SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૬૭ તેમજ તે કપિલ યુવરાજને પ્રત્યુત્તર આપવા સમથ ન થયા; ત્યારે મંત્રી, મહાંત, સામંત વિગેરે સભ્યજનાએ તેનુ* ઉપહાસ કર્યું". જેથી તે બહુ અંખવાણા થઈ ગયા અને સમરકેતુની ઉપર તે એકદમ કાપાયમાન થઈ ગયા. તે ક્રોધને લીધે તેના શરીરની આકૃતિ બદલાઈ ગઈ. આ ભરસભાની અંદર મહાજનની વચ્ચે આ યુવરાજે આજે મારા પરાજ્ય કર્યા; એમ પેાતાના હૃદયમાં વિચાર કરતા અને અતિશય રાષ વડે ધમધમતા તે કપિલ સભામ'ડપમાંથી બહાર નીકળ્યા; ખાદ્ય તે વિચાર કરવા લાગ્યા. મને ઘણા પડિતા મળ્યા, પરંતુ આજસુધી આ લેાકમાં કેાઈ વાદીએ મારા પરાજય કર્યાં નહેાતા. છતાં આ પાપીએ ભરસભાની અંદર મને કેવી રીતે હરાયૈ ? આ અધમે મારૂ અનિષ્ટ કરવામાં કઈ બાકી રાખ્યુ નથી. માટે રાત્રીએ એના સ્થાનમાં જઈને ખડ્ગવડે એ દુષ્ટનું' મસ્તક હું' કાપી નાખું. જેથી મારા મનની શાંતિ થાય; એમ રાત્રીના સમયે રૌદ્ર ધ્યાનના વશ થયેલા તે પિલ વિચાર કરીને હાથમાં ખડ્ગ લઈ સમરકેતુ અને ત્યાં તે ત્રુપ્ત રીતે સડાસની શસ્ત્રના મકાનમાં ઈથમાં ખડ્ગ શીતમાં લપાઈ ગયા.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy