SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર એમ સમજી દહનક્રિયા માટે નભાવાહનના પરિજના એને સ્મશાનમાં લઈ ગયા અને તરત જ તેને ચિતામાં સુવાડીને અગ્નિ સળગાવ્યેા, e તેજ વખતે તેના વિષને દૂર કરી અહી આવ્યા છું અને મારા મનમાં એવા એને લઈ હું વિકલ્પ થયા. એણીનું મરણુ સાંભળીને આ મારા મિત્ર શું કરે છે? અથવા અર્ધપ તારા રાગની દૃઢતા તેવીને તેવી જ છે કે કઈ ઓછી થઈ છે ? એમ જોવા માટે. હે સુતનુ! આ ખાળાને અદૃશ્ય રાખી આ રચના મે' કરી. હે ભદ્ર ! હાલમાં તારા નિશ્ચય જાણીને મે એને પ્રગટ કરી, માટે તારે કાઈ પ્રકારની શંકા કરવી નહી અને જરૂર આ કનકમાલા છે. એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધરનુ સુખકમલ બહુજ પ્રફુલ્લ થઈ ગયું. ચિત્રવેગ અભ્યર્થના. ચિત્રવેગ વિદ્યાધર હાથ જોડી તે દેવને પ્રણામ કરી કહેવા લાગ્યા. હે સુરાત્તમ ! અહા ! આપના સ્નેહ, દાક્ષિણ્ય અને મિત્રવાત્સલ્ય કાઈ અપૂર્વરૂપમાં ગેાઠવાયેલાં છે. આપે જે મિત્રતતાના સંબ`ધ સાચવ્યા છે, તે આપ સરખા સજ્જનાને લાયક છે. કહ્યુ` છે કેઃ
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy