે વ્યતીત
થતા હતા.
નકરથકુમાર
એક દિવસ નકરથકુમાર પેાતાના સુભટમ'ડલ સહિત અશ્વક્રીડા કરવા માટે ઘેાડેસ્વાર થઈ રાજમાર્ગોમાં ચાલતા હતા, તે સમયે નગરની યુવતીએ પેાતપાતાની હવેલીઓ ઉપર ચઢીને રાજમાગે નીકળતા કુમારને જોવા લાગી.
અનેક વિલાસાને આધારભૂત અને રૂપમાં કામદેવ
Page #330
--------------------------------------------------------------------------
________________
સુરસુ દરી ચરિત્ર
૩૦૯
સમાન એવા તે કુમારને જોઈ કાઈક યુવતી વિચાર કરવા લાગી;
જેણીના આ પતિ હશે, તે પ્રમા જ આ દુનિયામાં પુણ્યવતી અને કૃતાર્થ ગણાય.
તેમજ કુમારને જોવામાં લીન થયુ છે ચિત્ત જેણીનું, ત્યાગ કર્યા છે અન્ય વ્યાપાર જેણીએ અને નિષ્પદ છે નેત્ર જેનાં એવી કેટલીક સ્ત્રીએ સુરવધૂની લીલાને વહન
કરવા લાગી.
જેણીના હાથમાં મુક્તાફલના સુંદર હાર રહેલા છે એવી કાઈક સ્રી સ્ફટિકાક્ષની માળાને હસ્તમાં ધારણ કરી ધ્યાનમાં રહેલી યાગિનીની માફક શેાલે છે.
કૌતુકને લીધે બહુ વેગમાં આવી ગયેલી અને વૃદ્ધજનાની શકાને લીધે નિવૃત્ત થયેલી કેાઈક યુવતી કુમારના નિગ મનમાં હિંડાલે આરૂઢ થયેલીની માફક શેાભે છે.
લીલા વડે ચાંચલ છે નેત્રા જેનાં એવા કુમારને જોઈ નિ:શ્વાસ મૂકતી અને કામદેવના ખાણા વડે વિધાયાં છે અ’ગ જેનાં એવી હાય ને શુ ? તેમ કાઇક યુવતીને જાણીને ચતુર સખીએ તેને જોયા કરે છે.
વળી કાઇક યુવતી પેાતાના બાળકને ચુંબન કરે છે. અન્ય કાઈ યુવતી પેાતાની સખીના કંઠનુ આલિ'ગન
કરે છે.
કાઈક યુવતી ગાયન કરે છે,.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ,
સુરસુંદરી ચરિત્ર કેઈક ઉચ્ચ સ્વરે ઉલ્લાપ કરે છે.
વળી લીલાવડે ચંચલ છે ગ્રીવા જેની એવો તે કુમાર ચાલતો ચાલતે જે તરફ દૃષ્ટિ કરે છે, તે તરફની પૌરાંગનાઓને સૌભાગ્ય મહોત્સવ વૃદ્ધિ પામે છે.
એ પ્રમાણે કામાતુર થયેલી પીરાંગનાઓની સુકમલ દૃષ્ટિથી નિરીક્ષણ કરાતે તે કુમાર અનુક્રમે સાગરદત્ત શ્રેષ્ઠીના ઘરની નજીકમાં જઈ પહોંચો.
તેટલામાં તેને જોવા માટે તૈયાર થઈ બેઠેલી સુલેચનાની દષ્ટિગોચર તે થયો. તેમજ તે કુમારની દૃષ્ટિ પણ તેણીની ઉપર પડી.
તે સમયે કાજલથી વ્યાપ્ત એવાં સુલોચનાનાં નેત્ર નિગ્ધ અને વિશાલતાથી બહુ મનોહર શોભાને આપતાં હતાં.
પૂર્વભવના અભ્યાસને લીધે એકબીજાના દર્શનથી તે બંનેને અનુરાગ ક્ષણમાત્રમાં બહુ વધી ગયો.
બાદ સુલોચનાના રૂપવડે હરણ કરાયું છે હૃદય જેનું, એ અને ઘેડા ઉપર બેઠેલો તે કુમાર તરત જ ત્યાંથી નીકળી ગયે, પરંતુ તેનું ચિત્ત તે સુચનાની પાસે જ રહ્યું.
માર્ગમાં ચાલતાં ચાલતાં એણે પોતાના બાલમિત્ર સુમતિને પૂછયું.
હે મિત્ર! હસ્તમાં દર્પણ લઈ જવા માટે ઉભેલી તે યુવતી કેની છે?
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૧
સુરસુંદરી ચરિત્ર હે કુમાર ! સાગરદનને પુત્ર સુબંધુ વણિક છે. તેની તે સુલોચના નામે સ્ત્રી છે. એમ સુમતિના કહેવાથી અનુક્રમે ઘોડાઓને ખેલાવતા કનકરથ પોતાને ઘેર આવ્યા અને કામદેવના બાણ વડે જીર્ણ થયું છે અંગ જેનું એ તે કુમાર સુચનાની પ્રાપ્તિને ઉપાય કેવી રીતે કરો, તેવા વિચારમાં પડી ગયે.
જે તેણના મુખકમલને વિષે ભ્રમરની લીલાને ન વહન કરૂં તે, આ મારી સંપદાઓ, અંત:પુર અને રાજ્યવડે શું ? અર્થાત્ તેણના વિના સર્વ વ્યર્થ છે.
જો કે સત કુલમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ પુરૂષોને આવું કાર્ય કરવું લોકમાં વિરૂદ્ધ ગણાય છે, તે પણ તેણીના વિયોગથી હું જીવી શકું તેમ નથી. માટે પ્રથમ દૂતિને મોકલી તેણીના હૃદયને શે વિચાર છે, તે જાણ્યા બાદ જે તેની પણ ઈચ્છા હોય તો તેને લાવીને હું મારા અંતઃપુરમાં નાખી દઉં.
એ પ્રમાણે વિચાર કરી તેણે ચતુર એવી એક પ્રવાકાને આજ્ઞા કરી;
હે ભગવતી ! જે પ્રકારે તે સુલોચના મારી સ્ત્રી થાય, તેવી રીતે તમે ગઠવણ કરે. પરિત્રાજિકાનું ગમન
કુમારની આજ્ઞા લઈ પરિત્રાજિકા પણ પોતાની હોંશીયારીથી તરત જ ત્યાં ગઈ અને એકાંતમાં સુચનાને
Page #333
--------------------------------------------------------------------------
________________
J૧૧/૧
૩૧૨
સુરસુંદરી ચરિત્ર યુક્તિપૂર્વક, તેવી રીતે તેણીએ વાત કરી કે પિતાના હૃદયમાં રહેલા સત્ય વિચારને જલદી તે પ્રગટ કરે.
હે પુત્રી ! હાલમાં ઉદ્વિગ્નની માફક તું કેમ દેખાય છે? તારે તેનું કામ છે? તું શા માટે ચિંતા કરે છે?
કારણ કે, પિતાની મંત્રશક્તિ વડે અતિ દુર્લભ એવા પુરૂષને પણ ક્ષણ માત્રમાં હું તને લાવી આપીશ.
એમ સાંભળી સુચના બોલી.
હે ભગવતિ ! મારું હૃદય અતિ દુર્લભ એવા જનની ઈચ્છા કરે છે. જેમ નિર્ભાગ્ય-રંક પુરૂષ ચક્રવર્તીના ભજન નની ઈચ્છા કરે તેમજ નિર્લજ થયેલી કુતરી જેમ સિંહની સાથે સંગમની ઈચ્છા કરે,
તેમ હે ભગવતિ! હું કનકરથ કુમારના સંગની ઈરછા કરું છું.
પરિવ્રાજિકા બેલી. હે પુત્રી ! મંત્રના બળવડે એને પણું હું અહીં લાવીશ. જ્યાં મારે મંત્ર ફરે છે, ત્યાં એ કેણ માત્ર છે ?
હે પુત્રી ! આ બાબતમાં તું ખેદ કરીશ નહીં. કુમારની સાથે તારે જલદી સંગ થાય, તેવી રીતે હું મંત્રનો જાપ કરીશ.
તે સાંભળી સુલોચના બેલી. હે ભગવતિ! જેવી રીતે લેકમાં મારી કઈ વાતે લઘુતા ન થાય તેવી રીતે તમારે આ કામ કરવું.
Page #334
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૩ એ પ્રમાણે તેણએ કહીને પોતાને મુક્તાવલી હાર પ્રવ્રાજકાને આપી દીધું.
ત્યાર પછી ત્યાંથી નીકળી તેણીએ કુમારની આગળ આવી આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
તે સાંભળી કુમાર પણ બહુ ખુશી થયે અને પિતાના પુરૂષ પાસે સુલોચનાને મંગાવી પિતાના અંતઃપુરમાં દાખલ કરી.
અહો! કામી પુરૂષની પૃષ્ટતાને ધિક્કાર છે, જેણે કામને આધીન થઈ લોકાપવાદને પણ ગણે નહીં તેમજ પોતાની કુલમર્યાદા પણ સાચવી નહી.
“કામી પુરૂષને કાર્ય અને અકાર્યને સર્વથા વિચાર રહેતું નથી.” કહ્યું છે કે –
કમલસમાન નેત્રવાળી દેવાંગનાઓ શું નહતી? જેથી સ્વર્ગપતિ ઈદ્ર અહલ્યા નામની તાપસીને સેવ હતે, એમાં કારણ માત્ર એટલું જ છે કે; હૃદયરૂપી ઘાસની ઝુંપડીમાં કામાગ્નિને પ્રાદુર્ભાવ થયે છતે, પંડિત હોય તે પણ શું ઉચિત કે અનુચિતને ખ્યાલ કરી શકે છે? અર્થાત્ નથી કરતો. રાજશિક્ષા
સુલોચનાની આ વાત લોકોના જાણવામાં આવી એટલે નાગરિકે એકઠા થયા અને તેમણે વિચાર કર્યો,
રાજકુમાર કામાંધ થઈ આવા જુલ્મ કરે તે ઠીક
** કામાંધ થઈ અને તેમણે વિમા આવી
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૪
સુરસુંદરી ચરિત્ર
ગણાય નહીં. કારણ કે રાજાને દોષ પ્રજાને બહુ દુઃખદાયક થઈ પડે.
| માટે આપણે આ હકીકત નરેદ્રને સંભળાવવી જોઈએ, અને એવા અવિનીતકુમારને બંદોબસ્ત થ. જોઈએ.
પરસ્ત્રીહરણ એ સામાન્ય ગુન્હો ગણાય નહીં.
એમ વિચાર કરી નગરના કેટલાક મુખ્ય પુરૂષે. રાજાની આગળ ગયા.
બાદ તેમણે વિનયપૂર્વક કુમારના અત્યાચારની બાબત સંભળાવી.
ત્યાર પછી રાજાએ પણ કુમારને બેલાવી મધુર વચને વડે શિખામણ આપી, છતાં પણ તેણને છોડવાની કુમારે સર્વથા ઈચ્છા કરી નહીં અને વિશેષમાં તેણે જણાવ્યું.
આ સંબંધીની વાત કેઈએ પણ મારી આગળ કરવી નહી.
આ પ્રમાણે કનકરથને આગ્રહ જાણુને રાજાએ નાગરિકેને કહ્યું.
ભાઈએ ! અમે મધુર વચને વડે કુમારને ઘણે સમજાવ્યા, પરંતુ તે પિતાને આગ્રહ છેડતા નથી અને એને દંડ કરવા પણ અમે શક્તિમાન નથી. તે હવે આ. એક અપરાધ અમારા કુમારને તમે દરગુજર કરે.
Page #336
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૫. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી નાગરિકોનાં મુખ પણ દીન થઈ ગયાં અને બહુ શોકાતુર થઈ વિલે મુખે જેમ આવ્યા હતા, તેમ તે રસ્તે સર્વ કે પાછા ગયા. કનકરથનો વિલાસ
કનકરથ કુમાર પણ સુલોચનાની સાથે હંમેશાં ભેગવિલાસમાં આસક્ત મનવાળો એટલે બધે થઈ પડયા કે અનુક્રમે શેષ અંતઃપુરની રાણીઓના ભોગવિલાસથી તે પરાક્ષુખ થઈ ગયો.
તેમજ રાજ્ય સ્થિતિનો વિચાર કરતા નથી. પોતે. બહાર નીકળતું નથી અને સભાસ્થાન પણ કેઈ ને દર્શન આપતું નથીઅર્થાત્ કેઈને પોતાની પાસે આવવા દેતે. નથી. કેવલ વિવિધ પ્રકારની કીડાઓ વડે સુચનાની સાથે રાત્રિદિન તે રહ્યા કરે છે.
એ પ્રમાણે તેની સાથે નવીન પવનના સુખવિલાસમાં આસક્ત છે ચિત્ત જેનું એવા તે કનકરથ. કુમારને બહુ સમય વ્યતીત થયો.
ત્યારપછી એક વખત કુમારની પ્રથમ બહુ ઈષ્ટ એવી રાજશ્રી રાણીના મનમાં વિચાર થયેલ કે, નવીન સુલોચનાને સંગમાં રહીને મારું પણ એણે અપમાન કર્યું. એમ જાણું તે બહુ કોપાયમાન થઈ ગઈ અને પિતાની પરિચિત એવી એક શીયાર પરિવ્રાજકાને. તેણીએ કહ્યું.
Page #337
--------------------------------------------------------------------------
________________
- ૩૧ ૬
સુરસુંદરી ચરિત્ર કેઈ પણ રીતે નવીન સ્ત્રી સહિત આ કુમારને શિક્ષા થવી જોઈએ. તે સાંભળી પરિવ્રાજકાએ ઉન્માદ કરનારૂં ચૂર્ણ તેણને આપ્યું અને વિશેષમાં કહ્યું. | હે સુભગે! આ ચૂર્ણ તે બંનેના મસ્તક ઉપર તારે નાખવું. જેથી તેઓ બંને ગાંડા બની જશે.
એમ કહી પરિવ્રાજકા પોતાના સ્થાનમાં વિદાય થઈ. પછી એકાંતમાં સૂઈ રહેલાં તે બંને સ્ત્રી પુરૂષના મસ્તક ઉપર મંત્રિત ચુર્ણને પ્રક્ષેપ કરી રાજશ્રી રાણી નિવૃત્ત થઈ ગઈ. ઉમરદશા
ચુર્ણના મહિમાથી તેઓ બંને જણ એકદમ ઉન્મત્ત થઈ ગયાં અને ગાંડાની માફક તેઓ ગાવા, હસવા અને જેમ ફાવે તેમ વિવિધ પ્રકારનાં વિપરીત વચને બોલવા લાગ્યાં.
તેવી તેમની દુર્દશાને જોઈ ભીમરથ રાજા પણ ચકિત થઈ ગયો, અરે! એકદમ ! એમ કેટલોક પશ્ચાતાપ કર્યા બાદ તેણે પુત્રના સ્નેહને લીધે મંત્ર અને તંત્ર પ્રયાગમાં કુશલ એવા અનેક પુરૂષને બોલાવ્યા.
તેઓ પણ “આ તે ભૂતવિકાર થયેલ છે” એમ જાણી તેની શાંતિ માટે અનેક પ્રકારની ક્રિયાઓ કરવા - લાગ્યા.
કેટલાક તે તેના શરીરની રક્ષા કરીને જોરથી
Page #338
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૭
તેમને પકડીને તેમના મસ્તક ઉપર માટી લપડાકા મારે છે, તેમજ ચાબુકોના પ્રહાર કરે છે,
વળી કેટલાક મંત્રવાદીએ મડલે ખે‘ચીને તેમની અંદર તેઓને બેસાડીને બહુ કાળજીપૂર્વક મંત્રીને સરષ વના ઘાત વડે તેમને વારવાર હણે છે.
કેટલાક તેા એરડાની અંદર તેમને પૂરીને ખિલાડીના બચ્ચાઓની વિષ્ઠા સહિત ગુગળ આદિકના ધૂપ આપે છે.
વાયુના પ્રકાપને લીધે આ ઉન્માદ થયા હશે, એમ શંકા કરતા વૈદ્યોએ પણ બહુ પકારના ઉપચાર કર્યાં. પરંતુ તેમને કાઈ પ્રકારના ગુણ થયા નહી”,
ત્યાર પછી પ્રણચિત્તવાળાં તે ખનેના સમય ઉન્મત્ત. દશામાં ચાલ્યા જાય છે. રાજાએ તેમની રક્ષા માટે પ્રાહ રિકાના બદામસ્ત સારી રીતે કર્યાં હતા.
એક દિવસ પ્રાહરિક લાકો રાત્રીના સમયે ઊ'ઘી ગયા, ત્યારે તેઓ પેાતાના એડી આક્રિક બધનાને તાડી નાખીને ગુપ્ત રીતે નગરીમાંથી બહાર નીકળી ગયાં, અને શીતાાદિક બહુ દુઃખથી પીડાતા એવાં તે બંને જણુ જ્યાં ત્યાં ભમવા લાગ્યાં.
હું નરેદ્ર ! આ પ્રમાણે સ`સારમાં આત્મા-જીવ પ્રથમ સુખી થઇને પાછા દુઃખીએ પણ થાય છે.
પેાતે રાજા છતાં પણ પૃથ્વી ઉપર ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે, તેમજ આઢવા પાથરવાના સાધન સિવાય નગ્ન દશામાં ભૂમિ ઉપર સૂઇ રહે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
-૩૧૮
સુરસુંદરી ચરિત્ર ઉત્તમ પ્રકારનાં ભેજન, વિલેપન અને આભરણે વડે વિભૂષિત એવાં હેઈને પણ તેઓ દુઃખથી પીડાઈને દરેક ઘરે ભિક્ષા માટે આજીજી કરે છે.
વળી જેમનાં શરીર ધૂળથી છવાઈ ગયાં છે, જેમની ચેષ્ટાઓને જેઈ બાળકોના સમુદાય બહુ ઉપહાસ કરે છે, તેમજ જીર્ણ વસ્ત્રોના ટુકડાઓ શરીર વળગાડેલાં છે, એવાં તે દીન અવસ્થામાં ફર્યા કરે છે.
હે નરેન્દ્ર ! કર્મના દોષ વડે દુર્દશાને પ્રાપ્ત થયેલાં તે બંનેને જોઈ બાળકના સમૂહ ગમ્મત સાથે બહુ હાસ્ય કરે છે અને ડાહ્યા માણસે બહુ શોકાતુર થાય છે.
હે નરેંદ્ર! તું વિચાર કર. કર્મની ગતિ બહુ વિચિત્ર છે. કહ્યું છે કે
આ જગત્માં પોતાના હિતને માટે અમે જે દેને નમસ્કાર કરીએ છીએ, તે દેવે પણ ખરેખર નિર્દય એવા દેવને સ્વાધીન છે, માટે વિધિને પ્રમાણ કરો ‘ઉચિત છે.
વળી તે વિધિ પણ હમેશાં કમને અનુસારે જ ફિલ આપવામાં શક્તિમાન થાય છે.
જે ફલપ્રાપ્તિ કર્મને સ્વાધીન હોય છે, તે દે અને વિધિને નમન કરવાનું શું કારણ?
ફલ આપવામાં સમર્થ એવાં તે કને જ નમસ્કાર કરવો ઉચિત છે. કારણ કે કર્મોની આગળ વિધિનું પણ -સામર્થ્ય ચાલતું નથી.
Page #340
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૯
એ પ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી રાજાએ કહ્યું.
હે ભગવાન ! આપનું કહેવું સત્ય છે. ધનવાહનરાજા
શ્રી કેવલીભગવાન્ બેલ્યા. વિજયા નામે નગરી છે. તેની અંદર ધનવાહનરાજ અનંગવતીનામે પોતાની
સ્ત્રી ઉપર બહુ પ્રેમ ધરાવતે છતે વિષયભેગ ભેગવે છે. - તેવામાં પિતાના ઝભાઈ સુધમસૂરિના ઊપદેશથી તે પ્રતિબંધ પામ્યો.
બાદ અનંગવતી સહિત તેણે તે સૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. વળી ધનપતિ પણ બહુ સનેહવાળી એવી વસુમતીની સાથે પાંચ પ્રકારના માનુષ્યક ભેગને ભગવે છે.
તેમજ રાજાએ પોતાના દેશમાંથી કાઢી મૂકેલે તે મોહિલ વણિકને જીવ તેવા પ્રકારના કોઈપણ શુભ ફલને ઉપાર્જન કરીને, વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં યંતનગરની અંદર ચિત્રાંગદની પૃથિવીનામે સ્ત્રીની કુક્ષિને વિષે સુમંગલનામે પુત્રપણે ઉત્પન્ન થયો.
અનુક્રમે બહુ પ્રકારની વિદ્યાઓને સિદ્ધ કરી તે સુમંગલ વિદ્યાધર આકાશ માર્ગે ચાલતા ચાલતા એક દિવસ ક્રિડાવડે મેખલાવતી નગરીમાં આવ્યો.
ત્યાં હવેલીના ઉપરિભાગમાં સ્નાન કરતી વસુમતી તેના જેવામાં આવી.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૦
સુરસુંદરી ચરિત્ર પૂર્વભવના અભ્યાસને લીધે તે તેણીના રૂપમાં બહુ આસક્ત થઈ ગયે.
ત્યાર પછી તે સુમંગલે ધનપતિનું સ્વરૂપ ધારણ કરીને અજ્ઞાત એવી વસુમતીની સાથે ભેગવિલાસ કર્યો.
તેણીની સાથે વિષયભેગમાં તલ્લીન થયેલો ધનપતિ સ્વરૂપધારી તે વિદ્યાધર ત્યાં રહ્યો.
વળી પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મોના દૈષવડે તે ધનપતિ વણિકને તે વિદ્યાધર આ ભરતક્ષેત્રમાં રહેલી વિનીતાનગરીમાં અપહાર કરીને મુકી આવ્યા.
ત્યાં આગળ તે ધનપતિ વણિકે પિતાને વૈરાગ્યભાવ થવાથી ઋષભદેવ ભગવાનના વંશમાં જન્મેલા દડવીર્યનામે કેવલીભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી - ત્રીશલાખ પૂર્વ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરીને તે મુનિને જીવ ઈશાન દેવલોકમાં ચંદ્રાજુનનામે દેવ થયા.
હવે પરસ્ત્રીના ભાગમાં આસક્ત થયેલા તે સુમંગલની સર્વ વિદ્યાઓને પૂર્વનું વૈર સંભારી કેંધાયમાન થયેલા ચંદ્રાજીન દેવે વિનાશ કર્યો. - તેમજ તે દુષ્ટને ત્યાંથી ઉપાડીને મનુષ્યોત્તર આ પર્વતની પેલી તરફ઼ મૂકી દીધો. છે. પછી તે દેવે વસુમતીને ઉપદેશ આપ્યો. જેથી તે
સંસારભાવથી વિરક્ત થઈ દીક્ષા માટે તૈયાર થઈ ગઈ છે . આચાર્ય શ્રીસુધર્મસૂરિની પ્રવર્તિની (મુખ્યસાધવી) ની પાસે તેણીએ દીક્ષાવ્રત ગ્રહણ કર્યું :
Page #342
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૨૧ - એ પ્રમાણે વસુમતી સાધ્વી સહિત અનંગવતી આર્યા ચંદ્રયશા પ્રવર્તિનીની પાસમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. .
. કનકરથ અને સુલોચના
એક દિવસે તે બંને સાદવીઓ વિહારભૂમિએ બહાર ગઈ હતી, તેવામાં ત્યાં બહુ બાળકેથી વીંટાએલો ઉન્મત દશામાં રહેશે અને સુલોચના સહિત કનકરથ તેમના જોવામાં આવ્યું.
તેઓ ગાંડાની માફક ઉચ્ચવરે વિવિધ પ્રકારનું ગાયન કરતા હતાં, અનેક પ્રકારે નૃત્ય પણ કરતાં હતાં અને શરીરે ધૂળ પણ બહુ વળગેલી હતી, એવી વિષમ સ્થિતિમાં રહેલાં તે બંનેને જોઈ બેદાર થઈ અનંગવતી બેલી.
હે આયે વસુમતી! આ શી આપણી બેન સુલોચનાના સરખી દેખાય છે. જેણના શરીરે જીર્ણ ફાટેલા વસ્ત્રના ટુકડાઓ રહેલા છે,
વળી જે બીચારી ગ્રહગૃહિત (2) પુરૂષની પાસમાં ઉભેલી છે તે જોઈ વસુમતી બહુ વખત સુધી તપાસ કરીને શેકાતુર થઈ બોલી.
તો તે કનકરથરાજ છે અને આ આપણી ભગિની સુચના છે. એમાં કોઈ પ્રકારને સંદેહ નથી. • -
એમ જાણુને તે બંને જણીઓ તેમની પાસે ગઈ ભાગ–૨/૨૧
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સુરસુંદરીચરિત્ર અને મધુર વચને વડે તેમને બોલાવ્યાં. એટલે તેઓ ઉચ્ચસ્વરે ગાવા મંડી પડયાં.
ક્ષણમાત્રમાં હસવા લાગ્યાં. તેમજ નૃત્યને દેખાવ કરવા લાગ્યાં.
વળી જેમ ફાવે તેમ અગ્ય વચન બોલવા લાગ્યાં.
બાદ તેમને જોઈ સાદવીઓના હૃદયમાં બહુ દયા આવી, જેથી તે બંનેને સાથે લઈ તે બંને સાધ્વીઓ ખેદ કરતી છતી શ્રી સુધમસૂરિની પાસે લઈ ગઈ અને અતિશય જ્ઞાની એવા પિતાના ગુરુને પ્રણામ કરી તેઓએ પૂછ્યું.
હે ગુરુદેવ ! આ બંને જણની આવી ઉન્મત્ત દશા શાથી થઈ છે?
પશ્ચાત ગુરુએ પણ તેમને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું.
તે સાંભળી સાદવીઓએ કહ્યું કે,
હે ભગવાન! જો કેઈપણ પ્રતિગ (ઉપચાર) આપના જાણવામાં હોય અને કંઈપણ ઉપકારદષ્ટિથી આપ જુવે તો એમને સ્વસ્થ કરો.
- ત્યાર બાહે ગુરુએ ઉન્માદને નાશ કરનાર પ્રતિયોગ ( ગૂગ) તેમને આર્યો. જેથી તેઓ રવસ્થ ચિત્તવાળા થઈ ગયાં. .
Page #344
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૨૩ પછી વસુમતીએ તેમની આગળ પૂર્વોક્ત સર્વ વૃત્તાંત નિવેદન કરી કહ્યું કે, આ ગુરુમહારાજના પ્રભાવથી તમારો ઉન્માદ નિવૃત્ત થઈ ગયો.
એ પ્રમાણે વસુમતીનું વચન સાંભળી તે સ્ત્રી પુરૂષ બંને જણ બહુ વિનય વડે શ્રીમાન સૂધમસૂરિના ચરણકમલમાં વંદન કરવા લાગ્યાં.
સૂરીશ્વરે વિશેષમાં જણાવ્યું,
ભેગસુખના લાલચુ અને પરસ્ત્રીના સંગમાં લુબ્ધ એવા પુરૂષોને આલેક અને પરલોકમાં અનેક પ્રકારની વિડંબના ભોગવવી પડે છે.
વળી વિષયસુખની તૃષ્ણા વાળા અધીર પુરૂષ વધ, બંધ અને મરણાદિક અનેક દુખેને પ્રાપ્ત થાય છે.
એમ જાણું હે કુમાર! તું ભગતૃષ્ણાને ત્યાગ કર. પરસ્ત્રીમાં લુબ્ધ થઈ જે ચિકણું પાપ બાંધ્યું છે, તેના પરિણામથી આ રાજ્ય વ્યંશાદિક જે દુઃખ તને પડયું, તે તે એક પુષ્પસમાન સમજવાનું છે.
વળી પરકમાં નારક અને તિર્યંચ આદિકની ચનિમાં તેથી પણ અનંતગણું દુસહ અને કટુક વિપાકવાળું દુરંત ફલ તારે ભોગવવું પડશે. ચારિત્ર ગ્રહણ - સંસારનિવર્તક અને દોષહારક એ સૂરિમહારાજને ઉપદેશ સાંભળી તે બંનેના હદયમાં ચારિત્રને
Page #345
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી યત્રિ
૩૨૪
પરિણામ પ્રગટ થયેા.
ચિત્તની વિશુદ્ધતા જોઇ ગુરૂશ્રીએ તે બંનેને સસાર તારિણી શ્રીમતી ભાગવતી દીક્ષા આપી.
ત્યાર પછી પ્રવૃત્તિની પાસે પેાતાની અને હેનાની સાથે રહેલી સુલોચના ગુરુના વિનયમાં સમ્યક્પ્રકારે તત્પર રહી છતી અનેક પ્રકારની તપશ્ચર્યાએ કરવા લાગી.
એ પ્રમાણે ચંદ્રયશાની પાસે રહેતી એવી ત્રણે સાધ્વીઓનાં બહુ પૂર્વ લાખવર્ષ ચાલ્યાં ગયાં.
તેમજ ઘનવાહનમુનિની સાથે રહેલા કનથમુનિનાં પણ બહુ કાડાકાડીવ વ્યતીત થયાં. શશિપ્રભ દેવ
ત્યાર પછી પેાતાના આયુષની સમાપ્તિના સમયે સૂરીશ્વરે અનશન વ્રત ગ્રહણ કર્યુ”. સમાધિપૂર્વક કાળ કરી બીજા દેવલાકમાં ચંદ્રાર્જુન વિમાનના અધિપતિ શીપ્રભ નામે તે ધ્રુવ થયા.
ધનવાહનમુનિ પણ કાળ કરી તે શશિપ્રભના વિદ્યુત્પ્રલ નામે સામાનિક દેવ થયા.
17
તેની શ્રી મરીને ચંદ્રરેખા નામે તેની દેવી થઈ.
।
તેમજ વસુમતી સાધ્વી પણ કાળ કરીને તે વિમાનમાં પ્રથમ ઉત્પન્ન થયેલા ચ'દ્રાન દૈવની ચ'દ્રપ્રભા નામે દેવી થઈ.
Page #346
--------------------------------------------------------------------------
________________
સુરસું દરો ચરિત્ર
૩૨૫
સુબધુના ઉન્માદ
હવે તે સુબધુ પેાતાની સ્ત્રીના ભારે વિરહ દુઃખના આઘાતથી બહુ પીડાવા લાગ્યા.
દુકાન, ઘર કે ઉદ્યાનાદિક કોઈ પણ સ્થાનમાં તેને શાંતિ થતી નથી.
રાત્રી દિવસે તે શેકાતુર થઈ કનકરથ ને મારવાના અનેક પ્રકારના ઉપાય ચિતવવા લાગ્યા. રૌદ્રધ્યાને વશ થઈને ટ્વીનમુખે તે ૨'કની માફક ભાગવિલાસના સમયે પ્રથમ કરેલી ક્રીડા, હાસ્ય વચન અને પ્રેમ સહિત આલિ ગનાદિકને વારંવાર સભારીને ગ્રહેાથી ઘેરાયેલાની માફક ઉન્મત્ત થઈ ગયા, જેથી પેાતાના ઘરમાં ક્ષણમાત્ર રહેતા નથી.
હે મૃગાક્ષિ ! મને એકલાને મૂકી તુ કાં ચાલી ગઈ છે ? તને કોણ હરી ગયા છે ? તુ કેમ સૌંતાઇ ગઈ છે ? એમ પ્રલાપ કરતા તે મૂઢની માફ્ક ઉદ્યાન અને અરણ્યાદિક સ્થાનામાં ભમવા લાગ્યા.
હૈ સુંદરી ! મારી ઉપર તું કેમ રીસાઈ ગઈ છે ? જેથી મને આત્મદર્શીન જલટ્ઠી તું આપતી નથી.
હું હવે તને કાં જોઇશ ? આટલેા બધા રાષ રાખવા તને ઘટતા નથી. હવે કૃપા કરી મને જલદી તું દન આપ. વળી જે જે પેાતાને મળે છે, તે સર્વે ને એમ પૂછે છે. ભાઈ! તમે મારી સ્ત્રીને દેખી ? એમ વિવિધ પ્રકા૨ના વિલાપ કરતા સુબંધુ તે નગરીમાંથી નીકળી ગયા
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૬
સુરસુંદરી ચરિત્ર અને ઉન્મત્ત સ્વરૂપમાં રહીને અનેક ગામ અને નગરાદિકમાં ભ્રમણ કરવા લાગ્યો.
તેમજ ક્ષુધા તૃષાની વેદનાથી બહુ પીડાવા લાગ્યો. વળી દીનતાને અનુભવતો તે નિર્જન પ્રદેશમાં બહુ દુઃખ ભેગવવા લાગ્યા. મનહર આશ્રમ
પ્રલાપપૂર્વક પરિભ્રમણ કરતે તે સુબંધુ એક દિવસ અનેક તાપસકુમારોથી ભરપુર અને વિવિધ પ્રકારના સેંકડે વૃક્ષે વડે દુગ્ય અને વિવિધ જાતિના ફલોના આધારભૂત એવા એક સુંદર આશ્રમમાં ગયો.
તે આશ્રમમાં રહેવાથી તેનું હૃદય કંઈક સ્વસ્થ થયું.
પછી કુલપતિએ પિતાના ધર્મને તેને ઉપદેશ કર્યો. તેને પણ સારી રીતે પ્રતિબંધ થયો.
પછી તેણે કુલપતિની પાસે તાપસી દીક્ષા ગ્રહણ કરી.
પિતાની સ્ત્રીના વિરહ દુઃખથી તેને હૃદયમાં વૈરાગ્ય ભાવ પ્રગટ થયે, કંદ અને ફલેને આહાર કરી તે સુબંધુ તાપસ ઘેર તપશ્ચર્યા કરવા લાગ્યા.
બે, ત્રણ અને ચાર માસ વગેરે અનેક પ્રકારની તપ. શ્ચર્યાઓ ઘણા કાલ સુધી તેણે કરી છતાં પણ તેને વૈરાનુબંધ તુટે નહીં.
છેવટે તેવી સ્થિતિમાં કાળ કરીને તે પરમધાર્મિક દેવેની મથે અંબરીષ નામે દેવ થયો.
Page #348
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરીચરિત્ર
૩૨૭ ત્યાં ઉત્પન્ન થઈ તરત જ તેણે પિતાને પૂર્વભવનું સ્મરણ કર્યું. વિભંગ જ્ઞાન વડે પૂર્વ ભવના વિરીને જાણીને બહુ કે પાયમાન થઈ તે સુર વિચાર કરવા લાગ્યા,
તે મારો વૈરી ક્યાં ગયા? અને તે દુષ્ટા મારી સ્ત્રી પણ ક્યાં ગઈ?
દુરાચારિણી તે પાપિની અનુરક્ત છતાં પણ મને ત્યજી દઈને કનકરથની ઉપર આસક્ત થઈ. માટે ખરેપર મારી પ્રથમ વૈરિણું તે તે સ્ત્રી છે.
દુષ્ટ શીલવાળાં જેઓએ મને તે સમયે તેવું દુઃસહ દુઃખ દીધું છે, તે બંનેને પણ અહીંથી જઈને હું મારી નોખું.
એ પ્રમાણે વિચાર કરી એકદમ રોષવડે ફુરણાયમાન છે હોઠ જેના એ તે દેવ સંલે ખાના (વ્રત) વડે સુકાઈ ગયું છે શરીર જેમનું એવા કનકરથ સાધુ જ્યાં રહેલા છે, ત્યાં આગળ આવ્યા. ઉપસર્ગ વિધાન | ધર્મધ્યાનમાં એકાગ્ર છે ચિત્ત જેમનું, તેમ જ પ્રતિમાને પ્રાપ્ત થયેલા અને સ્મશાનભૂમિમાં રહેલા એવા તે મુનિને તે દુષ્ટ સુર ઘેર ઉપસર્ગો કરવા લાગ્યા.
તીક્ષણ કત્રિકા (છરી) છે હાથમાં જેના એવો તે પાપી પિશાચનું રૂપ ધારણ કરી પૂર્વનું વૈર સંભારીને રૂધિરસહિત માંસના ટુકડાઓને તે મુનિના શરીરમાંથી વારંવાર કાઢે છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સુરસુંદરી ચરિત્ર તેમજ ભયંકર એવા ખડખડાટ હાસ્ય પૂર્વક મુનિને ઉચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડે છે, દુઃખથી પણ નહીં સહન કરી શકાય તેવા તીક્ષણ ચાબુકેના આઘાતવડે વારંવાર તાડન કરે છે.
ક્ષણમાં ધૂળની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં પાષાણના સમૂહ વડે તેમને પૂરી નાખે છે. ક્ષણમાં અગ્નિની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં તેમનાં અંગ છેદવા મંડી પડે છે.
તેમજ હસ્તીનું રૂપ ધારણ કરી તે અસુર મુનિના અંગોને વીંધી નાખે છે,
વળી તેની દુષ્ટતાનું અધિક શું વર્ણન કરવું? નિર્દય હૃદય વાળા તે અસુરે મુનિના શરીર ઉપર દુર્વિવહ એવી નરક સમાન વેદનાઓ કરી.
તે વેદનાને સહન કરતા તે મુનિનું ચિત્ત કિંચિત માત્ર પણ ધ્યાનથી ચલિત થયું નહીં. તેમજ પ્રશસ્ત છે શુભ લેશ્યા જેમની અને શુકલ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિ પિતાના દુશ્ચરિત્રને નિંદવા લાગ્યા.
તેમજ અનશનવ્રત ધારણ કરી તે મહાત્મા કાળ કરીને બીજા દેવલોકમાં ચંદ્રાજુન વિમાનને વિષે વિધુ પ્રભ નામે દેવ થયા. - ત્યારપછી અંબરીષ અસુર પ્રાણ વિમુક્ત એવા પણ તે મુનિના દેહના ઘણા રોષવડે સેંકડે ટુકડા કરીને પછી સુચના સાધ્વીની પાસે ગયો.
Page #350
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩ ૨૯ સુલોચના પણ પ્રભાતના સમયમાં કાર્યોત્સર્ગ કરી શુકલધ્યાનમાં આરૂઢ થઈ સાધવી એના મધ્યભાગમાં -રહેલી હતી.
ત્યાં જઈ તેણે પૂર્વનું દુશ્ચરિત્ર તેણુને સ્મરણ કરાવ્યું.
ત્યારપછી અગ્નિની જવાલાએથી વ્યાપ્ત એવી લોઢાની એક પુરૂષની પ્રતિમા બનાવી તેણે કહ્યું,
પરપુરૂષમાં પ્રીતિવાળી એવી હે પાપે ! આ તારા સ્વામીનું તું આલિંગન કર.
એમ કહીને તે પ્રતિમાની સાથે તેણીને ગાઢબંધનેથી બાંધીને ધગધગતા દંડવડે પ્રહાર કરીને તત્કાલ તેણે -મારી નાખી.
શુદ્ધભાવમાં અચલ રહેલી તે સાદી કાલ કરીને તેજ વિમાનમાં સ્વયં પ્રભા નામે વિધુપ્રભ દેવની બહુપ્રિય એવી દેવી થઈ.
હે નરેદ્ર! આ પ્રમાણે રાગદ્વેષને દારૂણ વિપાક જોઈને દુષ્ટ એવા રાગ અને દ્વેષના સંગને દૂરથી તું -ત્યાગ કર.
અકસ્માત્ મુનિ તથા સાધવીને વધ કરીને બહુ ખુશી થયેલે અંબરીષ સુરાધમ પણ પિતાના હૃદયમાં પિતાને કૃતાર્થ માનતે છતે જેમ આવ્યું હતું, તેવી રીતે પિતાના સ્થાનમાં ગયે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૦
સુરસુંદરી ચરિત્ર અંબરીષ મુરાધામ - હવે તે અંબરીષ પિતાના પૂર્વભવના વૈરી મુનિ તથા સાધ્વીને વધ કર્યા બાદ બહુ આનંદ માનવા લાગ્યો.
તેમજ તે સ્થાનમાં રહીને નારકના જીને નિરંતર બહુ પ્રકારની વેદનાઓ કરતો તે દુષ્ટ તેથી જ માટે સંતોષ માનતે હતો.
એવા અકૃત્ય કરવાથી બહુ પાપકર્મ બાંધીને આયુષની સમાપ્તિ થઈ એટલે તે ત્યાંથી વીને વિધવા એવી કેઈક પંચલી (વ્યભિચારિણી) ના ગર્ભમાં ઉત્પન્ન થયે..
તે દુરાચારિણી ગર્ભની કાળજી તે રાખે જ શાની.. પરંતુ જેમ ફાવે તેમ ખાટા, ખારા અને તિખા પદાર્થોનું સેવન કરીને ગર્ભનું શરીર તેણીએ. સડાવી નાખ્યું. જેથી તે રૌદ્ર સ્થાનને આધીન થઈને મરણ પામ્યા.
ત્યાંથી સાત પાપમનું આયુષ બાંધીને પ્રથમ એવા નરકસ્થાનમાં તે ઉત્પન્ન થયો. નારકના ભવમાં બહુ તીવ્ર દુખે ભેગવી પોતાનું આયુષ સમાપ્ત કરીને ત્યાંથી પણ નીકળે અને આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણને ત્યાં દુર્ગત નામે પુત્રપણે ઉત્પન્ન થયે.
તે વિપ્ર માત્ર દારિદ્રથી જ સંપૂર્ણ હતું, તેને ત્યાં અનુક્રમે દુગત વૃદ્ધિ પામવા લાગ્યા. પરંતુ અતિ દરિદ્રતાના દુઃખથી બહુ ગભરાઈ ગયો, કેઈ પણ પ્રકારની શાંતિ તેના સ્વપ્નમાં પણ મળતી નહતી, જેથી તે
Page #352
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૩૧. અત્યંત પીડાવા લાગ્યા. અને અહર્નિશ પોતાના દુખની ચિંતામાંથી મુક્ત થતું નહોતે.
દરિદ્રતાની પીડાને લીધે વ્યાકુલ છે ચિત્ત જેમનાં, પુત્ર, પુત્રી અને સ્ત્રી વિગેરીની ચિંતામાં હંમેશાં ગુચાઈ ગયેલા,
દુર્ભર એવા દેહના પિષણ માટે રાત્રી દિવસ. ખેદ કરતા,
રાજાની આજ્ઞા પાળવામાં બુદ્ધિને ઉપયોગ કરતા,
ક્ષણમાત્ર પણ વિશ્રાંતિને નહીં પામતા અને સર્વ પ્રકારના ઉપદ્રની શંકા જેમના હૃદયમાં રહેલી છે. એવા પાપી પ્રાણીઓના જીવનને ધિક્કાર છે.
એ પ્રમાણે અનેક દુઃખેથી પીડાયેલ તે દુર્ગત બહુ કંટાળીને છેવટે તાપસેના આશ્રમમાં ગયો.
ત્યાં તાપસની પાસમાં પરિવ્રાજકની દીક્ષા તેણે ગ્રહણ કરી.
ત્યાર પછી તે દુગત તાપસનો રોષ તે તેને. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિમાં હતું. પરંતુ અજ્ઞાન તપ કરીને ત્યાંથી કાળ કરી તે દુગત ધરણેન્દ્રને સામાનિક દેવ થયે.
જેનું આયુષ પાપમાંથી કંઈક અધિક હતું. તેમજ કાલબાણ એવું તેનું નામ હતું અને દીવ્ય સમૃદ્ધિ તેને પુષ્કળ મળી હતી, છતાં પણ ત્યાં તેને શાંતિ થઈ નહીં.
બહુ કષાયને લીધે પૂર્વનું વૈર સંભારતે તે કાલબાણુ તે બંનેનું સ્થાન જાણવા માટે વિર્ભાગજ્ઞાનને. ઉપયોગ કરવા લાગ્યો.
Page #353
--------------------------------------------------------------------------
________________
=
-૩૩૨
સુરસુંદરી ચરિત્ર પરંતુ તેટલું જ્ઞાન તેનામાં નહીં હોવાથી તેમને પત્તો લાગ્યા. નહીં. છતાં ફરીથી પણ તેણે તે સંબંધી હકીક્ત જાણવા માટે જ્ઞાનને બહુ ઉપયોગ કર્યો, પણ બીજા દેવલોકમાં રહેલાં તે બંને તેના જેવામાં આવ્યાં નહીં.
હવે હે નરેંદ્ર! એ પ્રમાણે શેષ આયુષવાળા તેને સમય ચાલ્યા જાય છે.
બાદ કઈક ઓછા આઠ પલ્યોપમ સુધી દીવ્ય ભેગ ભોગવીને ઈશાન ક૯પવાસી તે વિધુરભદેવ ત્યાંથી ચા અને તારે ત્યાં કમલાવતીદેવીની કુક્ષિમાં તે પુત્ર પણે ‘ઉતપન થયે.
હે નરેદ્ર! સાતમા માસે કમલાવતીદેવીને દોહલ ઉત્પન્ન થયે, તેને પૂર્ણ કરવા માટે હાથી ઉપર બેસી આ દેવી નગરની અંદર ફરતી હતી, તેટલામાં જ્ઞાનના ઉપગ વડે કમલાવતીના ગર્ભમાં રહેલો પિતાને વૈરી કાલબાણના જોવામાં આવ્યો.
તે એકદમ ક્રોધાતુર થઈ ગયા. અને તરત જ કાલબાણ પિતાના સ્થાનમાંથી ત્યાં આવીને તેણે એકદમ હાથીના શરીરમાં પ્રવેશ કર્યો
તરત જ તે હાથી લોકોને મોટા ઉપદ્રવ કરતો છતે બહુ વેગવડે તેણે દોડાવ્યો. - ત્યાર પછી હે નરેદ્ર ! તે હાથી દોડતો દેડ વડની નીચે ગયે એટલે તું તેની શાખા પકડીને ઉતરી ગયા.
પછી તે હાથી કાલબાણના પ્રભાવથી આકાશ માગે ઉડી ગયો.
Page #354
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૩૩. .
મણિ સહિત દેવીના હાથના પ્રહારવડે પીડયાં છે. અંગ જેનાં એવા કાલમાણે હાથીને છેડી દીધા અને પેાતાની માતાની સાથે આકાશમાંથી પડીને તે વરી મરી જશે, એમ વિચાર કરતા તે સુર કૃતાર્થ થઈ પેાતાના સ્થાનમાં ગયા. દેવી પણ હાથી સહિત આકાશ માંથી સરાવરમાં પડી.
ત્યાર પછી ત્યાંથી બહાર નીકળીને શ્રીદત્ત. સાથ વાહને મળી,
ત્યાર પછી હૈ નરેંદ્ર ! તે સાની સાથે કુશાગ્ર નગર તરફ ચાલી. માર્ગોમાં ભીલ લેાકેાએ સાને લુંટી લીધા.
ત્યાર પછી અટવીમાં પડેલી કમલાવતીએ તેજ અટવીમાં પુત્રને જન્મ આપ્યા.
વિભ’ગ જ્ઞાનના ઉપયોગ વડે પૂર્વના વૈરી દેવને ખબર પડી કે, મારા વૈરીના જન્મ થયા છે. એમ જાણી ફરીથી પણ નિય સ્વભાવવાળા તે દેવ વરીનું સ્મરણ કરીને બહુ ક્રોધાતુર થઇ એકદમ દેવીની પાસમાં આળ્યે,
૨ પાપ! આજ સુધી હું તારી તપાસમાં જ હતા, પરંતુ આજે ઘણા સમયે તુ મારા જોવામાં આવ્યા છે, માટે આજે મારા ઊરના અંત હું કરીશ,
રે દુ! હવે હાલમાં તું તારા દુષ્કૃત્યનુ ફૂલ ભેણવ. હું નરેદ્ર ! એ પ્રમાણે ખેલતા કાલમાણુ સુઈ ગયેલી મલાવતીના ખેાળામાંથી તારા પુત્રને હરી ગયા
Page #355
--------------------------------------------------------------------------
________________
૩ ૩૪
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી કિલષ્ટ પરિણામવાળે તે દેવ પુત્રને લઈ વિચાર કરવા લાગ્યા.
આ શત્રુને મારા હાથ વડે મર્દન કરીને હાલમાં હું મારી નાખું,
અથવા એના કકડા કરીને દિશાઓને બલિદાન આપી દઉં,
અથવા શિતલતા ઉપર એને હું પછાડું, અથવા તિલતિલ જે એને છુંદો કરી નાખું.
અથવા એમ કરવાથી તે બહુ સમય સુધી એને વેિદના થશે નહીં, કારણ કે આ નાનું બાળક હોવાથી તત્કાળ તેના પ્રાણ છુટી જશે તેથી તે ઘણે દુઃખી થશે નહીં. માટે એમ કરવું ઠીક નથી.
પરંતુ કેઈ અરણ્યમાં જઈને નિર્જન સ્થાનમાં એને હું મૂકી દઉં, જેથી સુધાતૃષાથી બહુ પીડાઈને બહુ દુઃખવડે પિતાની મેળે જ તે મરી જશે.
એમ વિચાર કરી, હે નરાધીશ! વૈતાઢય પર્વતની શિલા ઉપર નિર્જન સ્થાનમાં તારા પુત્રને તેણે મૂકી દીધે.
ત્યાર પછી તે દેવ પણ પોતાના સ્થાનમાં ગયે,
હે નરેદ્ર ! હવે આ વાર્તા આટલેથી બંધ રાખું છું, પરંતુ એક બીજી વાર્તા હું કહું છું, તે તું સાંભળ. શ્રી કુંજરાવર્તાનગર
ઈશાન દેવલોકમાંથી પિતાનું આયુષ્ય પૂર્ણ કરી વિધુતમ દેવ અવીને વૈતાઢયગિરિમાં દક્ષિણકાણીના
Page #356
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૩૫
આભૂષણરૂપ સુંદર સમૃદ્ધિમય રત્નસ ંચય નગરની અ'દર કુલવતીની કુક્ષિએ પવનગતિ વિદ્યાધરના પુત્રપણે ઉત્પન્ન થયા.
તેનું નામ ચિત્રવેગ હતું, ખાદ્ય તે ચંદ્રરેખા દેવી પણ ત્યાંથી ચવીને શ્રીકુંજરાવત્ત નગરમાં અમિતગતિ વિદ્યાધરના પ્રિય ભાર્યા ચિત્રમાલાની કુક્ષિએ કૅનમાલા નામે બહુ પ્રિય એવી પુત્રીપણે ઉત્પન્ન થઈ.
હવે પૂર્વે કહેલા વસુદત્ત નામે જે સુલોચનાનેા ભાઈ હતા, તે પણ સ’સારમાં પરિભ્રમણ કરીને બૈતાઢય ગિરિમાં ગ`ગાવત્ત નગરની અંદર શ્રી ગધવાહન વિદ્યાધરની મદનાવલી ભાર્યાને વિશે નભાવાહન નામે પુત્ર થયા
પછી તે કનકુસાલા ને નભાવાહન સાથે પરણાવવાના ઠરાવ કર્યા હતા, પર`તુ ચિત્રવેગે કપટવડે તેણીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યું.
ત્યાર પછી નભાવાહને નાગિની વિદ્યાવડે તે વિદ્યાધરને બાંધીને પડતા મૂકા અને વિલાપ કરતી નăમાલાને પણ પેાતાના નગરમાં લઈ ગયા. નભાવાહનની અજ્ઞાનતા
હું નરેન્દ્ર! જે! આ દુનિયાની અજ્ઞાનતા કેટલી છે? પચયાતરને પ્રાપ્ત થયેલી અને પેાતે નહી ઈચ્છતી છતાં પણ તે પેાતાની બહેનની સાથે અજ્ઞાન દોષને લીધે ક્રીડા કરવા માટે તે નભાવાહન ઈચ્છે છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૬.
સુરસુંદરી ચરિત્ર હે નરેંદ્ર! આ પ્રમાણે આ સંસારમાં અજ્ઞાનથી અંધ બનેલા પ્રાણીઓ બહેન, પુત્રી, વધૂ (પુત્રની સ્ત્રી) અને પિતાની માતા સાથે પણ વિષયની ઈચ્છા કરે છે.
વળી જે સંસારમાં ભગિની પણ ભાર્યા, પિતા પણ પુત્ર, પુત્રી પણ માતા અને ભાર્યા પણ જનની થાય છે, તેવા સંસાર વાસને ધિક્કાર છે !
હે નરેદ્ર! એ સર્વ હકીકત તને ધનદેવે પ્રથમ કહેલી છે કે, ફરીથી પણ ચિત્રવેગને કનકમાલા જલદી લાવી આપી.
ત્યાર પછી બહુ પ્રકારની વિદ્યાઓ સાથે તે ચિત્રવેગ વિદ્યાધરેન્દ્ર થયો અને તે વૈતાઢયગિરિમાં પિતાની સ્ત્રી સાથે વિષયસુખને અનુભવ કરે છે, ચિત્રગતિ વિદ્યાધર - ચંદ્રાન દેવ પણ ત્યાંથી ચ્યવીને બૈતાઢયની ઉત્તર શ્રેણમાં ચમરચચા નગરીમાં ચિત્રગતિ નામે વિદ્યાધરપણે ઉત્પન્ન થયો.
ચંદ્રપ્રભા દેવી પણ તેની પ્રિયંગુમંજરી નામે ભાર્થી થઈ. તેણની સાથે માનુષ્યક ભેગોને તે વિદ્યાધર વિલાસ કરે છે. અને તે ચિત્રગતિને ચિત્રવેગે બહુ
નેહના સંબંધને લીધે વિદ્યાઓ સાથે ઉત્તરશ્રેણીનું રાજ્ય આપ્યું. " તે સર્વે બહુ આનંદ પૂર્વક વૈતાઢયગિરિમાં રહે છે." હવે પૂર્વભવના અભ્યાસથી નેહરૂપી સારને ધારણ કરતાં
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૭
‘સુરસુંદરી ચરિત્ર તે બંનેના વિષયસુખને અનુભવ કરતાં ઘણું સમય વ્યતીત થયા.
બાદ કોઈ એક સમયે કનકમાલા સ્ત્રી સહિત તે તે ચિત્રગ વિદ્યાધર અષ્ટાપદ ગિરિમાં શ્રી જિદ્ર ભગવાનને વંદન કરવા માટે ગયે.
ત્યાં ભરતરાજાએ કરાવેલી શ્રી જિદ્ર ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વાંદીને ત્યાંથી તે પાછા આવતો હતે.
તે સમયે ત્યાં શિલા ઉપર પડે અને શૈતાઢય. ગિરિના વનનિકુંજને પોતાની કાંતિવડે વિકાસ કરતે તેમજ ગળામાં બાંધેલા દિવ્યમણ વડે વિભૂષિત અને નેત્રોને આનંદ આપતે એ તે બાળક તેના જેવામાં આવ્યા. વીંટીમાં રહેલા તે દિવ્યમણને જે તે વિસ્મિત થઈ ગયે. અને તે બેત્યે!
હે પ્રિયે? જેના પ્રભાવથી પ્રથમ સર્ષોથી વીંટાયેલો પણ હું જીવતો રહ્યો હતે.
તેજ આ દેવે આપેલે દિવ્યમણિ છે.
આ બાલકના કંઠમાં આ મણિ કેણે બાંધ્યો હશે? અથવા આ બાળકને જન્મ થયે હશે કે, તુરતજ એની માતાએ રક્ષા માટે એના કંઠમાં બાંધ્યો હશે.
ત્યાર પછી કેઈ એક વૈરીએ અપહાર કરી એને અહીં મૂકે છે. માટે હે પ્રિયે! તું એને લઈ લે તારે ભાગ-૨/૨૨
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સુરસુંદરી ચરિત્ર પુત્ર નથી, માટે તારે પુત્ર થયે, જરૂર આ કેઈક દેવને જીવ ઉત્પન્ન થયેલ છે.
એમ કહી હે નરેદ્ર! તે બાલકને લઈને તેઓ બંને પિતાના નગરમાં ગયાં.
- ત્યાર પછી વધામણીઓ કરાવીને સમસ્ત નગરમાં પ્રસિદ્ધ કર્યું કે, ગુપ્ત ગર્ભવતી કનકમાલાને હાલમાં પુત્ર જન્મ્યો છે.
ઉચિત સમયે મકરકેતુ એવું નામ પાડયું.
હે નરેદ્ર! એ પ્રમાણે તારો પુત્ર વિદ્યાધરને ત્યાં મેટે થાય છે. સ્વયંપ્રભા દેવી તે બાદ તેની સ્વયપ્રભા દેવી દેવલોકમાંથી ચવીને આ સુરસુંદરી ઉત્પન્ન થઈ છે.
હે નરેદ્ર! અનુક્રમે આ સુરસુંદરી પણ વૃદ્ધિ પામવા લાગી અને યૌવનવયને તે દીપાવવા લાગી.
વળી તે સમયે વિદ્યાધર તેણીને હરીને રત્નદ્વીપમાં લઈ ગયો હતો, તેજ હરિદત્ત નામે સુલોચનાના જન્મમાં તેને પિતા હતે. - હે નરનાથ ! જે સંસારની અંદર પિતા પણ પોતાની પુત્રી સાથે વિષયાગની ઈચ્છા કરે છે, એવા આ દુઃખના સ્થાનભૂત સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે! તે તું જોઈ લે.
Page #360
--------------------------------------------------------------------------
________________
સરસુંદરી ચરિત્ર
૩૩૯
વળી તેજ કાલબાણુઅસુરે પિશાચનું સ્વરૂપ ધારણ કરીને વિદ્યાઓને અ૫હાર કરી તારા પુત્રને સમુદ્રમાં ફેંકી દીધો.
ત્યારપછી પોતાના હૃદયમાં સંતોષને માનતે તે પિશાચ સુરસુંદરીનું પણ અપહરણ કરી આકાશમાગે તે ચાલતો હતે.
તેટલામાં; હે નરેંદ્ર! તેને ચ્યવનકાલ આવી પહોંચ્યો. એટલે તરત જ ત્યાંથી તેનું વન થયું. તેથી આ બાલા આકાશમાંથી આ ઉદ્યાનમાં નીચે પડી.
તે પછી તારે પુત્ર સમુદ્રમાં તરતો હતો, ત્યાં ધનદેવ વણિકનું વહાણ જતું હતું, તેને તે મળી ગયું.
તે પછી વહાણું ભાગી ગયું. સમુદ્રની અંદર લેકે વિખરાઈ ગયા. તારા પુત્રના હાથમાં પાટીયું આવી ગયું, જેથી સમુદ્ર પાર કરીને નિારે તે આવી પહોંચ્યા.
ત્યાર પછી પ્રિયવંદાએ તેને જે અને તે પિતાના સ્થાનમાં તેને લઈ ગઈ.
વળી તે તારો પુત્ર આજે વિકાલ સમયે તને મળશે.
હે નરેંદ્ર! જે તે પૂછ્યું, તેને પ્રત્યુત્તર મેં તને કહી સંભળાવ્યા.
એ પ્રમાણે આચાર્ય મહારાજનું વચન સાંભળી રાજા, સુરસુંદરી અને દેવી, એ સર્વે બહુ આનંદ પામ્યાં તેમજ સર્વ સભાના લેકે પણ સંસારની વિચિત્રતા સાંભળી વિરાગ્યદશામાં આવી ગયો.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૦
સુરસુંદરી ચરિત્ર, - ત્યારપછી રાજા છે,
હે મુનીદ્ર! જ્યાં સુધી પુત્રને સમાગમ થશે, ત્યાં સુધી અહીં આપના ચરણકમલમાં રહીને મનુષ્યપણાને અમે કૃતાર્થ કરીશું. ધનદેવને પ્રશ્ન
બાદ ધનદેવવણિક પ્રણામ કરી સુપ્રતિષ્ઠિત આચાર્યને કહેવા લાગ્યો, જ્યારે કનકવતીના સિનિકેએ ઘર સંગ્રામ કરી પલ્લીને ભંગ કર્યો અને સર્વ ભૂલ સુભટે ત્યાંથી નાસી ગયા, ત્યારે આપ ક્યાં ગયા હતા? અને આ શ્રમણ પણું તમે કેવી રીતે પ્રાપ્ત કર્યું?
ગુરુ મહારાજ બેલ્યા. હે ધનદેવ! તે સંબંધી વૃત્તાંત તું સાંભળ,
તે સમયે સૈનિકોની સાથે હું યુદ્ધમાં ઉતર્યો હતે. શત્રુઓના અનેક બાણેથી વૃષ્ટિથી મારું શરીર લાસ થઈ ગયું, જેથી હું પૃથ્વી ઉપર પડી ગયો. - ત્યાર પછી તે સ્થાનમાં આવેલા ચિત્રગ વિદ્યારે મને જે. બહુ સ્નેહના સંબંધને લીધે તે મને વૈતાઢય ગિરિમાં લઈ ગયો. તત્કાળ તેણે ઔષધિના પ્રભાવથી મને સ્વસ્થ કર્યો.
ત્યારપછી પૂર્વના ઉપકારનું સ્મરણ કરી તેણે મને ઉત્તમ પ્રકારની પ્રાપ્તિ નામે એક વિદ્યા આપી. મેં પણ ત્યાં રહીને વિધિપૂર્વક તે વિદ્યાને સિદ્ધ કરી.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૧
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી હું વિદ્યાધર સહિત સિદ્ધપુર નગરમાં આવ્યો.
ત્યારપછી હે ધનદેવ! કનકવતી સહિત સુરથને દેશમાંથી કાઢી મૂકીને સિદ્ધપુરને હું રાજા થયો.
કેટલાક કડાકોડી વર્ષ સુધી ત્યાં રાજ્યપાલન કરીને મેં પિતાના પુત્ર જયસેનને રાજ્યાસને સ્થાપન કર્યો.
બાદ મને તીવ્ર વૈરાગ્ય થવાથી શ્રી ઘનવાહન કેવલીની પાસે પાંચ રાજકુમારોની સાથે મેં દીક્ષા ગ્રહણ કરી. સાધુની ક્રિયાઓને હું અભ્યાસ કરવા લાગ્યો, અનુક્રમે દ્વાદશાંગીને જાણકાર હું થઈ ગયો. સૂરિ પદવી
શ્રી ઘનવાહન કેવલીએ સૂરિપદને લાયક મને જાણું સૂરિપદવી આપી.
ત્યારપછી હે ભદ્ર ધનદેવ! અમારા ગુરુશ્રી કેવલીભગવાન શૈલેશી વ્રત ધારણ કરી શેષ રહેલાં ચાર ઘાતી કર્મોને ક્ષય કરી નિર્વાણ (મોક્ષ) પદ પામ્યા. . એ પ્રમાણે સુપ્રતિષ્ઠ સૂરિ પિતાનું વૃત્તાંત કહેતા હતા, તેટલામાં આકાશમાંથી એક વિદ્યાધર ત્યાં ઉતર્યો.
પ્રથમ સુરિ મહારાજને પ્રણામ કરી વિનીત એવા તે વિદ્યારે પ્રણામ પૂર્વક કહ્યું.
વૈતાઢ્ય પર્વતમાંથી આપને વધૂપન (વધામણું) આપવા માટે હું આવ્યો છું.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૨
સુરસુંદરી ચરિત્ર સકલ (સમગ્ર) વિદ્યાએ જેણે સિદ્ધ કરેલી છે એવા મકરકેતુ નામે તમારા પુત્રને દીક્ષા ગ્રહણ કરવામાં ઉત્સુક એવા ચિત્રવેગ રાજએ પિતાના સ્થાનમાં સ્થાપન કર્યો છે. અને તે મકરકેતુ અનેક વિદ્યાધરોના સમૂહ સહિત આપને ચરણ સેવક આજે આ નગરમાં આવશે.
એમ હું આપની આગળ પ્રિયવૃત્તાંત નિવેદન કરૂ છું.
એ પ્રમાણે વિદ્યાધરનું વચન સાંભળી રાજાનાં રોમાંચ પ્રફુલ થઈ ગયાં. અને તેણે પોતાના અંગ ઉપરના સર્વ અલંકાર તેમજ પુષ્કળ દ્રવ્ય તેને બક્ષિશમાં આપ્યા.
બહુ આનંદમાં મગ્ન થયેલી દેવી તે વિદ્યાધરનાં વારણુ લેવા લાગી. તેમજ સુરસુંદરીને એટલો બધે હર્ષ થયો કે, તેના અંગોમાં પણ સમાઈ શક્યો નહીં.
ત્યારપછી અમરકેતુ રાજા સૂરિને પ્રણામ કરી પરિવાર સહિત પોતે નગરમાં ગયો. નગરશોભા
નગરમાં ગયા બાદ ભૂપતિએ નગરપાલકને આજ્ઞા કરી કે જલદી નગરને સુશોભિત કરાવે. | સર્વ ઠેકાણેથી કચરાઓને દૂર કરી જલકી સર્વ શેરીઓના રસ્તાઓ સાફ કરો.
કસ્તુરી અને કુંકુમથી મિશ્રિત એવા જલવડે દરેક માગે છે ટા,
સરસ કમલ સહિત સુગંધિત અને મને હર એવાં પુના ઉપચાર કરા.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૩
સુરસુંદરી ચરિત્ર
૩૪૩ આકાશને આચ્છાદન કરનારી ઉત્તમ દુકાનની શોભાઓ કરાવે.
દરેક મંદિરોમાં નાના પ્રકારની વંદનમાલાએ બંધાવે.
સુંદર હવેલીઓની પંક્તિઓને વિચિત્ર રંગ વડે તમે જલદી વિભૂષિત કરાવે.
સર્વ ગૃહદ્વારમાં નિર્મળ જળથી ભરેલા સેનાના કલશેની સ્થાપના કરાવો.
તેમજ દરેક ભવન દ્વારમાં વિવિધ પ્રકારની પતાકાઓ ઉર્વ ભાગમાં લટકાવો.
વળી આ મુખ્ય માર્ગમાં ઉત્તમ પ્રકારનાં પુષ્પ તરણ તેમજ મંચની ગોઠવણ કરાવે.
ગોરોચન, સરસવ અને દુર્વાઓના પ્રક્ષેપ સહિત સાથીયાઓની રચનાઓ કરાવે. - તેમજ કેટલાંક અન્ય કાર્ય પણ જે કરવાનાં હોય તે સર્વ તમે જાતે કરો અને નગરના લોકો પાસે પણ કરાવે.
આ પ્રમાણે નરેંદ્રના કહેવાથી તેઓ વિશેષ પ્રકારે કામ કરવા લાગ્યા.
તેમજ કામની બહુ ઉતાવળને લીધે ચાકર લેકો નગરની અંદર ચારે તરફ ફરવા લાગ્યા.
સર્વત્ર કાર્યના સમારંભ થવા લાગ્યા.
તે જોઈ નાગરિક લોકેના ઉમંગ બહુ વૃદ્ધિ પામવા લાગ્યા.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૪
સુરસુંદરી ચરિત્ર પ્રિયંવદાનું આગમન . એ પ્રમાણે નગર શોભાની તૈયારી થઈ રહી છે, તેવામાં રાજાના અંતઃપુરની અંદર એકદમ પ્રિયંવદા આવી.
તેને જોઈ હર્ષથી ભરાઈ ગયાં છે અંગ જેનાં એવી સુરસુંદરી બહુ પ્રેમથી તેને ભેટી પડી.
પછી તેણીને આસન આપ્યું. તે ઉપર તે બેઠી. ત્યારપછી સુરસુંદરીએ પૂર્વનું વૃત્તાંત તેણીને પૂછયું. - પ્રિયંવદા બેલી, હે સુગે! જ્યારે તે દુષ્ટ વિતાલ તને ઉપાડીને આકાશ માર્ગે ચાલ્યા ગયા હતા, ત્યારે હું દુષ્ટના હુંકારાથી મૂર્ણિત થઈ ભૂમિ ઉપર પડી ગઈ હતી.
ત્યારપછી ક્ષણમાત્રમાં મારી મૂછ શાંત થઈ એટલે હું બહુ જ શેકાતુર થઈ ગઈ અને વિલાપ કરવા લાગી.
હા ! મારી બહેન કયાં ગઈ હશે? તે મારો ભાઈ પણ હજુ સુધી કેમ ન આવ્યો?
જરૂર તે પિશાચે કંઈ પણ એનું અનિષ્ઠ કર્યું હશે, એમ ચિંતવન કરતી હું તારી શોધ કરવા લાગી.
' ત્યારપછી તે રત્નદ્વીપમાં ચારે બાજુએ ફરીને સર્વ ઠેકાણે મેં તપાસ કરી. પછી આકાશ માર્ગે ચાલતાં સમુદ્રની અંદર બહુ બહુ તપાસ કરી પણ તારો પત્તો લાગ્યો નહીં.
પરંતુ સમુદ્રની અંદર અનેક તરંગેના વેગથી ઉછળતું છે શરીર જેનું અને એક પાટીયાને વળગેલે મારો ભાઈ મકરકે, મારા જેવામાં આવ્યું. એટલે
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૫
સુરસુંદરી ચરિત્ર તરત જ હું તેને ત્યાંથી લઈને તે શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં ગઈ.
બાદ મેં તેને પૂછયું,
હે ભાઈ! તું સમુદ્રમાં શાથી પડી ગયો હતો? ત્યારપછી તેણે વૈતાલના દર્શનથી આરંભીને મારી વિદ્યાનો તેણે નાશ કર્યો વિગેરે સર્વવૃત્તાન્ત કહી સંભળાવ્યા.
ત્યારપછી તેણે પણ મને પૂછયું, સુરસુંદરી કયાં ગઈ? મેં પણ તેને કહ્યું. હે ભાઈ ! તેણીને પણ કોઈક પિશાચ હારી ગયા છે.
એમ મારું વચન સાંભળી મેટા મુદ્દગરથી હણચેલાની માફક એકદમ તે મૂછિત થઈ ગયો.
પછી તેની પાસે રહેલા વિદ્યાધરોએ શીતલપવનદિકના ઉપચારો વડે મહા મુશીબતે તેને સ્વસ્થ કર્યો, છતાં પણ ફરીથી તે મૂર્ષિત થઈ ગયે. .
તેટલામાં વિદ્યાધરે એ મારા પિતાને આ વૃત્તાંત ત્યાં જઈને કહ્યું, એટલે તે પણ એકદમ બહુ શોકાતુર થઈ અમારી પાસે આવ્યા. બાદ બહુ પ્રયને વડે સચેતન કરી વૈતાઢય પર્વતમાં લઈ ગયા.
ત્યારપછી મારા પિતાએ બહુ ખેચર કુમારોને આજ્ઞા કરી કે;
છ ખંડ ભરતક્ષેત્રની અંદર ગામ, આકાર, નગર અને પટ્ટણાદિકમાં પરિભ્રમણ કરીને સુરસુંદરીનું યથા. સ્થિત વૃતાંત જાણે જલદી તમે અહીં આવે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૬
સુરસુંદરી ચરિત્ર એ પ્રમાણે કહીને મારા પિતાએ ઘણું વિદ્યાધરને તારી શેધ માટે મોકલ્યા છે. કુમારને પણ પિતાની આજ્ઞા વડે તેના મિત્ર વિનેદ કરાવે છે.
પ્રિયાના વિરહને લીધે બહુ શેકથી પીડાતા એવા કુમારના કેટલા દિવસો વ્યતીત થયા. દમાષ ચારણમુનિ
તેટલામાં એક દિવસ તે નગરમાં ચાર જ્ઞાનના ધારણ કરનાર અને દ્વાદશાંગીમાં પ્રવીણ એવા દમોષ નામે એક ચારણમુનિ આવ્યા. અને તે સહસ્સામ્રવનમાં ઉતર્યા.
તેમને વાંદવા માટે કુમારસહિત મારા પિતા ઘરથી નીકળીને ત્યાં ગયા. તેમને વંદન કરીને પિતાના પરિવાર સહિત પૃથ્વી ઉપર બેઠા. | મુનિએ તેમની આગળ સંસારરૂપી મહાસાગરને તારવામાં નાવસમાન અને નિરવ એવી ધર્મદેશનાને પ્રારંભ કર્યો.
શારીરિક અને માનસિક દુખોને ક્ષય ઈચ્છનાર પુરૂષોએ મન, વચન અને કાયાવડે પ્રાણીઓને અભયદાન આપવું.
જે મનુષ્યો હંમેશાં નિરવદ્ય એવું સત્ય વચન બોલે છે, તેઓ જરા મરણના દુઃખથી ભરેલા સંસારને લીલા વડે તરી જાય છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
४७ વળી જેઓ અદત્તવસ્તુને ગ્રહણ કરતા નથી, તે પ્રાણીઓને દારિદ્ર, વ્યાધિ, જરા, મરણ, શેક અને પ્રિયવિરહ વિગેરે દુઃખ થતાં નથી.
જે પ્રાણીઓ મન વચન અને કાયાવડે અબ્રહ્મ (મૈથુન) ને ત્યાગ કરે છે, તેઓ સર્વ કર્મોને ક્ષય કરીને મોક્ષ સ્થાનમાં જાય છે.
જે મનુષ્ય ધર્મનાં ઉપકરણે સિવાય બાકીના પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે, તેઓ ભવસાગરને તરીને અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે.
માટે હે ભવ્યાત્માઓ! અનેક દોષના કારણભૂત એવા પરિગ્રહનો ત્યાગ કરવો ઉચિત છે.
આ જગતમાં શાંતિને ભયંકર દુશ્મન, અધેયને ખાસ મિત્ર, મોહરાજાને વિશ્રાંતિનું મુખ્ય સ્થાન, પાપોનું ઉત્પત્તિસ્થાન, આપત્તિઓનું મૂળસ્થાન; અસધ્યાનનું કીડાવન, મિથ્યાવાદને નિધિ, મદને કારભારી, શેકનું મૂળકારણ અને કલેશનું કીડાગ્રહ એવા અનેક દેથી ભરેલા પરિગ્રહને આત્માથી પુરૂએ સર્વદા ત્યાગ કરવો જોઈએ.
એ પ્રમાણે શ્રીનિંદ્રભગવાને કહેલા ધર્મને ઉપદેશ મુનિ મહારાજે કર્યો. બાદ અવસર જાણીને કુમારે મુનિને પૂછ્યું.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૮
સુરસુ ંદરી ચરિત્ર
હે ભગવન્ ! તૈદેવે મારી વિદ્યાઓના ઉચ્છેદ શા
માટે કર્યાં?
ત્યારબાદ મુનિએ પણ વૈરનુ` સમગ્ર કારણ કહી સભ
ળાવ્યુ..
તે પછી મુની'દ્રનુ વચન સાંભળી અમરકેતુકુમારને ઉહાપાહ કરતાં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. પેાતાના પૂર્વભવનુ' સ્મરણ કરીને કુમારે કહ્યું કે;
હે ભગવન્ ! આપનું કહેવું સત્ય છે.
વળી ક્રીથી તેણે પૂછ્યુ
હે ભગવન્! તે દેવે અપહરણ કરીને સુરસુદરી કાં મૂકી છે ?
મુનિએ કહ્યુ, ચ્યવનકાળના સમયે તે દેવના હાથમાં રહેલી સુરસુ દરી આકાશમાંથી કુસુમાકર ઉદ્યાનમાં
પડી હતી.
હે કુમાર! હાલમાં તે હસ્તિનાપુરમાં કમલાવતી
નામે તારી માતાની પાસે રહેલી છે.
તે સાંભળી કુમાર ખેલ્યા.
હૈ મુનીંદ્ર ! શું મારા પિતા અને આ નમાલા મારી માતા નથી !
ત્યારપછી મુનિએ તેના સશયને દૂર કરવા માટે દેવે અપહરણ કર્યું', વિગેરે સવૃત્તાંત તેને કહી સ`ભળાવ્યુ.
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૯
સુરસુંદરી ચરિત્ર પછી મુનિના વચનવડે શુદ્ધ થયું છે હૃદય જેનું એવા ચિત્રવેગ રાજાએ કહ્યું.
હે કુમાર ! પૂર્વભવના વૈરી એવા દેવ વડે અપહરણ કરાયેલે તું ચિત્રવેગ વિદ્યાધરેંદ્રના ત્યાં મોટે થઈશ, એ પ્રમાણે દેવભવમાં રહેલા તે મને જે પ્રથમ . કહ્યું હતું, તે હાલમાં તને કેમ સાંભરતું નથી ? માટે તે વાત સત્ય થઈ.
વળી હે પુત્ર! ફરીથી તે વિદ્યાઓને તું સિદ્ધ કર.
હવે તું શેક કરીશ નહી. કારણ કે હું મારા સ્થાનમાં તેને સ્થાપન કરીશ.
વિષ સમાન વિષય સંગને સર્વથા ત્યાગ કરીને સંસાર ભ્રમણથી ખિન્ન થયું છે હદય જેમનું, એવા અમે હાલમાં નિરવઘ એવા દીક્ષાવ્રતને ગ્રહણ કરવામાં ઉત્સુક થયા છીએ. ) ધરણેન્દ્રનું આગમન
હે સુરસુંદરી ? આ પ્રમાણે કુમારને પિતા કહેતા હતા, તેટલામાં મળેષ મુનીને વંદન કરવા માટે ત્યાં ધરણેન્દ્રનું આગમન થયું.
મકરકેતુને જોઈ બહુ સમય સુધી ધ્યાન દઈ ધરણેન્ટે કહ્યું,
હે કુમાર ! તું જાણે છે? ભીમરથ નામે હું પૂર્વ ભવમાં તારે પિતા હતા; તું મને બહુ જ પ્રિય હતો
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સુરસુંદરી ચરિત્ર તારી માતાનું નામ કુસુમાવળી અને તારું નામ કનકરથ હતું.
સ્ત્રી સહિત તું ઉન્મત થઈને દેશાંતરમાં નીકળી ગયે. તારી શોધ માટે અમે ઘણુ તપાસ કરાવી, છતાં કેઈપણ ઠેકાણેથી તારો પત્તો મળ્યો નહી.
પછી તારા લઘુબંધુ વજા રથને રાજ્યગાદીએ બેસાડ. વિરાગ્યની ભાવના વડે મેં ગુરુની પાસે દીક્ષા લીધી.
વિધિપૂર્વક દીક્ષાવ્રત પાળીને હું સૌધર્મ દેવકમાં સાત પલ્યોપમનું આયુષ્ય બાંધી દેવપણે ઉત્પન્ન થયે.
આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને આ ભરત ક્ષેત્રમાં ચંપાનગરીને વિષે દધિવાહન રાજાની કુસુમશ્રી ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે હું ઉત્પન્ન થયો. - ગર્ભને સમય પૂર્ણ થયો એટલે શુભ સમયમાં મારે જન્મ થયો, પ્રશંકર મારું નામ પાડયું. વિમલમંત્રી
રાજ્યની ઈચ્છાવાળા વિમલમંત્રીએ મદ્યપાનમાં આસક્ત થયેલા મારા પિતાને મારી નાખ્યા અને રાજ્યલક્ષમી તેણે પોતે જ સ્વાધીન કરી.
તે સમયે હું ત્રણ માસને હતે.
મારી માતા બહુ ભયભીત થઈ ગઈ. ત્યાં રહેવાની તેની શક્તિ રહી નહીં, - ત્રણ માસને મને લઈ મારી માતા તે દુષ્ટના ભયને લીધે ત્યાંથી નાઠી. અને વિજયપુર નગરમાં પિતાના
Page #372
--------------------------------------------------------------------------
________________
રયાસને નાશ કરવા
સુરસુંદરી ચરિત્ર
૩૫૧ mimmmmmmmm ભાઈ શેખરાજ રહેતો હતો, તેની પાસે તે ગઈ ત્યાં રહ્યા બાદ અનુક્રમે હું યૌવન અવસ્થામાં આવી ગયા..
પશ્ચાત્ શંખરાજાને સાથે લઈ હું ચંપાનગરીમાં ગ, સંગ્રામ કરીને મેં વિમલ મંત્રીને યુદ્ધમાં મારી નાખ્યા. અને ચંપાનગરીમાં રાજ્યાસને હું બેઠો. વિમલના પુત્રે પણ મારા ભયથી કંપીને ત્યાંથી નાસી ગયા અને હતિશીષ નગરમાં જઈને જિતશત્રુ રાજાની સેવા કરવા લાગ્યા. પ્રભકર રાજા
રાજગાદીએ બેઠા પછી હું નીતિપૂર્વક રાજ્ય ચલાવતું હતું, પક્ષપાત રહિત પ્રજાનું સંરક્ષણ કરતે હતો. તેમજ મારા પરાક્રમને લીધે કેઈપણ શત્રુએ મારી દષ્ટિગોચર થતા નહતા. - વળી બાહુબળના ગર્વને લીધે હું હાથીઓની સાથે ત્યાં ક્રીડા કરતા હતા. તેથી સર્વદેશોમાં મારી પ્રસિદ્ધિ થઈ
આ ભરતક્ષેત્રમાં પ્રશંકર રાજાના સરખો બીજે કેઈ બળવાન નથી, જે રાજા રૂઝ અને મમ્મત એવા ગદ્રને એક બાહુવડે પકડી રાખે છે.
બાદ હું પણ ઘણા કાળ સુધી તે ચંપાનગરીમાં રાજય કરીને સદ્દગુરુની પાસે પ્રતિબંધ પામ્યો. - પછી પિતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી મેં દીક્ષા ગ્રહણ કરી.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૨
સુરસુંદરી ચરિત્ર મેં ગુરુની પાસે એવો અભિગ્રહ લીધે કે, યાવત જીવ (જીવનપર્યત) માસે માસે પારણું કરવું. હસ્તિશીષ નગર
અન્યદા વિહાર કરતે કરતે કદાચિત હું હસ્તિશીષનગરમાં ગયે પારણાના દિવસે ભિક્ષા માટે તે નગરમાં હું પરિભ્રમણ કરતા હતા.
તેવામાં એક ગર્વિષ્ઠ સાંઢના ઝપાટામાં હું આવી પડયો. જેથી હું ઘાયલ થઈને પૃથ્વી ઉપર પડી ગયો. તે જોઈ ત્યાં ઉભેલા વિમલના પુત્રએ મારૂં ઉપહાસ કર્યું. અને તે દુષ્ટોએ કહ્યું.
ગજે કોને પીડવામાં એક રસિક એવું તમારૂં તે પ્રચંડ બળ હાલમાં કયાં ગયું? એમ બેલતા તે સર્વે પિતાના પિતાનું વૈર સંભારીને લકુટ અને પથરાએ હાથમાં લઈ મને મારવા માટે દોડવા લાગ્યા.
હું પણ તેમને આવતા જોઈને અજ્ઞાનતાના દોષવડે એકદમ કપાયમાન થઈ, ત્યાં પડેલો એક સ્તંભ ઉપાડીને તેમના સન્મુખ હું દોડયા. | મેં તેમને કહ્યું, રે! રે! નામર્દો ! સિંહના બળને શીયાળીઆએ ખંડન કરી શકે ખરા?
જે કે શરીરે દુર્બલ થઈ ગયો છું, તે પણ મારી પાસે તમે આવવા લાયક નથી. કારણ કે, ક્ષણ માત્રમાં સન્મુખ આવેલા એવા તમને તમારા પિતાના માર્ગ પ્રત્યે હું મેકલી દઈશ.
Page #374
--------------------------------------------------------------------------
________________
- સુરસુંદરી ચરિત્ર
૩૫૩ એમ કહી તેમને મૃત પ્રાય કરી નાખ્યા, બાદ પ્રાયશ્ચિત્તને માટે મેં અનશન વ્રત ગ્રહણ કર્યું, પરંતુ લજજાને લીધે તે દુશ્ચરિત્રને મેં ગુરુની આગળ પ્રગટ કર્યું નહીં.
તેથી આલોચના કર્યા સિવાય મારૂં ચારિત્ર ખંડિત થયું.
ત્યાર પછી તે કુમાર ! હું કાળ કરીને ધરણેન્દ્ર થયે. તે જ હું પોતે હાલમાં અહીં આવ્યો છું. | માટે હે કુમાર ! હવે તું ખેદ કરીશ નહીં. હું તને પ્રજ્ઞપ્તિ વગેરે સર્વ વિદ્યાઓ આપુ છું. તે વિદ્યાઓ સાધના કર્યા વિના પણ તને સિદ્ધ થશે.
એ પ્રમાણે ધરણેન્દ્રનું વચન સાંભળી મહાપ્રસાદ” એમ કહીને મસ્તકે હાથ જોડી કુમાર ધરણેના ચરણકમલમાં પ્રણામ કરવા લાગ્યા.
સર્વ વિદ્યાધરેએ તેમજ પિતાએ તેને બહુ મહિમા (સત્કાર) કર્યો, બાદ તે ધરણેન્દ્ર પોતાના પરિવાર સહિત પિતાના સ્થાનમાં ગયે. ચક્રવતી પદવી
વિદ્યાધરે સહિત ચિત્રવેગ ચકવતીએ તેમજ ચિત્રગતિએ પણ મોટા વૈભવ સાથે પોતાના સ્થાનમાં કુમારને રાજ્યાભિષેક કર્યો અને બૈતાઢય ૫ત્તમાં તે કુમારેન્દ્ર વિદ્યાધરને ચક્રવતી થયા. -
૨૩ -
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૪
સુરસુંદરી ચરિત્ર સર્વ વિદ્યાધરોએ પિતાપિતાની કન્યાઓ તેને આપી. બાદ મકરકેતુએ તેમને કહ્યું, જ્યાં સુધી નરવાહન રાજાની તે કન્યા (સુરસુંદરી)ને હું પર નથી, ત્યાં સુધી અન્ય કન્યાઓને પરણીશ નહીં.
' ' પછી ભાનુવેગે કહ્યું. હાલમાં હું કુશાગ્રનગરમાં જાઉ છું અને નરવાહન રાજાની પાસે માંગણી કરીને તારા માટે સુરસુંદરીને લાવું છું.
મકરકેતુએ કહ્યું. '
એ બાબતમાં તમે હવે વિલંબ કરશે નહીં. અમે પણ પિતાની આજ્ઞા લઈ હસ્તિનાપુરમાં જઈએ છીએ. હજુ સુધી માતાપિતાનાં કેઈપણ સમયે મને દર્શન થયાં નથી. માટે તેમના ચરણકમલને અમે વંદન કરીએ, એવી અમારી ઇચ્છા છે.
એ પ્રમાણે કુમારનું વચન સાંભળી તે ભાનુગ એકદમ આકાશમાગે ગમન કરવા લાગ્યો. રાજનિદેશ
મકરકેતુરાજાને પિતાએ આજ્ઞા કરી કે, - હે પુત્ર! આજે વિકાલ સમયે ઉત્તમ પ્રકારનું મુહૂર્ત છે, માટે તે ઉત્તમ સમયમાં માતાપિતાનાં દર્શન
" એ પ્રમાણે પિતાના કહેવાથી સમગ્ર વિદ્યારે તે જ વખતે પ્રયાણની સામગ્રી તૈયાર કરવા લાગ્યા.
Page #376
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૫૫ હે સુરસુંદરી ! એટલામાં હું પણ પિતાની આજ્ઞા લઈને બહુ ઉતાવળથી આ સમાચાર કહેવા માટે તારી પાસે આવી છું
આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી દાસીઓએ રાજાની પાસે જઈને આ સર્વ હકીકત તને નિવેદન કરી. સામૈયાની તૈયારી
બાદ રાજા પણ આ વાત સાંભળી બહુ હર્ષાતુર થઈ ગયો. અને રાજપુરૂષને આજ્ઞા કરી કે, રાજકુમારનું સામૈયું કરવાનું છે, માટે જલદી તૈયારી કરાવો.
અધિકારી લોકોની પ્રેરણાથી એકદમ ઉત્તમપ્રકારનાં ગીતગાનની સાથે વિવિધ પ્રકારનાં વા વાગવા લાગ્યાં.
નૃત્યમાં કુશળ એવી અનેક વારાંગનાઓ નૃત્ય કરવા લાગી.
નટવિટાદિક કૌતુકિના વર્ગોએ નાના પ્રકારનાં કૌતુકેને પ્રારંભ કર્યો. ' એમ અનેક પ્રકારના આડંબરવડે નગરની અંદર મહાન કોલાહલને પ્રગટ કરતે અને ચતુરંગ બલસહિત શ્રી અમરકેતુ રાજા ગજેન્દ્ર ઉપર બેસી પુત્રના સ્વાગત માટે સર્વ પ્રકારના વૈભવ સાથે નગરમાંથી નીકળે.
સર્વ લોકેસહિત રાજા નગરની બહાર આવ્યો, તેટલામાં ત્યાં આકાશમાર્ગે આવતું વિજ છત્રાદિકનાં ચિહે જેમાં અનેક પ્રકારનાં રહેલા છે અને અનેક પ્રકારનાં
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૬
સુરસુંદરી ચરિત્ર વાહને છે જેમાં, એવું વિદ્યાધરોનું સૈન્ય પણ દેખાવ લાગ્યું.
તે સૈન્યના મધ્યભાગમાં રહેલા અનેક પ્રકારના મણિરથી વિભૂષિત અને વિચિત્રવર્ણ તથા રૂપાદિકથી મનહર
એવા કુમારના વિમાન આગળ અનેક વિદ્યાધરોના સમુદાય દોડતા હતા. પિતાપુત્રને સમાગમ
બાદ મકરકેતુ વિદ્યાધરેંદ્ર પિતાના પિતાને આગળ આવતા જોઈને એકદમ આકાશમાંથી નીચે ઉતરી પિતાના ચરણેમાં પડ.
- પછી શ્રી અમરકેતુ રાજા નેહ પૂર્વક પુત્રને આલિંગન દઈ આનંદના અશ્રુજળને વસાવતા છતાં મસ્તકને ચુંબન કરવા લાગ્યો.
બાદ સર્વ સહચારી વર્ગની સાથે સંભાષણ કરી ઉત્તમ વિદ્યારેને યથાયોગ્ય સત્કાર કર્યો.
પછી પોતાના પિતા સાથે કુમારે નગરમાં પ્રવેશ કર્યો, તે સમયે સેંકડે માગધ લોકે સ્તુતિ કરતા હતા. તેમજ અનેક પ્રકારના માંગલિક ઉપચારો કરવામાં • આવ્યા હતા. '
અનુક્રમે નાગરિક નરનારીઓના નેત્રને આનંદ આપતા કુમારને શ્રીઅમરકેતુ રાજાએ પોતાના મંદિરમાં પ્રવેશ કરાવ્યા. તેમજ બાકીના વિદ્યાધરોને તિપિતાને લાયક નિવાસસ્થાન આપ્યાં.
Page #378
--------------------------------------------------------------------------
________________
સસુંદરી ચરિત્ર
૩૫૭ પછી કેટલાક વિદ્યાધરો સહિત કુમારને રાજા પિતાના અંતઃપુરમાં લઈ ગયે.
પુત્રાવકનમાં ઉત્સુક બનેલી પિતાની માતાના ચરણમાં કુમાર બહુ પ્રેમથી નમન કરવા લાગ્યો. - જનનીએ સુકોમલ એવા પોતાના હાથવડે કુમારને ગ્રહણ કરી પોતાના ખેળામાં બેસાડ.
બાદ તે અપૂર્વ હર્ષને લીધે બહુ આલિંગન કરી, તેના મસ્તક ઉપર બચ્ચીઓ કરવા લાગી. અને આનંદાશ્રુને વરસાવતી તે કહેવા લાગી;
' હે પુત્ર ! તારી જનનીનું હદય ખરેખર વજીથી ઘડાયેલું છે. કારણકે, તારા વિરહમાં પણ તે અખંડિત રહ્યું છે.
તે સાંભળી મકરકેતુ બે, હે અંબે! દૈવની ઘટના બહુ વિચિત્ર છે. તેની આગળ આપણે શું કરીયે? કારણ કે કમને આધીન થયેલા પ્રાણીઓને આવા પ્રકારનાં દુઃખ આવી પડે છે.
કહ્યું છે કે,
અહો ! આ જગતમાં કર્મની સત્તા એટલી બધી પ્રબલ છે કે, જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી પાત્રને બનાવવાની અંદર કુલાલની માફક નિયમિત કર્યા છે.
તેમજ શંકરને કપાલરૂપી હસ્ત સંપુટમાં ભિક્ષાટન કરવાનો અધિકાર આપેલો છે,
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૮
સુસ્સે થી ચરિત્ર
વિષણુને દશ અવતાર ગ્રહણ કરવાની મોટી વ્યથામાં નાખેલા છે. - જેના પ્રતિબંધથી સૂર્યને હમેશાં આકાશમાં પરિભ્રમણ કરવું પડે છે. એવા કર્મને નમસ્કાર થાઓ.”
માટે હે માતા ! હવે ગતવાતને શોક તમારે કરવો નહીં.
ત્યારપછી સ્થૂલ આકૃતિવાળી મૌક્તિક (મેતી)ની પંક્તિઓથી વિભૂષિત એવી એક મનહર ચેકીની ઉપર અનેક પ્રકારનાં મણિરત્નની કાંતિઓ વડે વ્યાપ્ત અને દિવ્યા આકૃતિમય સિંહાસન મૂકીને તેની ઉપર કુમારને બેસાર્યો.
પછી પુત્ર સમાગમના હર્ષથી રોમાંચિત થયેલી દેવીએ માંગલિક ઉપચાર કર્યા. તે સમયે તેમને પુત્રના સમાગમમાં જે કંઈ સુખ થયું, તેને કહેવા માટે મેક્ષના સુખની માફક કેણ સમર્થ થાય ? નરવાહન રાજા
હવે ભાનુગ વિદ્યાધરે કુશાગ્ર નગરમાં જઈને નરવાહન રાજાની આગળ આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
તે સાંભળી નરવાહનરાજાએ કહ્યું કે; એટલા જ માટે એ કન્યાને આપણે રાખેલી છે. પ્રથમ ઘણુ રાજા એએ એની માગણી કરેલી હતી, છતાં પણ બીજાઓને એ કન્યા આપી નથી. '
તેમજ તેણીના જન્મ દિવસે જ્ઞાનધારી દિવ્ય પુરૂષોએ કહેલું કે, એ કન્યા વિદ્યાધરોના ચકવતીની ભાય થશે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૯
સુરસુંદરી ચરિત્ર તેમજ શત્રુંજયરાજાએ મને અહીં રોક્યો હતો, તે વખતે એણે મને જીવિતદાન આપ્યું છે, તેથી સુરસુંદરી મેં તેને આપેલી છે, તે એમાં પૂછવાની હવે શી જરૂર છે?
એમ કહી તરત જ તેણે જોષીને બેલાવરાવ્યો. જોષી પણ તૈયાર થઈ ત્યાં આવ્યા.
ભૂપતિએ કહ્યું. હે જાતિવિંદ ! સમગ્ર દોષોથી શુદ્ધ. એવા ઉત્તમ લગ્ન દિવસને નિર્ણય કરી અમને શુદ્ધ મુહુર્ત કાઢી આપો.
યોગાગને વિચાર કરી જોષીએ કહ્યું.
હે નરેંદ્ર! આજથી ત્રીજે દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં બહુ સારૂ લગ્ન આવે છે. એના જેવું બીજું શુભ મુહૂર્ત હાલમાં આવતું નથી.
રાજાએ પણ કહ્યું કે, લગ્નને ટાઈમ બહુ નજીકમાં આવે છે, તે તેટલી ટુક મુદતમાં વિવાહની સઘળી સામગ્રીએ આપણે શી રીતે તૈયાર કરીશું ? | માટે હે ભાનવેગે! હવે તું બેલ આપણે અહી ક ઉપાય કરે ?
ભાનવેગ બે હે નરનાથ ! પ્રથમ આપણે હસ્તિનાપુરમાં જવું. ત્યાં ગયા બાદ બધુએ સારૂં થશે. એમ કહી તરત જ ભાનવેગે દિવ્ય વિમાન બનાવ્યું. તેની અંદર તત્કાલ ઉચિત વિવાહની સામગ્રી લઈ પોતાના પરિવાર સહિત રાજા બેસી ગયો.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૦
સુરસુંદરી ચરિત્ર એટલામાં ચિત્રગતિ અને ચિત્રવેગ પણ પોતપિતાના વિદ્યાધરોના પરિવાર સહિત આ વૃત્તાંત જાણીને
ત્યાં આવી પહોંચ્યા. વિવાહ મહોત્સવ
અમરકેતુ રાજાએ પોતાને ત્યાં આવેલા તે સર્વ જનને સારી રીતે સત્કાર કર્યો.
પછી ખાદ્ય અને પેયાદિક વિવિધ પ્રકારના પદાર્થો સહિત વિવાહ સામગ્રીને પિતે તૈયાર કરાવવા લાગ્યો.
લગ્નના દિવસે પોતાના કુલાચાર પ્રમાણે માંગલિક ઉપચારો કરવામાં આવ્યા.
ત્યારપછી નગરના સમસ્ત લોકોને આનંદ કારક તથા વિલાસિની જનના નૃત્ય વડે સુશોભિત તેમજ અનેક પ્રકારના વાજી તથા આદ્ય વગેરેના ગંભીરનાદવડે દિશાઓને ગજવતે, તે વરકન્યાને શુભલગ્ન મહત્સવ મેટા વૈભવ સાથે કરવામાં આવ્યો.
પછી ભૂપતિએ સમાચિત સંભાવના વડે વિદ્યાધરોનું સન્માન કર્યું તેમજ યાચકજનેને મોટાં દાન આપ્યાં.
નગરના લોકોને સત્કારપૂર્વક જમાડયા.
સર્વ જિન મંદિરમાં બહુ પ્રેમપૂર્વક મહોત્સવ કરાવ્યા.
શ્રી જિનેંદ્રભગવાનની પ્રતિમાઓની વસ્ત્રાદિક વડે મહાપૂજા કરવામાં આવી.
Page #382
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૬૧ સર્વ ઉપાધિથી શુદ્ધ એવાં ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, કંબલ અને આસનાદિક વડે મુનિસંઘને પણ બહુ ભક્તિપૂર્વક સત્કાર કર્યો.
તે સમયે રાજાએ સામંત લોકેને યથાયોગ્ય હાથી, ઘોડા, ઉત્તમ પ્રકારના રથ, ગામ, આકર, નગર અને પત્તનાદિકને એનાયત કર્યા. આચાર્ય દર્શન
અન્યદા વિદ્યાધર તથા પરિજન સહિત શ્રી અમરકેતુ રાજા મેટી વિભૂતી સાથે આચાર્ય મહારાજને વંદન કરવા માટે નીકળે.
પ્રથમ સૂરીશ્વરને વંદન કરી પશ્ચાત્ સર્વ મુનિઓને વાંદીને નરેંદ્ર સહિત સર્વ લોકે પણ ભૂમિ ઉપર બેસી ગયા.
બાદ ગુરુએ શ્રી જિદ્રભગવાને પ્રરૂપેલા ઘર્મને ઉપદેશ આપ્યો. ' હે ભવ્યાત્માઓ! આ પાંચ ભૌતિક શરીરની સુંદર આકૃતિ જોઈ તમે મેહિત થશે નહીં. કારણ કે, તેઓ નિત્ય સ્થાયી ભાવે રહેવાનાં નથી.
ક્ષણમાં જે દષ્ટ હોય છે, તે સ્થિતિનું ક્ષણેતરમાં રૂપાંતર જોવામાં આવે છે.
તેમજ વૈભવ એટલે સંપદાઓના સંયોગ પણ શાશ્વતનિરંતર એક સરખા રહેતા નથી, માટે બુદ્ધિમાન પુરુષોએ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૨
સુરસુંદરી ચરિત્ર કેવલ તેના સંગ્રહમાં જ લક્ષ્ય રાખે નહી; દાનાદિક સત્કાર્યો કરીને તેને સદુપયોગ પણ કરી લેવો;
વળી મૃત્યુરૂપ સુભટને મારો હમેશાં પ્રાણુઓના નજીક ભાગમાં રહેલો છે, તે મારને અમલ આજે અથવા કાલાન્તરે થવાને, તે સંબંધી વિશેષ માહિતી સિવાય અન્ય પ્રાણીઓને હોતી નથી, માટે હંમેશાં ધર્મ સંગ્રહ કરે.
ધર્મમાં જે પ્રમાદ કરે છે, તે મૂખની નિશાની છે. માટે હે મહાનુભાવો! દુર્લભ એ આ મનુષ્યભવ પામી ભવસાગર તરવાને આ નૌકાસમાન શ્રીમતી પારમેશ્વરી દીક્ષાને ગ્રહણ કરી માનવભવ સફલ કરવામાં તમે ઉકત થાઓ ! એ પ્રમાણે ગુરુ મહારાજને ઉપદેશ સાંભળીને કમલાવતી દેવીએ સૂરિને વંદન કરી પૂછ્યું.
હે ભગવન્! મેં જન્માંતરમાં તેવું શું પાપ કર્યું હશે? કે, જેનાં પ્રભાવથી દુસહ એવું આ પુત્ર વિયોગનું દુઃખ મને પડયું. - શ્રી કેવલી ભગવાન બોલ્યા, હે દેવાનુપ્રિયે ! તે સંબંધી હકીકત તું સાંભળ. અજુન અને બંધુશ્રી
અવરકંકા નગરીમાં મંડેણ, મહણ અને ચંદણુને પિતા, તેમજ અક્ષુબ્ધા છે ભાર્યા જેની એવા જે અંમડ વણિકનું વૃત્તાંત મેં પ્રથમ કહેલું છે, તે અંમડ વણિક ઘણા ભવ ભ્રમણ કરીને આ ભરતક્ષેત્રમાં રહેલા મરૂ દેશમાં હર્ષપુર ગામની અંદર અર્જુન નામે ગામેતી ઉત્પન્ન થયો..
Page #384
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૬૩ બાદ અક્ષુબ્ધા પણ વિવિધ પ્રકારના ભામાં જન્મ ધારણ કરીને તે અર્જુનની બંધુશ્રી નામે ભાર્યા થઈ
સ્વભાવથી જ ક્ષીણ છે કષાય જેમના, દયાધર્મ પાલવામાં તત્પર અને કૃષિ [ખેતી] કાર્યમાં રક્ત એવાં તે બંનેને સમય પરસ્પરના પ્રેમ વડે બહુ આનંદમાં ચાલ્યો જાય છે.
તેવામાં વર્ષાઋતુને સમય આવ્યો. મેઘની ગર્જનાઓ શરૂ થવા લાગી, અનુક્રમે વૃષ્ટિ થવાથી પાણી બહુ ભરાઈ ગયાં. બાદ સ્ત્રી સહિત અને પણ પોતાની સીમમાં ખેતીને પ્રારંભ કર્યો. મૃગ અને મૃગલી
તે અર્જુન જ્યાં ખેતી કરતા હતા, તેની પાસમાં એક મૃગ પોતાની સ્ત્રી સહિત રહેતા હતા. વળી તે મૃગલી સગર્ભા હતી.
તે સીમાડાના પ્રાંતભાગમાં પોતાની સ્ત્રી સહિત મૃગલે ઘાસ ચારો ચરતો હતે. એક દિવસ તે મૃગનું જોડલું ચરતાં ચરતાં તેના ક્ષેત્રમાં જઈ પહોંચ્યું.
પોતાના ક્ષેત્રમાં પેઠેલા તે મૃગન જેડલાને જોઈ અર્જુન એકદમ હાંકારા કરતા તેમને કાઢવા માટે દોડતા ચાલ્યો. ભય વડે ગર્ભના ભારથી બહુ ભારે થયેલી મૃગલી એકદમ વેગથી દોડવા લાગી.
પ્રસવનો સમય પણ તેને નજીકમાં આવેલ હતે. તેથી બહુ વેદના વડે વિહવળ થઈ તે બિચારી પૃથ્વી ઉપર પડી ગઈ.
Page #385
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર મૃગલો પણ વારંવાર અર્જુન તરફ દૃષ્ટિ કરતે બહુ ભયને લીધે નાશી ગયા. પરંતુ પિતાની સ્ત્રીના વિયેગ વડે તેનું હૃદય બહુ બળવા લાગ્યું અને તે શોકાતુર થઈ ગયો.
અજુન મૃગલીની પાસે ગયો. તેના હૃદયમાં દયા આવી, તેથી તે મૃગલીને અર્જુન પોતાના સ્થાનમાં લઈ ગયો. ઠંડા પાણી વડે તેણીના શરીરે સિંચન કર્યું. તેથી તે સચેતન થઈ ગઈ.
તેણીને પ્રસવ થ, કેદ્રાના સરખે છે વર્ણ જેને અને મુગ્ધ સ્વભાવવાળો તે બાળક પિતાની પાસે ગોથાં ખાવા લાગે, મૃગલીએ પુત્રના પ્રેમવડે તે બાળકને ધાવવા માટે પોતાને સ્તન (ચળ) આપે.
મનહર આકૃતિ વાળા તેમજ વિશાલ અને સ્નિગ્ધ નેત્રો વડે સુશોભિત એવા તે મૃગના બચ્ચાને જોઈ બંધુશ્રીએ કહ્યું.
આ મૃગ બાલક તે મારે રમવાનું રમકડું થશે. - ત્યારબાદ તેણીએ તે બચ્ચાના ડાબે પગે એક સુંવાળી
દોરી બાંધી મૃગલી પણ પીડાથી મુક્ત થઈ એટલે તે - બચ્ચાને ત્યાં મુકીને ભયને લીધે પલાયન થઈ ગઈ. અને પિતાના સ્વામીને તે મળી ગઈ.
બાદ તે મૃગલી બચાના સ્નેહથી વારંવાર ત્યાં - જાય છે, પરંતુ ભયને લીધે તે સ્થાનમાં તેની પાસે જઈ -શકતી નથી.
Page #386
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૬પ વળી બચ્ચાના નેહ વડે હૃદયમાં બહુ ઉદ્વેગ કરતી તે બીચારી શોકને લીધે ઘાસ ચરતી નથી, પાણ પણ, પીતી નથી, માત્ર ખેડાતુર થઈ ત્યાં આજુબાજુએ ભમ્યા. કરે છે.
બીજે દિવસે પણ તે જ પ્રમાણે બહુ દુઃખથી ભ્રમણ કરતી તે મૃગલીને જોઈ બંધુશ્રીને દયા આવી, તેથી તે. બચ્ચાને તેણે બંધનથી મુક્ત કર્યો.
તે પછી છુટ થયેલ તે મૃગબાલ ભય અને સ્નેહને ધારણ કરતી એવી પોતાની મા પાસે જઈને મળી ગયે. મૃગલી તેને જોઈ બહુ શાંત થઈ ગઈ, અર્થાત્ અપૂર્વ સુખમાનવા લાગી.
મધ્યમ પ્રકારના ગુણો વડે યુક્ત એ તે અર્જુન કૃષિકાર દયાના પ્રભાવથી કાળ કરીને અમરકેતુ રાજા થયો.
વળી હે ભદ્ર! બંધુશ્રી પણ મનુષ્યનું આયુષ બાંધી, ત્યાંથી મરીને અહીં તું કમલાવતી દેવી થયેલી છે. - આ પ્રમાણે પૂર્વભવના અભ્યાસથી તમારે બંનેને. પરસ્પર બહું પ્રીતિ બંધાણી છે અને જીવદયા કરવાથી તમને બહુ વિશાલ લેગસંપત્તિઓ પ્રાપ્ત થયેલી છે.
એક ક્ષણ માત્ર મૃગલાને મૃગલી સાથે પૂર્વભવમાં તે વિયાગ કર્યો હતો, તે કર્મના ઉદયથી રાજાને તારીસાથે વિયોગ થયો. :
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૬
સુરસુંદરી ચરિત્ર તેમજ મૃગલીને પોતાના બાળક સાથે આઠ પ્રહાર સુધી વિયોગ કર્યો હતો, તેથી તે પૂર્વભવમાં પુત્રવિરહના દુઃખરૂપી ફલને આપનાર કર્મ બાંધ્યું.
તેના ઉદયથી જન્મસમયે જ પુત્રની સાથે તારો વિરહ થયો. આઠલાખ વર્ષ વડે આજે તે કર્મ ક્ષીણ થયું.
પ્રાણ ના ભાવની વિશેષતા લીધે ક્ષણ માત્ર કરેલું શુભ અથવા અશુભ કર્મ બહુ લાંબા વખત સુધી વિપાકને *ઉત્પન્ન કરે છે.
એ પ્રમાણે હે ભવ્યાત્માઓ ! પ્રમાદથી ઉપાર્જન કરેલા કર્મને વિપાક જાણીને કમબંધના કારણ ભૂત પ્રમાદને દૂરથી પ્રયત્ન પૂર્વક તમારે ત્યાગ કરવો.
આ પ્રમાણે ગુરુમહારાજનું વચન સાંબળી સર્વ સભાના લોકો પણ વૈરાગ્ય રસને અનુભવ કરવા લાગ્યા અને સંસારના દુઃખોથી ભય પામીને તેઓ સંસારતારિણી - દીક્ષા લેવા તૈયાર થયા.
વળી વિશુદ્ધ વેશ્યાઓ વડે વર્તમાન એવાં રાજા અને રાણને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
પોતાના પૂર્વભવનું સ્મરણ કરવાથી તે બંનેનાં હદય સંગરંગથી વાસિત થઈ ગયાં અને ચારિત્રાવરણીયકમને ક્ષય થવાથી ચારિત્રને પરિણામ જાગ્રત થયો. દીક્ષા ગ્રહણ - સસાવાસથી ભીરૂ એ અમરકેતુરાજ પોતાના પુત્રને રાજ્યાભિષેક કરી, તે સમયને ઉચિત એવાં અન્ય કાર્ય સંપાદન કરીને નિવૃત્ત થશે.
Page #388
--------------------------------------------------------------------------
________________
૩ ૬૭
સુરસુંદરી ચરિત્ર - ~
પુત્રને શિખામણ આપી પોતાના સમગ્ર પરિવારને પૂછીને કમલાવતીદેવી સહિત તેણે તીવ્ર વૈરાગ્ય વડે ગુરુની પાસે દીક્ષા લીધી.
શ્રીદેવનામે પોતાના પુત્રને કુટુંબ ભાર સેપીને પિતાની સ્ત્રી સહિત ધનદેવશ્રેષ્ટીએ રાજાની સાથે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું.
કામગોથી નિવૃત્ત થયેલા ચિત્રવેગે પણ ચિત્રગતિ આદિક વિદ્યાધરો સહિત ગુરુમહારાજના ચરણ કમલમાં ભવભેદિની એવી પ્રત્રજ્યા ગ્રહણ કરી.
| કનકમાલા વિદ્યાધરીએ પણ સૂરિના પ્રવચનથી પ્રતિબંધ પામીને પ્રિયંગુ મજરી પ્રમુખ બહુ વિદ્યાધરીએ સહિત ચારિત્રવત ગ્રહણ કર્યું.
નરવાહનરાજ પણ મકરકેતુને રાજ્ય આપી, સુપ્રતિષ કેવલી ભગવાનની પાસે દીક્ષિત થયે.
એ પ્રમાણે અમરકેતુરાજાની સાથે વિદ્યાધર અને રાજાઓ મળી દશહજાર તેમજ કમલાવતી પ્રમુખ સ્ત્રીઓ વિશહજાર, એમ એકંદર ત્રીશહજાર ને શ્રી કેવલી ભગવાને એક સમયે સાથે દીક્ષા આપી.
તે સમયે સંનિહિત દેવે તે સર્વ ભવ્ય જીવોને વરૂપાત્રાદિક મુનિનાં ઉપકરણે આપ્યાં. મકરકેતુ રાજ
દીક્ષા પ્રદાન થયા બાદ મકરકેતુ રાજા છે.
હે ભગવન ! સર્વવિરતિરૂપ ચારિત્રવ્રત પાળવાને હું : અશક્ત છું, માટે કૃપા કરી ગૃહસ્થને ઉચિત એવા ધર્મને - ઉપદેશ અમને આ
Page #389
--------------------------------------------------------------------------
________________
३९८
સુરસુંદરી ચરિત્ર - ગુરુમહારાજ બોલ્યા હે જીજ્ઞાસુઓ ! એકાગ્ર વૃત્તિએ. તમે પ્રભુ વચનામૃતનું પાન કરો.
હે ભવ્યાત્માઓ ! જેઓ નિરપરાધી સ્થૂલ જીવોને દંડ કરતા નથી, તેઓ પણ મોક્ષપદને પામે છે.
જેઓ સ્થૂલ અસત્ય ભાષાને મન, વચન અને કાયાવડે બેલતા નથી, તેઓ દેવેદ્ર અને નરેંદ્રના સુખ. ભોગવીને અંતે નિર્વાણપદને પ્રાપ્ત કરે છે.
જેઓ મન, વચન અને કાયા વડે હંમેશા સ્કૂલ અદત્તનો ત્યાગ કરે છે, તેઓ સર્વાર્થની અક્ષય સંપત્તિવાળા થઈને સિદ્ધસ્થાનમાં જાય છે. - પોતાની સ્ત્રીને વિષે સંતોષ અથવા પરસ્ત્રીને ત્યાગ કરવાથી દેવાંગનાઓનાં સુખ ભોગવીને નિર્વાણપદ પામે છે તેમજ દેવ તથા નરેન્દ્રના ભાવમાં ઘણી સમૃદ્ધિઓ પામીને જેઓ ઈચ્છાનું પ્રમાણ કરે છે, તેઓ અનુક્રમે મોક્ષપદ પામે છે.
એ પ્રમાણે અતિ વિસ્તારપૂર્વક ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ શ્રી કેવલી ભગવાને કહે છતે મકરકેતુ રાજાએ કહ્યું.
હે ભગવન્! આ પ્રમાણે ગૃહીધર્મ પાળવાને હું શક્તિમાનું છું. એમ કહી સુરસુંદરી અને મકરકેતુ વિગેરે કેટલાક જનેએ ગુરુની પાસે સમ્યકત્વ રત્ન છે. મૂલ જેનું એવા શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ચિત્રવેગ રિ. - ચિરાગ પ્રમુખ સર્વ મુનિએ સૂરીશ્વરના ચરણ. કમલમાં રહીને ગ્રહણ અને આસેવના રૂપ શિક્ષાને
Page #390
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર અભ્યાસ કરવા લાગ્યા. તેમજ કમલાવતી આદિ સર્વ સાવી સુવ્રતા નામે પ્રવત્તિનીની પાસે મુનિઓની કિયાને તથા દ્વાદશ અંગેનો અભ્યાસ કરવા લાગી.
છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશાદિક વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવા લાગી. તેમજ સર્વમુનિએ ગુરુમહારાજને વિનય તથા સમ્યફપ્રકારે વૈયાવચ્ચ કરવા લાગ્યા.
દરેક ગુણેમાં વિનયગુણ મુખ્ય ગણાય છે, માટે વિનયગુણનું પ્રધાનપણે સેવન કરવું. - વિનયનું મુખ્ય કારણ જિતેદ્રિયત્ન કહેલું છે. જેઓ ઈન્દ્રિયોને વિજ્ય કરે છે, તેમને વિનવગુણ સ્વાભાવિક પ્રાપ્ત થાય છે. અને જ્યારે વિનયને પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે તેઓના હૃદયમાં સદ્દગુણેને વિકાસ થાય છે.
વળી ગુણવાન્ પુરુષની ઉપર દરેક પ્રાણીઓને પ્રેમભાવ પ્રગટ થાય છે. તેમજ પ્રેમાનુસારી મહાત્મા પુરુષોને સ્વર્ગાદિ સંપત્તિઓ સુલભ થાય છે. માટે ગુરુજનને વિનય કર, એ મુખ્યસૂત્ર ગણવામાં આવ્યું છે.
ગુરુના પ્રસાદથી સર્વવિદ્યાઓ સિદ્ધ થાય છે.
ચિત્રવેગમુનિએ ગુરુની પાસે રહી ચતુદર્શ પૂવને અભ્યાસ શરૂ કર્યો, થોડા સમયમાં કંઈક ન્યૂન પૂર્વધર, તે થયા.
સુપ્રતિષ્ઠસૂરિ ચિત્રવેગમુનિને સૂરિ પદવી આપીને અનશન વ્રત ગ્રહણ કરી વિશુદ્ધ આત્મભાવે ઉત્તમ એવા નિર્વાણ પદને પામ્યા.
ભાગ-૨/૨૪
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૦
સુરસુંદરી ચરિત્ર ચિત્રવેગ સૂરિ ગામ, આકર અને નગરોથી વિભૂષિત એવી પૃથ્વી ઉપર ભવ્ય જનના સમુદાયને બંધ આપતા છતા પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા.
હવે સુત્રતા પ્રવર્તિની સ્વર્ગસ્થ થયે છતે સર્વ સાધ્વીઓના સમુદાયને સંમત એવી કનકમાલા સાવીને સર્વસંઘે પ્રવતિની તરીકે ગુરુણીના સ્થાનમાં સ્થાપન કરી. | ભવ્ય લોકોને બેધ આપતા તથા તપશ્ચર્યા વડે શરીરને ક્ષીણ કરતા તેમજ સમગ્ર રાગના ત્યાગી, સદ્દધ્યાનમાં આરૂઢ થયેલા અને સ્વસિદ્ધાંતના વિધિ પ્રમાણે મુનિઓને સિદ્ધા તેનું સ્મરણ કરાવતા તથા મુમુક્ષુજનેને શ્રીજિદ્રોએ પ્રરૂપેલા ધર્મને ઉપદેશ આપતા, તેમજ સંયમના પાલન ઉદ્યક્ત અને શ્રમણામાં પુરંદર સમાન તેજસ્વી એવા ચિત્રવેગ સૂરીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. મકરકેતુની ધર્મ પ્રવૃત્તિ
નીતિધર્મમાં કુશલ એ મકરકેતુ રાજા પ્રજાઓના અસ્પૃદયને માટે પિતાને પ્રતાપ પ્રસારવા લાગે.
દેશવિદેશમાં જેની કીર્તિ સ્થાયી ભાવ થવા લાગ્યા. જેના યશથી ઉજવલ બનેલા વિદ્યાધરોએ આપેલી કન્યાઓને તે પરણવા લાગ્યો.
એમ કેટલીક વિદ્યાધરોની કન્યાઓની સાથે લગ્ન કર્યા બાદ તેણે વિદ્યાધરોને યોગ્યતા પ્રમાણે ઘણાં ગામ નગરાદિક બક્ષિશમાં આપ્યાં.
Page #392
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૭૧
અદ્ધ ભરતક્ષેત્રમાં રહેલા સમસ્ત રાજાઓને પોતાની આજ્ઞામાં પ્રવર્તાવ્યા. તેમજ તેણે સમગ્ર દેશવિભાગોને ડમર અને ચેરોના ભયથી વિમુક્ત ક્ય..
આર્ય દેશમાં રહેલાં ગામ, આકર અને નગરાદિકના સમૂહોને ઘણું ઉચાં, કાંતિમાં વેત અને દેખાવમાં બહુજ રમણીય એવાં અનેક જિન ચૈત્યભવને વડે વિભૂષિત કર્યા.
તેમજ સમગ્ર શ્રાવક વર્ગને અનેક પ્રકારના કર (વેરા) અને શુક (દાણ)થી વિમુક્ત કર્યા.
જૈનશાસન તથા જૈનસંઘના સમસ્ત શત્રુઓને નિમૂલ કર્યા.
સર્વ દેશમાં મુનિએના અખલિત (નિર્વિગ્ન) વિહાર પ્રવર્તાવ્યા. સાધર્મિકજનના વાત્સલ્યમાં પિતાના સામતને નિયોગ કર્યો.
દરેક દેશમાં દરેક સ્થાને વિવિધ પ્રકારની ભજનશાલાઓ સ્થાપના કરી. તેમજ સત્રાગાર (દાનશાલાઓ)ની અંદર મનુષ્યની ઈચ્છા પ્રમાણે ઉત્તમ પ્રકારની સર્વ વસ્તુઓ આપવામાં આવે છે.
તેમજ અનવદ્યકાર્યમાં રક્ત, પ્રજાને પાલવામાં જ મુખ્ય પ્રવૃત્તિ કરતા, દુષ્ટ, ધૃષ્ટ, લંઠ અને મૃત્યવર્ગને પ્રચંડપણે નિગ્રહ કરતે, નમ્રજનેને સંતોષ આપતે, સમગ્ર શત્રુજનેને વશ કરતે, સર્વ પ્રાણીઓના સમુદાયને આનંદ આપતે, સમસ્ત દુર્ગમ્યમાર્ગોને સુગમ કરતે એ મહાન પરાક્રમી મકરકેતુ રાજા રાજ્યનું પાલન કરવા લાગ્યો.
Page #393
--------------------------------------------------------------------------
________________
૭૭૨
સુરસુંદરી ચરિત્ર
બાદ સુરસુંદરી પ્રમુખ પોતાની રાણીઓ સાથે મકરકેતુરાજા ધર્મ અર્થ અને કામને વિષે સારભૂતા એવા વિષયસુખને અનુભવ કરતે હતે.
કદાચિત્ નિર્મલ કિરવડે દશ દિશાઓને પ્રકાશ આપતાં અને ઉત્તમ શિલાતલથી ઘડેલા શ્રીજૈનમંદિરોને બહુ ભક્તિવડે બંધાવતે હતે.
કદાચિત્ ભિન્ન ભિન્ન વર્ષોથી સુશોભિત, નિર્મલ મણિ, રત્ન અને સુવર્ણથી બનાવેલી સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં નાવસમાન અને ઉત્તમ પ્રકારની શેભાને ધારણ કરતાં એવાં શ્રીજિનબિંબને બહુ દ્રવ્ય આપીને સંતુષ્ટ કરેલા અને શિલ્યશાસ્ત્રમાં કુશળ એવા અનેક વૈજ્ઞાનિક પુરુષવડે તૈયાર કરાવતે હતે.
કદાચિત્ આગમક્ત વિધિવડે પ્રાણીઓની રક્ષા કરતે હતો.
કદાચિત્ ઉત્તમ પ્રકારનાસંઘની પૂજા કરતે હતે.
કદાચિત્ શ્રીજિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે આજ્ઞા કરતે હતે.
કદાચિત કપૂર, બરાસ,શીર્ષ ચંદનથી મિશ્રિત એવાં હરિચંદનાદિ દ્રવ્યવહે શ્રીનિંદ્ર ભગવાનની પ્રતિમાઓનું વિલેપન કરતે હતે.
કદાચિત બહુ સુગંધ પ્રસરાવતા ચગી પુના સમૂહ વડે વિવિધ પ્રકારની શ્રીજિને ભગવાનની પૂજાએ કરતા હતા,
દાચિત્ ઉત્તમ પ્રકારના નગરાની બનાવટવાળા,
Page #394
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૭૩ અમૂલ્ય અને ઘણાં સારાં વાથી સુશોભિત એવા અનેક પ્રકારના ચંદરવા શ્રીજૈનમંદિરોમાં કરાવતે હતે.
કદાચિત્ કારાગારમાં રહેલા પુરુષોને મુક્ત કરતે તેમજ શ્રીજિનેંદ્ર ભગવાનના મંદિરોમાં આનંદ સહિત રથયાત્રાએનું વિધિપૂર્વક નિરીક્ષણ કરતે હતે.
કદાચિત્ શ્રીજિનયાત્રાના સમયે આવેલા કૃપણ અનાથ અને દીનાકના મને રથને શ્રેષ્ઠ પદાર્થોના દાન વડે પૂર્ણ કરતો હતો. , કદાચિત રથયાત્રામાં આવેલા સાધર્મિકાજનેને બહુ પ્રેમપૂર્વક ભોજન, વસ્ત્ર અને અલંકારાદિકના દાન વડે સંતુષ્ટ કરતે હતો.
કદાચિત્ અંતઃપુરમાં જઈને વિવિધ પ્રકારના કીડા વિલાસમાં પ્રવીણ એવી પિતાની સ્ત્રીઓ સાથે વિષય સુખને સેવતે હતે.
કદાચિત હોંશીયાર એવી વારાંગનાઓએ કરેલા હાવભાવવડે રમણીય અને સુંદર ગીતવાળા નાટયકલાનું અવલોકન કરતો હતો.
વળી એ સિવાય અન્ય પણ શિષ્ટપુરુષને સંમત, પિતાના પૂર્વજોએ આચરેલું. પોતાના કુલને અવિરૂદ્ધ, પિતાની ઉંમરને લાયક, સજજનેને વખાણવા લાયક, લૌકિક આગમથી અવિરૂદ્ધ અને પ્રાચીન રાજાઓએ આચરેલું જે જે કાર્ય હતું, તે સર્વને પોત પિતાના સમયમાં પ્રતિપાદન કરતે, સુખસાગરમાં મગ્ન થયેલે, દુઃખરહિત છે પ્રકૃતિ જેની, એ તે મકરકેતુરાજા શ્રી જિનશાસનની સેવામાં નિરંતર ઉદ્યમશીલ રહેતો હતો.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૪
સુરસુંદરી ચરિત્ર
સુરસુંદરીની સાથે નેહ પૂર્વક નિવાસ કરતા તે મકરકેતુરાજાનાં કેટલાએ લક્ષપૂર્વ વર્ષ વ્યતીત થયાં.
પિતાની પુણ્યપ્રકૃતિને લીધે તેની ધાર્મિક પ્રવૃત્તિઓ નિર્વિધ્રપણે સિદ્ધ થતી હતી. કહ્યું છે કે –
જ્યાં સુધી પ્રાણીઓનું પુણ્ય જાગ્રત હોય છે, ત્યાં સુધી ચંદ્રબલ, ગ્રહબલ, તારાબલ, પૃથ્વીબલ, અને સમસ્ત અભિવછિત અર્થો સિદ્ધ થાય છે.
તેમજ સજજનેનું સજજનપણું ત્યાં સુધી ટકી રહે છે.
મુદ્રામંડલ, તંત્ર અને મંત્રને મહિમા અને કરેલું પરાક્રમ પણ ત્યાં સુધી જ સિદ્ધ થાય છે.
વળી જ્યારે પુણ્યને ક્ષય થાય છે, ત્યારે તેઓમાંથી કેઈપણ દષ્ટિગોચર થતું નથી, માટે પુણ્યનો પ્રભાવ આ દુનિયામાં અલૌકિક હોય છે.” સ્વપ્ન અવલોકન
અન્યદા કેઈ એક રાત્રીએ રાજાની સાથે સુરસુંદરી દેવી પિતાના આવાસમાં સુતી હતી. પ્રભાતના સમયે તેણીને સ્વમ આવ્યું.
કેઈપણ કાળો સર્ષ નરેંદ્રસહિત મને કરડીને મારા ઉદરમાં પેસી ગયા.
એવું સ્વપ્ન જોઈ તરત હું જાગી ઉઠી અને હું વિચાર કરવા લાગી. અરે ! આ સ્વપ્ન બહુ અનિષ્ટ ફલ આપનાર છે. માટે રાજાની આગળ આવું ખરાબ સ્વપ્ન કહેવાથી શું ફલ?
Page #396
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૭૫ એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં તે સમયમાં નિયુક્ત કરેલા સ્તુતિપાઠકે ગંભીરપટના નાદ સાથે ગીતના ધ્વનિ સહિત પ્રભાતિક વાદ્ય વગાડવા લાગ્યા.
વાજીના નાદ સાંભળી મકરકેતુરાજા જગત થઈ ગયે, પિતાના હૃદયમાં પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરીને તકાલ ઉચિત શરીર શુદ્ધિ કરી. - ત્યાર પછી તે રાજા મણિ અને રત્નની કાંતિવડે નષ્ટ થયું છે અંધારું જેનું અને શ્રીજિદ્રભગવાનની પ્રતિમાઓવડે રમણિય એવા વિશાલ ચૈત્ય ભવનમાં ગયે.
વિધિપૂર્વક ભગવાનની પૂજા કરી, બાદ ચિત્યવંદન કરી યાચિત પચ્ચખાણ વ્રત લીધું
પછી પિતાનું આવશ્યક કાર્ય આટેપીને રાજા વારાંગનાઓથી વ્યામ એવા આસ્થાન મંડપમાં ગયો. . ત્યાં વારાંગનાઓએ સમાચિત રાજાના શરીરે ચંદનાદિકને વિલેપ કર્યો, ક્ષણમાત્ર ત્યાં બેસીને ત્યાંથી ઉઠી ગયો.
પછી તેણે વિદ્યાવડે સુંદર વિમાન બનાવ્યું. સુરસુંદરી પ્રમુખ સ્ત્રીઓ સહિત રાજા વિમાનમાં બેસીને વિદ્યાધરોના સમુદાય સાથે હિમાલયના શિખરમાં જલદી ગયે.
ત્યાં અનેક ગોશીર્ષ ચંદનના વૃક્ષેથી વ્યાપ્ત અને નંદનવનના સર રમણીય એવા ઉદ્યાનમાં કીડામાટે તે નીચે ઉતર્યો.
Page #397
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
કેળાના વનાની અંદર રહેલી અને ભવ્ય આકૃતિવાળી રત્નમય શિલાએના પૃષ્ઠભાગ ઉપર પ્રવર્તમાન ગીત, વાઘ અને નાટયના રસથી ખેંચાયુ છે ચિત્ત જેવુ એવા પાતાના અંતઃપુર સહિત શ્રી મકરકેતુ રાજાના હિમાલયમાં મધ્યાહ્ન સમય થઈ ગયા.
૩૭
ભેાજનના સમય થવાથી રસાઇઆએ સૂચના આપી. પછી ત્યાંથી નિવૃત્ત થઈ રાજા વિધિપૂર્વક શ્રીજિનેંદ્ર પૂજા તથા ચૈત્યવદન કરીને વિદ્યાધરાના પરિવાર સહિત લેાજનગૃહમાં ગયા.
વિવિધ જાતનાં સુ'દર ભાજન કરી સુરસુ ંદરી સહિત તે રાજા પુનઃ કલીગૃહમાં ચાલ્યા ગયેા. ક્ષણ માત્ર વિષય ક્રીડા કરીને શયનાસન ઉપર તેએ અને જણ સુઈ ગયાં.
ત્યારપછી જાગ્રત થયેલી સુરસુંદરીએ રાજાને કહ્યું. હે પ્રિયતમ! ક્ષણમાત્ર આપણે અહી વિબુધજનાને લાયક એવા વિનાદ કરવા ઉચિત છે માટે કંઈપણ તમે પ્રશ્નોત્તર ખાલે.
પ્રશ્નાત્તર વિનાદ
વિનાદ છે પ્રિય જેને એવી સુરસુ દરીના અભિપ્રાય જાણીને રાજા મેલ્યા.
હૈ સુ'રિ ! આકાશમાં કાણુ જાય છે? (૧) મનુષ્ય કાને ઇચ્છે છે ? (૨) ચ'દ્રની ગતિ કયાં હેાય છે ? (૩) હંમેશાં શાથી પ્રીતિ વખણાય છે ?
Page #398
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
ওওও આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી સુરસુંદરી બેલી.
પ્રિયતમ! અનેક અર્થ વાચક એક જ શબ્દવડે તમારા પ્રશ્નોને ઉત્તર તમે આપે.
પછી રાજાએ કહ્યું. હે દેવિ ! તે ઉત્તર તારા જાણવામાં આવી ગયો છે. ત્યારપછી દેવીએ જણાવ્યું.
તમારા પ્રશ્નોને ઉત્તર “વી–સંભે” એ શબ્દથી સિદ્ધ થાય છે.
જેમકે “વિ (પક્ષી) આકાશમાં જાય છે. (૧) મનુષ્ય સં” (સુખને) ઈરછે છે. (૨) ચંદ્ર “ભે” (નક્ષત્ર)ને વિષે ગતિ કરે છે. અર્થાત્ નક્ષત્રને આશ્રિને તેની ગતિ હોય છે. (૩) મનુષ્યની પ્રીતિ વિસંભ (
વિભ=વિશ્વાસ) થી વખણાય છે.
આ પ્રમાણે પ્રશ્નોનો ઉત્તર સાંભળી રાજાએ કહ્યું.
હે દેવિ! આ પ્રશ્નોત્તર તને જલદી યાદ આવ્યા. માટે હવે તું પ્રશ્ન બેલ.
પછી દેવી બેલી. હે નરનાથ! તીસા શબ્દમાં પ્રથમ અક્ષર કયો? (૧) કોના વિનાશથી રાજાને વિનાશ થાય? (૨) એક વાર ગયેલું શું હોય છે? (૩) હે નાથ ! અશ્વ કેને પ્રિય હોય ? (૪) લક્ષમીના સંબંધનનું રૂપ શું? (૫) ગાયનમાં મધુર સ્વરવાળી કેણ હોય છે? (૬) તમેએ આપેલા પ્રશ્નોત્તરની તંત્રાવલી (વર્ણ પંક્તિ) કઈ છે?
Page #399
--------------------------------------------------------------------------
________________
३७८
સુરસુંદરી ચરિત્ર એ પ્રમાણે દેવીના પ્રશ્ન સાંભળી રાજાએ કહ્યું.
હે દેવિ ! તું પ્રશ્નોત્તર કરવામાં બહુ કુશલ છે કારણ કે, તંત્રવલી અને પ્રશ્નોત્તર પણ તે જલદી કહી દીધા.
વળી હે દેવિ! તારા પ્રશ્નોના ઉત્તર તી–––એ તંત્રાવલી ઉપરથી થઈ શકે છે.
જેમકે બેવાર અનુલોમવડે ભિન અક્ષને લેવા, તેમજ પ્રતિમવડે એક વાર વ્યસ્ત (ભિન્નભિન્ન) અક્ષર લેવા અને એક વખત અનુલોમવડે સમસ્ત પાઠ લેવો એમ ચાર વાર આવર્તન કરવાથી પ્રનેત્તર સિદ્ધ થાય છે.
તે આતીસા શબ્દમાં પ્રથમ અક્ષર (તી) હોય છે.
(૧) તંત્ર (દેશ)ને વિનાશ થવાથી રાજાને વિનાશ થાય છે.
(૨) એકવાર ગયેલો, તીત (અતીત)=ભૂતકાલ હોય છે. (૩) અબ્ધ–ઘડે, તે તેમને પ્રિય છે. (૪) લક્ષ્મીનું આમંત્રણ, હેતે? (હે લક્ષમી)થાય છે.
(૫) ગાયનમાં, તંતી (તંત્રી વીણા) મધુર સ્વરવાળી હોય છે,
(૬) મારા પ્રકનોત્તરની તંદ્રાવલી, તી–ત–તે, એ પ્રમાણે સમજવી.
ફરીથી રાજા બોલ્યા, હે દેવિ ! સર્વ લોકે શું છે છે? (૧) ઇંકનું આયુધ શું છે ? (૨) પથિકજને
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭
સુરસુંદરી ચરિત્ર શું ગ્રહણ કરે છે? (૩) આ પ્રશ્નનને ઉત્તર પણ તું કહે
સુરસુંદરી બેલી.
હે દેવ! સં–બલ-એ અક્ષરોમા એકેક વધારવાથી અનુકમે તમારા પ્રશ્નને ઉત્તર આવી જાય છે.
જેમકે, દરેક જણ, સં(સુખ) ઈછે છે, (૧) ઇંદ્રનું આયુધ સબ (વા) હોય છે. (૨)
પથિક લોક માર્ગમાં સંબલ (ભાનુ) ગ્રહણ કરે છે, (૩)
રાજાએ કહ્યું હે દેવિ ! હવે તું બેલ, પછી દેવી બેલી. હે પ્રિયતમ? લક્ષમીનું સંબોધન શું ? (૧) કયાં રહેવાથી લોકેાની બુદ્ધિ નષ્ટ થાય છે ? (૨) - સુભટ ક્યા સ્થાનમાંથી નાસત નથી ? (૩)
આ પ્રશ્નને ઉત્તર આપ કહો.
રાજા બોલ્યા હે સુંદરિ! “સં–ગા-મે, આ અક્ષરેને ઉલટી રીતે એક એક વધારવાથી પ્રત્તર સિદ્ધ થાય છે;
જેમકે-લક્ષમીનું સંમેલન, મે (હે લક્ષમી) થાય છે (૧) ગામ (ગામડામાં રહેવાથી બુદ્ધિને નાશ થાય છે (૨) સંગમ (સંગ્રામ)માંથી સુભટ નાસતા નથી (૩) ફરીથી નરેંદ્રના કહેવાથી સુરસુંદરી બેલી. હે નરાધીશ ! પૂર્ણ ચંદ્ર કેને ધારણ કરે છે ? (૧) પામરલોક ક્ષેત્રમાં કેની ઈચ્છા રાખે છે? (૨) અંતગુરુનું સંબંધન શું ? (૩) સુખવાચક શબ્દ કર્યો છે ? (૪)
Page #401
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
પુનઃ સુખવાચક શબ્દ કા છે ? (૫)
લેાકેાના મનને રંજન કરનાર પુષ્પવન ફાને જોઈને વિકસ્વર થાય છે ? (૬)
૩૮૦
આ પ્રશ્નના ઉત્તરપણ આપણે જાણવા જોઇએ. રાજાએ કહ્યું.
હું દિવસ-સ-ક'આ અક્ષરાને બેવાર વ્યસ્ત (પૃથક્ પૃથક્) અને બેવાર સમસ્ત આવન કરવાથી તારા પ્રશ્નાના ઉત્તર સિદ્ધ થાય છે—
જેમકે-પૂર્ણ ચદ્ર, ‘સસ'(શશ=મૃગ)ને ધારણ કરે
છે. (૧)
પામર લેાકા ક્ષેત્રમાં ‘ક' (જલ)ની ઈચ્છા રાખે છે, (૨)
અંતગુરુ સગણનુ' સમેાધન, ‘રા’ (હેસ) થાય છે, (૩) ‘સ' (સુખ) (૪) ‘ક' (સુખ) એ બંને શબ્દો સુખ વાચક છે (૫)
‘સસક' (શશાંક) ચંદ્રને જોઈ પુષ્પવન ખીલે છે (૬) પરસ્ત્રી, ‘સસંક' (સશંક) શ‘કિત થઈને જારપુરૂષા સાથે ક્રીડા કરે છે. (૭)
આ પ્રમાણે પ્રશ્નોત્તરની વ્યાખ્યાના રસમાં જ આસક્ત છે હૃદય જેમનુ એવાં રાજા અને રાણી બંને જણ વિનાદ કરતાં કદલીગૃહમાં બેઠાં હતાં.
Page #402
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૮૧
સર્પદંશ
તેવામાં અકસ્માત મેટો એક કાળો સર્ષ ત્યાં આવ્યો.
પૂર્વનો વૈરી એ તે દુષ્ટ સર્ષ, તે બંનેના પૃષ્ઠભાગમાં બહુ રોષવડે દંશ કરી ત્યાંથી ચાલતે થો.
તે સર્ષ સુરસુંદરીના જોવામાં આવ્યો, કે તરત જ તેણેએ બુમ પાડી કે “સર્પ, સર્પ
એ પ્રમાણે તેણીને કેલાહલ સાંભળી હાથમાં પગ લઈ તેના અંગરક્ષકે દેડતા આવ્યા અને પિતાના અપરાધને લીધે કંપતું છે શરીર જેનું એવા તે સપને નાસત જોઈ તેમણે આ દુષ્ટ માટે અપરાધ કર્યો છે, એમ જાણી તેને તિલ જેવડા ટુકડા કરી નાખ્યા.
ક્ષણમાત્રમાં તેના પરિજનને માટે કોલાહલ રાજા અને રાણીના શરીરમાં રહેલા વિષ વિકારની સાથે ઉછળવા લાગ્યા. વિષઘાતક ઉપચાર
રાજા અને રાણીના શરીરમાં વિશ્વવિકાર પ્રસરી ગયો. જેથી તેઓ અચેતન સ્થિતિમાં આવી પડયાં.
તે જોઈ અધિકારી પુરૂએ તરત જ તેની શાંતિ માટે મંત્રવાદી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા મુખ્ય ગાડિકાને ત્યાં બોલાવ્યા.
કેટલાક તે મંત્ર જાપ કરવા બેસી ગયા,
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૨
સુરસુંદરી ચરિત્ર
વળી
કેટલાક તા જડીબુટ્ટીએ મગાવવા લાગ્યા. તે ઔષધીઓના મત્રેલા જલવડે તે ખનેના શરીરે સિચન કરવા લાગ્યા.
તેમના શરીરે કટક નામની ઔષધીએને બાંધવા લાગ્યા. તેમજ ઔષધેાની સામગ્રી તૈયાર કરવા લાગ્યા,
એ પ્રમાણે ગાડિકાના સમુદાય સાથે સર્વ વિદ્યા ધરાએ ઘણા ઉપચાર કર્યા. પરંતુ ધૃત સિંચનથી અગ્નિની માક ઉલટા વિવકાર બહુ જ પ્રખલ થઈ ગયા.
ત્યારપછી રાજા ત્યાં નિરીક્ષણ કરતા એવા વિદ્યાધરાને દિવ્યમણી લાવા' એમ અન્યક્ત ઉચ્ચાર પૂર્ણાંક કહેતા હતા, તેટલામાં એકદમ તે અચેતન થઇ ગયા.
આ સર્વ હકીક્ત જાણીને રાજાની પ્રિય ભગિની પ્રિય વદા ખાલી.
હું બાહુવેગ! જલદી તુ' જા ! જા ! શ્રી કુ’જરાવત્ત નગરમાં ભાનુવેગના પુત્ર ચ'વેગ નામે વિદ્યાધર છે, તેની પાસે જઇ મારા વચનવડે તું કહેજે કે;
તમે જે દિવ્યમણિ પ્રથમ મારી પાસેથી લઈ ગયા હતા, તે હાલમાં મને જલદી પાછેા આપે.
એ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી મહુવેગ બહુ ઉતાવળા ત્યાં ગયા અને તે ક્ષણમાત્રમાં દિવ્યમણિ લઈ ચદ્રવેગની સાથે પા। આવ્યું.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૮૩
સુરસુંદરી ચરિત્ર બાદ તે દિવ્યમણિના જળનું તે બંનેને પાન કરાવ્યું, તેમજ શરીરે છાંટવાથી તે બંને જણનો એક સાથે સમગ્ર વિષવિકાર દૂર થઈ ગયે.
સર્વ વિદ્યાધર, પ્રિયંવદા તેમજ સમસ્ત પરિવાર વર્ગમાં બહુ આનંદ ફેલાઈ ગયે.
મકરકેતુરાજા પણ સંસારસ્વરૂપનું ચિંતવન કરતે છતે નગરમાં આવ્યું.
તેમજ પૂર્વાપર વિવિધ પ્રકારની આપત્તિઓ વડે નષ્ટ થયે છે જીવનસાર જેમને એવા પ્રાણીઓને સર્વજ્ઞકથિત ધર્મ સિવાય અન્ય કઈ શરણ નથી.
શૂલ, સપવિષ, વિસૂચિકા (કેલેરા) તીક્ષણશાસ્ત્ર અને અગ્નિના આઘાતવડે મુહુર્ત માત્રમાં પ્રાણીઓ દેહાંતરનું સંક્રમણ કરે છે.
એ પ્રમાણે જીવિતનું ચંચલપણું છે, છતાં પણ મેહગ્રહથી ગ્રસ્ત થયેલા અને વિષયમાં માહિતી એવા પ્રાણીઓ ઘમસાધનમાં પ્રમાદ કરે છે.
ત્યારપછી વિદ્યાધરો વિચાર કરવા લાગ્યા, અહો ! આ એક રાજા અને રાણી ઉપર માટી આપત્તિ આવી હતી, તે ધર્મ પસાયે દૂર થઈ ગઈ, તે બહુ સારું થયું.
એમ આનંદ માનતા કેટલાક વિદ્યાધરે હસ્તિનાપુરમાં ગયા અને રાજાને શાંતિની વધામણી આપી.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૪
સુરસુ દરી ચરિત્ર
ગર્ભધારણ
સુરસુંદરી દેવી પણ તે જ દિવ્સે સગર્ભા થઈ. અને તે દુષ્ટ ગČના પ્રભાવથી સુરસુંદરીના સ્નેહ
પેાતાના સ્વામી ઉપરથી નષ્ટ થઈ ગયા.
જેમ જેમ ગર્ભની વૃદ્ધિ થવા લાગી, તેમ તેમ દેવી પણ ગર્ભાના પ્રતાપથી નિષ્ઠુર હૃદયવાળી થઈ ગઈ અને પેાતાના હાથથી રાજાને હું' મારી નાખુ', એમ તે ચિંતવન
કરવા લાગી.
રાજા પાર્તે તેને મેલાવે છે, તે પણ તે રીસાય છે અને નિષ્ઠુર વચના મેલ્યા કરે છે.
ભાગવિલાસની ઈચ્છા કરતી નથી.
હાઠ પીસીને ભ્રકુટી બહુ ભયંકર ચઢાવે છે. એણીના સામુ જોવાથી વિપરીત મુખ કરીને તે એસી રહે છે.
એ પ્રમાણે તેણીનુ વિપરીત સ્વરૂપ જોઈ પ્રિય વદા કહેવા લાગી.
હું ભદ્ર! તુ' એકદમ સ્નેહ વિનાની થઈને રાજાના તિરસ્કાર કેમ કરે છે?
તે સાંભળી સુરસુંદરી ખાલી દુષ્ટ એવા આ ગર્ભના દોષ વડે તેમજ મારા કને લીધે રાજાની ઉપર મને અલાહારે દ્વેષ ઉત્પન્ન થાય છે.
તુ' રાજાની પાસે જા અને તેમને તુ' કહે, કે જેથી સ્નેહહીન એવી મને જોઈ તે મારી ઉપર અન્યથા ભાવ ચિ ંતવે નહી.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૫
સુરસુંદરી ચરિત્ર વળી બીજુ પણ તારે તેમને કહેવું કે -
જ્યાં સુધી આ દુષ્ટ ગર્ભને પ્રસવ થાય નહીં, ત્યાં સુધી મારું પાણિીનું મુખ તમારે જવું નહીં.
એ પ્રમાણે તેણીનું વચન સાંભળી પ્રિયવદા રાજાની પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેણીએ મકરકેતુને સંભળાવી.
તે વાત સાંભળી રાજા પિતાના હૃદયમાં બહુ વિસ્મિત થઈ ગયા અને ચિંતવન કરવા લાગ્યા.
અહે! જે દેવી નિમેષ માત્ર પણ મારા વિરહને સહન કરવા અશક્ત હતી, તે હાલમાં ગર્ભના પ્રભાવથી એકદમ નિષ્ફર હૃદયવાળી થઈ ગઈ અને મારા દર્શનની પણ પૃહા રાખતી નથી.
શું તે પૂર્વનો વૈરી એ આ ભવિતવ્યતાને લીધે દેવીના ગર્ભમાં આવેલો સુબંધુને જીવતે નહીં હૈય?' - એમ વિચાર કરતો મકરકેતુ રાજા દેવીને દર્શન પણ આપતો નથી અને પિતાના વૈરીની શંકાને લીધે પોતાના હૃદયમાં બહુ જ શકાતુર રહ્યાં કરે છે. ગર્ભચિન્હ
- ગર્ભના દિવસે કેટલાક વ્યતીત થયા, બાદ અશુભ અધ્યવસાયને લીધે ક્રૂર મનવાળી દેવીને જોઈ રાજાના પ્રિય મિત્રની માફક હું માનું છું કે, તેણીના સ્તન શ્યામ મુખવાળા થઈ ગયા. ભાગ–૨/૨૫
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૬
સુરસુંદરી ચરિત્ર
નરેંદ્રના ઉત્કૃષ્ટ અને શુભ એવા સંગમ સુખના વિરહ વડે ઉત્કંઠિત હેય ને શું? એવા દેવીના ગંડસ્થલ શ્યામકાંતિને ત્યાગ કરી પાંડુરંગના થઈ ગયા.
રાજાના વૈરીને ઉદય જાણી અન્ય સર્વ અંગોને ગૌસ્વપણું પ્રાપ્ત થયું.
માત્ર મને જ ન થયું એવા હેતુથી જેમ ઉચિત સમયે તેણીનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું, બાદ ઉદરનું પણ ગૌરવપણું જે પ્રકટ થયા છે અભિમાન જેને એવું તેણીનું નિતંબસ્થળ “મારા પરાજ્યને તે મા કરે એવી ચિંતાથી વૃદ્ધિ પામવા લાગ્યું. પ્રસવ કાલ
અનુકમે પ્રસવને સમય લગભગ આવી પહોચ્યા. ચંદ્રની ગતિ મૂલ નક્ષત્રમાં ચાલતી હતી. લગ્નસ્થાનમાં પાપગ્રહો રહેલા હતા અને અશુભસૂચક વિષ્ટિ નામે કરણ ચાલતું હતું, તે સમયે સુરસુંદરીને મહાકષ્ટ વડે પુત્રને જન્મ થયો.
બાદ રાજાનું હૃદય બહુ ત્રાસ પામવા લાગ્યું અને તરત જ તેની હકીક્ત જાણવા માટે ભૂપતિએ ઉત્તમ
તિષિકને બોલાવ્યા. . તેણે પૂછયું કે, હે નૈમિત્તિક! આ પુત્રને જન્મકાલ કેવા રૂપમાં છે? એનામાં ગુણે કેવા રહેલા છે? ? એ પ્રમાણે રાજનું વચન સાંભળી મસ્તકધુણાવીને જોષીએ કહ્યું કે,
Page #408
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૮૭ હે નરેંદ્ર! આવા સમયમાં જન્મેલો બાળક પિતાને સુખકારી થતી નથી. આ બાળક પિતાને ઘેર મોટે થાય, તે કુલને તથા રાજ્યલક્ષમીને નાશ કરે, એમાં સંદેહ નથી;
વળી હે દેવ! મારા કહેવાથી આ૫ રેષ કરશે નહીં. વિશેષમાં મારે એટલું આપને જણાવવાનું છે કે,
જ્યાં સુધી આપ એને જોશે નહીં, ત્યાં સુધી જ આપનું કુલ છે અને જ્યારે એને દેખશે, કે તરતજ તમારા પ્રાણનો પણ સંશય થશે.
ભૂપતિએ કહ્યું, હે ભદ્રક ! સત્ય વાતમાં કોઈ શા માટે કરે પડે? . શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલાં મધ્યસ્થ તના જાણકાર દૈવજ્ઞ પુરુષે જે વાત કરે છે, તે યથાર્થ હોય છે.
માટે હે દૈવજ્ઞ ! શાસ્ત્રબુદ્ધિથી કહેલાં તારાં વચન ઉપર તેમજ તારી ઉપર મને બીલકુલ રોષ નથી. એમ કહી ભૂપતિએ સાકાર કરી તેને વિદાય કર્યો. મદનગર કુમાર
દેવજ્ઞના ગયા બાદ નરેંદ્રને બહુજ સંતાપ થવા લાગ્યા. હવે મારે શું કરવું? આ પુત્રને કોઈ પણ સ્થાનમાં વિદાય કરે ઠીક છે. કારણ કે એનું મુખાવકન થવું ન જોઈએ. . એમ વિચાર કરી રાજાએ બોલાવીને સુખાસનમાં બેઠેલી પોતાની બહેન પ્રિયવદાને કહ્યું,
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૮
સુરસુંદરી ચરિત્ર પ્રથમ પુત્રના જન્મ દિવસે માતાપિતાને ઘણે હર્ષ થાય છે. પરંતુ અમારા દુર્દેવને લીધે તે પ્રસંગ અમને વિપરીત ફલદાયક થઈ પડયો. | માટે હે ભદ્ર! ધાવમાતા સહિત આ બાળકને લઈ તું પોતાના સાસરે જલદી ચાલી છે અને ત્યાં એને મેટ કર,
એ પ્રમાણે પિતાના ભાઈની આજ્ઞા સ્વીકારીને પ્રિયંવદા સુરનંદન નગરમાં તેને લઈ ગઈ.
બાદ જવલાપ્રભ વિદ્યાધરેંદ્રની પ્રિયભાર્યા ચંદ્રલેખાની કુક્ષિએ ઉત્પન્ન થયેલા જલકાંત નામે પોતાના સ્વામીની આગળ તેણીએ તે સર્વ વાર્તા કહી. તેણે પણ એણીનું બહુમાન કર્યું.
ત્યારપછી જલકાંત વિદ્યારે પણ જન્મ મહત્સવાદિ સમસ્ત કાર્ય કરીને શુભ દિવસે મદનવેગ એવું તે બાળકનું નામ પાડવું.
પ્રતિદિવસે વૃદ્ધિ પામતે તે અનુક્રમે યૌવન અવસ્થાને શોભાવવા લાગ્યા. પરંતુ એનામાં અંશમાત્ર પણું વિનય તે હતું જ નહીં. | દુરાચારમાં પૂર્ણ હતે. અકાર્ય કરવામાં જ કેવલર પ્રીતિ રાખતું હતું. તેમજ ઉપકારીને અપકાર કર્યો સિવાય તે રહેતે નહી.
વી કંચનદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલે જલવેગ નામે જલકાંત વિદ્યાધરને પુત્ર હતા, હવે તે મદનેવેગ
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૯
સુસુંદરી ચરિત્ર અને જલગ બને ભણવા રમવામાં સાથે રહેતા હતા, તેથી એક બીજાના પ્રેમને લીધે તે બંને મિત્ર તરીકે વર્તતા હતા. અનંગકેતુ કુમાર
અન્યદા સુરસુંદરીને સિંહના સ્વથી સૂચિત એ બીજે પણ પુત્ર ઉત્પન્ન થયો. જન્મ સમયે તિથિ, નક્ષત્ર અને કરણાદિકનો યોગ બહુ ઉત્કૃષ્ટ હતે.
વળી તે પુત્ર રૂપમાં અનંગ [કામ] સમાન હતો. પ્રતાપમાં સૂર્ય સમાન હતું. શૂરવીર તેમજ દાની હતે. પ્રિયવાદી, દક્ષ અને માતાપિતાને વિનય સાચવનાર થયે. અનંગકેતુ તેનું નામ હતું. " અનુક્રમે તે યુવાસ્થાને પ્રાપ્ત થયું. પિતાએ તેને યુવરાજપદ ઉપર સ્થાપન કર્યો. બાદ સર્વ વિદ્યાઓને સિદ્ધ કરી તે અને કેતુ પિતાની ઈચ્છા પ્રમાણે વિદ્યાધરોના નગરોમાં વિલાસ કરે છે. વસંત સમય
અન્યદા મકરકેતુ રાજા વસંતઋતુનો પ્રાદુર્ભાવ જાણું પોતાના અંતઃપુર સહિત અષ્ટાહિકા મહોત્સવ કરવા માટે વૈતાઢયગિરિના શિખર ઉપર ગયે, તેમજ વિતાઢયવાસી સર્વે વિદ્યાધર પણ મોટા ઉત્સવ વડે ત્યાં ગયા, ગાંધર્વ લોકેના નૃત્ય સાથે મોટા વિસ્તારથી અઠ્ઠાઈ મહત્સવ ચાલે છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૦
સુરસુંદરી ચરિત્ર તે સમયે ગંગાવત્ત નગરમાંથી અનેક વિદ્યાધરના પરિવાર સહિત અને સુંદર રૂપવાળી અનંગગા નામે એક કન્યા ત્યાં આવી. યુવરાજની દષ્ટિ તેણીની ઉપર પડી અને અનંતગાએ પણ સ્નિગ્ધ દષ્ટિપાત વડે કુમારને જે. કામનાં બાણથી વીંધાયેલ કુમાર તરત જ પરાધીન થઈ ગયો.
બાદ અનંગકેતુ કુમારે વસંત નામે પિતાના મિત્રને પૂછયું. ' હે ભદ્ર! આ સુંદર રૂપવાળી સ્ત્રી કેની છે ? એણના પિતાનું નામ શું છે? તેમજ એણીનું નામ શું છે?
એ પ્રમાણે કુમારનું વચન સાંભળી વસંત બેલ્ય. ગંગાવત્ત નગરમાં શ્રીગધવાહન રાજા છે. મદનાવલી નામે તેની સ્ત્રી છે.
તેણને પ્રથમ નરવાહન, મકકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્રો હતા. તેઓ વિદ્યાના બલથી બહુ ગર્વિક અને શૂરવીર હતા. પોતાના પિતાની સાથે નરવાહન રાજાએ દીક્ષા લીધી એટલે મકરતુ રાજ્યગાદીએ બેઠે.
ત્યારપછી તે પણ વિદ્યા સાધવા માટે નિર્જન અરણ્યની અંદર વંશજાલીમાં બેઠે હતા, ત્યારે મારા પિતાએ પોતાના પ્રમાદને લીધે વાંસના જાળાને કાપતાં તેને મારી નાખ્યો.
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૯
સુરસુંદરી ચરિત્ર તે જોઈ બહુ દયાને લીધે તારા પિતાએ તે મેઘનાદને તેના રાજ્યમાં સ્થાપન કર્યો અને એને ઘણું નગર તથા ગામો આપ્યાં.
ત્યારપછી ચિત્રગતિ વિદ્યાધરની ઉત્તમ રૂપવતી પડ્યોદરા નામે પુત્રી તેને આપી. તેણીની આ માનવેગા નામે કન્યા છે.
પરંતુ હે કુમાર ! કંચનદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલ અને જલકાંત વિદ્યાધરને પુત્ર જલગ વિદ્યાધર તેણનાં માતાપિતાની પાસે તેણની માગણી કરે છે, તે તેને આપી કે નહી ? એ હું ચોક્કસ જાણતો નથી. અનંગકેતુને લગ્ન મહોત્સવ
એ પ્રમાણે વસંતનું કહેવું સાંભળી કુમાર છે, હે મિત્ર ! મારી સત્ય હકીકત તું સાંભળ, એ કન્યારત્ન જે મને નહીં મળે તે મારા જીવિતની આશા મને નથી. વળી જે મારા જીવિતનું કામ હેય અને હું તને પ્રિય
ઉં, તે તું જલદી મારા પિતાની પાસે જા અને તેવી રીતે તું કહે, જેથી ઢેક મુદતમાં આ કાર્ય સિદ્ધ થાય. | બાદ તે બાલમિત્ર કુમારનો નિશ્ચય જાણ રાજાની પાસે ગયા અને યથાસ્થિત આ સર્વ વાત તેને સંભળાવી.
રાજાએ પણ તરત જ મેઘનાદને પિતાની પાસે બોલાવીને તે કન્યાની માગણી કરી.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૨
સુરસુંદરી ચરિત્ર આ વાત સાંભળી પ્રફુલ્લ થયું છે મુખારવિંદ જેનું એવા તે મેઘનાદે પણ પિતાની કન્યા તેને આપી.
બાદ તેણે ગંગાવત્ત નગરમાં મેટા વિભવ સાથે લગ્ન મહોત્સવ કર્યો. બાદ મદનગાને લઈ કુમાર પિતાના નગરમાં આવ્યો. જલવેગનો ઉપદ્રવ
હવે જલવેગ તે બંનેનું પાણિગ્રહણ સાંભળીને પિતાના મનમાં બહુ જ શોકાતુર થઈ ગયો અને તે કન્યાના વિયોગ વડે દુઃખી થયે છતે નરક સમાન પીડાને અનુભવવા લાગ્યો. તેમજ બહુ કે પાયમાન થઈ તે દુષ્ટ અનંગકેતુને મારવા માટે અનેક પ્રકારના ઉપાય ચિંતવવા લાગ્યા.
બહુ વિચાર કરતાં તેને એક ઉપાય યાદ આવ્યો. જેથી તે મદનવેગની પાસે જઈ કહેવા લાગ્યો.
હે મિત્ર! તે વાતને તું જાણતા નથી. તું મકરકેતુ રાજાને માટે પુત્ર છે અને તારી માતાનું નામ સુરસુંદરી છે. તારા જન્મદિવસે તને અહીં લાવેલા છે.
હે મિત્ર! એ લોકેએ આ તારૂં મેટું અપમાન કરેલું છે. વળી નિષ્ફર હદયના તારા પિતાએ તારા નાનાભાઈને યુવરાજ પદવી આપેલી છે.
| તારાં માતાપિતા તારા દર્શન માત્રને પણ કઈ - દિવસ ઈચ્છતાં નથી, દૂરદેશમાં તું રહેલો છે, છતાં પણ હંમેશાં તેઓ તને વૈરી સમાન જાણે છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
- ૩૦૩
સુરસુંદરી ચરિત્ર જે સ્થાનમાં તારા પિતા રહે છે, તે દિશામાં પણ તારે જવાનો અધિકાર નથી. માટે હે મિત્ર! પિતાથી પરાજિત થયેલા તારા જીવિતનું શું ફલ?
ઈત્યાદિ વચનરૂપી મધ અને ઘી વડે હમેલો મદનગને મહાન્ દ્રષાગ્નિ જન્માંતરની પરંપરાથી બાંધેલા સંબંધના યોગ વડે એકદમ પ્રજવલિત થયો.
રેષને સ્વાધીન થઈ તેણે કહ્યું.
હે મિત્ર ! તે વૈરી મારે પિતા ક્યાં છે? ચાલ મને તું બતાવ; તેથી તે પાપીને તેની અવજ્ઞાનું ફૂલ હું બતાવું.
તે સાંભળી મનમાં બહુ ખુશી થઈ જલવેગ બાલ્યો. - તીકણધારાઓથી દેદીપ્યમાન અને વિશાલ ખગ તથા ગદાઓને ધારણ કરતા અનેક વિદ્યાધરો તારા પિતાની - રક્ષામાં હાજર રહે છે. માટે ત્યાં તારા જેવાને પ્રવેશ પણ દુર્લભ છે.
હે મિત્ર! રૂપપરિવત્તિની કુલ પરંપરાથી પ્રાપ્ત થએલી એવી એક વિદ્યા હું તને આપું છું. તેને તું
સ્વીકાર કર. જેથી તું સ્વ૮૫ સમયમાં પોતાના મનોરથને સિદ્ધ કરીશ. એમ કહી તેને વિદ્યા આપી.
મદનવેગે પણ અરણ્યમાં જઈને અનુક્રમે તે વિદ્યા સિદ્ધ કરી.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૪
સુરસુંદરી ચરિત્ર
મદનવેગના પરાજય
પછી વિદ્યાના ગથી મદનવેગ હસ્તિનાપુરમાં ગયા. તેમજ વિદ્યાના પ્રભાવવડે દાસીનું સ્વરૂપ તેણે ધારણ કર્યું" અને દેવીના નિવાસગૃહમાં તે રહ્યો.
લલિતા નામે સુરસુ’દરીની દાસીના અપહાર કરીને તેને બહુ દૂરદેશમાં તે મૂકી આવ્યા. અને તેણીનું સ્વરૂપ કરી તેણીના સ્થાનમાં તે રહ્યો.
તે દુષ્ટ હંમેશાં રાજાને મારવાના ઉપાયા ચિતવવા લાગ્યા. રાજાને કૃષ્ણુ સર્પે દશ કર્યાં, ત્યારથી આર‘ભીને તે પેાતાની આંગળીએથી દીવ્ય મુદ્રિકાને ખસેડતા નથી. માત્ર મૈથુનાર્દિકના સમયે તેના ત્યાગ કરે છે.
એક દિવસ રાજા ભાજન કરીને વિદ્યાધર અને કંચુકી સહિત દેવીના સ્થાનમાં ગયા. ત્યાં તે દુષ્ટ દાસીએ. તેને જોયા.
અંગરક્ષકાને બહાર મૂકી દેવી સહિત રાજા દેવીના રત્નમય વાસગૃહમાં ગયા અને તેનાં દ્વાર બંધ કરી દીધાં.. ક્ષણમાત્ર પરિહાસાદિક ગાછી કરીને રાજાએ મૈથુનક્રિયાના આરભ સમયે દેવીના ડાભડામાં પેાતાની મુદ્રિકા. મૂકી દીધી.
પછી મૈથુનના પ્રારભ કર્યો એટલે એકદમ ખડ્ગ. ખે‘ચીને દાસીના વેષવડે રહેલા તે પુત્રરૂપી કૃતાંત (યમ) ત્યાં ગયા.
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૫.
સુરસુંદરી ચરિત્ર જનનીના સંગમાં આસક્ત થયેલા પોતાના પિતાને મારવા માટે પુત્ર તૈયાર થયે.
હા ! હા! મહાકષ્ટ, આવા અકાર્યને ધિક્કાર છે.. આ સંસારવાસને પણ ધિક્કાર છે ! પિતાને પુત્ર જાણતો. છત પણ દ્વેષને લીધે માતાસહિત પિતાને મારવા તૈયાર થયો છે.
આ એક આશ્ચર્ય છે કે જે દ્વેષથી દુરંત એવો. આ દેષ ઉત્પન્ન થાય છે.
રાગથી દ્વેષ થાય છે. દ્વેષથી વરને સંબધ થાય છે. વૈરથી પ્રાણુઓના ઘાત થાય છે.
પ્રાણીઓના ઘાતથી ગુરુ એવા પાપકર્મોન બંધ. થાય છે.
પાપકર્મથી ભારે થયેલા પ્રાણીઓ તિર્યંચ તેમજ નરકના દારૂણ દુઃખમાં પડે છે.
દુઃખથી પીડાયેલા તેઓ પાપકર્મ કરીને પુનઃ સંસાર: ભ્રમણ કરે છે.
નરકમાંથી નીકળીને તિર્યંચમાં અને તિર્યંચમાંથી પુનઃ નરકમાં ગમન કરતો જીવ, સેંકડો દુખોથી ભરેલા ભવસાગરમાં વારંવાર ભ્રમણ કરે છે.
હે ભવ્યાત્માઓ ! આ પ્રમાણે દારૂણ એવી ભવ.. સ્થિતિને જાણ રાગદ્વેષને તમે ત્યાગ કરો. જેથી સેંકડો. ભાના કલેશમય સંસારસાગરને તમે ઉતરી જાઓ.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૬
સુરસુ ંદરી ચરિત્ર
હે ભવ્યાત્માએ ! આ જગતમાં શ્રીજિને‘દ્ર ભગવાનને અલવાન એવા પણુ જે રાગાદિક શત્રુઓને પેાતાના આત્મિક - બલવર્ડ અત્યંત જીતી લીધા છે, તેઓને જે જડબુદ્ધિવાળા પુરુષા પાતાના મનેાગૃહની અંદર પાણે છે, તેવા મૂઢ પ્રાણીઓને જગત્પતિ એવા શ્રીવીતરાગ પરમાત્મા કેવી રીતે પ્રસન્ન થાય? અર્થાત્ તે શી રીતે શિવસુખ પામે !” વસ્તુતઃ ન જ પામે. મદનવેગને શિક્ષા
હવે ખગ ઉગામી ઊભી રહેલી સ્ત્રીને જોઇ વિસ્મત થયેલા રાજા પણ વિચારમાં પડયા આ ધૃષ્ટાએ મને મારવા માટે અહી' કેવી રીતે પ્રવેશ કર્યો?
એમ ચકિત થયેલા રાજાએ ભયકર હુંકારા સાથે સ્ત`ભિની વિદ્યાવડે તે દુષ્ટાના દેહ એકદમ સ્તબ્ધ કરી નાખ્યા. જેથી તે ચિત્રમાં રહેલી મૂર્ત્તિની માફ્ક ચેષ્ટા રહિત થઈ ગઈ.
દેવી પણ પેાતાના હૃદયમાં વિસ્મિત થઈ ખેાલી. હે લલિતે ! તેં આ શુ' આરયુ છે! હે પાપે! રાજાના ઘાત કરવા માટે તને કયા દૃષ્ટપુરુષે માકલી છે! રાજા મેલ્યા. સ્ત્રીને વિષે આટલું બધુ સાહસ સ'ભવતું નથી. માટે હે દૈવિ કાઇ પણ આ દુષ્ટપુરૂષ હાવા જોઇએ. એના કાળ હવે આવી પહેાંચ્યા છે, એમ કહી રાજાએ પવિદ્યાઓના ઉચ્છેદ કરનારી વિદ્યાનું આવાહન
Page #418
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૦૭ કરી ઘણા કાળની સાધેલી તે દુષ્ટની વિદ્યાઓને વિચ્છેદ કર્યો. તેથી તે પોતાના સ્વરૂપમાં આવી ગયો. અર્થાત્ મદનગપણે પ્રગટ થયો. - તેનું શરીર ભયથી બહુ કંપવા લાગ્યું, તેને જોઈ રાજાએ કહ્યું.
હે દેવિ ! એની આકૃતિ કુમારના સરખી દેખાય. છે. માટે જરૂર આ તારે પ્રથમ ઉત્પન્ન થયેલે ટે. પુત્ર છે, પરંતુ આ કોઈ અન્ય નથી,
એ પ્રમાણે રાજાનું વચન સાંભળી દેવી ભય, લજજા. અને શેકથી સંભ્રાન્ત થઈ ગઈ,
હવે તેજ દિવસે સુરનંદન નગરમાંથી કુટવચન. નામે જલકાંત રાજાને દૂત રાજકાર્યને માટે ત્યાં આવેલો હતો. તેને બોલાવીને રાજાએ પૂછ્યું. ' હે ભદ્ર ! પ્રિયવંદાની સાથે જ કે તરત જ જે પુત્રને નૈમિત્તિકના કહેવાથી અમે મોકલાવ્યા હતા, તે આ છે ?
વચન બેલ્યો. હા તે જ આ મદનગ છે.
એ પ્રમાણે દૂતનું વચન સાંભળી રાજ શેકાતુર થઈ ગયો અને ચિંતવવા લાગ્યો.
હજુ પણ પૂર્વને વિરોધી દુષ્ટ શત્રુ મારો પૃષ્ઠ. ભાગ છોડતા નથી.
સંસારની સ્થિતિને ધિક્કાર છે. પિતાને પુત્ર પણ છતાં દારૂણ વૈરી થયો છે. જુઓ તે ખરા ! કારણ. સિવાય કૈધને વશ થયેલો આ દુરાત્મા આવું પાપ કરે છે
:
Page #419
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરીચરિત્ર
બાદ મંત્રીએની સાથે ખાનગી વિચાર કરીને તેમના કહેવાથી રાજાએ મદનવેગને કષ્ટગૃહમાં નાખી દીધા અને તેની રક્ષા માટે પેાતાના હિતકારી પુરૂષાના નિયેાગ કચેરી.
૩૯૮
પરંતુ કલુષિત છે હૃદય જેનુ' અને પેાતાના પિતૃ“વધના પરિણામમાં નિશ્ચિત છે બુદ્ધિ જેની અને ફ્રેધાગ્નિથી ધમધમતા એવા મદનવેગ મહા કષ્ટથી દિવસેા નિગ મન કરવા લાગ્યા.
મદનવેગને છુટકારા
અન્યદા પર્યુષણપ ના સમય આવ્યેા. ભૂપતિની આજ્ઞા થવાથી કારાગૃહમાં રહેલા ખ‘દીજનાને મુક્ત કર્યાં. બાદ કાગૃહમાં રહેલા પેાતાના જ્યેષ્ઠપુત્રનુ` રાજાને સ્મરણ થયું અને તે વિચાર કરવા લાગ્યા.
હા ! હા ! મહાકષ્ટ છે. મારે આ પ્રમાણે પુત્રને દુઃખ આપવુ. ચેાગ્ય ગણાય નહી.
જો કે તે મારા પુત્ર બહુ અપરાધી તેમજ દુરાચારી છે, છતાં પણ તેને રૂધી રાખીને હુ મારા રાજવૈભવના સુખને વખાણતા નથી.
"
વળી જ્યાં સુધી તે બંધનમાં રહેલા છે, ત્યાં સુધી “મારૂ' પયૂષણ પર્વ પણ ખરેખર શુદ્ધ ગણાય નહીં. એમ વિચાર કરી રાજાએ તને બંધનમાંથી મુક્ત કર્યાં. અને મધુર વચના વડે તને માલાવીને કહ્યું.
હે પુત્ર! હવે તુ ખેદ કરીશ નહી, કુમારને લાયક એવી ભાગ્ય વસ્તુએમાં તું આન ંદ માન.
Page #420
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૩૯૯ હું જ્યારે દીક્ષા ગ્રહણ કરીશ, તે સમયે પિતાના રાજ્ય સ્થાનમાં તેને સ્થાપન કરીશ. એમ કહી તેને સે ગામડાં આપીને પોતાના વિશ્વાસુ પુરૂષની સાથે છેવટના દેશમાં મોકલી દીધે. તે પણ તેના હૃદયમાંથી વેરભાવ ગયે નહિ. ધૂમ્રમુખ યોગી
હરદેશમાં રહેલા અને કૃતન એ તે મદનવેગ વિવિધ પ્રકારના ઉપાયો વડે પિતાના પિતાને મારવાની ચિંતા કર્યા કરે છે. ફૂટકર્મોનું ચિંતવન કરતો એ તે દુષ્ટ રાત્રીએ ઉંઘતે પણ નથી.
પર્વતની ખીણમાં પલ્લીની પાસે રહેતો, તેવામાં ત્યાં મૂળીઆની શોધ કરતે ધૂમ્રમુખ નામે એક ગી આ .
મદનવેગે શયન, આસન, પાન અને ભેજનાદિક વડે બહુ તેની સેવા કરી. તેથી તે ચોગી તેની ઉપર પ્રસન્ન થયા.
તેણે મદનવેગને અદશ્ય અંજન આપ્યું. બંને નેત્રોમાં અંજન આપું એટલે તે અદશ્યરૂપ થઈ ગયે. પછી તે હૃદયમાં વિચારવા લાગ્યો
હવે હું વિરીને મારી નાખું. જેથી મારું મન શાંત થાય. કારણ કે, મારા પિતાના હાથથી પિતાને મારવા એજ મારો રાજ્ય લાભ છે વૈરીએ આપેલું રાજ્ય ભગવવું, તે નરકસમાન ગણાય છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
४००
સુરસુંદરી ચરિત્ર અદશ્ય મદનવેગ - હવે તે મદનવેગ અદશ્યરૂપવડે પિતાની પાસમાં રહેલા સમસ્ત રક્ષપુરૂષને છેતરી હસ્તિનાપુરમાં આવ્યો અને રાજાનાં છિદ્રો જોયા કરે છે.
અદશ્યરૂપે તે જાજરાની અંદર રહ્યો હો, તેવામાં શરીર ચિંતાને માટે ત્યાં આવેલા રાજાને દિવ્ય મણિ રહિત જઈ તેના પૃષ્ઠ ભાગમાં તેણે છરીને ઘા કર્યો કે, તરત જ તે દુષ્ટ તે અંજનના પ્રભાવથી જોવામાં આવ્યો. નહીં, પરંતુ રાજા પિતે અંદરથી એકદમ બહાર નીકળી ગયે. અને તેણે કહ્યું કે, જાજરૂનાં દ્વાર બંધ કરી ઘો. કારણ કે; એની અંદર અદશ્યરૂપે કેઈપણ દુષ્ટ પુરુષ રહેલ છે.
એ પ્રમાણે નરેંદ્રની બૂમ સાંભળી, મારો ! મારો એમ બેલતા અને ભાલાઓને ધારણ કરતા એવા રક્ષકપુરુષાએ એકદમ તેનાં દ્વાર બંધ કરી દીધાં.
મદનવેગ મરણના ભયને લીધે તે જાજરૂરવિષ્ટાન કૂવામાં પડી ગયો. - કૃર પરિણામવાળે પુરુષ વેરી લોકોનું પાપ (ખરાબ) ચિંતવે છે, પરંતુ અન્યના પુ વડે તેને પિતાને જ દુઃખ આવી પડે છે.
. અંગરક્ષકાએ ઔષધિના ઉપચારપૂર્વક વ્રણ (ઘા)ને રૂઝાવનાર માટે તે જ વખતે બાંધી દીધે. તેમજ દિવ્યમણિના જલસિંચનથી ભૂપતિની વેદના દૂર થઈ ગઈ..
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૦૧ ,
mmm
સુરસુંદરી ચરિત્ર તેટલામાં દેશાંતરથી પોતે મોકલેલા રક્ષકે પણ ત્યાં - આવી પહોંચ્યા અને તેઓ બેલ્યા;
હેનરદેવ ! તે મદનવેગ અદશ્ય થઈને અમારી પાસેથી નાઠે છે.
એ પ્રમાણે સંસારની વિચિત્રતા જોઈ રાજા સંવિગ્ન થઈ વિચાર કરવા લાગ્યા. પુત્રનું આવું આચરણ હું જાણું છું, છતાં પણ હજુ હું ધર્મકાર્યમાં ઉદ્યક્ત થત નથી, એ કેટલી મારી ભૂલ ગણાય ? મકરકેતુને વૈરાગ્ય
વિષયભેગમાં આસક્ત અને જૈનધર્મરહિત એવે હું જે આર્તધ્યાનમાં પડી કેઈપણ કારણને લીધે તે, વખતે મરી ગયો હોત તો મારી શી ગતિ થાત?.
એક દિવસે રાજા સભામાં બેઠે હતેતેવા પ્રસંગે પિતાને સેવક વિદ્યાધર ત્યાં આવ્યા અને વિનતિ કરવા લાગ્યા,
હે દેવ ! કુસુમાકર ઉદ્યાનમાં. ચિત્રવેગસૂરિ : પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયે. તેને પરિ. તેષિક આપીને વિદાય કર્યો,
પછી રાજ અંતઃખુરસહિત વન કરવા માટે સારી શ્વરની પાસે ગયે, - ત્રણ સ્વક્ષિણા કરી વિનયવહે નમ્ર છેલ્લા શ્વસ્તકરૂપી કમલ જેનું એવા મકરકેશુએ મુની કને રદ કર્યું.. ભાગ-૨/૨૬
:
*
*
*
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૨
સુરસુંદરી ચરિત્ર તેમજ અમરકેતુ વગેરે અન્ય મુનિવરોને ભક્તિવડે વંદન કરીને પરિવાર સહિત રાજા સૂરિની આગળ બેઠે. ચિત્રવેગ સૂરિ
વિશુદ્ધચરિત્રપાલક, લોકે પકારી અને પરમ કૃપાળુ ચિત્રવેગસૂરિએ દેશનાને પ્રારંભ કર્યો. ' હે ભવ્યાત્માઓ ! આ અસાર સંસારમાં દુર્લભ એ મનુષ્યભવ પામીને રાગ દ્વેષને તમે ત્યાગ કરે, કારણ કે જ્યાં સુધી રાગ દ્વેષરૂપી શત્રુઓને હૃદયગૃહમાં વાસ હોય છે, ત્યાં સુધી ધમમિત્રને સમાગમ થ બહુ દુર્લભ છે, વળી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન જાણવા. અન્યત્ર પણ કહ્યું છે
“ જીજ્ઞાસુઓ! આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ ચારે કિયાઓ મનુષ્ય અને પશુજાતિમાં સમાનભાવે રહેલી છે. માત્ર મનુષ્યને ધર્મક્રિયા અધિક હોય છે. તેથી તેઓ પશુ કરતાં વિશેષ પ્રભાવિક ગણાય છે. માટે જેઓ એટલા માટે ધર્મરહિત હોય છે, તેમને તે પશુમાને જ ગણેલ છે.
હે મુમુક્ષુઓ ! ભદધિ તરાને નકાસમાન એવી ધમપ્રિયામાં તમારે પ્રમાદ કરવા નહી, પ્રમાદ સેવનથી મોટા અનર્થ સેવવા પડે છે. " હે શાને ? આ શરામાં મોટામાં એ શત્રુ અને મોટાસે માટે વિદ્યા છે તે ખરેખર પ્રદ
*
Page #424
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી રિંત જ છે, કારણ કે, બાહ્ય શત્રુ અને વિષ તે એક વખત દુઃખ સહન કરવા આપી શકે છે અને પ્રમાદજન્ય પીડા તે ભવાંતરમાં પણ વારંવાર લાગુ પડે છે.
પ્રમાદને મોક્ષપુરીને કટ્ટો ચાર ગણે છે.
પ્રમાદને નરકસ્થાન સમાન ગણવામાં આવ્યા છે. માટે આવા અનર્ધદાયક પ્રમાદથી દૂર રહેવું.
હે ધર્માધિકારિઓ ! પ્રમાદને માટે વિષધર (સર્પ)ની ઉપમા આપી છે, પરંતુ તેમાં મોટું અંતર દેખાય છે,
કારણ કે, પ્રમાદ સેવનથી દરેક ભવમાં મૃત્યુ થાય છે અને સર્ષથી તો થાય અથવા ન પણ થાય.
માટે શાસકારોએ પ્રમાદ સેવનનો સર્વથા નિષેધ કરેલો છે. એમ જણ શ્રીવીતરાગ ભગવાને પ્રરૂપેલા ધર્મનું તમે આરાધન કરો.
એ પ્રમાણે સંસારને ઉદ્વેગ કરનારી, રાગદ્વેષ રૂપી શત્રુઓને નિમ્ન કરનારી અને વૈરાગ્ય જનક ધર્મદેશના ગુરુમહારાજે આપી.
તે સાંભળી વિરક્ત થયેલ રાજ બાલ્યા. ' હે ભગવન! મારે પુત્ર મદનવેગ મારી ઉપર વિર કરે છે, તેનું શું કારણ? અને હાલમાં તે ક્યાં છે?
સૂરિમહારાજ બોલ્યા હે નરેદ્રજે સબંધને જીવ કાલબાણયુર થયા હતા, તે તારી વિહાએને વિષે કરી સુરસુંદરીનું હરણ કરીને જતે હસે તે સમયે
-
-
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૪
સુરસુંદરી ચરિત્ર
તેનું આયુષ ક્ષીણ થવાથી ચવીને વનમહિષ (જ*ગલીપાડા) થયા.
પછી તે અરણ્યમાં દાવાનળથી મળીને મરી ગયા. ત્યાર પછી તે તીક્ષ્ણ તુંડવાળા અનેક કીડાઓથી વ્યાકુલ અને ક્ષુધાતુર એવી કુતરીના ગર્ભમાં કુતરાપણું ઉત્પન્ન થયા.
તેને જન્મે પાંચદિવસ થયા એટલે તેની મા મરી ગઈ. ત્યારબાદ બચ્ચાઓની પીડાના દુઃખને લીધે બહુ ભુખના માર્યો તેણીના પુત્ર તે ખીચારે કુતરા પણ મરી ગયા.
ત્યાંથી તે બ્રાહ્મણને ત્યાં ગળીએ મળદ થઈને
જન્મ્યા.
ત્યાં પણ તેને ચલાવવા માટે પરાણા આદિકના મારથી તે બહુ પીડાવા લાગ્યા.
બાદ બ્રાહ્મણુ પણ મથાકૂટ કરીને થાકયા એટલે તેણે ઘાંચીના ઘેર તેને વેચી માર્યાં. -
ઘાંચી પણ રાત્રીદિવસ ઘાંણીમાં તેને ચલાવે છે. ક્ષણુ માત્ર પણ છોડતા નથી. જેથી તે બળદ બહુ દુલ થઈ ગયા.
પછી તેના શરીરે કીડા પડ્યા અને આખુ શરીર સડી ગયું. છેવટે તે બહુ સમય સુધી પગ દશીને મરી ગયા.
Page #426
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર
૪૦૫
ખાદ્ય ગેાશીષ ચંદનનાં અનેકક્ષાથી વ્યાપ્ત એવા હિમાલયમાં તે સર્પ થયા.
હે નરેદ્ર ! સુરસુ`દરીની સાથે તું પ્રશ્નાત્તર કરતા હતા, તે પ્રસ`ગે તેણે પૂર્વના વૈરથી તને દશ કર્યાં.
પછી તારા અંગરક્ષકાએ તેને મારી નાખ્યા. ત્યાંથી મરીને તે મદનવેગ થયેા, તે તારા પુત્ર છતાં પણ પૂર્વના વૈરથી તને મારવામાં ઉક્ત થયા. અદૃશ્ય રૂપ કરીને જાજરાની અદર તને મારવા આવ્યા, તે સમયે ભાલાએથી હણાયેલા તે ભયને લીધે વિષ્ઠાના ખાડામાં પડી ગયા.
વિષ્ઠાના કીડાની માફક તે તેમાં ઘણા વખત રહ્યો. પછી કોઈક સમયે અશુદ્ધિને સાફ કરનાર પુરુષાએ તેનુ' દ્વાર જ્યારે ખુલ્લુ' કર્યું, ત્યારે ત્યાંથી રાત્રીના સમયે નીકળીને હું રાજન્ 1તારા ભયથી તે બહાર નાશી ગયા.
પાપના ઉદય વડે અનુચિત આહાર કરવાથી તેને કાઢરાગ થયા છે. અને તેના દુ:ખથી પીડાયેલેા તે હાલમાં બહુ દુ:ખી થઈ ફર્યા કરે છે. સકરકેતુના વૈરાગ્ય
એ પ્રમાણે સુરી'દ્રનુ' વચન સાંભળી, વૈરાગ્યભાવથી ઉત્પન્ન થયા છે વિરતિના પરિણામ જેને એવા મકરકેતુ રાજા સુરસુંદરીના દ્વિતીયપુત્ર અનંગકેતુને રાજ્યાસને સ્થાપન કરી પેાતે ગૃહકાર્ય માંથી નિવૃત્ત થયા.
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૬
સુરસુંદરી ચરિત્ર બાદ તેણે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરી. વિવિધ પ્રકારનાં દીનાદિકને દાન આપ્યાં. વસ્ત્રાદિક વડે મુનિ સંઘની ભક્તિ કરી.
પછી તીવ્ર સંવેગધારી એવા ભૂપતિએ બહુ વિદ્યાઘરે સહિત શુભલગ્નમાં ચિત્રવેગસૂરિના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી.
સુરસુંદરી એ પણ વૈરથી ઉત્પન્ન થયેલું દારૂણ દુઃખ સાંભળીને કનમાલા ગુણીની પાસે દીક્ષા વ્રત લીધું.
એ પ્રમાણે વ્રતની સિદ્ધિ વડે ત્રણે પૂર્વભવની બહેને અહીં એકઠી થઈ. તેમજ તેમના પૂર્વ ભવન, સ્વામી એવા તે ત્રણે મિત્રોને મેળાપ થયો. મકરકેતુ મુનિ * મુનિશ્રી ચિત્રગતિ વાચક (ઉપાધ્યાય)ની પાસે મકરકેતુ મુનિ અંગ તથા અન્ય સૂત્રને અભ્યાસ કરવા લાગ્યા.
અનુક્રમે ચિત્રવેગ આચાર્યની પાસે મૂલ અર્થ સાંભળવા લાગ્યા. કેટલાક સમયમાં બુદ્ધિની તીવ્રતાને લીધે તે મહાસત્વ સૂત્રોના અર્થની તુલના કરવા લાગ્યા.
તપની ભાવના વડે ભાવિત છે આત્મા જેમને, એવા તે મુનિ સત્વભાવનાનો અભ્યાસ કરતા છતાં રાત્રીએ Bતવન (સ્મશાન)માં કાર્યોત્સર્ગ કરવા લાગ્યા.
Page #428
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિત્ર ચપાનગી
તેટલામાં વિહાર કરતા શ્રીમાનું ચિત્રવેગ આચાર્ય ચંપાપુરીમાં ગયા. મકરકેતુ મુનિ હમેશાં સ્મશાનભૂમિમાં રહે છે.
ચિત્રગતિ ઉપાધ્યાય પણ વાચનાના સમયે મુનિએના મધ્યભાગમાં બેઠા હતા, તે સમયે વિસ્થામાં પ્રમત્ત થયેલા તેમને જાણીને કેઈ એક દેવ હરી ગયે.
બાદ વિસ્મિત થયેલા મુનિએ ગુરુની પાસે ગયા અને ઉપાધ્યાયના અપહરણની વાર્તા તેમને સંભળાવી.
ગુરુએ પૂર્વગત જ્ઞાનના ઉપયોગ વડે તે વૈરીનું વૃતાંત જાણીને સર્વ મુનિએ તથા સાધ્વીઓ સહિત પ્રવત્તિનીને ઉદ્દેશીને કહ્યું
હે સાધુ સાધ્વીએ ! વૈરબુદ્ધિને બહુ દૂરથી તમે ત્યાગ કરે. કારણ કે ગેરને લીધે અનેક દુઃખ ભોગવવાં પડે છે.
પરભવમાં રૂઝ થયેલ ધનપતિને જીવ જે થો હત, તે પૂર્વના વૈરને લીધે મહા કેધ વડે મહિલને જીવ જે સુમંગલ થયા, તેને માનુષેત્તર પર્વતની અપર બાજુએ મૂકી આવ્યો હતો.
તે ત્યાંથી ચાલતા ચાલતે નિર્જન અરણ્યમાં આવ્યા, એટલે ત્યાં આગળ તેને કુકકુટ જાતિના સર્પે દંશ કર્યો. જેથી તે મરીને સંસારમાં પરિભ્રમણ કરવા લાગ્યો.
Page #429
--------------------------------------------------------------------------
________________
- ૪૦૮
1 સુરસુંદરી ચરિત્ર પછી નારક, તિર્યંચ અને મનુષ્યના ભાવોમાં દારૂણ દુઃખે અનુભવીને સિદ્ધપુર નગરમાં સુરથના નામે તે કિનવતીને પુત્ર થયે.
બાદ ક્ષયના રોગથી તેના સુગ્રીવ રાજા મરી ગયા એટલે તે રાજા થયે.
તેને કર્મના ઉદય વડે તે રાજ્યને સુપ્રતિ ઠે પિતાને સ્વાધીન કર્યું. રાજ્યથી ભ્રષ્ટ થયેલ તે સુરથ ચંપાનગરીમાં આવ્યું.
કીર્તિધર્મ ભૂપતિએ પિતાને ભાણેજ જાણી તેને દેશના છેવટના ભાગમાં સે ગામ આપ્યાં.
ત્યાં પણ તે બહુ અનીતિ કરવા લાગ્યા.
બાદ ભીમ નામે કીતિધમ રાજાને પુત્ર હતે. તેણે તે દુરાચારીને ગામડાં ખેંચી લઈને દેશ બહાર કર્યો.
પછી પરિભ્રમણ કરતા તે સુરથ બહુ દુઃખી થયો. છેવટે અજ્ઞાનતપ કરીને તે જોતિષવાસી શનિશ્ચર દેવ થયો. - ત્યાં તે પિતાનું પૂર્વ વૈર સંભારીને અહીં ચિત્રગતિ મુનિની પાસે આવ્યા અને તેમનાં હમેશાં છિદ્ર ગવેષણ કરતે હતો. છે. આજે વિકથામાં, પ્રમાદ સેવતા જોઈ તે દુષ્ટ તેમને ઉપાડી ગયા અને લવણ સમુદ્રમાં તેમને નાખી દીધા છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
* સુરસુંદરી ચરિત્ર
૪૦૯ વળી શુભ પરિણામવાળા તે મુનિ શુકલ ધ્યાન વડે કર્માશને બાળી હાલમાં અંતકૃત કેવલી ભગવાન થયા છે. - જેમને સંસારને ભય હવે રહ્યો નહીં.
એ પ્રમાણે આચાર્ય મહારાજનું વચન સાંભળી મુનિઓ તથા સાદવીઓ પરમ વૈરાગ્ય ભાવના ભાવતાં હતાં.
તેટલામાં મશાન ભૂમિમાંથી શ્રી અમરકેતુ મુનિ - ત્યાં આવ્યા અને તેમણે કહ્યું
હે ભગવન્! ગુરુની આજ્ઞા વડે પ્રભાત કાલમાં ધનદેવ સહિત હું પ્રેતવનમાં મકરકેતુ મુનિની પાસે ગયું હતું. પરંતુ ત્યાં આગળ તે મારા જેવામાં આવ્યા નહીં, પણ જાજવલ્યમાન અંગારાવાળી એક ચિતા બળતી જોઈ. તેમજ ત્યાં આગળ ગધદક અને પુછપને સુગંધ - બહુ જ પ્રસરી રહ્યો છે.
આ વાત સાંભળી આચાર્યશ્રીને સંવેગ દ્વિગુણ થઈ ગયો.
બાદ પોતાના જ્ઞાન વડે સત્ય હકીકત જાણીને સૂરિ પણ કહેવા લાગ્યા, હે મુનિ !
બહુ દુઃખથી પીડાતો તે મદનવેગ ચાલતા ચાલતા અહીં આવ્યો અને પ્રેતવનમાં કાયોત્સર્ગમાં ઊભેલા પોતાના પિતાને જોઈ તે પાપી ચિંતવવા લાગ્યા.
હવે આ બૈરીને હણને પિતાને જન્મ હું સફળ કરૂં. ત્યાર બાદ ત્યાં આગળ લાકડા ભરેલું ગાડું લઈ કઈક ખેડુત જ હશે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સુરસુંદરી ચરિત્ર તેવામાં તે પ્રેતવનની નજીકમાં તે ગાડું ભાંગી ગયું, જેથી તે ખેડુત અસુર ડું થવાને લીધે પિતાના બળદ, લઈ ગાડાને ત્યાં પડતું મૂકી ગામમાં ચાલ્યો ગયે.
પછી બહુ અંધારૂ થયું એટલે તે પાપીએ ગાડામાંથી લાકડા લાવીને મુનિની ઉપર ખડકીને અગ્નિ સળગાવી સાધુને બાળી મૂકયા. .
અગ્નિાએ દેહને બાળે અને પોતે પણ સમભાવના. રહીને શુફલ ધ્યાન વડે કર્મોને બાળી નાખ્યાં. પછી તે અંતકૃત કેવલી ભગવાન્ થયા.
આ પ્રમાણે ઉપદેશ આપતા અને ઉલ્લાસમાન છે વીર્ય જેમનું એવા ચિત્રવેગ સૂરિનાં ચાર કર્મ ક્ષીણ થઈ ગયાં, જેથી કેવલજ્ઞાન પ્રગટ થયું.
તેમજ શુભભાવમાં રહેલા શ્રી અમરકેતુ મુનિ, ધનદેવમુનિ, કનકમાલા કમલાવતી, સુરસુંદરી અને પ્રિયંગુમંજરી એ સર્વેને પણ વિશુદ્ધ એવું કેવલજ્ઞાન પ્રગટ થયું.
તે સમયે દેવેએ અપૂર્વ વૈભવ સાથે કેવલજ્ઞાનને મહત્સવ કર્યો અને ઉચિત સમયે તે સર્વે મેક્ષ સુખ. પામ્યાં.
વળી પિતાના દુષ્ટ કમ વડે મદનવેગ અનંત. સંસાર પરિભ્રમણ કરશે.
માટે હે ભવ્યાત્માઓ! રાગ અને દ્વેષરૂપી કટ્ટ. શત્રુઓને તમે સર્વથા ત્યાગ કરે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૧૧
સુરસુંદરી ચરિત્ર વળી હૈ મહાશ ! રાગદ્વેષથી વિમુક્ત એવા જિનંદ ભગવાનને તમે ભક્તિ પૂર્વક પ્રણામ કરે જેથી આ ભવ સમુદ્રને પાર આવી જાય.
એ પ્રમાણે બાધ આપતી આ પ્રાચીન સુરસુંદરી કથા સમાપ્ત કરવામાં આવે છે. ગ્રંથકાર સૂચના
હમેશાં જેમના અવલોકનમાં આસક્ત થયેલા, વળી તેઓમાં જ લીન થયેલા અને ત્યાગ કર્યા છે અન્ય પ્રકારના વ્યાપાર જેમણે એવા પુરુષ, અર્થ (પદાર્થ =ધન) પ્રદાન રહિત છતા જેમના વચનને પણ પામતા નથી, તેમજ પિતાને અર્થ (પદાર્થ=ધન) આપે છે, તે પણ [સ્નેહ હીન અને આસક્ત ચિત્તવાળી જેઓ મુગ્ધ પુરુષોને પોતાને સદભાવ આપતી નથી, વળી સુવર્ણ [સેનું=અક્ષર] રત્ન ૨િચના રો] વડે ઉછળતી છે શોભા જેમની એવી વારાંગનાઓ સરખી કથાઓમાં છે કે વિશ્વ [૩] પુરુષનું હદય હંમેશાં આસક્ત હોય છે, તે પણ સરલ એવા હે સજજન પુરૂષે ! અહીં મારી એક વિનતિ તમે સાંભળે !
અલંકાર રહિત, ઈચ્છા પ્રમાણે વર્તનારી, સુંદર અને કમળ છે, શરીર જેનું, તેમ જ દરિદ્રીની ઉત્તમ એવી કુલ બાલિકા સરખી આ સુરસુંદરી કથા અન્યમાં આસક્ત છે, તે પણ તેમને નિવારીને હે સજજને ! તમારી આગળ મેં મૂકી છે, માટે સત્પરુષે ! અવિદગ્ધ .
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૨
સુરસુંદરી ચરિત્ર [અકુશલ=અપ્રસિદ્ધ છતાં પણ તે વિદગ્ધ (પ્રસિદ્ધ થાય તેવી રીતે તમે પ્રયત્ન કરો. ગ્રંથકાર પ્રશસ્તિ
જગદૃબંધુ, તીર્થાધિપતિ, વીતરાગ અને સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં યાનપાત્ર સમાન શ્રી વિમાન નામે જિતેંદ્ર ભગવાન્ હતા.
તેમના શિષ્ય શ્રી સુધમ સ્વામી થયા. તેમના શિષ્ય શ્રી જબૂસ્વામી થયા, તેમના શિષ્ય શ્રી પ્રભવ સ્વામી થયા,
એ પ્રમાણે આચાર્યોની પરંપરાએ શ્રી વજીસ્વામી થયા,
તેમની શાખામાં લેક વિખ્યાત શ્રી જિનેશ્વરસૂરિ થયા.
તેમના શિષ્ય શ્રી અલ્લક ઉપાધ્યાય થયા, જેમના ગુણે બહુ નિર્મલ હતા.
વળી તેમના શિષ્ય દોષ [દોષરાત્રી) ને અંત કરનાર અને નિરંતર ગુણ સંપદા વડે વૃદ્ધિ પામતા સૂર્ય સમાન શ્રી વિદ્ધમાનસૂરિ થયા.
જેમને ધર્મ ઉપર બહુ જ રાગ હતું અને પાપ ક્રિયામાં ઠેષ હતું. તેમજ જેમની મિત્રો અને શત્રુઓ ઉપર સમાન દષ્ટિ હતી. એવા તે મુની દ્રના બે શિષ્ય થયા હતા.
Page #434
--------------------------------------------------------------------------
________________
સુરસુંદરી ચરિન્ન
૪૧૩ વળી તે સૂરિ દુર્વાર એવા વાદીરૂપ હસ્તીઓને ગર્વ ઉતારવામાં પ્રચંડ કેસરી સમાન અને શ્રીનિંદ્ર ભગવાને પ્રરુપેલા પવિત્ર સિદ્ધાંતની પ્રરુપણ કરવામાં પ્રવીણ હતા.
તેમજ અત્યંત રમણીય છે પદ સંચાર જેના, સુંદર છે વાણી જેની, શ્લેષ, (શબ્દાલંકાર=વિશેષ આલિંગન), માં અતિ સુકમલ, વિવિધ અલંકારે વડે વિભૂષિત, સારા. વની રચનાઓ વડે મનહર છે સમસ્ત અંગ જેનાં અને લોકોના મનને આનંદ આપનાર લીલાવતી નામે જેમની રચેલી કથા, સુવર્ણ અને રવડે વિભૂષિત છે, સમગ્ર, અવયવ જેના એવી વારાંગનાની માફક જયવંત વછે, એવા તે આચાર્યના બે શિષ્યો પૈકી એક તો શ્રીજિનેશ્વરસૂરિ સૂર્યસમાન ઉત્કટપ્રતાપી હતા.
અને બીજા તેમના સહેદર શ્રીબુદ્ધિસાગરસૂરિ હતા. શરદઋતુના પૂર્ણ ચંદ્રસમાન મનહર એવા પિતાના યશરાશિ વડે પૂર્ણ કર્યું છે ભુવનતલ જેમણે, અને. શ્રીજિનેદ્રભાષિત સિદ્ધાંતના તત્વરાશિમાં આસકત છે હૃદય જેમનું એવા જે બુદ્ધિસાગરસૂરિના મુખરૂપી. ગુફામાંથી નિકળેલી, અર્થરૂપી જલવડે સુશોભિત, પંડિતરૂપી. ચક્રવાકે વડે સંયુક્ત, દુર્ગાઢ એવા અર્થરૂપી તરંગે જેમાં. ઉછળી રહ્યા છે; તટસ્થાનમાં રહેલાં અપશબ્દરૂપી વૃક્ષોને. નિમૅલ કરવામાં સમર્થ અને અધ્યાયરૂપી ઉત્તમ સોપાન. (પગથીયાં) નીરચના જેમાં રહેલી છે એવી નદી સમાન ઉત્તમ પ્રકારની પંચગ્રંથી (પાંચગ્રંથ) વિદ્યમાન છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
: ૪૧૪
સુરસુંદરી ચરિત્ર તેમના શિષ્યપ્રવર શ્રીધનેશ્વરમુનિએ ચડ્ડાવલીપુરીમાં રહીને પિતાના ગુરુશ્રીની આજ્ઞાવડે વિક્રમ સંવત્ ૧૯૯૫ ની સાલમાં ભાદ્રપદ કૃષ્ણ દ્વિતીયા ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ સુરસુંદરી કથા પાઠાંતરવડે પ્રાકૃત [માગધી ભાષામાં રચી છે, શ્રી માન ઘનેશ્વમુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહ વડે મનહર અને રાગ તથા ઠેષરૂપી અગ્નિ અને વિષધરને શાંત કરવામાં જળ અને મંત્રસમાન આ સુરસુંદરી કથા સમાપ્ત થઈ
સુંદર અને રસપ્રચુર શ્રી સુરસુંદરી ચરિત્રનું વાચન અને મનન કરી, વાચકે હદયના મેલને દૂર કરી માનવ -જન્મને સફલ કરવા પ્રયત્ન કરી, ગ્રન્થકાર મહાત્માશ્રીને પ્રિયત્ન સફળ કરો એજ અત્તરની શુભેચ્છા સહ શુભ ભાવના...વિમેરા સર્વ જાતિઃ
સમાપ્ત
Page #436
--------------------------------------------------------------------------
________________ કિંમદ 1 પ-૦૦ પ-90 = = = = અધ્યમિક તથા કથા સાહિત્ય વાચો..પંચાdો____વસાઘ__ પુસ્તક નું જામ 1 કર્મયોગ મા-૧-૨૩ 50-00 પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ મ.સા. 2 આદધાન પદ માસ્વાર્થ મા.૨.૨૩ 90-00 3 મ8888 પદસંગ્રહ છે શાસ્ત્રક ધર્મસ્વરૂપ 5 ખડ ટ્રધ્ધપચાર પ-00 6 પરમામ્ ઠક્યોર 11-00 9 પરમાત્મદર્શ૪ 21: 2 અધ્ય 10-09 - પાથેય પ-૦૦ 10 8િ87મ્બરૂચૉરાંતિકા 10-00 પૂ.આ.શ્રીમઅNJHસાગર સૂરિ.મ.સા. - તથા ઐEસ્ટાર 11 લઘુસત્ર ૨૪નાકર 12 સરંડાઘાણી (પ્ર)-સંસ્કૃત્ત 20:00 13 stીત Resiાકર પ-00 14 ડીસ1 પ્રામાકર પ-00 15 નાઠી અાગ [ભીમસેનચરિત્ર 20-00 - 16 સુરસુંદરીચત્ર-માન-૨ 40: 00 17 ઘંટાકર્ગ-5Q (સંસ્કૃષ-ગુજરા) ર૦- OO Vઆ શ્રીમતચટ્ટોપાધ્યાવરસાલા = પ્રાજસ્થામાં - મહુડી 48s 2.મ્. ટ્રસ્ટ મહુડી તા.(વિઝાપુર) .જે-us - શ્રી બુદ્ધિસાગર સૂરિ 18% સમયમંદિર સ્ટેશYરોડuઝાપુર(ઉંઝુ)3299ફોઠs.ર૦- શ્રી -કોર્સ-શાજ-પ્રકાશ જ ટ્રસ્ટ. ફોઠY.૭૪.૪૬૨૨૮. સુલકષા'ઠYuuદ સોસાયટી, જatવકાસગૃહ સામે,પાલડી, અમદાટaiદ૩૮૦૦૦૭. - stut મહેસા. સાગર પ્રીન્ટર્સ viદેશlહ પર પોળ,અમદtual - 380001. - મુદ્રકઃ દરેલા પ્રીન્ટર્સ, અમદાવાદ - 20. .